________________
૩૦.
સંબોધ પ્રકરણ સંભળાતા નથી. રૂપ પણ રમણીય નર-નારી, રાજવિભૂતિ, દિવ્યવિમાન, મહેલ, ફળવાળું ઉદ્યાન, જલથી પૂર્ણ સરોવર વગેરે સુંદર જ દેખાય છે. મળ, જેના અંગો ગળી ગયા છે તેવો પુરુષ, રોગી અને મૃતક વગેરે અશુભ રૂપો દેખાતા નથી. રસો પણ દ્રાક્ષ અને સાકર વગેરેના મધુર રસરૂપે પરિણમે છે. કડવો લીમડો વગેરેના અશુભ રસ રૂપે પરિણમતા નથી. સ્પર્શે પણ કોમળ વસ્ત્રથી આચ્છાદિત સ્વચ્છ ગાદલું અને સુંદર સ્ત્રીશરીરનાં અંગો વગેરે જેવા શુભ થાય છે. કઠીન કાંકરા, કાંટા વગેરેના અશુભ સ્પર્શી થતા નથી. કપૂર, અગરુ, કસ્તુરી, કમલ વગેરેની સુગંધ આવે છે. મૃતકલેવર, લસણ વગેરેની ગંધ આવતી નથી. વસંત-ગ્રીખવર્ષા-શરદ-હેમંત-શિશિર એ છએ ઋતુઓ અનુકૂળ રહે છે. (૨૯)
गंधोदयस्स वुट्ठी, २९ वुट्टी कुसुमाण पंचवण्णाणं ३०। .. दिति पयाहिणाओ, सउणा ३१ पवणो वि अणुकूलो ३२॥३०॥ गन्धोदकस्य वृष्टिः, वृष्टिः कुसुमानां पञ्चवर्णानाम् ।,
તિ પ્રષિા : શના: પવનોડથનુn: II રૂ ............ ૩૦ ગાથાર્થ– ૧૪. દેવો સુગંધિ જલની વૃષ્ટિ અને ૧૫. પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ કરે છે. ૧૬. પક્ષીઓ પ્રદક્ષિણા આપે છે. ૧૭. પવન પણ અનુકૂળ હોય છે. (૩૦)
पणमंति दुमा ३३ वज्जति दुंदुहीओ गुहिरघोसाओ ३४ । चउतिसमईसयाणं सव्वजिणिदाण होइ इमं ॥३१॥ प्रणमन्ति द्रुमाः वदन्ति दुन्दुभयो गम्भीरघोषाः । વરાતિશયાનાં સર્વજિનેન્દ્રા મવતમ્ II રૂ8 II .......૨૨
ગાથાર્થ–૧૮. વૃક્ષો પ્રણામ કરે છે. ૧૯. ગંભીર ધ્વનિવાળી દુંદુભિઓ વાગે છે. આ ચોત્રીસ અતિશયો સર્વ જિનેશ્વરોને હોય છે. (૩૧) पणतीस बुद्धवयणा, अइसयसहिओ य भवियजणमहिओ। देवाहिदेवनामेहिं पयडो भवसायरतरंडो ॥३२॥ पञ्चत्रिंशद् बुद्धवचनान्यतिशयसहितश्च भविकजनमहितः । देवाधिदेवनामभिः प्रगटो भवसागरतरण्डः ।। ३२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org