________________
દેવ અધિકાર
૧૧૯
વધે છે તેમ તેમ તેમાં ભાવસ્તવ પણ હોય છે, સયોગિગુણસ્થાન સુધી ભાવસ્તવ હોય છે. અશુભક્રિયાથી યુક્ત જીવને દ્રવ્યસ્તવ હોય છે. (૨૧૦)
असुहक्खएण धणियं, धन्नाणं आगमेसिभद्दाणं । अमुणियगुणेवि नूणं, विसए पीई समुच्छलइ ॥ २११ ॥ अशुभक्षयेण धनिकं धन्यानामागमिष्यद्भद्राणाम् । अज्ञातगुणेऽपि नूनं विषये प्रीतिः समुच्छलति ॥ २११ ॥
२११
ગાથાર્થ— જેમનું ભવિષ્યમાં અવશ્ય કલ્યાણ થવાનું છે તેવા ધન્ય જીવોમાં અશુભ કર્મોનો ક્ષય થવાથી જિનના ગુણોનું જ્ઞાન ન હોવા છતાં જિન પ્રત્યે અત્યંત પ્રીતિ ઉછળે છે. (૨૧૧)
होइ पउसो विसए, गुरुकम्माणं भवाभिनंदीणं । पच्छंमि आउराण य, उवट्ठिए निच्छिए मरणे ॥ २१२ ॥
भवति प्रद्वेषो विषये गुरुकर्मणां भवाभिनन्दिनाम् । पथ्ये आतुराणां चोपस्थिते निश्चिते मरणे ॥ २१२ ॥
२१२
ગાથાર્થ– જેવી રીતે રોગીઓને નિશ્ચિતરૂપે મરણ ઉપસ્થિત થયે છતે પથ્ય ઉપર દ્વેષ થાય છે, તેમ ભારેકર્મી એવા ભવાભિનંદી જીવોને જિન ५२ द्वेष थाय छे. (२१२)
एत्तो चि तत्तन्नू, जिणबिंबे जिणवरिंदधम्मे वा । असुहब्भंसभयाओ, पओसलेसंपि वज्जंति ॥ २१३ ॥
इंत एव तत्वज्ञा जिनबिम्बे जिनवरेन्द्रधर्मे च । अशुभभ्रंशभयात् प्रद्वेषलेशमपि वर्जयन्ति ॥ २१३ ॥
............
२१३
ગાથાર્થ— આથી જ તત્ત્વજ્ઞ પુરુષો જિનબિંબ ઉપર કે જિનેશ્વરોએ કહેલા ધર્મ ઉપર શુભનો નાશ થવાનો ભય ન રહે એ માટે લેશ પણ દ્વેષ કરતા નથી.
विशेषार्थ - अहीं अशुभभ्रंशभयात् पहमां सभासविग्रह अशुभभ्रंशस्य भयः खेवो नथी, डिंतु याप्रमाणे छे - शुभस्य भ्रंशः, शुभभ्रंशः, शुभभ्रंशस्य भयः, शुभभ्रंशभयः, न शुभभ्रंशभयः, अशुभभ्रंशभयः,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org