________________
દેવ અધિકાર
૧૬૭ છતાં નિર્દોષ છે. અભિગમન એટલે સાધુઓ આવતા હોય ત્યારે સામે જવું. વંદન એટલે ખમાસમણા આપીને વંદન કરવું. નમસ્કાર એટલે बेथ होने नमः॥२ ४२१. (3०८)
अरिहंतसिद्धचेइय-गुरुसुयधम्मे य साहुवग्गे य। आयरियउवज्झाए, सुपवयणे दर्शने चापि ॥३०९ ॥ अर्हत्सिद्धचैत्यगुरुश्रुतधर्मे च साधुव च। आचार्योपाध्याययोः सुप्रवचने दर्शने चापि ॥ ३०९ ॥ ........... ३०९ एएसु भत्तिजुत्ता, पूयंता अहारियं मणा अमणा। सामण्णमणुसरंता, परित्तसंसारिया भणिया ॥३१०॥ एतेषु भक्तियुक्ताः पूजयन्तो यथार्ह मनागमनाग् । श्रामण्यमनुस्मरन्तः परीतसंसारिका भणिताः ॥ ३१० ॥...... एवं पवयणवयणं, धारंता नियमणे महासत्ता । अरिहपयढे अट्ठसु, निक्खेवाईसु भत्तिपरा ॥३११ ॥ एतत् प्रवचनवचनं धारयन्तो निजमनसि महासत्त्वाः । अर्हत्पदस्थे अष्टसु निक्षेपादिषु भक्तिपराः ॥ ३११ ॥. ................... ३११ ગાથાર્થ-અરિહંત, સિદ્ધ, જિનપ્રતિમા, ગુરુ, આચારાંગાદિઆગમરૂપ श्रुतधर्म, साधुसमूह, मायार्य, उपाध्याय, प्रवयन (संघ) भने સમ્યગ્દર્શન આ દશ પદોમાં ભક્તિથી યુક્ત, યથાયોગ્ય ઘણી કે અલ્પ પૂજા કરતા, સાધુપણાને યાદ કરતા, આ શાસ્ત્રવચનને પોતાના મનમાં ધારણ કરતા, મહાસત્ત્વવંત, અરિહંતપદમાં રહેલા નિક્ષેપો વગેરે આઠની ભક્તિમાં તત્પર જીવોને પરિમિતસંસારી કહ્યા છે. (૩૦૯-૩૧૦-૩૧૧) नाणावरणिज्जस्स उ, दसणमोहस्स तह खओवसमे। जीवे अट्ठसु भंगेसु, होइ लाहो य सव्वत्थ ॥ ३१२ ॥ ज्ञानावरणीयस्य तु दर्शनमोहस्य तथा क्षयोपशमे। जीवो अष्टसु भङ्गेषु भवति लाभो च सर्वत्र ॥ ३१२ ॥.............
३१२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org