________________
૨૪ :
સંબોધ પ્રકરણ
... ૨૮
तस्माद् जिनसदृशी जिनप्रतिमा शुद्धयोगकारणात् । તદ્મચા તે નિનેન્દ્રપૂનામૃત્ત પડ્ય: II ૨૮ .. ......
ગાથાર્થ તેથી જિનપ્રતિમા મન-વચન-કાયા રૂપ ત્રણ યોગોની શુદ્ધિનું કારણ હોવાથી જિનસમાન છે. ભવ્યજીવ જિનપ્રતિમાની ભક્તિથી જિનેશ્વરની પૂજાનું ફળ મેળવે છે. (૧૮)
सो देवो लक्खिज्जइ, दव्वेहिं गुणेहिं पज्जवेहिं च । मुद्दाइविभेएहि, भवियजणबोहणट्ठाए ॥१९॥ स देव लक्ष्यते द्रव्यैः गुणैः पर्यवैश्च। મુદ્રાવિવિખેરૈઃ મનનવધનાથય ૨૨ .... ......... ૨૬ ગાથાર્થ– ભવ્ય લોકોને બોધ કરાવવા (ભવ્ય જીવો સાચા દેવને ઓળખી શકે એ માટે) તે દેવ દ્રવ્યોથી, ગુણોથી, પર્યાયોથી અને મુદ્રાદિના ભેદોથી ઓળખાવાય છે. (૧૯) दव्वेण अमरमहिओ, गुणेहिं गोखीरसरिसरुहिराई। पज्जव अरिहपयाई, मुद्दा पउमासणाईया ॥२०॥ द्रव्येणाऽमरमहितो गुणैः गोक्षीरसदृशरुधिरादि। .. પહૃત્યાતિ મુદ્રા પાસનાવિI II ર૦ .... - ૨૦
ગાથાર્થ દેવોથી પૂજાયેલા =પૂજાતા) હોય એમ દ્રવ્યથી, લોહી વગેરે ગાયના દૂધ સમાન સફેદ હોય એમ ગુણોથી, અરિહંતપદ વગેરે પર્યાયોથી=અવસ્થાઓથી અને પદ્માસન વગેરે મુદ્રાથી આ સાચા દેવ છે, એમ દેવ તરીકે જાણી શકાય છે.
વિશેષાર્થ– આ ચારેય જેનામાં હોય તે સાચા દેવ છે, એમ જાણી શકાય છે. (૨૦)
આઠ પ્રાતિહાર્ય कंकेल्लि १ कुसुमवुट्ठी, २ दिव्वज्झुणी ३ चामरा ४ सणाइंच ५। भावलय ६ भेरि७ छत्तं, ८ जयंति जिणपाडिहेराइं॥२१॥ कङ्केलिः कुसुमवृष्टिः दिव्यध्वनिश्चामरासने च।। પવિત્રય-એરિ-છત્રાણિ ગતિ ઝિનપ્રાતિહાર્યાનિ | ૨૨ - ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org