SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ અધિકાર મનશુદ્ધિ अकुसलमणप्पवित्ती-वावारविवज्जणं खु मणसुद्धी। दूरीकयमिच्छत्त-लवाइदोसेहिं सा होइ ॥१४१॥ अकुशलमनःप्रवृत्तिव्यापारविवर्जनं खलु मनःशुद्धिः । તમિથ્યાત્વવારિતોષઃ સા મવતિ II ૨૪૨ I. ૨૪ ગાથાર્થ– અશુભ મનની પ્રવૃત્તિરૂપ વ્યાપારનો ત્યાગ કરવો, અર્થાત્ અશુભ ચિંતનનો ત્યાગ કરવો એ મનશુદ્ધિ છે. મનશુદ્ધિ મિથ્યાત્વનો અંશ આદિ દોષોને દૂર કરવાથી થાય છે. (૧૪૧) पयडियगुणट्ठगेणो-चियवित्तिपसत्यचित्तसब्भावा । खेयाइदोसरहिया, तदन्झवसिया य मणसुद्धी ॥१४२॥ प्रकटितगुणाष्टकेनोचितवृत्तिप्रशस्तचित्तसद्भावा। હેફ્લિોહિતા તવષ્યવસિતા ર મન:શુદ્ધિ II ૨૪ર I ૨૪૨ ગાથાર્થ પ્રગટ કરેલા આઠ ગુણોથી ઉચિત પ્રવૃત્તિના કારણે જેમાં પ્રશસ્તચિત્તની વિદ્યમાનતા છે તેવી, ખેદ વગેરે દોષોથી રહિત અને તેના જ અધ્યવસાયવાળી મનશુદ્ધિ છે. ' વિશેષાર્થ– શુશ્રુષા વગેરે આઠ ગુણો પ્રગટ થાય એટલે ઉચિતઅનુચિત પ્રવૃત્તિનો નિર્ણય થાય. એવો નિર્ણય થતાં જીવ ઉચિત પ્રવૃત્તિ કરે. ઉચિત પ્રવૃત્તિના કારણે ચિત્ત પ્રશસ્ત બને. પ્રસ્તુતમાં જિનપૂજા કરવી એ ઉચિત પ્રવૃત્તિ છે. તેથી ચિત્ત પ્રશસ્ત બને છે. આથી મનશુદ્ધિ હોય ત્યારે ચિત્ત પ્રશસ્ત હોય છે. ચિત્ત પ્રશસ્ત બને તેથી ખેદ વગેરે દોષો દૂર થાય. તેના જ અધ્યવસાયવાળી એટલે જિનના જ કે જિનપૂજાના જ અધ્યવસાયવાળી. આનો અર્થ એ થયો કે પૂજા કરતી વખતે મન જિનપૂજા સિવાય બીજા વિચારવાળું બને તો મન શુદ્ધિ નથી. માટે જ ત્રણ નીસિલિનું પાલન કરવાનું વિધાન છે. (૧૪૨). વચનશુદ્ધિ गिहवावारविवज्जण सन्नाईहि वि पसत्थवयणगुणा। जिणगुणकीत्तणरूवा पूयावसरे हु वयसुद्धी ॥१४३ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy