________________
૧૩૭.
દેવ અધિકાર કેસર વગેરેથી પૂજન કરવું, ૩૭. પૂજાદિ કાર્યો અનાદરપૂર્વક કરવાં, ૩૮. શ્રી જિનેશ્વરદેવના વિરોધીઓને (સામર્થ્ય છતાં) નિંદાદિ કરતાં અટકાવવા નહિ, ૩૯. ચૈત્યદ્રવ્ય-દેવદ્રવ્યનો નાશ થતો હોય તેમાં પોતાનું સામર્થ્ય અને અધિકાર છતાં ઉપેક્ષા કરવી, ૪૦. પગરખાં પહેરીને ચૈત્યવંદનાદિ કરવું કે સ્તુતિ બોલવી. શ્રી જિનમંદિરમાં રહેલાઓને ઉક્ત કાર્યો કરવાથી ચાલીસ મધ્યમ આશાતનાઓ થાય છે. (૨૫-૨૨૩-૨૫૪-૨૫૫-૨૫૬-૨૫૭-૧૫૮) (પ્રવચન સારોદ્ધારાદિ)
तम्हा सव्वपयारेणासायणावज्जणं जिणिदाणं । एसो परमो णेओ, विहिपक्खो सम्मदिट्ठीणं ॥२५९ ॥ तस्मात् सर्वप्रकारेणाशातनावर्जनं जिनेन्द्राणाम् । પષ પરમો યો વિધિપક્ષ સદણીનામ્ II રપ8 II ... ર૧૨ ગાથાર્થ– તેથી બધી રીતે જિનેશ્વરોની આશાતનાનો ત્યાગ કરવો. સમ્યગ્દષ્ટિ જીવો માટે આ મુખ્ય વિધિપક્ષ જાણવો. (૨૫૯)
भत्ती १ बहुमाणो २वण्ण-संजलण३आसायणाइ परिहारो ४ । पडिणीयसंगवज्जण५, सइ सामत्थे तयुज्झणणं ६ ॥२६०॥ भक्तिबहुमानो वर्णसंज्वलनमाशातनायाः परिहारः । પ્રત્યની સફવનં સતિ સામર્થ્ય તદુનનમ્ II ર૬૦ ...... ... ર૬૦ विहिजुंजण ७, संठावण-मविहिच्चाओ विहीण पडिसेवा ८ । सद्धाए इय अडगुण-जुत्तो संपुण्णविहिजुत्तो॥२६१ ॥ विधियोजनसंस्थापनमविधित्यागो विधीनां प्रतिसेवा। શ્રદ્ધયેત્યાધુ સંપૂર્ણવિધિયુp: I રદ્દ ................. રદ્દ ગાથાર્થ– (૧) ભક્તિ, (૨) બહુમાન, (૩) ગુણપ્રશંસા, (૪) આશાતનાનો ત્યાગ, (૫) પ્રતિકૂળ લોકના સંગનો ત્યાગ, (૬) શક્તિ હોય તો પ્રતિકૂળ લોકનો નિગ્રહ કરવો, (૭) આજ્ઞાયોગનું સમ્યફધારણ કરવું, અર્થાત આજ્ઞાનું સારી રીતે પાલન કરવું, (૮) અવિધિનો ત્યાગ કરવો અને વિધિનું પાલન કરવું. શ્રદ્ધાપૂર્વક આ આઠ ગુણોથી યુક્ત પૂજક સંપૂર્ણ વિધિથી યુક્ત જાણવો. (૨૬૦-૨૬૧).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org