________________
૨૩૧
ગુરુ અધિકાર વિભાગ-૧
अंबस्स य निंबस्स य दोण्हं पि समागयाइं मूलाई। संसग्गीए विणट्ठो अंबो निंबत्तणं पत्तो ॥१०३ ॥ आम्रस्य च निम्बस्य च द्वयोरपि समागते मूले। संसक्त्या विनष्ट आम्रो निम्बत्वं प्राप्तः ॥ १०३ ॥...................... ४४२
ગાથાર્થ– કડવા લીમડાના પાણીથી વાસિતભૂમિમાં આમ્રવૃક્ષ ઉત્પન્ન થયું, એ બંને વૃક્ષનાં મૂળિયાં ભેગાં થયાં. તેથી આંબો લીમડાના સંગથી 5340=zsqusmuो थयो. (१०3) (पंयवस्तु-॥था-७३६)
जो जारिसेण मित्ति, करे अचिरेण तारिसो होइ। कुसुमेहि सह वसंता; तिला वि तग्गंधिया हुंति ॥१०४ ॥ यः यादृशेन मैत्री करोत्यचिरेण तादृशो भवति । कुसुमैः सह वसन्तस्तिला अपि तद्गन्धिनो भवन्ति ॥ १०४ ॥ ..... ४४३
ગાથાર્થ– જે જોવાની સાથે મૈત્રી (=સંબંધ) કરે છે તે જલદી તેના જેવો થાય છે. ફૂલોની સાથે રહેલા તલ પણ પુષ્યના ગંધવાળા જ બની
य छे. (१०४) (पंयवस्तु-था-७३१) :: पूर्वपक्ष-(अत्र नोदकः) . सुचिरं पि अच्छमाणो, वेरुलिओ कायमणीअउम्मीसो।
न उवेइ कायभावं, पाहन्नगुणेण नियएण ॥१०५॥ . सुचिरमपि तिष्ठन् वैडूर्यः काचमणिकोन्मिश्रः । नोपैति काचभावं प्राधान्यगुणेन निजकेन ॥ १०५ ॥ ..... ४४४ सुचिरं पि अच्छमाणो, नलथंभो उच्छुवाडमॉमि। .. कीस न जायइ महुरो, जइ संसग्गी पमाणं ते ॥१०६ ॥ सुचिरमपि तिष्ठन् नलस्तम्ब इक्षुवाटमध्ये। कस्मात् न जायते मधुरो यदि संसक्तिः प्रमाणं तव ॥ १०६ ॥....... ४४५
ગાથાર્થ– વૈડૂર્યમણિ ખરાબ કાચમણિની(=હલકા મણિની) સાથે લાંબા કાળ સુધી રહે છે, છતાં પોતાના નિર્મળ ગુણના પ્રભાવથી કાચ જેવો બની જતો નથી, એ પ્રમાણે સુસાધુ પણ પાસત્થા આદિની સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org