________________
૨૩૦
સંબોધ પ્રકરણ अगीयत्थकुसीलेहिं संगं तिविहेण वोसिरे। मुक्खमग्गम्मि मे विग्धं पहंमी तेणगं जहा ॥९९ ॥ अगीतार्थकुशीलैः सङ्गं त्रिविधेन व्युत्सृजति। मोक्षमार्गे मम विघ्नः पथि स्तेनको यथा ॥ ९९ ॥.......... ४३८
ગાથાર્થ– અગીતાર્થ અને કુશીલોનો સંગ માર્ગમાં ચોરની જેમ મોક્ષમાર્ગમાં મને વિઘ્નરૂપ છે એમ માનીને તેમની સાથેના સંગને મનवयन-याथी मेम त्रिविधे त्याग ४३. (८८)
आयरियप्पमुहा य, एयारिच्छा य हुंति जत्थ गणे। । किंपागफलयसरिसो, संजमकामीहिं मुत्तव्वो ॥१०० ॥. आचार्यप्रमुखाश्चैतादृशाश्च भवन्ति यत्र गणे। किम्पाकफलसदृशः संयमकामिभिर्मोक्तव्यः ॥ १०० ॥ ............ ४३९
ગાથાર્થ– જે ગણમાં આવા આચાર્ય વગેરે હોય, કિંપાકફલ સમાન ते. गाने संयमना सामोभे छोडी पो. (१००)
वरं वाही वरं मच्चू वरं दारिद्दसंगमो। वरं अरपणे वासो, य मा कुसीलाण संगमो ॥१०१॥ . वरं व्याधिरं मृत्युवरं दारिद्रयसङ्गमः। वरमरण्ये वासश्च मा कुशीलानां सङ्गमः ॥ १०१ ॥........... ४४० ગાથાર્થ– વ્યાધિ હજી સારો, મૃત્યુ હજી સારું, અરણ્યમાં વાસ હજી सारी, ५९ शाहीनो संग ४२॥ ५९॥ सारी नथी. (१०१) हीणायारो वि वरं, मा कुसीलाण संगमो भई । जम्हा हीणो अप्पं, नासइ सव्वं हु सीलनिहिं ॥१०२ ॥ हीनाचारोऽपि वरं मा कुशीलानां सङ्गमो भद्रम् । यस्माद् हीनोऽल्पं नाशयति सर्वं खलु शीलनिधिम् ॥ १०२ ॥ ...... ४४१ ગાથાર્થ– હીન આચારવાળો હજી સારો, પણ કુશીલોનો સંગ જરા પણ કલ્યાણકારી નથી. કારણ કે હીન આચારવાળો (સંગ કરનારનું) અલ્પ નાશ કરે છે, કુશીલોનો સંગ સઘળાય ચારિત્રનિધિનો નાશ કરે छ. (१०२)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org