________________
૨૮ .
સંબોધ પ્રકરણ सह जगगुरुणा गयणं, ठियाइं पंच वि इमाइं विचरंति । पाउब्भवइ असोओ, २१ चिटुइ जत्थ प्पर तत्थ २२ ॥२७॥ सह जगत्गुरुणा गगनं स्थितानि पञ्चापीमानि विचरन्ति । પ્રાદુર્ણવત્યશોતિતિ યત્ર પ્રમુda | ર૭ II..... » ર૭ ગાથાર્થ– દેવોએ કરેલા ૧૯ અતિશયો આ પ્રમાણે છે–૧. પાદપીક્સહિત સિંહાસન, ૨. ત્રણ છત્ર, ૩. ઇંદ્રધ્વજ, ૪. સફેદ ચામર. અને ૫. ધર્મચક્ર. આકાશમાં રહેલા આ પાંચેય પ્રભુની સાથે ચાલે છે. ૬. જ્યાં પ્રભુ સ્થિરતા કરે ત્યાં અશોકવૃક્ષ પ્રગટ થાય છે.
વિશેષાર્થ– સિંહાસન- સિંહાસન આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક રત્નનું હોય છે. પ્રભુ પાદપીઠ ઉપર પગ રહે તેમ સિંહાસન ઉપર યોગમુદ્રામાં બેસીને ધર્મદેશના આપે છે. ત્રણ છત્ર-નીચેનું છત્ર મોટું, તેની ઉપરનું છત્ર નાનું, તેની ઉપરનું છત્ર તેનાથી પણ નાનું એ રીતે ત્રણ શ્વેત છત્રો ભગવાનના મસ્તક ઉપર રહે છે. (સ્થાનાંગ સાતમું સ્થાન) છત્રોમાં મોતીઓ જડેલા હોય છે. છત્રો સૂર્યથી પણ અધિક તેજસ્વી હોય છે. ઈદ્રધ્વજ– ઇંદ્રધ્વજ એક હજાર યોજન ઊંચો હોય છે. એનો દંડ સુવર્ણનો હોય છે. દિવ્યવસ્ત્રોથી બનાવેલી અનેક નાની ધ્વજાઓથી યુક્ત હોય છે.તેમાં મણિની અનેકઘંટડીઓ હોય છે. ઘંટડીઓનો અત્યંત મધુર અવાજ સર્વદિશાઓમાં ફેલાય છે. સફેદ ચામર–દેવો બે સફેદ ચામરો ભગવાન સમક્ષ વીંઝે છે. ધર્મચક્ર-પ્રભુ સમવસરણમાં બેઠા હોય ત્યારે અને વિહાર કરતા હોય ત્યારે પણ પ્રભુની આગળ ધર્મચક્ર હોય છે. (૨૬-૨૭)
चउमुहमुत्तिचउकं, २२ मणिकंचणरुप्पड्यसालतिगं २३ । नवकयणपंकयाई, २४ अहोमुहा कंटया हुंति ॥२८॥ चतुर्मुख-मूर्तिचतुष्कं, मणिकञ्चनरूप्यरचितसालत्रिकं । નવનપજ્ઞાનિ, અધોમુલા: Bટા મવત્તિ ૨૮ / ૨૮
૧. અધતન છત્ર મદ સરિતાં તપુ તિ (સ્થાનાંગ ૭મા સ્થાનમાં છે) વીતરાગ સ્તોત્ર પ્રકાશ
૫, શ્લોક-૮માં તો નીચેનું છત્ર નાનું, તેની ઉપરનું છત્ર મોટું અને તેની ઉપરનું છત્ર તેનાથી પણ મોટું એ ભાવનું લખ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org