________________
દેવ અધિકાર
શુશ્રુષા, શ્રવણ, પ્રહણ, ધારણ, ઊઠ, અપોહ, અર્થવિજ્ઞાન અને તત્ત્વવિજ્ઞાન એ બુદ્ધિના આઠ ગુણો છે. શુશ્રુષા- તત્ત્વ સાંભળવાની ઇચ્છા. શ્રવણ- તત્ત્વને સાંભળવું. ગ્રહણ– ઉપયોગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું સમજવું. ધારણ– ગ્રહણ કરેલું યાદ રાખવું. ઊહપદાર્થનું સામાન્ય જ્ઞાન, અથવા યાદ રાખેલા અર્થને જ્યાં જ્યાં ઘટે ત્યાં ત્યાં ઘટાડવો. અપોહ– પદાર્થનું તે તે ગુણ પર્યાયપૂર્વકનું વિશેષજ્ઞાન, અથવા સાંભળેલાં વચનોથી અને યુક્તિથી પણ વિરુદ્ધ એવા હિંસાઅસત્ય-ચોરી વગેરે દુષ્ટ ભાવોનાં માઠાં પરિણામો જાણીને તેમને છોડી દેવા. અર્થવિજ્ઞાન– ઊહાપોહ દ્વારા થયેલું અનધ્યવસાય, સંશય અને વિપર્યય વગેરે દોષોથી રહિત યથાર્થ જ્ઞાન. તત્ત્વજ્ઞાન– ઊહાપોહ અને વિજ્ઞાનથી થયેલું “આ આમ જ છે” એવું નિશ્ચિત જ્ઞાન. (૫૪) पण कल्लाणसरूव-प्पयडत्थं जा करिज्जए पूया। तत्थ सया कायव्वं, धूवुग्गहदीवपमुहं जं ॥५५॥ पञ्चकल्याणकस्वरूपप्रकटार्थं या क्रियते पूजा। तत्र सदा कर्तव्यं धूपोद्ग्रहदीपप्रमुखं यद् ॥ ५५ ॥ ... ગાથાર્થ– પાંચ કલ્યાણકોનું સ્વરૂપે પ્રગટ કરવા માટે જે પૂજા કરાય છે તેમાં જે ધૂપ અને દીપક વગેરે કરાય છે તે સદા કરવું જોઈએ. (૫૫)
अन्नत्थ पयत्थाइ-वत्थंमि य जलणकिच्चमारभसं । सासयपडिमाणं पुण, इमेवमियराण दोहंपि ॥५६॥ अन्यत्र पदस्थाद्यवस्थायां च ज्वलनकृत्यमारभसं। શાશ્વતપ્રતિમાનાં પુત્ર યમેવતિયોર્કયોઃ II પદ્દ ............૧૬ ગાથાર્થ– (આ ગાથાનો અર્થ સમજાયો નથી.) (૫૬) न्हवणविलेवणआहरणवत्थफलगंधधूवपुप्फेहिं । कीड जिणंगपूया, तत्थ विही एस नायव्वो ॥५७ ॥ स्नपनविलेपनाभरणवस्त्रफलगन्धधूपपुष्पैः ।। જિયતે ગિનાધૂના તત્ર વિધિષો જ્ઞાતિવ્ય / ૧૭ ... ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org