Book Title: Laghu Kshetra Samsas Granth Author(s): Charitrashreeji Publisher: Kumudchandra Jesingbhai Vora Catalog link: https://jainqq.org/explore/022175/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ श्री लघु क्षेत्र समास ग्रन्थ ગુજરાતી વિસ્તરા સહિત संपादिका પુ.પાદ શાસન સમ્રાટશ્રીજીના આજ્ઞાવર્તિની સ્વ.સા.શ્રી ચંપકશ્રીજી મ.ના શિષ્યા સા. ચારિઞશ્રીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ // ૩૪ અહં નમઃ સુગૃહીતનામધેયસિધ્ધાન્ત મહોદધિશ્રીમદ્વત્નશેખરસૂરિપુગવપ્રણીત શ્રી લઘુક્ષેત્ર સમાસ [મૂળગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-વિસ્તરાર્થ-રંગબેરંગી ચિત્રવિધવિધયો-વિશિષ્ટ ટિપ્પણીઓ-આકૃતિઓ-પ્રાન્ત મૂળગાથાઓ તેમજ વર્તમાન જગત સંબંધી ખાસ લખવામાં આવેલ વિસ્તૃત ઉપાદુવાત ઇત્યાદિ સકલના યુક્ત] (જૈનભૂગોળ) સંશોધક પૂજ્યપાદ આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમદવિજયમહનસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ૫. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા. તથા તેમના પટ્ટધર પ. પૂ. આચાર્ય શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મ. સાહેબ, પ્રકાશક કુમુદચંદ્ર જેસિંગભાઈ વોરા (એડવોકેટ) પ, પંકજ સોસાયટી, સરખેજ રોડ, અમદાવાદ ૭. { પ્રથમવૃત્તિ વિ. સં. ૧૯૯૦ છે વી. સં. ર૪૬૦ મૂલ્ય-પઠન-પાઠન નિદિધ્યાસન પુન : સંસ્કરણ વિ. સં. ૨૦૩૩. વી. સં. ૨૫૦૩. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન : ૧ કુમુદચંદ્ર જેસિંગભાઈ વકીલ પી, પંકજ સોસાયટી સરખેજ રોડ અમદાવાદ-૭ ૨ શ્રી મંજુલાબેન C/o પાડા પોળ બહેનને જૈન ઉપાશ્રય પાડા પોળ, ગાંધીરોડ અમદાવાદ, पूज्य साधुसाध्वीजी म० तथा ज्ञानभंडारोने सबहुमान मेट. સૂચના મૂળ ગાથાઓને શુદ્ધિપત્રક પ્રમાણે શુદ્ધ કરીને વાંચવા વિનંતિ છે. અને આ પુસ્તકને શુદ્ધ બનાવવાની અમારી સંપૂર્ણ કાળજી રાખવા છતાં–દષ્ટિદેષ અને પ્રેમથી રહી ગયેલી ભૂલોનું શુદ્ધિપત્રક છપાયું છે, છતાં પણ કોઈ ક્ષતિ દષ્ટિપથમાં આવે તે સજને સુધારીને વાંચશો એવી અમો આશા રાખીએ છીએ. : મુદ્રક : રાજુભાઈ સી. શાહ, મામુનાયકની પિાળ, અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમોપકારી પ્રાતઃસ્મરણીય પૂજ્ય ગુરુજી ચંપકશ્રીજી મ. સા.ને સવિનય સાદર સમર્પણ સળગતા સંસારમાં સળગી રહેલા જીવોને સુખ અને સાંત્વન આપનારા, ભવાટવીમાં ભૂલા પડેલા છોને સત્ય રાહ બતાવનારા, ભવ્ય જીવન અંધકારને દૂર કરનારા હે પૂજ્ય ગુરૂદેવ ! આપશ્રીના કરકમલમાં સમર્પણના અમૃત પુષ્પો અર્પણ કરતાં હું ગૌરવ અનુભવું છું. આપની પુનિત નિશ્રાએ મારા પ્રત્યે જ્ઞાનરૂપી-ગંગા વહેવડાવી જ્ઞાનામૃતનું પાન કરાવી મુક્તિના અંગત જીવનનું ઘડતર કર્યું. હે કરૂણસિંધુ ! આપશ્રીને પ્રથમ દર્શને સુધાભર્યા વચને અને વાત્સલ્યભર્યા હદયે હસરિતા વહાવી મારું હૃદય પુલકિત કર્યું છે. હે સંયમદાતા ! આપશ્રીના સહવાસથી મારું જીવન સંયમી બન્યું. આપને હિતોપદેશ મા જીવન માટે પરમાધાર બને. હે ઉપકારી ગુરૂદેવ! આપને ઉપકાર આ જીવન પર્યન્ત તે શું ? પરંતુ ભવાન્તરમાં પણ નહિ -ભૂલું. હે આત્મદ્ધારક ગુરૂદેવ! આપના અદિતીય ગુણેનું સ્મરણ કરી અહિંસા-સંયમ અને તરૂ૫ સ્વસ્તિક વડે હદયમંદિરને શણગારી દાન-શીલ-તપ અને ભાવનાથી ચારિત્રરૂપી ઉપવનને મધમધતો બનાવી એજ સુરમ્યભાવ જીવનના છેલ્લા શ્વાસ સુધી ઝગમગતો રાખવાની શક્તિ અર્પશે એજ તીવ્ર તમન્ના સાથે આ પ્રસંગે આપશ્રીના અનંત ઉપકારોને યાદ કરીને આપ સાહેબની પાવન પ્રેરણાનુસાર ક્ષેત્રસમસની દ્વિતીય આવૃત્તિ તૈયાર કરાવી આ શ્રીજીના પવિત્ર કરકમતમાં સમર્પણ કરીને હું મારા આત્માને ધન્ય માનું છું. –આપશ્રીજીના ચરણકિંકરી સાધ્વી ચારિત્રશ્રીની અનંતવંદનાવલી. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈન દર્શનની પેાતાની આગવી ભૂંગાળ છે. એ ખૂબ વ્યવસ્થિત છે; યુક્તિયુક્ત છે, અને શાસ્ત્રીય છતાં બુદ્ધિગમ્ય પ્રમાણેાથી સિદ્ધ છે. આ જૈન-ભૂગાળની સુગ્રથિત સંકલના કરતા આ ગ્રંથ લઘુક્ષેત્રસમાસ’ છે. એ મૂળ ગ્રંથ પરમપૂજ્ય સુમહીત નામધેય સૂરિપુર...દર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃત ભાષામાં રચેલા છે. જિજ્ઞાસુ બાળજીવાને આ વિષયનું વિશદ જ્ઞાન થઈ શકે એ શુભ આશયથી કેટલાંક વર્ષો પૂર્વે પરમપૂજ્ય શાસન પ્રમાવક આયા શ્રી વિજય મેાહનસૂરીશ્વરજી મનાપધર ૫. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ॰ તથા તેમના પટ્ટધર પ. પૂ. આયાય શ્રી વિજય ધમ સૂરીશ્વરજી મ.ની શુભ પ્રેરણાથી શિનારવાળા પડિત શ્રાવક ચંદુલાલ નાનચંદભાઈએ આ મહાનગ્રંથનું સરળ સુખાધ ગુજરાતી ભાષાંતર કરેલું; અને તે ઉપર્યુ ક્ત પૂ. આયાય મહારાજોતી પ્રેરણાનુસાર વડાદરાની શ્રી મુક્તિ કમળ જૈન મેાહન ગ્ર ંથમાળા તરફથી પ્રકાશિત થએલું. આ ગ્રંથમાં જિજ્ઞાસુની સરળતા માટે અનેક ય ંત્રા ને નકશાઓના વિવિધરંગી ચિત્રો પણ સમજૂતી સાથે મૂકવામાં આવેલા. પહેલાં અમારા વિચાર એવા હતા કે લઘુ ક્ષેત્રસમાસ ટૂંકા વિવેચન સાથે છપાવીએ, પણ જ્યારે આ વાત અમે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયન દનસૂરીશ્વરજી મહારાજને જણાવી તા તેએશ્રીએ જણાવ્યું કે ટૂંકું વિવેચન છપાવા છે ત્યારે વિવેચન છપાવા તા તે વધારે ઉપયાગીને ઉપકારક થાય. અમે તે પરમાપકારી પૂજ્યશ્રીની આજ્ઞાને શીરે ચઢાવીને આ વિવેચન મુદ્રિત કરાવવાનો નિણૅય કર્યાં. જો ખેત છેલ્લાં કેટલાક વર્ષોમાં આ સુંદર ગ્રંથ અભ્યાસીજીવાને અનુપલબ્ધ હતા અને અભ્યાસી વર્ગમાં તેની માંગ પણ ધણી હતી. વળી પૂજ્ય ગુરુણીજી મહારાજ વિદુષી સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજી મહારાજને પેાતાના સ્વર્ગસ્થ ગુરુણીજી મહારાજ શ્રી ચ'પકશ્રીજીની મહારાજશ્રીની પુણ્યસ્મૃતિ નિમિત્તે એક ઉપયાગી અને ઉપકારક પુસ્તકનું પ્રકાશન કરાવવાની ભાવના હતી. આ સંયેાગેામાં તેએશ્રીને થયું કે લઘુક્ષેત્રસમાસ' ગ્રંથ ખરેખર આવશ્યક કાર્ય અને ઉપકારક સ્મારક થયું ગણાય (તેથી આ વિચાર પરમપૂજ્ય શાસનસમ્રાટ્ આચાર્ય શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિન્ત્યાયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આયા મહારાજ શ્રી વિજ્યનદનસૂરીશ્વરજી મહારાજશ્રીને જણાવ્યા અને વિનંતિ કરી કે : ' આપ સાહેબ આચાર્ય શ્રી વિજય ધસૂરીશ્વરજી મહારાજ સાહેબ તરફથી સંમતિ મગાવી આપવા કૃપા કરો. પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ મુંબઈ બિરાજમાન તે પૂજ્ય આચાર્ય મહારાજ તરફથી પુસ્તક પ્રકાશન અંગે જશવંતલાલ ગીરધરલાલ શાહ દ્વારા સંમતિ મગાવી આપીને અમારા પર મેાટી કૃપા કરી. આ માટે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્ય નંદનસૂરીશ્વરજી મ.ના તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજય ધમ સૂરીશ્વરજી મ.ના પરમ ઉપકારનું અમે વન્દનાપૂર્વક સ્મરણ કરીએ છીએ. આ પુસ્તકના આ પ્રકાશનમાં પંડિત શ્રાવક શ્રી રસિકભાઈ અને સુશ્રાવક બચુભાઈએ પેાતાના જરૂરી સહકાર આપ્યા છે તેથી તેમના અમે આભાર માનીએ છીએ. અંતમાં, અભ્યાસીવ આ મહાનભ્રંથના વિશદ અભ્યાસ કરવા જૈન ભૂગાળનું પારમાર્થિક જ્ઞાન પ્રાપ્ત કરીને પરમસુખના ભાગી બને એ શુભકામના...! નિવેદક કુમુદચંદ્ર જેસિ ગભાઈ વેરા Page #6 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ Page #7 -------------------------------------------------------------------------- Page #8 -------------------------------------------------------------------------- ________________ ખૂબ વિજય નામના સ્થળ ૫ આ પ્રશ્રી વારાન સરોવ માટે છે પપૂનામાં વિઅમૃત સૂવજી મ નથી ... here ગત વરજી મ. પણ નામ ગીલ કરતા મ છે. Page #9 -------------------------------------------------------------------------- Page #10 -------------------------------------------------------------------------- Page #11 -------------------------------------------------------------------------- ________________ વયેાવૃદ્ધા સ્વ. સા. પૂ. ચ'પકશ્રીજી મહારાજ સાહેબ Page #12 -------------------------------------------------------------------------- ________________ પરોપકારી પ્રાતઃ સ્મરણીય પૂ. ગુરુણીશ્રી ચંપકશ્રીજી મ. સાહેબના જીવનને રંક પરિચય...! આ ક્ષેત્રસમાસના પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન એક અમારા તરણતારણ મહાન પરમોપકારી ગુરુદેવના સ્મરણાર્થે થયેલું હોઈ તેમને ટૂંક પરિચય આપવો તે અસ્થાને નહિ જ ગણાય એજ આશયથી પૂજ્યશ્રીના જીવનની કંઈક રૂપરેખા પ્રગટ કરીએ છીએ, અમારા ગુરુદેવ (ચંપકશ્રીજી મ.)નું જન્મ સ્થાન જૈનધર્મની રાજધાની સમાન અમદાવાદ (રાજનગર)ના રીચી રેડ વિભાગમાં પાડાપાળ નામે પ્રસિદ્ધ પિળ છે. તેઓશ્રીને જન્મ વીશા પોરવાડ જ્ઞાતિમાં વિ. સં. ૧૯૪૪નાં શ્રાવણ વદ ૧૪ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ ગોકળદાસ અને માતાનું નામ ધુળીબેન હતું. તેમના પિતાશ્રી કે જે તે સમયે અંગ્રેજી ભાષા ઉપર ખૂબ કાબૂ ધરાવતા હતા. બેરીસ્ટર, સોલીસીટર કે એડક્ટને પણ શરમાવે તેવી અંગ્રેજી ભાષા બોલવાની તેમની છટા હતી, તેઓને ચાર દિકરા હતા. (૧) ચીમનભાઈ (૨) મણીભાઈ (૩) સારાભાઈ (૪) અમુભાઈ અને બે દીકરીઓ હતી. ચંપાબેન અને હીરાબેન. તેમાં સૌથી મોટા આ ચંપાબેન નાની વયથી જ ધર્મચિવાળા અને સંસાર વિરાગી હતા. પણ ભગાવલી કર્મના ઉદયે ૧૩ વર્ષની લઘુવયમાં જ લગ્ન થયું અને કર્મસંગે ૧૪ વર્ષની વયે વૈધવ્ય પ્રાપ્ત થયું. વિધવા થયા બાદ તેમના ધર્મસંસ્કારોને લીધે તેમનું મન ધાર્મિક જ્ઞાનાભ્યાસમાં જોડાયું. એટલે પહપણુમાં જ પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્વાર્થસૂત્ર, વગેરે અર્થસહિત તથા સંસ્કૃતની બે બુક અને વ્યાકરણ વગેરેને ખૂબ સુંદર અભ્યાસ કર્યો હતે. “જ્ઞાની ૪ વિપત્તિઃએ પંક્તિ અનુસાર તેઓશ્રીની વિરાગ્ય ભાવના ઘણી જ પ્રબળ બની, પરંતુ તેવામાં જ તેમના માતુશ્રી સ્વર્ગસ્થ થવાથી ઘરની જવાબદારી તેના ઉપર આવી પડવાથી તેમના વડિલોએ સંયમની અનુમતિ ન આપી, તેથી તેઓ ધર્મારાધના કરતાં નિરૂપાયે સંસારમાં રહ્યા, પછી અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં પૂજ્યપાદ નવલશ્રીજી મ. ના પરિચયમાં આવતાં સંયમભાવના પ્રબલ બની એટલે સગાંસ્નેહીઓને જાણ કર્યા વિના જ શેરીસાતીર્થની નિકટના જ “આદરજ' મુકામે જઈ વિ. સં. ૧૯૬૫ના માગસર સુદ પાંચમને દિવસે દીક્ષા ગ્રહણ કરી તેઓ સા. ચંપકશ્રીજી બન્યા અને પૂ. નવલશ્રીજી મહારાજના શિષ્ય બન્યા. પ્રવજ્યા સ્વીકાર્યા બાદ ગુરુકુલવાસમાં રહી વિનય અને નમ્રતાનું સેવન કરી પોતાની આત્મભાવનાને તપ-ત્યાગ-જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચેથી ભાવિત કરી સાધનાને ખૂબ જ વિકસાવી. નિરંતર શુભ ભાવથી વાસિત તેમની વૈરાગ્યમય જીવનચર્યાને જોઈને તેમના પિતાશ્રી ગોકળદાસભાઈને સંયમની ભાવના પ્રગટ થઈ એટલે તેમણે પણ વિ. સં. ૧૯૭૮ના આસો માસમાં ખંભાત મુકામે જઈ ઉપધાન તપ કરી, સંયમ ભાવનાને સાકાર કરી, દુઃખરૂપ દુઃખ ફલક દુઃખાનુબંધી સંસારની અસારતાને જાણી વિ. સં. ૧૯૭૯માં શાસન સમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સાહેબ પાસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી સુભદ્રવિજ્યજી બન્યા. તેમની પ્રેરણાએ તેના નાના પુત્ર અમુભાઈને પણ દીક્ષા અંગીકાર કરવાની ભાવના થઈ અને તેઓએ પણ તે સ્વીકારી. આચાર્ય ભગવંત શ્રી વિજ્ય નંદનસૂરીશ્વરજી મ. સાહેબના પ્રશિષ્ય મુનિ શ્રી મોક્ષાનંદવિજયજી બન્યા, તેમજ ડોકટરની ડીગ્રીને પ્રાપ્ત કરેલા તેમના નાનાભાઈ ત્રિકમભાઈને અને તેમના ધર્મપત્ની રતનબેનને સજોડે સંયમ સ્વીકારવા ભાવના થઈ એટલે તેઓ પણ પૂ. નેમિસૂરીશ્વરજી Page #13 -------------------------------------------------------------------------- ________________ મ. સાહેબના શિષ્ય મુનિ શ્રી રત્નપ્રભવિજયજી બન્યા અને રતનબેન સંયમ સ્વીકારી સા. રાજુલશ્રીજી બન્યા. ત્યારબાદ ત્રિકમલાલભાઈના પુત્રવધુ લીલાવતીબેન સાસુ-સસરાના જીવનની અનુમોદના કરતાં પોતાના જીવનને ધન્ય બનાવવા તેઓ પણ દીક્ષા સ્વીકારી સા. અરૂજા શ્રીજી બન્યા છે. હાલમાં તેઓ જ્ઞાન, ધ્યાન અને તેમની આરાધના કરવાપૂર્વક સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે. ચંપકશ્રીજી મ. ના કુટુંબનું ઉપર્યુક્ત કથન વાંચી ચોક્કસ એમ થાય છે કે અનંતી પૂણ્યરાશી એકઠી થાય ત્યારે જ ભાગવતી પ્રવ્રજ્યા ઉદયમાં આવે છે. આ રીતે તેમના પિતૃપક્ષના કુટુંબમાંથી છ જણે દીક્ષા ગ્રહણ કરી, તે ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય છે. પરંતુ સા. અરૂજાશ્રીજી મ. સિવાય પાંચે વ્યક્તિ સંયમની સુંદર આરાધના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે. આ પ્રસંગે અમારા પૂ. ચંપકશ્રીજી મ. સાહેબના આત્માના ગુણોનું વર્ણન કરવું તે ખૂબ જ ઉચિત અને યોગ્ય છે. ખરેખર ! તેઓશ્રીના જીવનમાં ત્યાગ-વૈરાગ્ય સાહજિક પ્રગટેલા હતા. તેમણે રસનેન્દ્રિય ઉપર સારો કાબૂ મેળવ્યો હતો. દીક્ષા લઈને જ ચા-દૂધને સર્વથા ત્યાગ ! એટલે ત્યાગ ! દર્દ અસાધ્ય થાય ત્યારે ડોકટરો શરીરના કારણે દૂધ ઉપર જ રહેવા કહેતા છતાં પ્રતિજ્ઞામાં બાંધછોડ કરી જ નથી. તેઓશ્રીને ત્રીશ વર્ષ સુધી અશાતાદનીય કર્મના ઉદયે ગેસને, અલસર અને ડાયાબિટિશને વ્યાધિ રહ્યો હતો; છતાં તેઓશ્રીએ કદાપિ દવાને ઉપચાર કર્યો જ નથી. ના છૂટકે ફક્ત હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરતા હતા આવી. અડગતા અંતિમ સમય સુધી જાળવી હતી, શરીરની ગમે તેવી બિમારી હોય તેય શું ? જીવનમાં તેલ-બામને પણ ઉપયોગ કર્યો નથી. પૂજ્યશ્રીએ સંયમજીવનમાં તીર્થયાત્રામાં ખૂબ જ ભાવલાસ સાથે સિધ્ધાચલજી, ગિરનારજી અને તાલધ્વજગિરિની નવાણું યાત્રા કરી હતી. વળી ઘણી ઘણી તપશ્ચર્યા સાથે શરીર ચાલતું હતું ત્યાં સુધી એકાસણુ અને એકાસણાની ઉપરનું પચ્ચક્ખાણ અવિરત ચાલુ જ હતું. પછી વૃદ્ધાવસ્થા થયા બાદ પરિસીનું પચ્ચકખાણ તે છોડવું જ નથી આ પ્રમાણે ધણી ઘણી ટેકની સાથે ભાષા પણું મધુર, અપ્રમત્ત દશા અને ક્રિયામાં સતત જાગૃતી રાખતા, જ્ઞાનયોગ ભક્તિયોગ અને ક્રિયાયોગને ત્રિવેણી સંગમ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થતો હતો. તેમની નિદ્રા પણ પરિમિત હતી. પાછલી રાત્રે વહેલા જામત થઈ નવસ્મરણ, ઋષિમંડલ, સ્વાધ્યાય અને જાપ વગેરેનું નિત્ય આરાધના કરતાં હતાં. આરાધના સાથે શિષ્યા-પ્રશિષ્યા પ્રત્યેનું વાત્સલ્ય પણું આદર્શરૂપ હતું. આ બધા જ ગુણો સાથે ઉદારતા અભુત હતી અને લઘુતા એક શણગાર હતા. તેઓશ્રીનું ભાવઔદાર્ય પણ અનુકરણીય હતું કે જે ચેડા પણ ઉપકારને ક્યારે પણ ભૂલતા નહીં. નાની વાતને પણ ક્ષણમાં સમજી કરવા યોગ્યની ઉપેક્ષા કરતા ન હતા. આ પ્રમાણે સદાને માટે તેમનું હૈયું ગુણાનુરાગથી જ પ્રસન્ન રહેતું. પૂજ્ય પ્રત્યે-પૂજ્યભાવ અને વિનય બહુમાન વગેરે પણ સુંદર હતા. નાનામાં નાની સાવી હોવા છતાં વાત્સલ્યને ઝરો એવો વહેતો કે તેમની પાસેથી ખસવાનું પણ મન ન થાય. આ તેમને પુણ્યપ્રકર્ષ ખૂબ અજબગજબને હતો. વળી તેઓનું શરીર સ્વસ્થ હતું, ત્યાં સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચર્યા હતા, પછી શરીર જર્જરિત થતાં અમદાવાદ અને સાબરમતી વચ્ચે છેલ્લા ૨૫ વર્ષ વિહરી કેટલાક અને સર્વવિરતિ રૂ૫ ધર્મ અર્પણ કરાવી પોતાની ગુણસ્વાસના દ્વારા ચારિત્રપાત્ર ભાવુકે તૈયાર કર્યા છે. જેના પ્રતિકરૂપે તેઓશ્રીના પરિવારમાં આજે પણ પૂજ્ય ચારિત્રશ્રીજીમ તથા પૂજ્ય સરસ્વતિશ્રીજી મ. આદિ ૧૯ શિષ્યા-પ્રશિષ્યાઓ ચારિત્રગુણમાં આગળ વધી ક્ષમા આદિ યતિધર્મને ખીલવી ચારિત્ર યોગ્ય ક્રિયા રૂચિની અજોડ શ્રદ્ધા જગાવી મેક્ષ નગરીના પ્રયાસમાં આગળ વધી રહ્યા છે. ખરેખર ! આ ગુરુદેવે અમારા Page #14 -------------------------------------------------------------------------- ________________ અવિનયાદિ અપરાધને પણ અતિવાત્સલ્ય ભાવે નિભાવી અંત સુધી સંયમમાર્ગમાં આગળ વધવાની જે જે પ્રેરણા અને જે ઈરછાઓ વ્યક્ત કરી તેનું સ્મરણ કરતાં અમે ઋણમુકત થવાને જે પ્રયાસ કર્યો છે તે અંશ માત્ર જ છે. છેવટે તેઓશ્રીને તીવ્ર અશાતાના ઉદયથી ગેંગલીક (Gengalic) નામને અસાધ્ય રોગ થતાં તેમને એક પગ વજશીલા સમાન અતિ ભારે બન્યા. અને પગને થોડો ભાગ શ્યામ બનતાં દાઝયા જેવા મોટા મોટા કોલા થતાં એક મહિના અસાધ્ય વેદના એવી અનુભવી કે દર્દને ભેગવનાર ગુરુદેવ જ જાણે આ વેદના કેવી છે ! ડોકટરના કહેવા પ્રમાણે હિંદુસ્તાનમાં આવા કેસો બે-ચાર જ બન્યા હશે. આવા રોગને સમભાવે સહન કરી પોતાની નિત્ય નિયમની તમામ ક્રિયાઓ ઉપર ધ્યાન રાખી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં આત્મભાવમાં નિશ્ચલ રહી પિતાની અંતિમ પળે પણ ચારિત્રમાં ઉદ્યત રહી પ્રસન્નતાપૂર્વક તીવ્ર અસાતવેદનીયને સમભાવે સહી આત્માના સ્વરૂપમાં ચિત્ત પરોવીને સાસણો શપ નાલંબ સંબોએ પવિત્ર વાકયને જીવનમંત્ર બનાવો. એકત્વ ભાવનામા સ્થિર થઈ, સર્વ મમત્વભાવને ત્યજીને નમસ્કાર મહામંત્રને ધ્યાનમાં લીન રહી ૪૮ વર્ષનું નિર્મળ નિરતિચાર સંયમનું પાલન કરી છેવટે ગત હિ પ્રવં મૃત્યુ એ ન્યાયે કુદરતના સંકેત પ્રમાણે જન્મ અને મરણ અમદાવાદમાં જ થયા, વિ. સ. ૨૦૨૨ના વૈશાખ સુદ બીજની સવારે ૧૧ ને ૧૦ મિનિટે તેઓશ્રીને આત્મા આ વિનશ્વર દેહને ત્યાગ કરી શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરવા વિશ્રાંતિરૂપે સ્વર્ગસ્થાનમાં સિધાવ્યા. એટલું જ પર્યાપ્ત છે કે આ પ્રસંગે આપશ્રીના ગુણોનું યત્કિંચિત વર્ણન કરી અતીવ ગુરૂ ઋણમાંથી આંશિક મુક્ત થવાને આ નમ્ર પ્રયાસ માત્ર છે. અંતમાં એજ લખવાનું કે.. એ પરમોપકારી ગુરજીનાં ઉપકારને સ્મરણ કરતાં અમે એ ઈચ્છીએ છીએ કે તેઓને આત્મા ઉત્તરોત્તર પ્રભુશાસનને પામી સવિશેષ આરાધના કરતે અજરામર બને, અને અમને સર્વને પણ આરાધનામાં સહાય કરે. વંદન હો પરમ ઉપકારી ગુરૂદેવને ! લી. અમે છીએ આપશ્રીના ઉપકારના ઋણી શિષ્યા-પ્રશિષ્યાઓ પાછળથી આવેલી સહાયતા ૧૦૧ જ્યાબહેન રસિકલાલ ભાવનગર ૧૦ બાબુભાઈ ચુનીલાલ મહેતા અમદાવાદ ૧૦૧ રાગિનીબહેન ભરતકુમાર પાટણ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ગાથાસંખ્યા, પૃષ્ઠસંખ્યા, વિષયનિશ સન્યાકર્તાનું મંગલાચરણ, અનુબન્ધચતુષ્ટય. તીરછલોકમાં દ્વીપસમુદ્રની સંખ્યા. પોપમ સાગરોપમનું સવિસ્તર સ્વરૂપ. પોપમ સાગરોપમનું ગાથાથી વર્ણન. દીપસમુદ્રનાં કેટલાક નામો. આગળ આગળના દ્વીપસમુદ્રોનાં નામ જાણવાની રીત. છેલ્લા પાંચ દ્વીપ તથા પાંચ સમુદ્રોનાં નામો. સમુદ્રનાં નામ જાણવાને પ્રકાર, કેટલાક દ્વીપ સમુદ્રોનાં નામે કઠે, સમુદ્રોના પાણીને સ્વાદ. સર્વદ્વીપ સમુદ્રોને વિસ્તાર જાણવાને ઉપાય, જંબુદ્વીપને વ્યાસ-પરિધિ સંબંધી આકૃતિ. લવણ સમુદ્રને વ્યાસ (આકૃતિ) દ્વીપ સમુદ્રને વીંટાઈને રહેલી જગતનું સવિસ્તર સ્વરૂપ. ચૂલ તથા ગિરિવિઝંભ કરણ. પઘવર વેદિકા વર્ણન. જગતી ઉપર રહેલા વનખંડનું સ્વરૂપ, અધિપતિ દેવોના નિવાસસ્થાને. જંબુદ્વીપમાં રહેલા વર્ષધર પર્વત તથા ક્ષેત્રનું સ્વરૂપ. છ કુલગિરિનાં નામ. સાત મહાક્ષેત્રના નામ. સાત મહાક્ષેત્રનું ચિત્ર. સાત ક્ષેત્રના વર્ષધર પર્વતનું સ્વરૂપ. વર્ષધર પર્વતની ઊંચાઈ. કુલગિરિ પર્વતને યંત્ર. કુલગિરિની પહેળાઈ જાણવાનું કારણ વર્ષધર પર્વતેનું પ્રમાણ. સાત મહાક્ષેત્રને વિસ્તાર જાણવાનું કારણ સાત મહાક્ષેત્રનો વિસ્તાર. સાત મહાક્ષેત્રોના પ્રમાણુ વગેરેને યંત્ર. સાત મહાક્ષેત્ર અને છ વર્ષધર પર્વતે બનેને વિસ્તાર ભેગો કરતાં એક લાખ જજન વિસ્તાર થાય. Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાથાસંખ્યા, પૃષ્ણસંખ્યા ૫૩ - ૫૪ વિષય, ઉત્તર દક્ષિણ ભારતનું પ્રમાણુ. વર્ષધર પર્વત ઉપર રહેલા છ દ્રોનું પ્રમાણ, વર્ષધર પર્વત ઉપર રહેલા દ્રહોનાં નામ. કહીમાં નિવાસ કરનારી દેવીઓનાં નામ. પદ્મદ્રહમાં રત્નકમળ અને તેમાં દેવીનિવાસ. રનકમળના જુદા જુદા અવયવો. કમળની કણિકા ઉપર શ્રી દેવીનું ભવન. મૂળકમળને ફરતાં છ કમળવતો. કમળાની સર્વસંખ્યા ૧૨૦૫૦૧૨૦ છ વલય તે છ જાતિના વલય. સર્વકમળને કહમાં સમાવેશ. પદ્મદ્રહમાં અનેક વનસ્પતિ કમળા, છ મહાદ્રોને યંત્ર. શ્રીદેવીના કમળનું વર્ણન. કમળના અવયવો કયા કયા રત્નના બનેલા છે? કમળની કર્ણિકા અને તે ઉપર રહેલ ભવનનું પ્રમાણુ. કહદેવીના ભવનને ત્રણ દ્વારા તેમજ કહદેવીની શય્યા. કહદેવીના આભૂષણ રાખવાના કમળાનું પ્રથમવલય, મૂળકમળને ફરતું બીજું વલય. મૂળકમળને ફરતું ત્રીજુ વસ્ય. મૂળકમળને ફરતું ૪-૫-૬ હું વલય. છ મહાદ્રહોમાં નદીઓને નીકળવાના બે બે ત્રણ ત્રણ દ્વાર, કહોમાંથી નીકળતી નદીઓનાં નામ તથા પ્રવાહ. ચાર બાહ્ય નદીઓનો પર્વત ઉપર વક્ર પ્રવાહ, જિવિહકામાંથી કુંડમાં પડતા નદીઓના ધધ. જિહિકાઓનું પ્રમાણ. પ્રપાતકુંડમાંના દ્વીપનું સ્વરૂપ. પ્રપાતકુંડનું વર્ણન. ૮૬ કુંડમાં તફાવત, જંબુદ્દીપના ૯૦ કુંડ સંબંધી ત્રણ વિસ્તારને કે. ૯૦ કુંડાને વિશાલ યંત્ર. ચાર બાહ્ય નદીઓની ગતિ. કુંડમાંથી નીકળી સમુદ્રમાં જતી ગંગા વિગેરે ૪ નદી ચાર બાહ્ય નદીઓને પ્રારંભથી પર્યત સુધી વિસ્તાર તથા પ્રારંભથી પર્યત સુધીની ઉંડાઈ. પાંચ મહાક્ષેત્રની દશ મહાનદીઓની ગતિ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષય. દશ મહાનદીઓનાં નામ તથા પ્રત્યેક મહાનદીઓને અન્ય નદીઓના પરિવાર, સીતા સીતેાદામાં કઈ કઈ નદીઓ મળે છે ? જમ્મૂદ્રીપમાં સવ` નદીએની સંખ્યા જખૂદ્રીપમાં નદીએની ભિન્ન ભિન્ન ગણત્રી. કુંડાદિકનું સમાન પ્રમાણુ ૯૦ મુખ્ય નદીઓના વિશાલ યંત્ર ગરિકૂટ તથા ભૂમિકૂટવણ નાધિકાર. ૪૬૭ ગિરિકૂટ તથા ૫૮ ભૂમિકૂટાના યંત્ર, સિદ્ધફૂટ વર્ણન. શાશ્વત જિનભવનનું પ્રમાણ, શાશ્વત જિનભવનનું ચિત્ સ્વરૂપ. શાશ્વત જિનપ્રતિમાના 'જુદા જુદા રાત્મિક અવયવેા. શાશ્વત જિનપ્રતિમાજીની ચારે દિશામાં રત્નમય રચના, દૈવચ્છન્દામાં રહેલ સામગ્રી, ફૂટા ઉપર દેવપ્રાસાદાનું વર્ણન. હજાર યેાજન ઉંચાઈવાલા ૩ સહસ્રક ફૂટે. સહસ્રક ફૂટના અભાગ આકાશમાં નિરાધાર, ૧૦ ૩૪ દીવૈતાઢચ ઉપરના નવ નવ ફૂટાનું સ્વરૂપ. ફૂટ ઉપરના જિન પ્રાસાદ તથા દેવપ્રાસાનું પ્રમાણુ, ફૂટાના વિસ્તાર. ૪૬૭ ગિરિકૂટ તથા ૫૮ ભૂમિકૂટના મધ્યવિસ્તારનું કરણ, ૧૬ તકૂટ તથા ૩૪ ઋષભકૂટ વર્ણન. તરૂકૂટના મધ્ય વિસ્તાર. ૩૪ ઋષભકૂટનું સ્વરૂપ. ઋષભકૂટ ઉપર ચક્રવત્તિનાં નામ, ઋષભકૂટના મધ્યવિસ્તારનું કરશુ. સફૂટ પર ૫. જ ખૂદ્રીપત્તિ સર્વ કૂટાની સંખ્યા જબુદ્રીપમાં પરપ ફૂટાનાં નામ. જ ખૂદ્રીપમાં શાશ્વત જિનભવના. શાશ્વત જિનભવનાના સ્થાન સંબંધી મતાંતર. ૩૪ દીવૈતાઢચનું સવિસ્તર સ્વરૂપ. વૈતાઢચ પર્વતાની ૪-૪ મેખલા. વૈતાઢત્વ પવ તાનું શિખરસ્થાન ૩૨ દીધું વૈતાઢચ. પ્રત્યેક વૈતાઢથમાં રહેલી તમિસ-ખડપ્રપાત ગુફાનું વર્ણન, ઉન્મન્ના-નિમગ્ના નદીએનું વણૅન. ગાથામખ્યા, પૃષ્ઠસખ્યા ૯૧ ૯૨ ૯૪ ૯૫ ૯૫ ૯ ૧૬૦ ૬૦ ૬૩ ૬૪ ور 19 . પ در }૭ te دو در 29 p ૬૯ ७० دو 91 ७२ ७३ در ૭૪ * در 2 ૭૫ 33 در st બેબેક ઃ ઃ ૧૦૨ ૧૧} ૧૦૩ ૧૦૬ ૧૦} ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧ ૧૧૭ ૧૧૭ ૧૧૯ ૧૨૦ ૧૨૨ ૧૨૩ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાથાસંખ્યા પૃષ્ઠસંખ્યા ૧૩૦ ? * * * ૪ - ૧૩૦ ૧૩૧ ૧૩૩ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૩ વિષય ગુફામાં ચક્રીએ કરેલા પ્રકાશમંડલોનું સ્વરૂપ. વૈતાઢય ગુફામાં ૪૯-૪૯ પ્રકાશમંડલો. પ્રકારાન્તરે ૪૯ પ્રકાશમંડલ, પ્રકાશમંડલેનું લંબાઈ આદિ પ્રમાણુ. પ્રકાશમંડલો વિગેરેની સ્થિતિ. દક્ષિણ ભારતના મધ્યભાગમાં અયોધ્યા નગરીનું પ્રમાણ જંબુદ્વીપમાં માગધ-વરદામ વિગેરે ૧૦૨ તીર્થ. તીર્થ શબ્દને અર્થ. માગધાદિ તીર્થોમાં ચક્રવત્તિને દિવિજય. ભરત તથા અરવતમાં કાલચક્રનું સ્વરૂપ છ આરાનાં નામ. છ આરાને શબ્દાર્થ સાગરોપમનું સ્વરૂપ છએ આરાનું કાળપ્રમાણ પ્રથમના ત્રણ આરાના મનુષ્યનું આહાર તથા પાંસળીઓનું પ્રમાણુ. પ્રથમના ત્રણ આરાના મનુષ્યોનું સ્વરૂપ અવસ૦ ના પહેલા ત્રણ આરાના યુગલિક મનુષ્ય. યુગલિકામાં સંતતિ પાલનને કાળ. યુગલિક ક્ષેત્રમાં દશ પ્રકારના ક૯૫વૃક્ષો. કલ્પવૃક્ષ વનસ્પતિ પરિણામ છે. કલ્પવૃક્ષ ઉપરાન્ત બીજા અનેક વૃક્ષ. સર્વ આરામાં તિર્યચપંચેન્દ્રિયનું આયુષ્ય પ્રમાણ કેટલું હોય ? ત્રીજા આરાના પર્યંતે ૧૫-૭ કુલકરની ઉત્પત્તિ કુલકરોએ પ્રવર્તાવેલી ત્રણ પ્રકારની દંડનીતિ પરિભાષણ આદિ ૪ પ્રકારની દંડનીતિ ત્રીજા આરાના પર્યતે જિનધર્માદિકની ઉત્પત્તિ, ઉત્સર્પિણી તથા અવસર્પિણીના કયા આરામાં પહેલા અને છેલ્લા જિનેન્દ્રો જન્મ અને સિદ્ધિપદ પામે ? અવસર્પિણીના ચતુર્થ આરાનું સ્વરૂપ. ૬૩ શલાકા પુરૂષોની ઉત્પત્તિ. અવસ૦ ના પંચમઆરાનું સ્વરૂપ. પાંચમા આરાના પર્યતે ધર્મ વિગેરેને અંત. પાંચમા આરાના પર્યન્ત અનેક કુવૃષ્ટિએ. પંચમકાળના પર્યતે પૃથ્વીમાં હાહાકાર. પાંચમા આરાના પર્યન્ત અનેક કુવાયુના સુસવાટ. કુવૃષ્ટિ અને કુવાયુથી થતું પરિણામ. પાંચમા આરાના પર્યત બીજમનુષ્યાદિકનાં સ્થાન બીજમનુષ્યોના બિલેનું વર્ણન. ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૭ ડ ડ : ૪ $ $ $ $ $ $ $ $ $ = = = ૧૫૦ ૧૫૦ ૧૫૧ ૧૫ર ૧૫૨ ૧૫૨ ૧૫૩ = = = = = = = = = = ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૯ - ૧૫ ૧૦૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ ક ૧૦૯ ૧૧૩ ૧૭૧ ૧૧૭ ૧૭૯ વિષય. ગાથાસંખ્યા, પૃસંખ્યા, છઠ્ઠા આરાનું સ્વરૂપ. ૧૦૫ ૧૬૧ છઠ્ઠા આરાના મનુષ્ય. ૧૬૧ ઉત્સર્પિણીનું વર્ણન. ૧૦૭ ૧૬૩ સાત ક્ષેત્રમાં સદા એક સરખો કાળ. ૧૦૮ ચાર વૃત વૈતાઢયનું સ્વરૂપ. ૧૬ ૬ મેરૂ પર્વતનું સવિસ્તર વર્ણન. ૧૧૧ - ૧૬૮ મેરૂ પર્વતના ત્રણ કાંડ ૧૧૨ ૧૬૯ મેરૂ પર્વતના શિખર ઉપર ચૂલિકા. ૧૭૦ ચૂલિકા ઉપર શાશ્વત રમૈત્યગૃહ. ૧૭૧ ચૂલિકાના મધ્ય વિસ્તારનું કરણ. પંડકવનનું સ્વરૂપ. ૧૧૪ ૧૭૨ પંડકવનમાં શાશ્વત જિનભવને તથા દેવપ્રાસાદ. ૧૧૫ ૧૭૩ શાશ્વત જિનભવને તથા દેવપ્રાસાદનું પ્રમાણ, ૧૧૬ ૧૭૩ જિનેશ્વર જન્માભિષેકની શિલાઓનું સ્વરૂપ. ૧૭૪ ચાર અભિષેક શિલાઓનાં નામ તથા તે ઉપર સિંહાસને. ૧૧૮ ૧૭૬ સિંહાસને ઉપર સ્વદિશિના જિનને જન્માભિષેક. ૧૭૬ તેમનસવનનું સ્વરૂપ, સોમનસવનની મેખલા સ્થાને અભ્યતર મેરૂ તથા બાહ્ય મેરૂ પર્વતને વિષ્કભ.. ૧૭૯ મેરૂપર્વતની 7 ભાગની હાનિ વૃદ્ધિ, ૧૮૦ મેરૂની હાનિ વૃદ્ધિ કર્ણગતિને અનુસારે. ૧૮૧ નન્દનવનનું સ્વરૂપ, ૧૮૧ સમભૂમિથી ૫૦૦ એજન ઉપર મેરૂપર્વતમાં નન્દનવન. ૧૮૨ નન્દનવનમાં ઊર્વલોકની આઠ દિશાકુમારીએ. ૧૮૩ નન્દનવનમાં ૯ મું બલકૂટ નામનું સહસ્ત્રક કુટ. ૧૮૪ ૯ નન્દનકૂટોને કંઈક ભાગ આકાશમાં નિરાધાર. ૧૮૪ નન્દનવનરૂપ પ્રથમ મેખલા પાસે મેરૂનો બાધાવ્યંતર વિષ્ક ભ. . ૧૮૫ ભદ્રશાલવનનું સવિસ્તર વર્ણન. ૧૨૪ ૧૮૬ ભૂમિ ઉપર મેરૂપર્વતનું ભદ્રશાલવન. ૧૮૬ ભદ્રશાલવનમાં કરિકૂટ જિનભવન અને પ્રાસાદનાં સ્થાન. ભદ્રાશાલવનમાં ૮ કરિકૂટનાં સ્થાનનું ચિત્ર. ૧૮૭ ભદ્રાશાલવનનું પ્રમાણ ૧૨૫ ૧૮૮ ચાર ગજદંતપર્વતનું સ્વરૂપ. ૧૨૬ ૧૮૯ ચાર ગજદંત પર્વતે કઈ દિશામાં અને કેવા વર્ણવાળા છે ? ૧૨૭ ૧૯૦ ચાર ગજદંત પર્વત ઉપર અધોલકવાસિ આઠ દિશાકુમારીના કૂટ, ૧૨૮ ગજદંતગિરિનું પ્રમાણ તથા આકાર. ૧૨૯ ૧૯૧ બે બે ગજદૂત વચ્ચે એક એક કુરુક્ષેત્ર. ૧૩૦ મહાવિદેહમાં દેવકુ ઉત્તરકુરૂ ક્ષેત્ર ૧૯૨ ૧૨૩ ૧૮૬ ૧૯૧ ૧૨૯ ૧૯૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૨૦૦ ૧૩૬ ૧૪૦ ૧૪૧ ૨૦૬ વિષય, ગાથાસંખ્યા, પૃષ્ઠસંખ્યા. કુરૂક્ષેત્રમાં સર્વદા અવસને પહેલો આરો. ૧૯૩ કુરુક્ષેત્ર અને ૧૦ દુહોને યંત્ર. ૧૯૪ કુરૂક્ષેત્રમાં યમકગિરિ તથા ચિત્ર વિચિત્ર પર્વતનું સ્વરૂપ. ૧૩૧ ૧૯૪ કુરૂક્ષેત્રમાં પાંચ પાંચ કહનું સ્વરૂપ. ૧૯૬ કહમાં - કમળવો . ૧૯૭ કુરૂક્ષેત્રમાં યમલગિરિ કહ અને મેરૂનું પરસ્પર અંતર. ૧૩૪ ૧૯૮ ૨૦૦ કંચનગિરિ. ૧૩૫ ૨૦૦ ૨૬૯ કુરૂક્ષેત્રમાં પર્વતોને યંત્ર. ૧૩૫ જંબૂવૃક્ષની પીઠિકાનું પ્રમાણ २०२ જબૂવૃક્ષનું સ્વરૂપ. ૧૩૮ ૨૦૭ જંબૂવૃક્ષની શાખાઓ. ૧૩૯ ૨૦૪ જ બૂવૃક્ષની મધ્યશાખા. २०४ જંબૂવૃક્ષની શાખાઓનું પ્રમાણુ. ૧૪૧ જંબૂવૃક્ષ ઉપર ૧ દેવભવન. ૩ દેવપ્રાસાદ. જંબૂવૃક્ષની મધ્યશાખાઉપર ૧ જિનભવન. ૧૪૧ २०७ ૧ દેવભવન તથા ૩ દેવપ્રાસાદમાં કયા દેવની કઈ વસ્તુ છે ? ૧૪૨ २०८ જંબૂવૃક્ષની આસપાસ બીજ જંબૂવૃક્ષના ૩ વલય. ૧૪૩ ૨૦૮ જબૂવૃક્ષના ૬ વલય. ૧૪૩ २०९ જબૂવૃક્ષથી ૫૦ યોજન દૂર ચાર ભવન તથા ચાર પ્રાસાદે. ૧૪૪ ૨૦૯ પહેલા વનમાં ભવને અને પ્રાસાદના આંતરામાં ૮ જિનકૂટ તથા જંબૂવૃક્ષ સરખું શાલ્મલિ વૃક્ષ. ૧૪૫ ૨૧૦ મહાવિદેહ વર્ણનાધિકાર મહાવિદેહમાં વિજય વક્ષસ્કાર વિગેરે પદાર્થો ૧૪૬ ૨૧૨ વિજ વક્ષસ્કાર પર્વતે તથા અતર્નાદીઓની પહેળાઈ. ૧૪૭ ૨૧૩ "વિજય વક્ષસ્કાર પર્વત વિગેરેની લંબાઈ. ૧૪૮ ૨૧૪ વક્ષસ્કાર પર્વતની ઉંચાઈ. ૧૪૯ ૨૧૫ વિજય વક્ષસકાર અને અન્તર્નાદીઓને અનુક્રમ. ૧૪૯ ૨૧૫ ૧૬ વક્ષસ્કાર પર્વતાનાં નામ. ૧૫૦ ૨૧૫ મહાવિદેહ ક્ષેત્ર સ્થાપના. ૧૫૧ ૧૨ અન્તર્નાદીઓનાં નામ. ૧૫૨ ૨૧૮ ૩૨ વિજ્યોનાં નામ. ૧૫૪ ૨૧૯ પ્રત્યેક વિજયોમાં શૈતાઢયપર્વત તથા ચક્રવતીની રાજધાની અને તેનાં નામો. ૨૨૩ પ્રત્યેક વિજમાં બે બે નદીઓ. ૧૬૩ ૨૨૪ મહાવિદેહના બને છેડે રહેલા બે વનમુખ. ૧૬૪ વનમુખને વ્યાસ અને લંબાઈ જાણવાનું કરણ. ૧૬૪ ૨૨૫ જબૂદીપને વિષ્કભ. પશ્ચિમ મહાવિદેહમાં અધોગ્રામ. १९८ ૨૨૮ જબૂદીપમાં તીર્થંકર-ચક્રી-બલદેવ-વાસુદેવની જધન્ય તથા ઉત્કૃષ્ટ સંખ્યા. ૧૬૮ ૨૨૯ ૨૧ ૧૫૮ २२४ રર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ૧૭૮ ૧૮૦ ૧૮૧ *. વિષય, ગાથાસંખ્યા, પૃષ્ઠસંખ્યા જભૂદ્વીપમાં સૂર્યચન્દ્રનું વર્ણન. ૨૩૦ / સૂર્યચન્દ્રના મંડલોની સંખ્યા - ૧૭૦ ૨૩૩ ચન્દ્રમંડલ તથા સૂર્યમંડલનું પરસ્પર અંતર. ૧૭૧ અન્તર અને મંડલ દ્વારે મંડલક્ષેત્રની પ્રાપ્તિ. ૧૭૧ ૨૩૬ જંબુદ્વીપ તથા લવણસમુદ્રમાં સૂર્યચન્દ્રનું ચાર ક્ષેત્ર. ૧૭૨ ૨૩૭ સર્વાભ્યન્તર મંડલે ચન્દ્રથી ચન્દ્રને તથા સૂર્યથી સૂર્યને કેટલું અંતર ? ૧૭૩ ૨૩૯ પ્રત્યેક મંડલે ચન્દ્રની મુદ્ધર્ત ગતિ. ૧૭૪ ૨૪૩ પ્રત્યેક મંડલે સૂર્યની મુહૂર્ત ગતિ ૧૭૫ ૨૪૬ સૂર્યના ઉદય અસ્તનું અંતર ૧૭૬ ૨૪૮ પ્રત્યેક મંડલે દિવસ કેટલો ઘટે ? ૧૭૭ ૨૫૦ જંબૂદીપના ચન્દ્ર સૂર્યને મંડલ વિગેરે સંબંધી યંત્ર. ૨૫૧ સર્વબાહ્યમંડલવતી સૂર્યના ઉદય અસ્તનું અંતર. ૧૭૮ ૨૫૨ એક ચન્દ્રને નક્ષત્રાદિ પરિવાર, ૧૭૮ ૨૫૩ ૨૮ નક્ષત્રોનાં નામ. ૨૫૩ એક ચન્દ્રને તારા પરિવાર ૧૭૯ ૨૫૪ ઇષ્ટ દ્વીપ સમુદ્રમાં ગ્રહ નક્ષત્ર-તારાની સંખ્યા જાણવાનું કરણ ૧૮૦ ૨૫૬ અઢીદ્વીપમાં જ્યોતિષીઓની સંખ્યાને યંત્ર. ૨૫૭ ઈષ્ટદ્વીપમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા જાણવા માટે ઉપાય. ૨૫૮ મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂર્યની વ્યવસ્થા ૧૮૨ પુષ્કરાર્ધદ્વીપના મનુષ્યો ચન્દ્ર-સૂર્યને ઉદય અસ્ત પામતા લા દૂરથી દેખે ? ૧૮૩ ૨૬૧ મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્રસૂર્યનું સ્વરૂપ. ૧૮૪ જબૂદીપ ગોળ-થાળી સરખો છે તો તેને પરિધિ–ઘેરાવે કેટલો ? જબૂદીપનું ગણિતપદ (ક્ષેત્રફલ).. ૧૮૬ ૨૬૪ વૃત્તપદાર્થનું ગણિત પ્રકરણ. ૧૮૭ ૨૬૫ પરિધિ તથા ક્ષેત્ર ફળ જાણવાની રીતિ. ૧૮૮ ૨૬૬ વર્ગમૂળ કાઢવાની રીત ઉદાહરણ સાથે. ૨૬૭ ઈષ અને જીવા જાણવાનું કરણ ઉદાહરણ સાથે ૧૮૯ ૨૭૦ વૃત્ત પદાર્થોનાં નામ વિષંભ અને પરિધિ. ૧૮૯ ૨૭૧ ધનુરૂષ અને બાહા જાણવાનું કરણ ઉદાહરણ સાથે. ૧૯૦ ૨૭૩ પ્રતર જાણવાનું કરણ ઉદાહરણ સાથે. ૧૯૧ ૨૭૪ લંબચોરસ ક્ષેત્રનું તથા પર્વતનું પ્રતરગણિત જાણવાનું કરણ ઉદાહરણ સાથે. ૧૯૨ ૨૭૬ ઘનગણિત ઉદાહરણો સાથે. ૧૯૪ ૨૭૮ જંબુદ્વીપના ક્ષેત્ર-પર્વતોના ઈષ વિગેરેને સવિસ્તર યંત્ર. ૧૯૪ વૈતાઢય પર્વતનું ઘન ફળ. ૧૯૪ ૨૮૨ જબૂદ્વીપવર્ણનાધિકાર સમાપ્ત લવણ સમુદ્ર વર્ણન પ્રારંભ. લવણ સમુદ્રમાં ગોતીર્થ, જલવૃદ્ધિ તથા ઉંડાઈ. . ૧૯૫ ૨૮૩ ૨૫૯ ૨૬૩ ૧૮૫ ૨૬૪ ૧૮૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ગાથાસંખ્યા, પૃષ્ઠસંખ, ૧૯૬ ૨૮૫ ૧૯૭ ૨૮૬ ૨૮૯ ૨૦૦ ૨૯૧ ૨૧ ૨૯૪ ૨૦૧ ૨૯૫ ૨૦૨ ૨૯૬ ૨૯૬ ૨૦૨ २०४ ૨૯૭ ૨૦૫ ૨૦૬ ૨૯૯ ૨૯૯ ૩૦૨ ૩૦૩ ૨૦૮ ૨૧૦ ૨૧૧ ૩૦૭ ૦ ૩૦૮ ૩૦૯ ૨૧૩ ૨૧૪ વિષય લવણ સમુદ્રમાં ઇષ્ટસાથે જળકૃદ્ધિ જાણવાનું કારણ લવણુ સમુદ્રમાં ૧૬૦૦૦ એજન ઉંચી જળશિખા ચાર પાતાળકળશાઓનું સ્વરૂપ અને તેનાં નામ ૭૮૮૪ લઘુપાતાળ કળશાઓ પાતાળકળશાના અધિપતિ દેવ પાતાળકળશાઓનો સવિસ્તર યંત્ર પાતાળકળશાઓમાં શું શું છે ? પાતાળકળશામાં મોટા વાયરા તથા વેલદ્ધિ શિખાની ત્રણે બાજએ થતી જળવૃદ્ધિને અટકાવવા માટે નિયુક્ત થયેલા નાગકુમારનિકાયના વેલંધર દેવો. આઠ વેલંધર પર્વત. વલંધરદેવોના નિવાસસ્થાને. વિલંધર૫ર્વતનું પ્રમાણ તથા વર્ણ. વલંધર પર્વત જળ ઉપર કેટલા દેખાય છે. ? લવણસમુદ્રમાં ૫૬ અન્તરદ્વીપ, અંતરદીપને વિસ્તાર અન્તર દ્વીપોનો જળ ઉપર દેખાવ. અતર દ્વીપનાં નામ. શિખરી પર્વતની લવણસમુદ્રમાં રહેલી દાઢાઓ ઉપરને ૨૮ અંતરદ્વીપ અન્તરદીપનાં યુગલિકેના શરીરની ઉંચાઈ, પાંસળી, આહારનું અત્તર, અને અપત્યપાલનાનું વર્ણન. ૫૬ અતરદ્વીપનું કાષ્ટક, લવણસમુદ્રમાં ૨૪ ચન્દ્રસૂર્યદ્વીપ તથા ૧ ગૌતમીપ. લવણુસમુદ્રમાં ધાતકીખંડ તરફના ચન્દ્રસૂર્ય દ્વીપ, ગૌતમીપઆદિ ૨૫ દ્વીપોને જળ ઉપર દેખાવ. ગૌતમાદિ ૨૫ કંપની મૂળથી અનુક્ત ઉંચાઈ. લવણસમુદ્રના ગૌતમીપ આદિ ૩૧ દીપેનું કોષ્ટક-યંત્ર. લવણસમુદ્રમાં આવેલા પદાર્થોનું સંક્ષિપ્ત કાષ્ટક-યંત્ર. ૨૫ કી ઉપર દેવપ્રાસાદનું પ્રમાણ, લવણસમુદ્ર ઉપર જ્યોતિષી વિમાને જળસ્ફટિક રનનાં. જળસ્ફટિક વિમાનને અધિક ઊર્વપ્રકાશ. મુદ્રણસમુદ્રના પદાર્થોને સંક્ષિપ્તસંગ્રહ. લવણસમુદ્રાધિકાર સમાપ્ત ધાતકીખંડવર્ણનાધિકાર પ્રારંભ. ધાતકીખંડ' એ નામનું કારણ. પૂર્વધાતકીખંડ અને પશ્ચિમઘાતકીખંડ, પાતકીખંડમાં ૧૨ વર્ષધર પર્વત, ૧૪ મહાક્ષેત્ર, ૩૧૧ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૮ ૩૨૦ : ૩૨૧ : ૩૨૩. ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૨૬ ૩૨૭ છે ૭ ૦ ૨૨૬ ૩૩૦ ૦. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિષય. વધરા આરાસરખાં અને ક્ષેત્રે વિવરસરખાં. ધાતકીખંડમાં જંબુદ્દીપ સરખા પદાર્થા, ધાતકીખંડના ૨ મેરૂપ ત. ધાતકીખંડના મેરૂ મૂળ વિગેરે સ્થાનમાં વિસ્તાર, જ ખંદીપની અપેક્ષાએ ધાતકીખડ ધાતકીખંડના ૧૨ વર્ષ ધર પવ તાનું કાષ્ટક-યંત્ર. ધાતકીખંડની નદીઓમાં હિંગુતાના સંગ્રહ–૫ ત્ર. ધાતકી ભદ્રશાલવનની પહેાળાઈ. ધાતકીખંડના ૮ ગજદ તગિરિની વિષમતા. વક્ષસ્કાર પર્યંત વગેરેની લંબાઈ, મહાક્ષેત્રના વિસ્તાર જાણવા માટે ક્ષેત્રાંક-વાંકની ઉત્પત્તિ. ક્ષેત્રાંકની ઉત્પત્તિ (૨૧૨ ની). ક્ષેત્રાના વિસ્તારાદિ જાણવા માટે વાંક. ૭ મહાક્ષેત્રાના મુખવિસ્તાર ઉદાહરણ અંકગણિત સાથે, આદિ મઘ્ય અન્ય વાંક ઉત્પત્તિ. પરિધિએ માટે ૩ પ્રકારના વ્યાસ. મહાવિદેહની લંબાઈ ઉપરથી વિજયે વિગેરેની પહેાળાઇ. કાલેાદસમુદ્ર વર્ણનાધિકાર પ્રારંભ, કાલેાદસમુદ્રનું વર્ણન કાલેાદસમુદ્રમાં ચન્દ્રસૂર્યના દ્વીપે. કાલેાદબિસમુદ્રાધિકાર સમાપ્ત અભ્યન્તર પુષ્કરા દ્વીપાધિકાર પ્રાર’ભ. માનુષાત્તરપતનું સ્વરૂપ. માનુષાત્તર પતનું સ્થાન પ્રમાણ અને સિંહનિષાદી આકાર બે 'હુકારથી પૂર્વ પુષ્કરા અને પશ્ચિમપુષ્કરા, ગાથાસ`ખ્યા પૃષ્ઠસંખ્યા, ૨૨૬ ૩૩૧ २२७ ૩૩૧ ૨૨૮ ૩૩૨ ૨૨૯ ૩૩૪ ૨૩૦ ચક્રના આરા સરખા ૧૨ વર્ષ ધરપવ તા આંતરા સરખા ૧૪ મહાક્ષેત્રો ચાર અભ્યન્તર ગજદતગિરિનું પ્રમાણુ, પુષ્કરાના પર્વતા તથા નદીએનું પ્રમાણુ, પુષ્કરાના ૧૪ મહાક્ષેત્રા માટે ધ્રુવાંક ક્ષેત્રાંક અને ધ્રુવાંકની ઉત્પત્તિ પુષ્કરામાં ૧૪ મહાક્ષેત્રોનું પ્રમાણુ در ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ .. ૨૩૫ ,, ધાતકીખ’ડના ૧૪ મહાક્ષેત્રાના યંત્ર, ,, ધાતકીખંડમાં વિજયાદિના વિષ્ણુ’ભ જાણવાનુ` કરણ-પત્ર. નદી વિગેરે પાંચવસ્તુએના વિષ્ડ ભ એકત્ર કરતાં ધાતકીખડની પહેાળાઈ આવે. ૨૩૭ ધાતકીખંડમાં વિજયામાંની નગરીએ તથા કુરૂક્ષેત્રામાં મહાવૃક્ષા. ૨૩૮ ઘાતકીખડવણ નાધિકાર સમાપ્તિ ,, "" 32 ૨૪૦ ૨૪૧ ૨૪૨ ,, 99 29 ૨૪૫ ૨૪૬ ૐ در ૨૪૭ ૩૩૭ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪ ૩૪૮ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૫ ૩૫૬ ૩૫ ૩.૭ ૩૫૮ ૩૫૮ ૩૫૯ ૩૬૩ ૩૬૫ ૩૬૭ ૩૬૮ ૩૬૯ ૩૬૯ ૩૭૨ ૩૭૨ ૩૭૫ ૩૭૬ ૩૭૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથાસખ્યા. પૃષ્ઠસંખ્યા, ૨૫૦ ૩૭૯ ૨૫ ૩૮૧ ૩૮૨ ૩૮૩ ૨૫૨ ૨૫૩ ૨૫૫ ૩૮૫ ૩૮૬ ૨૫૬ ૨૫૭ ૨૫ વિષય, પુષ્કરાના મહાવિદેહની વિજયને વિષ્કભ. પુષ્કરાઈ દ્વીપના બે મોટા કુંડો. પદાર્થોના વિષ્કભથી પુષ્કરાર્ધની પુરાયેલી પહોળાઈ ૮૦૦૦૦૦ પુષ્કરાઈના કુરૂક્ષેત્રમાં ૪ મહાવૃક્ષો. અઢીદ્વીપમાંના સર્વ પર્વતોની સંખ્યા પુષ્કરાર્ધદ્વીપના ત્રણ પરિધિ મનુષ્યક્ષેત્રની બહાર નહિં થનારા પદાર્થો. અવશિષ્ટ પ્રકીર્ણસ્વરૂપ ઈષકાર અને માનુષત્તર પર્વત ઉપર શાશ્વત જિનચૈત્યો નંદીશ્વર-કુંડલ-રૂચકઠીપમાં પર્વત ઉપર શાશ્વત જિનચૈત્ય નંદીશ્વરદ્વીપમાં વિમાન સંક્ષેપ. નંદીશ્વરદ્વીપમાં ઈન્દ્રકૃત અઠ્ઠાઈ મહોત્સવ. વિદિશાના ૪ રતિકર૫ર્વત અને ૧૬-૩૨ ઈન્દ્રાણીઓની રાજધાની ૧૧ મા કુંડલદ્વીપમાં કુંડલગિરિ ઉપર ૪ જિનચૈત્યે. રૂચકીપમાં રૂચકગિરિ ઉપર ૪ જિનરૌ. રૂચકગિરિ ઉપર ૩૬ અને નીચે ૪ દિફકમારી. . તછલિકના ૩ વલયાકાર પર્વત. કુંડલગિરિ અને રૂચકગિરિને તફાવત. રૂકપર્વત ઉપર ૪૦ દિફકમારિકાઓ ગ્રન્થકારની લઘુતા સાથે ગ્રન્થને ઉપસંહાર. આ ગ્રન્થમાં કહેલ સ્વરૂપ સિવાય અન્ય સ્વરૂપ જાણવાને ઉપાય. ગ્રન્થકારનું નામ પ્રોજન અને શુભેચ્છા. લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થે સમાપ્ત, શ્રી શાશ્વત રમૈત્યસ્તવ શ્રી લઘુક્ષેત્ર સમાસ મૂળ ગાથાઓ, ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૧ ૩૯૨ ૩૯૨ ૩૯૩ ૩૯૭ ૩૯૩ १४ ૩૯૬ ૩૯૭ ૩ ૦૮ ૩૯૯ ૨૫૮ ૨૬૦ ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૪૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાં અપાયેલા યંત્રો-કેષ્ટકેની સૂચી પૃષ્ઠસંખ્યા, ४४ ૫૪ ૮૨-૮૩ ૯૬ થી ૯૯ ૧૧૭-૧૧૮ ૧૯૪ ૧૯૮ , ૨૦૦-૨૧ ૨૫૧ વિષયશિ . ૧ કુલગિરિ પર્વતને યંત્ર. ૨ સાત મહાક્ષેત્રોને યંત્ર ૩ વર્ષધર પર્વત ઉપરના પદ્મદ્રહાદિનું પ્રમાણ-કેક ૪ છ મહાદ્રહોને યગ્ન. ૫ ૯૦ કુંડોને યંત્ર, ૬ ૯૦ મુખ્ય નદીઓને યંત્ર ૭ ૪૬૭ ગિરિકૂટ તથા ૫૮ ભૂમિકૂટ સર્વમલી ૫૫ ફૂટોને યંત્ર ૮ કુરૂક્ષેત્ર અને ૧૦ કહોને યંત્ર. ૯ ૧૦ કહેને યંત્ર, ૧૦ ૨૬૯ પર્વતને યંત્ર. ૧૧ જંબુદ્વીપને ચંદ્ર-સૂર્યને મંડલાદિ યંત્ર. ૧૨ અઢીદ્વીપમાં જ્યોતિષીઓની સંખ્યા પ્રદર્શક યંત્ર, ૧૭ વૃત્તપદાર્થોનાં નામ-વિષ્કભ-અને પરિધિને યંત્ર. ૧૪ જંબૂદીપના ક્ષેત્ર–પર્વતના ઈષ વિગેરેને યંત્ર ૧૫ પાતાળકળશને યંત્ર.. ૧૬ ૫૬ અંતરદ્વીપનું કોષ્ટક ૧૭ લવણસમુદ્રમાં ગૌતમ દ્વીપ આદિ ૩૧ દીપોને યંત્ર. ૧૮ લવણુસમુદ્રના આપેલા પદાર્થોનું સંક્ષિપ્ત કોષ્ટક ૧૯ ધાતકીખંડના ૧૨ વર્ષધર પર્વતનું કાષ્ટક ૨૦ ધાતકીખંડની નદીઓમાં દ્વિગુણતાનો સંગ્રહ-યંત્ર. ૨૧ ધાતકીખંડના ૧૪ મહાક્ષેત્રોને યંત્ર. ૨૨ ધાતકી ખંડમાં વિજયાદિકને વિશ્કેભ જાણવાનું કારણ ૨૩ પુષ્પરાધ ના ૧૨ વષધર પર્વતા અને ૨ ઈષકારને યંત્ર. ૨૪ ધાતકીથી પુકરાધની નદીઓ સંબંધી ગુણતાને યંત્ર.. ૨૫ પુષ્કરાર્ધમાં ૧૪ મહાક્ષેત્રોનું પ્રમાણુ. ૨૬ પદાર્થોનાં વિષંભથી પુષ્કરાર્ધની પૂરાયેલી પહોળાઈ. ૨૭ યુવક ઉપરથી પુષ્કરાર્ધના ૩ પરિધિ. ૨૫૭ ૨૭૧-૨૭૨ ૨૮૦–૨૮૧ ૨૯૫ ૩૧૫ ૩૨૩ ૩૨૪ ૩૪ ૩૪૨ ૩૫૭ ૩૫૮ ૩૭૪ ૩૭૫ ૩૭૮ ૩૮૨ ૩૮૬ " જ છે Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આ ગ્રન્થમાં અપાયેલાં ચિત્રોની સૂચી. વિષય ગાથાંક પૃષ્ટાંક | વિષય ગાથાંક પૃષ્ટાંક ૧ ધનવૃત્ત પલ્ય ચિત્ર ૫ ૧૩ ૨૭ સૂર્યનું પરસ્પર અંતર ૧૭૭ ૨૪૦ ૨ અસંખ્ય દ્વીપ સમુદ્રોને દેખાવ ૭ ૧૫ ૨૮ ઉદયાસ્તનું અંતર અને દૃષ્ટિ૩ જબૂદીપની જગતી ૧૮ ૨૯ | ગોચર ૧૭૬ ' ૨૪૮ ૪ જગતીના મધ્યભાગે ગવાક્ષ ૨૯ અઢીદ્વીપમાં ચન્દ્ર-સૂર્યની ૪ સૂચીકટકનો દેખાવ - શ્રેણિ અને બહાર વલયશ્રેણિ ૧૮૨ ૨૬ ૦ ૫ છ કુલગિરિ અને સાત મહાક્ષેત્ર ૨૩ ૪૧ ૩૦ લવણસમુદ્રમાં ગતીર્થ અને ૬ કહદેવીનું મૂળ કમળ જળવૃદ્ધિ ૧૯૫-૯૬ ૨૮૪ ૭ કહદેવીના પરિવારકમળના ૩૧ ગતીથે અને જળવૃદ્ધિને બે - ૬ વલય તરફન દેખાવ - ૧૯૫-૯૬ ૨૮૬ ૮ કહેવામાંથી નીકળતી નદીઓ. ૪૭ ૭૩ ૩૨ લવણસમુદ્રમાં શિખાને દેખાવ ૧૯૭ ૨૮૯ ૯ જિવિકામાં થઈને પડતો નદીને ૩૩ પાતાલ કલશ ૧૯૯ ૨૯૦ ઘોધ * ૫૦ ૭૫ ૩૪ ચાર મહાપાતાલ કળશ અને ૭૮૮૪૧૦ ટકાઢયપર્વતની મેખલાને લઘુપાતાલ કળશ લવણુસમુદ્રમાં ૨૦૦ ૨૯૨ દેખાવ ૮૨ ૧૨૪ ૩૫ લવણસમુદ્રમાં ૮ વેધર૫ર્વત ૨૦૯ ૩૦૧ ૧૧ મતાંતરે ગોમૂત્રિકાકારે ૪૯ ૩૬ જળ ઉપર દેખાતો વેલંધર પર્વત ૨૧૦ ૩૦૪ પ્રકાશમંડલ ૧૩૨ ૩૭ લવણસમુદ્રમાં ૫૬ અંતર્દીપને ૧૨ બૈતાઢયપર્વતની બે ગુફાઓને સામાન્ય દેખાવ ૨૧૨ ૩૦૭ દેખાવ. ૩૮ ચૌદ દાઢા અને અંતરીપની ૧૩ બાર આરાનું કાળચક્ર ૯૧ ૧૪૨ - વાસ્તવિક સ્થિતિ. ૨૨૧-૨૨૨ ૩૧૮ ૧૪ મેરૂ પર્વતને આકાર ૧૧૩ ૧૭૦ ૩૯ ધાતકીખંડના બે ઈષકાર પર્વત ૨૨૫ ૩૨૯ ૧૫ મેરૂના શિખર ઉપર પંડકવન ૧૧૯ ૧૭૭ ૪૦ , , ૧૪ પર્વત-૧૪ક્ષેત્રો ૨૨૬ ૩૩૦ ૧૬ મેરૂપર્વતમાં સોમનસવન ૧૨૦ ૧૭૮ ૪ ધાતકીખંડના મેરૂ પર્વતનું ૧૭ મેરૂપર્વત ઉપર નંદનવન ૧૨૨ ૧૮૩ પ્રમાણ ૨૨૯ ૩૩૫ ૧૮ ભદ્રશાલવનનું ચિત્ર ૧૨૪-૨૫ ૧૮૭ ૪૨ પૂર્વધાતકી મહાવિદેહ અને ગજદંત૧૯ સુદર્શન નામનું જંબૂવૃક્ષ ૧૪૨ ૨૦૬ વિપર્યય તથા વનમુખ વિપર્યય ૨૩૨ ૩૪૪ ૨૦ પહેલા જંબૂવનમાં ૮ જિનકટ ૪૩ પશ્ચિમઘાતકી મહાવિદેહ , ૨૩૨ ૩૪૪ - તથા ૮ જંબૂ ફૂટ ૧૪૫ ૨૧૧ ૪૪ કાલેદધિ સમુદ્રમાં ૫૪ ચન્દ્રદીપ ૨૧ વક્ષસ્કાર પર્વતને દેખાવ ૧૪૯ ૨૧૭ - ૫૪ સૂર્યદ્વીપ ૨ અધિપતિદ્વીપ ૨૪૧ ૩૬૩ ૨૨ મહાવિદેહની વિજય ૧૫૭ ૨૨૦ ૪૫ માનુષાર પર્વત ૨૪૨ ૩૬૮ ૨૩ મહાવિદેહના વનમુખને દેખાવ ૧૬૪ ૨૨૬ ૪૬ કુંડલગિરિ ઉપર ચાર જિનચૈત્ય ૨૫૮ ૩૯૪ ૨૪ સૂર્ય-ચન્દ્રના મંડલક્ષેત્રનું ચિત્ર ૧૬૯ ૨૩૧ ૪૭ આઠમા નંદીશ્વર દ્વીપમાં ચાર : ૨૫ ચન્દ્રમંડલ અને ચન્દ્રમંડલના દિશાએ ચાર અંજનગિરિ ૨૫૮ ૩૯૪ આંતરા (પહેલું) ૧૭૦ ૨૩૩ ૪૮ નંદીશ્વરદ્વીપમાં પર જિનચૈત્ય ૨૫૮ ૩૯૬ ૨૬ સૂર્યમંડલ અને મંડલના ૯ રૂચકઠીપમાં ચાર જિન ચૈત્ય આંતરા (બીજુ) ૧૭૦ ૨૩૪ | અને ૪૦ દિકુમારિકા ૨૬૦ ૩૯૬ ૮૬ ૧૩૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ સહાયકેની નામાવલિ શહેર અમદાવાદ જોરાવરનગર અમદાવાદ મુંબઈ સાબરમતી પાટણ અમંદાવાદ સાબરમતી પાટણ અમદાવાદ સાબરમતી ભાવનગર બેંગ્લોર નામ ૨૫૧ પાડાપળની બહેનના ઉપાશ્રય તરફથી જ્ઞાન ખાતાના ૧ ૧૨૫૧ સુશીલાબેન ચીમનલાલ ૧૦૦૧ સુનંદાબેન સુરેન્દ્રકુમાર ૧૦૦૧ ધર્મ પ્રેમી એક સદગૃહસ્થ તરફથી ૭૦૧ આયંબીલ ભુવનના ઉપાશ્રયની બહેને તરફથી જ્ઞાનખાતાના ૫૦૧ વિનોદચંદ્ર ડાહ્યાભાઈ (કમળાબેનના શ્રેયાર્થે) ૫૦૧ માણેકબેન ચીમનલાલ ૫૧ સમરથમલ હંસરાજ ૩૫૧ સરકારી ઉપાશ્રયની બહેને તરફથી જ્ઞાન ખાતાના ૩૦૧ મણીલાલ ગોકળદાસ ૨૫૧ એ. બી. પવાર ૨૫૧ શાતિલાલ નથમલ ૨૫૧ ચંદ્રાબેન મનસુખલાલ ૨૫૧ લીલાવતીબેન હીરાલાલ ૨૫૧ રંભાબેન નાગરદાસ ૨૫૧ જશવંતલાલ કસ્તુરચંદ (જસુદબેનના શ્રેયાર્થે). ૨૫૧ ગજબહેન મણિલાલ ૨૦૧ ચંદનબેન જયંતિલાલ જ્ઞાનમંદિર ૨૦૧ રંજનબેન નરેન્દ્રકુમાર ૨૦૧ જસુમતીબેન કાન્તિલાલ હ. યામિનીબેન ૨૦૧ મયાચંદ મલકચંદ ૨૦૧ લીલીબેન જસવંતલાલ ૨૦૧ હિંમતલાલ રતનચંદ ૨૦૧ લાલભાઈ ભીખાલાલ ગોળવાળા ૨૦૧ કાન્તાબેન વ્રજલાલ દૂધવાલા ૨૦૧ લીલાવતીબેન અંબાલાલ ૨૦૧ કાન્તાબેન સેવંતીલાલ ચીમનલાલ ૨૦૧ પુનમચંદ જેસાજી ૨૦ ચંદુલાલ મૂલચંદ ૨૦૧ કમળાબેન રતિલાલ ૨૦૧ વસુમતીબેન શશીકાન્તભાઈ ૨૦૧ ચંદનબેન મંગલદાસ ૨૦૧ મણીબેન ડાહ્યાભાઈ હ. રમણલાલ પાટણ સાબરમતી મદુરાવાળા પાટણ સુરેન્દ્રનગર બિરુ પેથાપુર મુંબઈ બસુ સાબરમતી સિહોર અમદાવાદ Page #28 -------------------------------------------------------------------------- ________________ શહેર ભાવનગર અમદાવાદ સાબરમતી ભાવનગર મહેમદપુર તળાજા સાબરમતી ૨કમ નામ ૨૦૧ હીંમતલાલ દીપચંદ હ. ઈચ્છાબેન, ૨૦૧ તરૂબેન સૂર્યકાન્ત ૨૦૧ કમળાબેન શંકરલાલ ૧૫૧ ભગવાનભાઈ અમરચંદ ૧૫૧ લીલાવતીબેન ચુનીલાલ ૧૫૧ અજવાળીબેન દલભજી પારેખ ૧૫૧ કમળાબેન સુરજમલ ૧૫૧ લીલીબેન જયંતિલાલ વારૈયા ૧૫૧ ગજબેન વાડીલાલ મગનલાલ કંસારા ૧૫૧ રૂપાબેન જશરાજ ૧૫૧ શાંતાબેન ચંદનમલ ૧૫૧ પુષ્પાબેન સાગરમલ ૧૫૧ શાંતાબેન કેશરીમલ ૧૫૧ નબેન કીશનલાલ ૧૫૧ ગોવિંદરામ વનેચંદ (કંકુબેનના શ્રેયાર્થે). ૧૫૧ લલ્લુભાઈ વનેચંદ (ચંચળબેનના શ્રેયાથે, ૧૫ પ્રભાવતીબેન શાંતિલાલ ૧૫૧ શારદાબેન પ્રવિણચંદ્ર છોટાલાલ ૧૫૧ હીરાબેન પુનમચંદ ૧૫૧ લીલીબેન જશવંતલાલ સત્યવાદી હ. ગૌતમભાઈ ૧૫૧ હીરાબહેન પોપટલાલ ૧૨૫ બાબુભાઈ એન્ડ સન્સ ૧૧૧ ચંદનબાલા અંબાલાલ મહેતા ૧૦૫ લહેરીબેન કેશરીમલા ૧૦૧ કમળાબેન ઈન્દ્રમલ ૧૦૧ કાન્તાબેન પાનાચંદ ૧૦૧ શાન્તાબેન છગનજી ૧૦૧ કેશરબેન લાલભાઈ ૧૦૧ ચુનીલાલ પનાલાલ હ. તારાબેન ૧૦૧ સરસ્વતીબેન ધરમશીભાઈ ૧૦૧ મંગુબેન બબાલાલ મગનલાલ ૧૦૧ ચંદનબેન કાતિલાલ ૧૦૧ સકરચંદ ભાઈચંદ ૧૦૧ ચંપાબેન ડાહ્યાભાઈ ૧૦૧ ગુલાબબેન તેજમલ મગનલાલ ૧૦૧ અંબાલાલ કસ્તુરચંદ ૧૦૧ ગજબેન ત્રિભોવનદાસ ૧૦૧ જાસુદબેન અમૃતલાલ ઘીયા ૧૦૧ પુંજીરામ ભાયચંદ સાબરમતી સિહોર અમદાવાદ સાબરમતી સાબરમતી .... " હરસાલ Page #29 -------------------------------------------------------------------------- ________________ શહેર સાબરમતી અમદાવાદ ભાવનગર નામ ૧૦૧ શાન્તાબેન મણીલાલ ૧૦૧ શાન્તાબેન બાબુભાઈ ૧૦૧ મંજુબેન કુમારશીભાઈ ૧૦૧ સુશીલાબેન પ્રબોધભાઈ કાપડીઆ ૧૦૧ સુલોચનાબેન ચિનુભાઈ મોદી ૧૦૧ રાજુલાબેન ચંપકલાલ ૧૦૧ લીલાવતીબેન શકરચંદ ૧૦૧ લીલાવતીબેન જેશીંગલાલ વોરા ૧૦૧ પ્રબોધભાઈ ચીમનલાલ વકીલ ૧૦૧ મંજુલાબેન કેશવલાલ ૧૦૧ લાલભાઈ પ્રેમચંદ મુલતાની ૧૦૧ ચિનુભાઈ લાલભાઈ હ. શારદાબેન ૧૦૧ ચિનુભાઈ વાડીલાલ હ. શારદાબેન ૧૦૧ હિંમતલાલ મથુરદાસ ૧૦૧ છબલબેન વ્રજલાલ હ. બંસીભાઈ ૧૦૧ જિતેન્દ્રભાઈ ચુનીલાલ ૧૦૧ નિમુબેન હિંમતલાલ ૧૦૧ ભૂપતરાય ધરમશીભાઈ હ. પ્રતિભા ૧૦૧ પરમાનંદ ભગવાનભાઈ હ. જશીબેન ૧૦૧ ઉર્મિલાબેન વ્રજલાલ ૧૦૧ હંસાબેન અનંતરાય ૧૦૧ સૌભાગ્યબેન ભોગીલાલ ૧૦૧ રમણીકલાલ જેઠાલાલ હ. મંછાબેન ૧૦૧ મુમુક્ષુ બાલિકાઓ ૧૦૧ એન. આર. શાહ ૧૦૧ નિર્મળાબેન જયસુખલાલ કાળીયાવાલા ૧૦૧ શાન્તાબેન પ્રતાપરાય વલ્લભીપુરવાલા. ૧૦૧ અજવાળીબેન પ્રેમચંદ તણસાવાલા. ૧૦૧ રેખાબેન ધનવંતરાય ૧૦૧ હીંમતલાલ મગનલાલ ૧૦૧ સવિતાબેન કુંવરજીભાઈ ૧૦૧ રંભાબેન રમણલાલ સુખડીયા ૧૦૧ જગજીવનદાસ નરશીભાઈ હ. શાંતિભાઈ ૧૦૧ સુરજબેન પી. જી. શાહ ૧૦૧ પ્રભુદાસ વીરપાળ ૧૦૧ મુળચંદ સુખલાલ દેશી ૧૦૧ શાંતિલાલ ચીમનલાલ દલાલ, ૧૦૧ હર્ષાબેન પ્રફુલચંદ્ર સુરેન્દ્રનગર મુંબઈ Page #30 -------------------------------------------------------------------------- ________________ કમ નામ ૧૦૧ કીશારકુમાર એચ. શાહ હું ગીતાબેન ૧૦૧ મંજુલાબેન શાંતિલાલ ૧૦૧ પ્રવીણચંદ્ર ડાહ્યાભાઈ દમણીયા. ૧૦૧ રમેશચન્દ્ર ત્રિભુવનદાસ ૧૦૧ સુશીલાબેન રમેશચંદ્ર ૧૦૧ અજવાળીબેન નાનચંદ ૧૦૧ ગજરાબેન મનસુખલાલ ૧૦૧ જયંતિલાલ એલજી ૧૦૧ છેટાલાલ હરગેાવનદાસ ૧૦૧ જયસુખલાલ જમનાદાસ ૧૦૧ રસિલાખેન સરૂપચંદ ૧૦૧ વીરબાળાબેન નિધીશકુમાર ૧૦૧ શારદાબેન વસ ંતરાય - ૧૦૧ કાકીલાએન અને તરાય ૧૦૧ અમૃતલાલ ગીરધરલાલ ૧૦૧ ઘેલાસાઈ ઉજમશીભાઈ દેસાઈ ૨૩ ૧૦૧ ચુનીલાલ ભીખાભાઈ ૧૦૧ શારદાબેન રસિકલાલ ૧૦૧ પેાપટલાલા ચીમનલાલ હૈ, પદમાબેન ૧૦૧ કેશવલાલ બબલદાસ ૧૧ શારદાબેન ઉત્તમચંદ ૧૦૧ ખન્નુબેન મણીલાલ ૧૦૧ નીતીનકુમાર રસિકલાલ ૧૦૧ ગજીબેન ગભરૂચંદના શ્રેયાર્થે હ. ઈન્દુબેન વિનાદચન્દ્ર ૧૦૧ નિર્મળાબેન ભગવાનદાસ ૧૦૧ કુસુમબેન ખુમચંદ ૧૦૧. પ્રેમીલાખેન રમેશચંદ્ર ૧૦૧ સૂર્યમેન સૂર્ય કાન્ત ૧૦૧ પુષ્પામેન સુશીલભાઈ ૧૦૧ રમણલાલ મેાહનલાલ ૧૦૧ વિનાદચન્દ્ર દલપતરામ ૧૦૧ શકરીબેન કેશવલાલ ૧૧ મેનાબેન મનસુખલાલ હૈ, જસવંતલાલ ૧૦૧ સુમનબેન મનુભાઈ ૫૧ નીરૂબેન ચન્દ્રકાન્ત ૫૧ પદ્મામેન સાંકરચંદ ૫૧ ચિનુભાઈ મણીલાલ ગેાળવાળા શહેર મુ`બઈ ,, વડાદરા ,, વલસાડ નવસારી . ચંડીસર . સિનાર સિહાર 39 રાજપરા ટાણા હૈસુર તલેાદા કરાળી નરાડા ', મહેમદપુર છાપી 39 પાલેજ પાટણ ક "9 પેથાપુર دو ,, ક 22 Page #31 -------------------------------------------------------------------------- ________________ કમ નામ ૫૧ વસ’તલાલ ભાગીલાલ વળાદવાળા હ. સરાજમેન ૫૧ સવિતામેન જીવાભાઈ ૫૧ કાન્તાબેન છેટાલાલ ધીયા ૧૧ માણેકલાલ ચીમનલાલ હ, વિમળાખેન ૫૧ શકરીમેન બાપુલાલ ૫૧ મદનબેન તથા તારાબેન p ૫૧ મંજુલાબેન બાજીભાઈ ૫૧ ભદ્રાબેન કાંટાવાલા ૫૧ નીલામેન શરદય દ ૫૧ ચંદનબેન ચુનીલાલ ટી. સી. વાલા ૫૧ સુરજમલ પ્રતાપરાય હ. નવીનચંદ્ર ૫૧ છેટાલાલ અમરચંદ ૫૧ મહેશકુમારના લગ્ન પ્રસંગની સ્મૃતિનિમિત્તે હ. ઇન્દુબેન સી. ૫૧ રેખાબેન ચંદુલાલ ૫૧ શાન્તાબેન મનસુખલાલ ૫૧ હર્ષાબેન રસિકલાલ અલમપરવાલા ૫૧ કલાવતીબેન ભાનુચદ્ર ગાંધી ૫૧ ભૂરીબેન વાડીલાલ ૫૧ શારદામેન ભાઈલાલ ૫૧ નાર ગીબેન રતીલાલ ૫૧ હીરાલાલ મણીલાલ કાપડીયા ૫૧ સદ્ગુણાબેન ચીમનલાલ વકીલ. ૫૧ ધર્મ પ્રેમી સગૃહસ્થ ૫૧ વસ્તુપાળ ત્રિભોવનદાસ ૫૧ જાસુબેન રસિકલાલ ૫૧ કીરણબેન ભરતકુમાર ૫૧ દમય તિખેન હસમુખલાલ ત શહેર સાબરમતી دو ور નરાડા બસુ વડાદરા વલસાડ ભાવનગર "" ,, 33 P 99 در دو મુંબઈ અમદાવાદ 39 પાલેજ = પાટણ 33 ور Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉ // ૩૪ નમોઽર્દૂવમેશ્વરાય || દ્ ઘા ત. વિ॰ સં॰ ૧૯૯૦ની પ્રથમાવૃત્તિમાંથી || अनन्तलब्धिनिधानाय श्रीमते गौतमगणधराय नमोनमः || नाम नाम नाकिनाथ - तं श्रीज्ञातनन्दनम् । लघुक्षेत्र समासस्यो - पोद्घातं वितनोम्यहम् ॥ જ્ઞાન–શ્રદ્ધા–ચારિત્ર ઈત્યાદિ અનુભવગમ્ય સહભાવી આત્મીય ગુણ્ણા પૈકી જ્ઞાન એ મુખ્ય ગુણ છે, સર્વ ગુણસમૂહમાં તેનું પ્રાધાન્ય છે, જગત્પત્તિ સર્વ જીવા ન્યૂનાધિકતયા જ્ઞાનગુણુથી અવિરહિત છે, જ્ઞાન ગુણ છે, આત્મા ગુણી છે. એ ગુણગુણીના સંબંધ અવ્યભિયારી છે. અર્થાત જ્યાં જ્ઞાન છે ત્યાં આત્માનુ અસ્તિત્ત્વ છે જ, અને જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાનસત્તા અવશ્ય પ્રતીત થાય છે. નાનાંશરહિત દ્રવ્ય જડની ક્રાટિમાં ગણાય છે. જ્ઞાન-ચિહ્ન-ચૈતન્ય-અવષેાધ–એ સર્વાં પર્યાયવાચક શબ્દો છે. યાવત્ પ ́ત આત્મા જ્ઞાનગુણને આવારક જ્ઞાનાવરણીય ક યુક્ત હાઈ છદ્મસ્થ છે ત્યાંસુધી તે આત્મામાં સર્વાંશે જ્ઞાનના આવિર્ભાવના અભાવ હેાય છે. એ જ્ઞાન-ગુણાવારકકમ ના નિમૂ લ ક્ષય થવા પૂર્વ કે આત્મા આવારક કર્માંથી જ્યારે નિર્લેપ થાય છે ત્યારે લેાકાલેકવત્તિ વૈકાલિક ચરાચર ભાવાને હસ્તામલકવત્ નિરીક્ષણુ કરવાની અવિનાશિની અતીન્દ્રિય અનંતશક્તિના આત્મા ભોક્તા બને છે, જે વિશિષ્ટ વ્યક્તિમાં એ અનન્તશક્તિ પ્રાદુર્ભાવ થાય છે. તે વ્યક્તિ સાક્ષાત્ ઈશ્વર-પરમાત્મા કિવા ઈશ્વર-પરમાત્મા સ્વરૂપ ગણાય છે. જૈનદૃષ્ટિ તે વ્યક્તિને તીથૅ કર-અરિહંત અથવા ધ્રુવલી– સર્પીત્ત એવા પૂજ્ય શબ્દોથી સ ંખાધવા પૂર્વક અહર્નિશ અર્ચના કરવા ફરમાન કરે છે. ૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ વિચારશકિતસમ્પન્ન પ્રાયઃ પ્રત્યેક પ્રાણુ એ પરમાત્મતત્વને ઉપાસક હોય છે. પરમાત્મદશાની પ્રાપ્તિ એ ઉપાસકની ઉપાસનાનું શ્રેય છે. વર્તમાન જગતમાં જૈન-બૌદ્ધ-શવપરમાત્મતત્ત્વની વૈષ્ણવ-મુસ્લીમ-પારસી. કિંવા ક્રિશ્ચીયન વિગેરે જે જે ધાર્મિક ફિરકાએ ઉપાસના નજરમાં આવે છે તે પ્રત્યેક ફિરકાઓમાં ધર્મારાધક તે તે વ્યક્તિને આશય પરમાત્મદશાપ્રાપ્તપુરૂષની સાધના પ્રાપ્ત કરવાનું હોય છે. નીચે જણાવાતી તે તે ધર્મશાસ્ત્રોની પંક્તિઓ દ્વારા થતી પ્રભુ પ્રાર્થનામાં પણ એ જ આશય સપષ્ટ તરી આવે છે. જૈન – “નમે અરિહંતાણં નમે સિદ્ધાણં | અર્થ “અરિહંતને નમસ્કાર થાઓ. સિદ્ધને નમે આયરિઆણું નમે ઉવઝાયાણું ! | નમસ્કાર થાઓ. આચાર્યને નમસ્કાર થાઓ. નમો લોએ સવસાહણ ! એ પંચ ઉપાધ્યાયને નમસ્કાર થાઓ. લોકને વિષે વર્તતા નમુક્કારે છે સવ પાવપણુસરે સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. એ પંચ નમ: મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ | સ્કાર શ્રુતસ્કંધ, સર્વ પાપનો નાશ કરનાર છે. મંગલં છે સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે.” બૌધ્ધામૂલ અર્થ;–“પૂર્ણ પ્રજ્ઞ અન ભગવાન બુદ્ધને “નમે ત ભગવતો અ૨હતો નમસ્કાર થાઓ. હું બુદ્ધનું શરણ સ્વીકારું છું, સમ્માસબુદ્ધસ્મ બુદ્ધ સરણું ધર્મનું શરણ સ્વીકારું છું, સંઘનું શરણું ગચ્છામિ ! ધર્મ સરણ ગચ્છામિ ! સ્વીકારું છું.” સંઘ સરણું ગચ્છામિ છે ?' શ્રીમદ્દભગવદ્ ગીતા “વમાદિદેવ: પુરુષ: પુરાણ અર્થ-હે પરમાત્મન્ !) આદિદેવ તમે જ સ્વમસ્યુ વિશ્વસ્ય પર નિધાનમ્ | છે, પુરાણ પુરૂષ તમે છો, વિશ્વના ઉત્કૃષ્ટ નિધાનવેત્તાસિ વેદ્ય ચ પરં ચ ધામ, રૂપ પણ તમે જ છે, (અખિલ તત્ત્વના) જ્ઞાતા ત્વયા તત વિશ્વમનન્તપમ્ | ૧ | પણ તમે છો, જાણવા લાયક સર્વોત્કૃષ્ટ તેજ સ્વરૂપ તમે છો, તમે એજ અનન્ત સ્વરૂપ વિશ્વને વાયર્યમેડગ્નિર્વસણઃ શશાક, વિસ્તાર કરેલો છે. વાયુમ-અગ્નિ-વરૂણ-ચંદ્ર પ્રજાપતિ પ્રપિતામહુધા -બહ્મા-અને વિધાતા એ સર્વ તમે જ છો. નામે નમસ્તસ્તુ સહસકૃત્ત્વ: હજારો વાર તમને મારો નમસ્કાર થાઓ. ફરીથી પુનશ્ચ ભૂયોડપિ નામે નમસ્તે છે ૨ | | પણ મારે તમને નમસ્કાર થાઓ” પારસી “યાનીમ નમો યાનીમ વેચ યાનીમ | અર્થ;-“પુન્યાત્મ જરથુસ્ત્રને કમને ધન્ય ષયઓથનેમ અષઓનો જરથુસ છે ! છે, વચનને ધન્ય છે અને વિચારને ધન્ય છે. કા અમેવા પેતા ગાથાઓ ગેયુરવા- એ પવિત્ર આત્માએ ધર્મ ગ્રંથોનું પ્રકાશન કર્યું ઈનામે વે ગાથાઓ અપએ નીશ” | હે દિવ્ય ધર્મગ્રંથ ! તારી હું સ્તુતિ કરું છું.” Page #34 -------------------------------------------------------------------------- ________________ ઈસાઈ (ક્રિશ્ચિયન) ' “Almighty God ! unto whom અર્થ;“સર્વ શક્તિમાન પ્રભુ ને પ્રત્યેકના all hearts be open, all desires હૃદયને દેખે છે, દરેકની અભિલાષાઓ જાણે છે, known, and from whom no secrets અને કોઈપણ રહસ્ય જેમનાથી ગુપ્ત નથી તે are hide; eleanse tne thoughts of પરમાત્મા પોતાના દિવ્ય આત્માની પ્રેરણાથી our hearts by the inspiration of અમારા વિચારો નિર્મલ બનાવે જેથી અમે પ્રભુ the holy spirit, that we may pe- | પ્રત્યે સંપૂર્ણ પ્રેમ કરીએ અને પ્રભુના નામનો riectly love tliee, and worthily મહિમા પ્રભુ યીશમસીહ દ્વારા સર્વત્ર વિસ્તારીએ. magnify the Holy Name, Through (આમીન.)” christ our Lord.” “ Ameu." મુસલમાન“બિસ્મિલ્લાહિરહમાનિ રહીમ | અર્થ;–“દયાલું કરુણામય અખિલવિશ્વના અલહોલિકિતલ્લાહે ૨મ્બિલ આલમીના | પ્રભુ ભગવં તને પ્રાર્થના કરું છું. તે દયાલુ કરુણઅરહમાનિરહિમા માલિકે યૌમિદ્દીન | મય ધર્મ-દિવસના અધિપતિ છે. તે જ્ઞાનમય છે ઈલ્યાકના બુદો વ ઈચ્છાકા નસ્ત” ઈન | તે જ શક્તિમાન છે. જે સન્માર્ગમાં તમારી રમણતા ઈહિદનસૂ સિરાતલમુસ્તકીમ સીરાતલ | છે તે સન્માર્ગ માર્ગ પ્રદર્શક તમે થાઓ. જેઓ છના અન” અસ્ત” અલૈહિમ ગેરિલ મગ- | તને નથી માનતા અને અધર્માચરણ કરે છે દૂબે, અલૈહિમ બલદ્દઘાલીના આમીના” ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક સમાજને ધર્મ ધર્મના સંસ્થાપક અને ધર્મોપદેશક અર્થાત દેવગુરૂ અને ધર્મ એ ત્રણે તો માનવાની તથા તેઓએ જણાવેલા ફરમાને પ્રમાણે ચાલવાની ફરજ રહેલી છે એમ સહેજે જણાઈ આવે છે, છતાં અજ્ઞાનથી પૂર્વોક્ત સિદ્ધાન્ત વિરૂદ્ધ મન્તવ્ય-કર્તાવ્યો પણ કોઈ કોઈ સ્થાને કોઈ વ્યક્તિઓ તરફથી પ્રગટ થતાં જોવાય છે. જ્યાં સુધી પરમાત્મદશા પ્ર ન થાય ત્યાં સુધી સ્વતંત્રપણે “મારી માન્યતાઓ સાચી છે, મારી કલ્પનાઓ યથાર્થ છે' ઈત્યાદિ વાકયો કિંવા વિચારો કેઈ પણ વિચારશીલ વ્યક્તિના મુખમાં અથવા માનસમાં શોભાસ્પદ નથી. ‘સર્વશ થવું અને સર્વજ્ઞ થવા માટે મહર્ષિએના સિદ્ધાન્તને આશ્રય લઈ તે અનુસાર વર્તન કરવું.” એજ પરમાત્મ દશા પ્રાપ્ત કરવાના અભિલાષી મુમુક્ષુઓને યોગ્ય છે. પૂર્વોક્ત ફરમાનનું વર્તમાનમાં પ્રાયઃ કેટલાક માર્ગમાં વિસ્મરણ જોવાય છે. અને એથી જ એક જ સાયવાળામાં પણ એક બીજાના ઉપદેશો તથા વાકમાં વિસંવાદ સ્પષ્ટ જણાય પદારવિજ્ઞાનને છે. આ ચાલ જમાનામાં તવાતત્વના રહસ્યથી કેટલાક અજ્ઞાતવર્ગે કોઈ પણ પદાર્થ ઉપાય. (વસ્તુતત્વ) ના નિરૂપણ પ્રસંગે આપ્તપુરૂષોના અબાધિત સિદ્ધાન્તોને દૂર રાખી કેવલ ક૯૫નાના હવાઈ કિલાઓ ખડા કરે છે. પરંતુ “કૂપમંડૂક' ન્યાયથી વ્યકિતને એ માર્ગ સ્વીકારવા લાયક નથી જ, પ્રત્યક્ષ-પરોક્ષ કિંવા પ્રત્યક્ષ-અનુમાનઉપમાન-શબ્દ (આગમ) એ પ્રમાણેથીજ પદાર્થ નિરૂપણ હોઈ શકે. કઈ પદાર્થ પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ હોય. કઈ અનુમાન પ્રમાણ સિદ્ધ હોય. જ્યારે કઈ પદાર્થની સિદ્ધિમાં શબ્દ (આગમ) પ્રમાણ પણ અવશ્ય કબુલ કરવું પડે. કારણ કે શબ્દ (આગમ)ના પ્રણેતા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ હોઈ તેમના Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વચનમાં વિરોધાભાસ હેય જ નહિ. અસત્ય પ્રતિપાદન કરવાના કારણે રાગદ્વેષ ને મેહ છે, એ કારણોને નિર્મલ ક્ષય કરેલ હોઈ એ મહાન વિભૂતિઓના વચનમાં અસત્યને અંશપણ ન હોય એ નિશ્ચય છે. પ્રસ્તુત વિષયની વિશેષ સિદ્ધિને અર્થે અહિ જણાવવું અસ્થાને નહિંજ ગણાય ! જે વર્તમાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધાયેલ ટેલીફોન-વાયરલેસ ટેલીગ્રાફ રેડીઓ નેગ્રાફ વિગેરે જેન સિદ્ધાતોની યંત્રોથી શબ્દોનું પૌગલિકપણું સિદ્ધ થાય છે. “ ફાળ%Ar[રામ્’ શબ્દ એ - યથાર્થતા આકાશને ગુણ છે એ પ્રમાણે જોરશોરથી ઉષણ કરતું ન્યાય-કિવા વશેષિક | દર્શન પણ પૂર્વોક્ત યાંત્રિક પ્રયોગોમાં શબ્દોનું ઉત્પાદન તેમજ કાલાંતરે પણ વક્તા વિના શબ્દોનું ઉત્પાદન થતું જોઈ “શબ્દ એ આકાશને ગુણ છે” એ માન્યતામાં શિથિલ થયું છે. જયારે વસ્તુના સ્વરૂપને હસ્તામલકવત આત્મ પ્રત્યક્ષ કરનારા સવજ્ઞ ભગવે તાએ હાલની સાયન્ટીફીક (વૈજ્ઞાનિક) પદ્ધતિ પ્રમાણે કોઈ પણ પ્રકારના યાંત્રિક સાધનથી પ્રયોગો (એકસપેરીમેન્ટ) કર્યા સિવાયજ લોકાલોકપ્રકાશકશાનના સામર્થ્યથી અનેક વખત ઉદ્દેદોષણા પૂર્વક જણાવેલ છે કે શબ્દ એ આકાશગુણ નથી પરંતુ પુદગલસ્વરૂપ છે. “મહાનુભાવ તીર્થકર ભગવંતના જન્મ વિગેરે કલ્યાણક પ્રસંગોમાં ઇન્દ્રમહાદાજની આજ્ઞાથી હરિણગમેષીદેવે વગાડેલ સુષા ધંટાને શબ્દ અસંખ્યાત જન દૂર તેમજ અસંખ્ય જન વિમાનના વિમાને ઉલ્ધી પ્રત્યેક વિમાનમાં રહેલ બંટામાં ઉતરી ત્યાં ત્યાં રહેલા દેવોને પ્રભુના કલ્યાણકાદિ પ્રસંગેની જાગૃતિ કરાવે છે.ઇત્યાદિ વૃત્તાંતનું શ્રવણ કરનારાઓમાંથી કેટલીક વિચારશિથિલ વ્યક્તિઓને સુષા ઘંટાને શબ્દ તે તે દેવોની ઘટામાં ઉતરવા સંબંધી આશ્રય ઉપન થતું હતું તે આશ્ચર્યને વર્તમાનમાં શોધાયેલ “રેડી” વિગેરે યાંત્રિક પ્રયોગોએ અમેરિકા-યુરોપ-વિગેરે દૂર પ્રદશામાં થતા ભાણે તેમજ ગાયને અહિં રહેલ વ્યક્તિઓને સંભળાવીને સદંતર દેશવટો આપી શબ્દના પૌદ્ગલિકપણાને સ્પષ્ટપણે જણાવી દીધેલ છે. એ જ પ્રમાણે “ ક્ષિપ્તજમરુદ્ધમ-કાલિદિગદેહિને મન, એ વૈશેષિકદર્શનના સિદ્ધાંતની રૂએ પાણી તેમજ વાનું પૃથક સ્વતંત્ર જાતિના પરમાણુથી બનેલ દ્રવ્યો હોવાનું પ્રતિપ્રાદન થાય છે. પરંતુ બે ભાગ હાઈડ્રોઝન તેમજ એક ભાગ એકસીજન (H +6=Water ) મળતાં તુરત પાણી થાય છે અને પાણી પણે પરિણમેલા અણુઓ પ્રયોગથી હાઈડ્રાઝન અને ઓકસીજન રૂપે પરિણમે છે એમ વૈજ્ઞાનિક (સાયન્ટીફીક) પદ્ધતિથી એકીકરણ તથા પૃથકકરણ થતું જોવામાં આવવાથી પૂર્વોક્ત નાયિક સિદ્ધાંત અસત્ય ઠરે છે. જે દ્રવ્ય સ્વતો ભિન્ન છે તેનું દ્રવ્યાતર રૂપે ત્રણકાલમાં પરિવર્તન થતું નથી. જ્યારે જે વસ્તુને વિજ્ઞાનિક પદ્ધતિથી અમુક પ્રકારે માનવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે તે જ વસ્વને મહાનુભાવ સર્વજ્ઞભગવતે વસ્તુને યથાર્થ ભાવને પૃથક પૃથકુ સ્વરૂપે ન વર્ણવતાં બાજીથી દેખાતા તેમજ અનુભવાતા તે પાણી તેમજ વાયુના શરીરને પુદગલદ્રવ્યને તેમાં પણ ઔદારિક નામની જાતિમાં સમાવેશ હોવાનું પ્રતિપાદન કરેલ છે. એ જ પ્રમાણે અમુક વર્ષોથી પ્રગતિ પામેલ ફોટોગ્રાફિક પદ્ધતિ સંબંધી શ્રી પ્રજ્ઞાપનાવની ટીકામાં સમર્થ વ્યાખ્યાતા વિ ત શિરોમણિ શ્રી મલયગિરિ મહારાજાએ પ્રત્યેક તથવિધ બાદર મૂર્તદ્રવ્યમાંથી “ફુવારામાંથી વહેતા પાણીની માફક કેવી રીતે છાયાના પુદ્ગલેને પ્રવાહ નીકળે છે ? અને તે છાયાના પુદગલોનું ભાસ્વર તેમજ અભાસ્કર દ્રશ્યમાં કેવું પ્રતિબિંબ પડવા સાથે કેવા પ્રકારથી ગ્રહણ થાય છે ? તે સંબંધી ઘણા જ રોચક ઉલેખ કર્યો છે. એવી એ નિર્ણય થાય છે કે શ્રી જિનેશ્વરના સિદ્ધાંતમાં જે પણ વસ્તુનું પ્રતિપાદન થયું છે તે એમને એમ તો નથી જ. ફક્ત તે તે શાસ્ત્રની તેવી પ્રત્યેકુ પંક્તિ ઉપર ખુબ વિચાર થવાની આવશ્યકતા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગે મારે અવશ્ય જણાવવું પડશે કે સર્વજ્ઞ પ્રભુના સિદ્ધામાં પ્રત્યેક વસ્તૃસંબંધી સંપૂર્ણ પ્રતિપાદન છતાં વસ્તુની શોધ માટે નિર્ણય થઈ શકતા નથી તેમાં તે સિદ્ધાંતોના વાચનમનન અને સંપૂર્ણ નિદિધ્યાસનની પુરેપુરી ખામી એ જ કારણ છે. અનંત જ્ઞાનીઓના અબાધિત સિદ્ધાતો અનાદિ સિદ્ધ હોવા છતાં તે જાણવાની બેદરકારી તેમજ તેના જિજ્ઞાસુઓ માટે જોઈતા ઉત્તેજનને અભાવ વિગેરે કારણેથી જ્ઞાનસિદ્ધપ્રયોગો પણ સમજાવી શકાતા નથી. તે માટે આપણું સમાજમાં લગભગ અસ્ત પામેલ જિજ્ઞાસુવૃત્તિને હવે પ્રગતિપ્રધાન કહેવાતા યુગમાં જાWત રાખવાની ખાસ જરૂર છે અને એમ થશે તે જ આપણે આપણું મૌલિકસિદ્ધાંતોનું સંરક્ષણ કરવા સાથે આપણા હાથે જ વૈજ્ઞાનિક ઉન્નતિ કરી અન્ય જગતને આશ્ચર્ય પમાડવા યોગ્ય પદાર્થવિજ્ઞાન પુરૂ પાડવા ભાગ્યશાળી બનીશું. સર્વજ્ઞ શાસનમાં અન્ય પદાર્થોની માફક ક્ષેત્રોનું પણ પ્રતિપાદન અદ્વિતીયપણે હેવાથી તેના જ્ઞાનની પણ જરૂરીયાત ગણાય તે સ્વાભાવિક છે. તે સર્વર ભગવાનના ક્ષેત્ર વિષયક કથનને અનુસરી શ્રી લઘુક્ષેત્રસમાસ નામને આ ગ્રન્થ પૂજ્યવર્ય શ્રીરનશેખરસૂરીશ્વરજી મહારાજે રચેલો છે, જેમાં જૈન દૃષ્ટિએ ક્ષેત્રનું સ્વરૂપ સર્વજ્ઞશૈલીથી પ્રદર્શિત કરેલું છે. આ ગ્રન્થમાં પણ પૂજ્યગ્રન્થકારે ઉપાત્યગાથામાં ટાંકેલા નીચે જણાવાતા શબ્દો ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે - સેસાણ દીવાણ તહોદહીણ, વિઆરવિન્ધારમણેરપારં સયા સુયાઓ પરિભાવવંતુ, સલૅપિ સબૂનુમઈચિત્તા છે ૧ છે | [ શેષદ્વીપસમુદ્રો સંબંધી જે અનંત સ્વરૂપે વર્ણન છે તેને (મતિકલ્પનાથી નહિ પરંતુ) સર્વજ્ઞા મતમાં એક ચિત્તવાળા થઈને શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારેજ વિચારવું.] પૂર્વોક્ત વચન ઉપરથી એ સાર કાઢી શકાય છે કે;-ક્ષેત્ર સંબંધી અથવા ગમે તે વિષયસંબંધી શાસ્ત્રોમાં વર્ણવેલું સ્વરૂપ દઢશ્રદ્ધાવંત હોય તે જ સત્ય માની શકે છે, અથવા તો શ્રદ્ધાન્ય સર્વજ્ઞ પોતે સાક્ષાત્ જાણી દેખી શકે છે. પરંતુ સવજ્ઞમતની શ્રદ્ધારહિતને માટે તો પદાર્થો. તે સ્વરૂપ સત્ય માનવું એ બહુ વિષમ છે, કારણ કે અમુક માઈલના જ વિસ્તાર વાળી આ દુનીયા-પૃથ્વી છે, એવા નિર્ણયવાળાઓને અને હિમાલયથી મેટા પર્વત દેખ્યા ન હોય તેવાઓને તથા પાસીફિક આટલાંટિક આદિ મહાસાગરથી મેટા સમુદ્રો દૃષ્ટિગોચર ન થયા હોય તેવાઓને હજારો યજનના પર્વતે, કરોડો એજનના તથા અસંખ્ય યજનના દીપ સમુદ્રો કહીએ તો તે શી રીતે માને ? એવાઓના મનમાં તે એમ જ આવે છે એટલા મેટા પર્વત દીપે તથા સમુદ્રો હોઈ શકે જ નહિ. પણ એ બધી શંકાને આધાર પૃથવીભ્રમણની માન્યતા ઉપર જ રહેલો છે અને તે માન્યતા ખોટી છે એ નિરાગ્રહી મનુષ્ય સમજી શકે તેમ છે, પણ તે શ્રદ્ધાને વિષય છે, માટેજ કેટલાક અતીન્દ્રિયવિષયો શ્રદ્ધાગમ્ય હોય એમ માનવું જ યોગ્ય છે, આધુનિક સમયમાં ક્ષેત્રાદિવિષયસંબંધી એ જ પરિસ્થિતિ ઉભી થયેલ છે. આ કારણથી જ સર્વસિદ્ધાંતોમાં તેમજ પ્રાયઃ પ્રત્યક્ષપ્રમાણને જ સ્વીકાર કરનારા પાશ્ચાત્ય વિદ્વાનોની માન્યતાઓમાં વિસંવાદ જોવામાં આવે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય માન્યતાઓ. ૧ પૃથ્વીના આકાર પુડલા અથવા થાળી સરખા ગાળ છે. ૨ પૃથ્વી સ્થિર છે. ચન્દ્ર સૂર્યાદિ કરે છે. ૩ પૃથ્વી મેાટી છે. અસંખ્ય યેાજન પ્રમાણુ છે. અને સૂર્ય ચંદ્ર વિગેરે નાના છે. ૪ પૃથ્વી પૃથ્વીસ્વરૂપ છે. પરંતુ ગ્રહ નથી, ૫ અસંખ્યદ્વીપ સમુદ્ર પ્રમાણ પૃથ્વી છે. 30 આધુનિક માન્યતાઓ. ૧ પૃથ્વીના આકાર ઈંડા અથવા નારંગી સરખા ગેાળ છે. ૨ ચન્દ્ર સૂર્યાં સ્થિર છે. પૃથ્વી પેાતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ ફરે છે અને ચન્દ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ૩ સૂર્ય ધણેા માટા છે. પૃથ્વી તેની અપેક્ષાએ ઘણી નાની અમુક પ્રમાણની જ છે. ૪ બુધ-શુક્ર વિગેરે અન્ય ગ્રહેાની માફ્ક પૃથ્વી એ ( ઉપ) ગ્રહ છે. ૫ એશીયા, યુરેાપ, આફ્રિકા, અમેરિકા, એસ્ટ્રેલિયા વિગેરે પાંચ ખંડ પ્રમાણ પૃથ્વી છે. પૃથ્વીના આકાર. " એ સિવાય બીજી પણ પરસ્પર વિરાધી ઘણી માન્યતાઓ છે. એ સર્વ માન્યતાએ સંબંધી શાસ્ત્રીય તેમજ આધુનિક દષ્ટિથી સમન્વય કિવા ખંડન મંડન કરવા બેસીએ તા ધણેાજ વિસ્તાર થઈ જાય. ઉપેાદ્ઘાત લખવા જતાં એક શ્ર ંથ જેટલું લખાણ થવાના સંભવ રહે. અને અ ંતે શ્રદ્ધાશીલને તા શ્રદ્ધાના જ આશ્રય લેવા પડે. આમ છતાં શાસ્ત્રીય તેમ જ આધુનિક બન્ને દૃષ્ટિએ પેાતપેાતાના મંતવ્યેાને પગભર કરવા અનેક પ્રકારની જે જે યુક્તિએ રજુ કરે છે તેમાં વિચારદષ્ટિએ કઈ યુક્તિ યેાગ્ય છે, અને કઈ યુક્તિ દાષાપન્ન છે, એના સંપૂર્ણ ખ્યાલ તા તે તે વિષયના લગભગ ઠીક જાણુકારા ભેગા મળે અને ચર્ચા કરે ત્યારે જ આવી શકે. તા પણ બાલ જીવા વસ્તુતત્ત્વથી યત્કિંચિત્ માહિતગાર થાય તે માટે એકાદ મંતવ્ય ઉપર સહેજ ઈશારા કરવા એ અસ ંગત નહિ ગણાય. · પૃથ્વીના આકાર ઇંડા અથવા નારંગી સરખા ગાળ છે' એવું પાશ્ચાત્ય વિદ્વાનાનું મંતવ્ય છે, જ્યારે શાસ્ત્રીયમ તવ્ય ઉપર જણાવ્યા મુજબ અન્ય પ્રકારે છે. ભિન્ન ભિન્ન આ બન્ને માન્યતાઓ ઉપર વિચાર કરતાં પ્રથમ તા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે પૃથ્વીને નારંગી સરખી ગેાળ માનવી છે તે પૃથ્વીમાં સ્વષઁ-મૃત્યુ–પાતાલ સ્વરૂપ ત્રણે લાકના સમાવેશ સ્વીકારાય છે કે ત્રણ લેાકમાંથી ફક્ત એકલા મૃત્યુલાકના જ સમાવેશ ગણાય છે ? જે વ્યક્તિએ સ્વર્ગલાક અથવા પાતાલલાક એ વસ્તુતઃ છેજ નહિ ' એવી માન્યતાઓને ધરાવતા હેાય તેવાઓ માટે પરભવ કે ધર્મ જેવી વસ્તુ ઉદ્દેશીને લખાણ કરવું એ કાઈપણુ સુત્ત વ્યક્તિ માટે યેાગ્ય નથી. કારણ કે ‘અન્ય પ્રમાણેાથી સિદ્ધ વસ્તુના અપલાપ કરવા પૂર્ણાંક ફક્ત ચ ચક્ષુગાચર વિષયા જ જગતમાં છે એ સિવાય સર્વ ભ્રાંતિ છે' ઇત્યાદિ મંતવ્યેા ધરવા સાથે નાસ્તિકવાદના શિખરે આરૂઢ થયેલાઓ માટે શાસ્ત્રીય ચર્ચાએ કરવી એ ચર્ચા કરનારની જ નિરક વાચાલતા છે. વાસ્તવિક સ્વર્ગ પ્રમુખ ત્રણે લેકના સમાવેશ કરવા પૂર્વક પૃથ્વીને દડા સરખી ગાળ કહેવી એ તદ્દન અસંગત છે. જે વિષય ઈન્દ્રિયગમ્ય નથી, વંશિષ્ટજ્ઞાનના અભાવે જ્યાં સુધી ઇષ્ટવિષયનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન ધરાવવાને આત્મા સમર્થ બન્યા નથી ત્યાં સુધી રવયં અતીન્દ્રિયવિષયાનુ સ્વરૂપ કહેવું કે નિષેધવું એ કૂવાના દેડકા પાસે સમુદ્રના સ્વરૂપનું' કથન તુલ્ય છે. કારણ કે !— ધ શાસ્ત્રોમાં અનંતજ્ઞાની મહર્ષિ એએ ત્રણેલાકના સમુદિત આકાર કૅડે હાથ દઈ પગ પહેાળા કરીને ઉભેલા પુરૂષ સરખા ( વૈશાખ સંસ્થાન ) આકાર જણાવેલા છે. જે વિષય પરિમિત Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જ્ઞાનની દૃષ્ટિથી ખાદ્ય છે તે વિષયમાં અનન્તનાનીએના વચન ઉપર શ્રદ્દા' એજ શ્રદ્દાશીલ સમાજ માટે રાજમાર્ગ છે. " આધુનિક દૃષ્ટિએ જેટલી પૃથ્વીને ગાળ માનવી છે તે પૃથ્વીથી ચન્દ્ર સૂર્ય નક્ષત્રાદિ સ યેાતિશ્રશ્ન ભિન્ન હેાવાથી કેવળ મધ્ય-મૃત્યુલેાકને જ નારંગી સરખી ગેાળ પૃથ્વીમાં સમાવેશ છે' એ મ તજ્યમાં પણ અનેક વિરાધા નીચે મુજબ પ્રત્યક્ષ જણાઈ આવે છે. ઈ. સ. ૧૪૯૨ માં કાલમ્બસે અમેરિકાને શોધી કાઢવો. તે પહેલાં અમેરિકાનું અસ્તિત્ત્વ છતાં એ દેશ અપ્રસિદ્ધ-અપ્રગટ હતા. અહિં પ્રત્યેક વિચારશીલ વિદ્વાનાએ વિચાર કરવાની પૃથ્વીની નારંગી ખાસ જરૂર છે જે કાલમ્બસે કરેલી અમેરિકાની શેાધ પહેલાં પૃથ્વીના આકાર ધ્રુવા સરખી ગોળાઇસ્તું મનાયેા હતે ? અને શેાધ કર્યા બાદ તે આકારમાં કાંઈ ફારફેર થયા કે ક્રમ ? તે વિરોધી હેતુઓ. અમેરિકાની શેાધ કર્યાં પહેલાં પણ ગાળ જ સ્વીકારીએ તા શેાધ થયા બાદ પ્રથમની આકૃતિમાં કાંઈપણ ફારફેર થવા જોઈએ, શોધ થયા અગાઉ આકાર ગેાળ ન હતા એવું જો માનીએ તેા પૃથ્વીના ગાળ આકાર સંબંધી માન્યતા ચેાક્કસ થઈ શકતી જ નથી. કારણ કે જેમ કાલમ્બસે અમેરિકા શોધ્યા ત્યારબાદ ઘેાડા વર્ષ પહેલાંજ અમુક વ્યક્તિના સાહસથી ન્યુઝીલેંડ શેાધાયા તેમ હજુ પણ એ ગાળાકાર મનાતી પૃથ્વીના પડ ઉપર ખીજા અપ્રગટ દેશનું અસ્તિત્ત્વ નહિં હાય તેની શી ખાતી? અને જ્યાં સુધી એ અપ્રગટ દેરોાના અસ્તિત્ત્વ સંબંધી ક્રાઈપણુ ચાક્કસ નિહ્ ય ઉપર ન આવી શકાય ત્યાં સુધી પૃથ્વીને આકાર અમુક પ્રકારના ગેાળ છે' એવી માન્યતા પ્રગટ કરવી એ વિચારવાન વ્યક્તિને યાગ્ય નથી. પહેલાં અધગેાળ માને અને હાલ સમ્પૂર્ણ ઇંડા જેવા માને તાપણુ હજુ સુધી ઉત્તર અને દક્ષિણધ્રુવની તરફના પ્રદેશેાની શોધ ન્યૂન હેાવાથી ઉત્તર કે દક્ષિણ તરફની મુસાફરી એક દિશાની થઈ શકી નથી અને તેના પૂર્વ પશ્ચિમની મુસાફરી મક્ષેત્રમાં રહેલ ધ્રુવની ચારે બાજુ કેમ ન હોય ? માં વિસ‘વાદ. સમુદ્રકિનારેથી ચાલી જતી સ્ટીમર શરૂઆતમાં સંપૂર્ણ દેખાય છે, અમુક પ્રમાણમાં દૂર જતાં સ્ટીમરની નીચેના ભાગ દેખાતા બંધ થાય છે, વિશેષ દૂર જતાં નીચેના ભાગ સ્ટીમરના દૃષ્ટાંત વિશેષ પ્રમાણમાં દેખાતા બંધ થાય છે, સ્ટીમરનુ અને સમુદ્રકનારાનું ધણું અંતર પડતાં દરીઆકિનારે ઉભેલ વ્યક્તિ ફક્ત સ્ટીમરના અગ્રભાગને અથવા ધુમાડાને જ દેખી શકે છે, અને તેથી આગળ જતાં સ્ટીમરના તે ભાગ દેખાતા પણ બંધ થાય છે. માટે પૃથ્વી નારંગી સરખી ગેાળ છે એમ માનવામાં કારણ મળે છે, આ પ્રમાણે સમજનારા અને અન્યયક્તિઓને સમજાવનારા પાશ્ચાત્ય વિદ્વાનેાને જણાવવાની જરૂર છે જે સમુદ્રકિનારાથી દૂર દૂર જતી સ્ટીમરના નીચેના ભાગ વિશેષ વિશેષ ન્યૂન દેખાય છે તેમ થવામાં કારણ પૃથ્વીની નારંગી સરખી ગાળાઈ છે ? કે ચક્ષુના તે પ્રમાણે દેખવાના સહજ સ્વભાવ છે? જો પૃથ્વીની નારંગી સરખી ગેાળાઈજ તેમ થવામાં કારણુ હાય તા સમુદ્રકિનારે ઉભેલ બે વ્યક્તિએ પૈકી એક વ્યક્તિની ચક્ષુએ મન્દતેજવાળી અને અન્યવ્યક્તિની ચક્ષુએ વિશેષ તેજવાળી છે. તેમાં મન્ત્રતતૈયુક્ત ચક્ષુવાળા વવક્ષિત સ્થાને રહેલી સ્ટીમરને જેટલા પ્રમાણમાં દેખે છે તે અપેક્ષાએ વિશેષ તેજોયુક્ત ચક્ષુવાળા પુરૂષ તેજ સ્થાને રહેલી સ્ટીમરને વિશેષ પ્રમાણમાં જોઈ શકે છે. જો પૃથ્વીની નારંગી સરખી ગળાઈથી સ્ટીમર સંબંધી નીચેના ભાગ દબાઈ ગયા (આવૃત થયેÀા) હાય તા સ્પષ્ટ અસ્પષ્ટપણે ભલે સ્ટીમરના ઉપરના ભાગ બન્નેને યથાસભવ દેખી શકાય. પરંતુ તેમ નહિ થતાં મન્દ તેજોયુક્ત ચક્ષુવાળા નીચેનેા ભાગ દેખી શકતા નથી. કૈવલ ઉપરનાજ ભાગ જોઈ શકે છે. જ્યારે વિશેષ તજોયુક્ત ચક્ષુવાળા પુરૂષ સ્ટીમર સંબંધી નીચે–ઉપરના ભાગને સ્પષ્ટપણે જોઈ શકે છે અને એ હકીકત અનુભવ સિદ્ધ છે. એવી " Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સાબીત થાય છે કે સ્ટીમરને નીચેનો ભાગ ન્યૂનત્યુન દેખવામાં પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ એ કારણું નથી. પરંતુ ચક્ષને મર્યાદામાં રહેલ વસ્તુ જેવાને તથા પ્રકારને સ્વભાવજ કારણ છે અને એથી જ ચાક્ષુષ પ્રત્યક્ષમાં “ગ્યદેશાવસ્થિત' યોગ્ય દેશમાં વિષયના રહેવાપણાની ખાસ જરૂરીયાત સ્વીકારેલી છે. અ૫ાધિક દેખવાની શક્તિવાળા બે પુરુષના દષ્ટાન્તમાં કાંઈ અસંગતપણું લાગતું હોય તે સમુદ્રમાં ઘણે દૂર ચાલી જતી સ્ટીમર કે જેને ઉપરનાજ અમુક ભાગ સ્થૂલદૃષ્ટિથી જોવામાં આવે છે તે સ્ટીમરનેજ દુબિ નથી જોતાં નીચેના તળીઆથી લઈને ઉપર સુધી સ્પષ્ટપણે દેખવામાં આવે છે તે પ્રસંગે સ્ટીમરના નીચેના ભાગને ઢાંકનાર પૃથ્વીની ગોળાઈ દુર્બિનથી શું દૂર થઈ જતી હશે ? બીજ જે વી નારંગી સરખી ગોળ છે એમ માનવા સાથે તેના ૫ડ ઉપર આપણે અર્થાત્ વર્તમાનમાં દેખાતા એશિઆ-યુરોપ-અમેરિકા વિગેરે દેશો રહેલા છે એમ માન્યતા ગુરુત્વાકર્ષણ રાખવી પડે છે તો નારંગી સરખો એ પૃથ્વીને ગેળે પોલો છે? કે ઘન છે? જે કહે કે ઘન છે તો તેમાં શું ભરેલું છે? અને પિલો છે તે તેની ખાત્રી શી ? ને તે ખાત્રી ક્યા પ્રત્યક્ષથી કરી છે? અનુમાનથી જો તેની ખાતરી કરાતી હોય તે જ્ઞાનીઓના વચનને સાક્ષાત્ બાધ આવે તેવું અનુમાન શા મુદ્દાથી કરાય છે ? વળી પૃવીને નારંગી સરખી ગોળ માનીએ તો દક્ષિણ ધ્રુવ પાસે રહેલ સમુદ્ર વિગેરેનું પાણી કને આધારે રહેલ છે ? કહેશે કે ગુરુત્વા. કર્ષણના નિયમને અંગે પૃથ્વી પાણીનું આકર્ષણ કરે છે તો ઉત્તર ધ્રુવ પાસે રહેલ સમુદ્રનું પાણી નજીકમાં રહેલ પૃથ્વીથી કેમ આકર્ષતું નથી ? “પૃથ્વીનું મધ્યબિન્દુ આકર્ષક છે” એમ માનીએ તો ભારે વસ્તુને અગ્ર મધ્ય અને અધ ભાગમાંથી ગુરુત્વાકર્ષણથી વેગ ક્રમે ક્રમે વધુ જોઈએ. ધાતુનું પતરૂં બનાવીને કરેલો ઘડો વિગેરે પાણીમાં તરે છે અને ધાતુને એક હાને કકડો હોય તે તરતો નથી. કકડાને આકર્ષણ અને ઘડા વિગેરેને નહિ ? આવી આવી ઉપસ્થિત થતી અનેક પ્રશ્ન પરમ્પરાથી તેમજ આગળ જણાવવામાં આવતા જન-જૈનેતર શાસ્ત્રીયપાઠથી એમ માનવાને ચોકકસ કારણ મળેછે કે પૃથ્વી નારંગી સરખી ગોળ નથી પરંતુ થાળી કિવા પુડલા સરખી ગોળ માનવી એ વિશેષ યુક્તિ સંગત છે. પૃથ્વી થાળી સરખી ગોળ છતાં પાશ્ચાત્ય વિદ્વાને ગમે તે યુક્તિઓથી નારંગી સરખી પદવીની શાળામાં ગોળ પૃવીને માને છે, તેને અંગે સમન્વથ કરવા રૂપે સમવય, ચક્ષને પ્રાયઃ તેવા પ્રકારે ગોળ દેખવાને સ્વભાવ સહેજે સમજાઈ આવશે. રેવેના પાટા ઉપર ચાલ્યો જતો માણસ પિતાથી સો કદમ દૂર રહેલા જુદા જદા પાટાઓને પણ ભેગા થતા હોય તેમ દેખે છે, તેમજ તેટલે જ દૂર રહેલ તારના થાંભલાને પોતાની પાસે રહેલા તારના સ્થંભ જેટલું પ્રમાણુવાળા જ દૂરવરી સ્તંભ છતાં ઘણે ટુંકે દેખે છે. ખુબી તો એ છે કે બને પાટાઓ જુદા જુદા છતાં તેમજ તે બને પાટાના મધ્યમાં રહેલ આસન ભૂમિ દષ્ટિગોચર થવા છતાં પાટાઓ ભેગા થતા હોય તેમ દશ્યમાન થાય છે. દૂરવત્તી સ્તંભને જમીન સાથે અડેલો ભાગ તેમજ ટોચને ભાગ દેખાવા છતાં ( જાણે મધ્યભાગથી તંભ ટૂંકાઈ ગયો હોય તેમ ) નાને દેખાય છે. તેથી એમ માનવું જોઈએ કે ચક્ષુને તથા પ્રકારે તીઠુ તેમજ ઊવાધડ ગોળ દેખવાને સ્વભાવ તેમજ ફેટામાં નજીકની વસ્તુ માટી અને છેટેની વસ્તુ નહાની પડતી જોવાથી તેને સ્વાભાવિક વિષય હોઈ ગોળ નહિં છતા ગોળાકારે દેખાતી પૃવીને નારંગી સરખી ગોળ ક૯૫વાને પ્રસંગ પ્રાપ્ત થયું હોય તો તે બંનવા જોગ છે. પરંતુ તેથી ગોળ નહિ એવી પૃથ્વી નારંગી સરખી ગોળ થઈ જતી નથી. પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ માનીએ તો અમુક માઈલ ચાલતાં અમુક અંશ નીચાણ કિંવા ઉંચાણ થવું જોઈએ. કંઈપણ દિશાએ ઉચ્ચતા હોઈ જતાં વધારે થાક લાગ ને આવતાં તે થાક ન લાગવો જોઈએ, વળી પાણીને સ્વભાવ સપાટીએ રહેવાને હાઈ કોઈપણ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જગેાપર સેકડા અને દ્વારા માઈલ દરીયાથી કાંઠે ઉંચા હોવા જોઈએ, હેરા ખાદવામાં પણ કાઈ પશુ દિશાએ માઈલે દશ ઇંચની ઊંડાઈ ૨ખાય છે તે પણ ઓછી હોવી જોઈએ. તેવા ઊંચાણુ અથવા નીચાણના અભાવ તેમજ જૈન સિદ્ધાંતા તથા રૂગ્વેદ વિગેરે શાસ્ત્રામાં નારંગી સરખી ગાળાઈનું વણું ન નહિ હેાવા સાથે પુડલા સરખી ગેાળાઈ હેાવાનું પ્રતિપાદન દેખાતુ હાઈ ‘પૃથ્વી નાર’ગી સરખી ગાળ નથી, પરંતુ પુડલા સરખી ગાળ છે' એ પ્રમાણે માનવું એ શાસ્ત્રીય દૃષ્ટિએ તેમજ યુક્તિથી યેાગ્ય જણાય છે. · એક વ્યક્તિ એક સ્થાનેથી રવાના થયા બાદ તેજ દિશામાં અખંડ પ્રયાણ કરે તા ફરતા ફરતા પુનઃ તેજ સ્થાને આવી પહેાંચે છે, માટે પૃથ્વી નારંગી સરખી ગેાળ છે' એવા જે વિચારેા છે તે પણુ પ્રુદ્ધિગમ્ય તેમજ શાસ્ત્રીય નથી. કારણ કે સૂના સર્વાંમંડલા પૈકી સર્વાભ્યન્તરમંડલ કે જેને ઉત્તરધ્રુવ ( રેખાંશ) માનવે છે. તેનુ સ્થાન તેમજ સૂર્ય મંડલના ચાર વિગેરે બરાબર વિચારાય તેા એકજ દિશામાં ચાલતા માણસ પુનઃ તેજ સ્થાને આવી પહેાંચે છતાં * પૃથ્વી નારંગી સરખી ગેાળ નહિ પરંતુ પુડલા સરખી ગેાળ છે' એમ સુખેથી માની શકાય છે. પ્રશ્ન—વત માનમાં શેાધાયેલા એશિયા-યુરા – આફ્રિકા-અમેરિકા તેમજ એસ્ટ્રેલિયા દેશના સમાવેશ જૈન દૃષ્ટિએ ગણાતાં જંબુદ્રીપના અથવા જંબુદ્રીપના સાત મહાક્ષેત્રે પૈકી એક ભરતક્ષેત્રવતિ છે ખડી પૈકી કયા ખડામાં સમાવેશ થાય છે? ' ઉત્તર—વૈતાઢજ પર્યંત તેમજ વૈતાઢચને ભેદી લવણ સમુદ્રમાં મળનાર ગંગા સિન્ધુથી ભરતક્ષેત્રના છ વિભાગેા થયેલા છે. તે છ વિભાગેા પૈકી નીચલા ત્રણ વિભાગમાં પાંચે દેશના સમાવેશ માનવે એ ઊંચત સમજાય છે, અને એ પ્રમાણે માનવામાં કાઈ વિરાધ આવતા હેાય તેમ જણાતું નથી, કારણ કે શાસ્ત્રીય દૃષ્ટિએ સમગ્ર ભરતક્ષેત્રની એશીયા વિગેરે પાંચે ખડના અધ ભરત માં સમાવેશ. યેા. કલા. પહેાળાઈ પર ૬ છે. અને નીચેના અર્ધા વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહેાળાઈ સમગ્ર પ્રમાણની અપેક્ષાએ અધ પ્રમાણથી ન્યૂન પ્રમાણ છે, તા પણ પાશ્ચાત્યવિદ્યાના દક્ષિણ ધ્રુવથી ઉત્તરધ્રુવનુ જેટલા માઈલ પ્રમાણુ અંતર માને છે તેના કરતાં જરૂર દક્ષિણા ભરતના ત્રણ વિભાગનુ પ્રમાણ વિશેષાધિક છે. પૂર્વીસમુદ્રથી શ્ચિમસમુદ્ર પર્યંત ભરતક્ષેત્રની લંબાઈ ૧૪૭ યાજન પ્રમાણુ છે, જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી બીજા પંતની (પરિધની) લંબાઈ લગભગ ૨૫૦૦૦ માઈલ પ્રમાણુ છે. પૂર્વ પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઈલ પ્રમાણ અને ઉત્તર-દક્ષિણ વ્યાસ ૭૯૦૦ માઈલ પ્રમાણુ છે. એ અપેક્ષાએ વત માનમાં શેાધાયેલ દેશાનેા ભરતના નીચેનઃ ત્રણ ખંડમાં સમાવેશ કરવા તેમાં ક્રાઈ વિાધક હેતુ હેય તેમ ખ્યાલમાં આવતું નથી, પશ્ચિમ ૫ ઉત્તર. ૭૯૦૦ માઈલ | ૭૯૨૬૪ માઇલ દક્ષિણ. પૂ. હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૭૯૨૬ માઈલ છે અને ઉત્તર દક્ષિણ ૭૯૦૦ માઈલ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪. પ્રશ્ન-( જ્યારે અમદાવાદની અપેક્ષાએ) આ દેશમાં સૂર્યોદય થાય છે, તે અવસરે અમેરિકા વિગેરે દર દેશમાં લગભગ સંધ્યાને ટાઈમ થયેલો હોય છે તે પ્રમાણે ત્યાંથી આવતા વાયરલેસ ટેલીગ્રાફથી જણાવવામાં આવે છે એટલે કે અમેરિકામાં થતા સૂર્યોદય તેમજ સૂર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ નવ દશ કલાકનું સમજાય છે. તે મુજબ ઈંગ્લેંડ જર્મની વિગેરે દેશમાં ખુદ હિન્દુસ્થાનમાં રહેલ મદ્રાસ કલકત્તા વિગેરે શહેરોમાં પણ કોઈ ઠેકાણે છ કલાકનું કોઈ ઠેકાણે ચાર કલાકનું, કોઈ સ્થાને કલાકનું સૂર્યોદય તથા સૂર્યાસ્ત સંબંધી અંતર પડે છે તેમાં શું કારણ છે ? જૈન શાસ્ત્રોમાં અનેક વખત શ્રવણ થાય છે કે જ્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે ત્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય છે. એ એકદેશીય સિદ્ધાંતનું શ્રવણ કરી કેાઈ અર્ધદગ્ધ એમ પણ કહે છે કે અમેરિકામાં એ પ્રમાણે સૂર્યોદય સૂર્યાસ્ત સંબંધી આ દેશની અપેક્ષાએ લગભગ વિપરીત ક્રમ હેઈ તે અમેરિરાને મહાવિદેહ કેમ ન કહી શકાય ? શાસ્ત્રના રહસ્ય જાણનારાઓ તે મહાવિદેહમાં સદાકાલ ચતુર્થઆરે તીર્થ કરેને સદ્ભાવ મેક્ષગમનને અવિરહ તેમજ સ્વાભાવિક શક્તિવંત મનુષ્યને ત્યાં જવાની શક્તિને અભાવ વગેરે કારણોથી અમેરિકાને મહાવિદેહનું ઉપનામ સ્વપ્નમાં પણ આપતા નથી, તો પણ સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત સંબંધી જે દશ કલાકનું અંતર પડે છે તેમાં શું કારણ છે? ઉત્તર–પ્રથમ જણાવી ગયા પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર પર્યત લંબાઈ ૧૪૪૭૧ યોજન પ્રમાણ છે. વર્તમાનમાં શોધાયેલ એશિયાથી અમેરિકા પર્યત સૂર્યોદય અને પાંચ ખંડોને સમાવેશ પણ ભારતના દક્ષિણાર્ધ વિભાગમાં હોવાનું યુક્તિ પૂર્વક આપણે સૂર્યાસ્તમાં જણાવી ગયા છીએ. ઉચ્ચ સ્થાન ઉપર યંત્ર પૂર્વક ગોઠવાયેલ ફરતે દીપક પ્રારંભમાં વિલંબ થવાનું પોતાની નજીકના પ્રકાશયોગ્ય ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. એ જ દી૫ક યંત્રના બલથી કારણ . જેમ જેમ આગળ ખસતો જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળના ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. તે જ પ્રમાણે નિષેધ પર્વત ઉપર ઉદય પામતો સૂર્ય પ્રારંભમાં પિતાનું જેટલું પ્રકાશ્ય ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગને પ્રકાશ આપે છે અર્થાત્ તે સ્થાનમાં રહેલા મનુષ્યને સૂર્યને પ્રકાશ મળવાથી સૂર્યોદય થવાનું ભાન થાય છે. મેરૂની પ્રદક્ષિણાના ક્રમે ફરતો સૂર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રમાં અંધકાર થવા સાથે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગોમાં પ્રકાશ થતો જોવાથી તે વખતે સૂર્યોદય થયો તેવો ખ્યાલ આવે છે. અને એ હિસાબે ભરતક્ષેત્રના અર્ધ વિભાગમાં રહેલા પાંચે દેશમાં સૂર્યોદય તેમજ સૂર્યાસ્તનું દશ કલાક આઠ કલાક કિંવા કલાક અંતર પડે તેમાં કોઈ પ્રકારને વિરોધ આવતો હોય તેમ જણાતું નથી. આ જ વસ્તુને વિશે વિચારશું તો ચોક્કસ જણાઈ આવશે કે. અમદાવાદ, મુંબઈ કે પાલીતાણ કેાઈ પણ વિવક્ષિત એક સ્થાનને આશ્રયી દિવસનું પ્રમાણે બાર કલાક તેર કલાક અથવા ચૌદ કલાક ભલે રહે પરંતુ દક્ષિણાર્ધ ભારતના પૂર્વ છેડા ઉપર જ્યારથી સૂર્યને પ્રકાશ પડ્યો ત્યારથી ઠેઠ પશ્ચિમ-છેડા સુધી સૂર્યાસ્તના સમયને ભેગો કરીશું તો આઠ પ્રહર અર્થાત ૨૪). કલાક સુધી સમગ્ર ભરતક્ષેત્રના કેઈ પણ વિભાગની અપેક્ષાએ સૂર્યના પ્રકાશનું અસ્તિત્વ હોય તેમાં કોઈ પણ બાધક હેતુ દેખાતો નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી સૂર્યને દેખાવ થતો હોવાથી અને પશ્ચિમ નિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતો હોવાથી તેનું પરિધિ ક્ષેત્ર લગભગ સવાલાખ જન પ્રમાણ થાય, ને કલાકને પાંચ હજારના હિસાબે સૂર્યગતિ ગણતાં ચોવીસે કલાક સૂર્ય સમગ્ર ભારતમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ દેખાય તેમાં હરકત નથી. શ્રી મંડલપ્રકરણ વિગેરે ગ્રંથોમાં પણ એ જ વસ્તુના વિશેષ નિશ્ચય માટે ભરતક્ષેત્રમાં આઠ પ્રહર સુધી સૂર્યનો પ્રકાશ હોવાનું જણાવવામાં આવે છે. તે પણ ઉપરની વાતને વિશેષ પુષ્ટિ આપે છે. એથી અમેરિકામાં આ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય દશ કલાક મોડો થાય છે. એટલે કે અહિ દિવસ હોય છે, એ કારણથી અમેરિકાને મહાવિદેહ કલ્પવાની મૂર્ખાઈ કરવી તે વિચારશૂન્યતા છે. પ્રશ્ન—ઉત્તરધ્રુવ વિગેરે કેટલાક સ્થાને એવા છે કે જ્યાં લગભગ એક સાથે છ મહિના સુધી દિવસ તેમ જ છ માસ રાત્રિ હોવાનું કહેવાય છે તે તે શી રીતે બની શકે ? ઉત્તર–પ્રથમના પ્રશ્નોત્તરમાં જણાવેલ છે જે ભરતક્ષેત્રના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધીમાં જુદા જુદા વિભાગને આશ્રયી આઠ પ્રહર સુધી સૂર્યને પ્રકાશ હોવાનો સંભવ છે તો પછી છ મહિના સુધી તે જ ભારતમાં લગભગ મધ્યભાગમાં વૈતાઢય પર્વતને કોઈ પણ ઉંચાણ પ્રદેશમાં સૂયને પ્રકાશ રહે એવું સ્થાન ક૨વું જોઈએ કે સૂર્ય જ્યારે ઉત્તરાયણમાં હોય ત્યારે આઠે પ્રહર તેનું સમાધાન. સુધી સૂર્યના પ્રકાશને અભાવ હોવાથી રાત્રિ થતી હોય તો તેમાં કાંઈ પણ વિરોધા ભાસ આવે તેમ જણાતું નથી. આ ઉપર જણાવેલી બધી માન્યતાઓ ઉપર જે લખાણ કર્યું છે તે ઘણું જ સંક્ષિપ્ત છે. હું પોતે પણ એમ માનું છું કે આ વસ્તુઓ ઉપર અનેક વખત ઘણા જ વિચારો-પરસ્પર ચર્ચાઓ તેમજ તે તે વસ્તુની સિદ્ધિ માટે આકતિઓ જણાવવા સાથે લેખો લખાવા જોઈએ. વેધશાળાને અનુભવ હોવો જોઈએ. પરંતુ તેવા પ્રકારના સાહિત્યપ્રાપ્તિ સંબંધી સાધનોના અભાવે તેમ જ સમયના અભાવે વિશેષ લખાણ થઈ શકયું નથી. પ્રસંગે આ પ્રકરણ ઉપર ખાસ ગ્રન્થ તૈયાર કરવા-કરાવવાનો પ્રયત્ન થાય તે યોગ્ય છે તે પણ જેન તેમ જ વૈદિક માન્યતાઓને અંગે એટલું તે અવશ્ય કહેવું પડશે કે –પાશ્ચાત્ય વિદ્વાનોએ માનેલી માન્યતાઓ સાચી જ છે આવું માની લેવામાં ખાસ વિચારવા જેવું છે. જેનસિદ્ધાંત ભૂલકને સ્થાળી સરખો ગોળ માનવા સાથે પ્રથમ એક દ્વીપ પછી દ્વિગુણ સમુદ્ર એક " દ્વિગુણ દ્વીપ એક દ્વિગુણ સમુદ્ર એમ યાવત્ પૂર્વ પૂર્વદ્વીપસમુદ્રોથી દિગુણપ્રમાણયુક્ત ભૂલોક સંબંધી અસંખ્યદ્વીપ સમુદ્ર સ્વરૂપ માને છે, તે પ્રમાણે વૈદિક સિદ્ધાંત પણ ભૂલકને થાલી શાસ્ત્રીય મંતવ્ય. સરખો ગોળ માનવા સાથે દ્વિગુણ દિગુણ કેટલાક દ્વીપ સમુદ્રની મર્યાદાયુક્ત માને છે. જે નીચે જણાવેલા વૈદિક સાક્ષરના કલ્યાણ માસિકમાં આવેલ લેખ પરથી જાણી શકાશે “યહ સપૂર્ણ જમ્બુદ્વીપ એક લક્ષ જન કે પરિમાણવાલા હૈ. ઇસ જમ્બુદ્વીપકે ચાર દિશાઓસે મેખલાકે સમાન ઘેરે હુએ ક્ષીરસમુદ્ર હૈ, યહ ક્ષીરસમુદ્ર ભી એક લક્ષ જન પરિમાણવાલા ૧ પઢમપતરાઈકાલા જબુદીવાશ્મિ દેસુ પાસેસ લખ્યુંતિ એગસમય, તહેવ સવસ્થ નર એ. છે ૧ | પઢ. પ્રથમ પ્રહરાદિકા ઉદયકાલાદારભ્ય રાત્રેશ્ચતુર્થયામાત્યકાલ યાવન્મેરે: સમન્તાદહેરાવસ્યા સર્વે કાલાક સમકાલે જખ્ખદીપે પૃથક ક્ષેત્રે લભ્યતે | ભાવના યથા–ભરતે યદા યંત; સ્થાનાત્ સૂય ઉદેતિ તત્પાશ્ચાત્યાનાં દૂરતરાણું લેકાનામસ્તકાલઃ | ઉદયસ્થાનાધાવાસિનાં જનનાં મધ્યાહ્ન , એવું કેવા-ચે પ્રથમ પ્રહર;, કેષાચિદ્વિતીય પ્રહરઃ, કેષાખ્યિતૃતીય પ્રહર, કવચિન્મધ્યરાત્ર, કવચિત સધ્યા, એવા વિચારણયાષ્ટપ્રહરસમ્બધી કાલઃ સમર્ક પ્રાપ્યતે. તથૈવ નરલોકે સર્વત્ર જમ્મુઠી પગતમેરે: સમન્તાતુ સૂર્ય પ્રમાણેનાષ્ટપ્રહરકાલસંભાવનું ચિત્યમ્ ! (ભાવાર્થ સુગમ છે.) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ હૈ. ઇસકે આગે પ્લેક્ષદીપ દે લાખ જન પરિમાણવાલા હૈ ઈસ લક્ષદીપકે ચાર એરસે ઘેરે - હુએ ઈક્ષરદક નામકા સમુદ્ર હૈયહ સમુદ્ર ભી દો લક્ષ જન પરિમાણવાલા હૈ. ઇસસે આગે • શામલદીપ હૈ યહ શાલ્મલીદ્વીપ ચાર લાખ જન પરિમાણવાલા હૈ. ઉસ શામલીદ્વીપકે ચારે તરસે ઘેરે હુએ સુરદ્ર નામકા સમુદ્ર હૈ, યહ સમુદ્ર ભી ચાર લાખ જન પરિમાણવાલા હૈ ઈસસે આગે કશીપ હૈ. યહ કુશદ્વીપ આઠ લાખ યેનને પરિમાણવાલા હૈ. ઇસ કુશદ્વીપ કે ચારે તરફ ઘરે હુએ ઘાદ નામકા સમુદ્ર હૈ. યહ સમુદ્ર ભી આઠ લાખ જન પરિમાણવાલા હૈ ઇસસે આગે દ્વીપ હૈ યહ ક્રૌંચદ્વીપ સોલહ લાખ યોજન પરિમાણવાલા હૈ. ઇસ ક્રૌયદ્વીપ ચાર તરફસે ઘેરે હુએ શુરોદ નામક સમુદ્ર હૈ, યહ ભી સોલહ લાખ યોજન પરિમાણવાલા હૈ ઇસસે આગે શાકક્કીપ હૈ, યહ શાકઠી બત્તીસ લાખ જન પરિમાણવાલા હૈ ઇસ શાકઠીપકે ચારે તરફસે ઘેરે હુએ દધિમંડદ નામકા સમુદ્ર હૈ. યહ સમુદ્ર ભી બત્તીસ લાખ યોજના પરિમાણવાલા હૈ, ઉસકે આગે પુષ્કરદ્વીપ હૈ વહ પુષ્કરદ્વીપ ચૌસઠ લાખ યોજના પરિમાણવાલા હૈ. ઇસ પુષ્કરદ્વીપકે ચારે ઓર શુદ્ધોદ નામકા સમુદ્ર હૈ. યહ સમુદ્ર ભી ચૌસઠ લાખ યોજન પરિમાણવાલા હૈ, યે સાત દ્વીપ ઔર સાત સમુદ્ર મિલકર દો કરોડ ચૌવન લાખ યોજન પરિમાણુવાલે હૈ ! સાત દ્વીપ તથા સાત સમુદ્ર મિલકર જિતને જન પરિમા મુવાલે હૈ ! ઉતને હી જન શુદ્ધોદ નામકે સમુદ્રસે આગે ભૂમિકા પરિમાણ હૈ. ઇસ ભૂમિસે આગે આઠ કરોડ ઉન્તાલીસ લાખ જન પરિમાણવાલી સુવર્ણકી ભૂમિ હૈ ઇસ ભૂમિકે છેડકર આગે લોકાલોક-પર્વતકે મય દેશક શાસ્ત્રમે માનસોત્તર મૂદ્ધસ્થાન કહતે હૈ ઇસ મધ્યદેશમેં સૂર્ય ભગવાન રાત-દિન સર્વદા ભ્રમણ કરતે હૈ ! માનસેત્તર પરિમંડલકા પરિમાણ સાઠે ન કરોડ જન શાસ્ત્રમેં કહા હૈ ઇતને જન પરિમાણ રાતદિન સૂર્ય ભગવાન ચલતે હૈ રાત દિનમેં જિતને યોજન પરિમાણ સૂર્ય ભગવાન ચલતે હૈ, ઉતને જન કે બત્તીસ ગુણ કરને સે જિતને જનકી સંખ્યા હતી હૈ, ઉતને જનપર્વત કા દેશ સૂર્ય ભગવાન કે કિરણીસે વ્યાપ્ત છે ઇસ લેક કે બુદ્ધિમાન ભૂલેક કહતે હે ” “પૃવી પોતાની ધરી ઉપર તેમ જ સૂર્યની આસપાસ ફરે છે અને સૂર્ય સ્થિર છે' એવું પાશ્ચાત્ય વિદ્વાનેનું મન્તવ્ય છે તે પણ વિચારણીય છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, બુહનસંગ્રહણી, મંડલપ્રકરણ, કપ્રકાશ વિગેરે સંખ્યાબંધ જનમમાં સૂર્યને સંચાર અને પૃથ્વીના શૈર્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પરંતુ રૂવેદમાં પણ તે પ્રમાણે જ વર્ણન કરવામાં આવેલ છે. જે નીચેના વાકથી સમજાશે– સ હિ પ્રતિદિન....એકનપરાધિકપચસહસ્ત્ર (૫૦૫૮) જનાનિ મેરું પ્રાદક્ષિણ્યન પરિભ્રામ્યતિ . (૪૦ અ૦ ૨, અ૦ ૧, બ૦ ૫.) “સૂર્ય હંમેશા (પ્રતિમુહૂર્ત) પાંચ હજાર ઓગણસાઠ (૫૦૫૯) જન મેરૂની આજુબાજુ પ્રદક્ષિણાના ક્રમવડે પરિભ્રમણ કરે છે.” . “અચરતી અવિચલે છે અને ઘાવાપૃથિવ્યૌ” ( અ૨, અ૦ ૫, બ૦ ૨.) “આકાશ અને પૃથ્વી અચર છે ને અવિચલ છે” એ પ્રમાણે શાસ્ત્રીય મતવ્યને વિશેષ વિચાર માટે બાજુમાં રાખીને યુક્તિ પૂર્વક વિચાર કરશે તે પણ વાચકને પૃથ મીનું સ્ત્રી તેમજ સૂર્યનું પરિભ્રમણ સહેજે જણાઈ આવશે. Page #44 -------------------------------------------------------------------------- ________________ કહી ચાલતી રેલગાડીમાં બેઠેલ માણસ રેલગાડીને સ્થિર જુવે છે અને ભ્રમને અંગે માર્ગ ઉપરના વૃક્ષાદિને ચાલતા દેખે છે. આવી ભૂલને લીધે જ પૃથ્વીને સ્થિર અને સૂર્યાદિને પૃથ્વીના પરિ- ચાલતા જઈએ છીએ એમ કદાચ માની લઈએ; પરંતુ આધાર પર ચાલતા ભ્રમણ સંબધી તીરછી ગતિવાળા ગાડી કે વહાણોના ઉદાહરણથી નિરાધારપણે ચક્રાવા લેતી પૃથ્વીની સાબીતી કરવી વ્યાજબી કેમ મનાય ? રેલગાડી પૃથ્વી ઉપરના પાટાના જ આધારે ચાલે છે. કેટલીક વાર પાટા બૂટી જતાં નિરાધાર રેલના અકસ્માતૃ થયાના ધણ દાખલાઓ મળી આવે છે. જે રેલ વિગેરે નિરાધારપણે ચાલી શકતા નથી તે પછી પૃથ્વી નિરાધારપણે ચાલી શકે અને ત્રાંસી થવા છતાં તેની અંદરની વસ્તુ ન પડી જાય તે કેમ બને ? સાફ લિંબુ કે સાફ રબરના દડાને લાગેલી ધૂળ ફેરવવાથી ખરી જાય છે, લગાડેલું તણખલું કે દાબ વિનાની ટાંકણું પડી જાય છે ત્યાં આકર્ષણ કેમ કાર્યકારક થતું નથી ? કૂવાને કાંઠે નજીક છતાં કુવામાં, કે ભીત નજીક છતાં છાપરા ઉપરથી મનુષ્ય કેમ ભૂમિ ઉપર પડી જાય છે ? કાંઠા અને ભીંત કરતાં મનુષ્ય અને પડનારી વસ્તુ ધણી હલકી છે, ચાલતી રેલવેના માથે રાખેલા કાંકરા વેગને લીધે જલદી નીચે પડે છે, ત્યાં આકર્ષણ કેમ કાર્ય કરતું નથી ? વળી સપાટીવાળા રેલના વેગને પણ મનુષ્ય જાણી શકે છે તો પછી ગડમથલ લેતી પૃથ્વીના વેગની મનુષ્યોને અવશ્ય ખબર પડવી જાઈએ, અને બુદ્ધિવિભ્રમ થતા હોય તે તે પણ સુધરવો જોઈએ. પરંતુ પૃથ્વી ફરતી નથી તે તે બુદ્ધિવિશ્વમ કેમ માની શકાય ? ઉલટું પૃવીને ફરતી માનનારા પણ પૃવીને ફરતી માને છે તે સાથે સૂર્યને પણ ફરતે માનવા તૈયાર થાય છે આ તે કેવો બુદ્ધિવૈભવ ? મૃગતૃષ્ણામાં થયેલ જલનું ભાન જેમ આગળ જતાં જળ ન મળવાથી ભાત નક્કી થાય છે, તેમ રેલવેની સ્થિરતાનું ભાન સ્ટેશન આવવાથી બ્રાન્ડ નકકી થાય છે. તો પછી તેવા અસત્ય ભ્રાન્ત દૃષ્ટાન્તોથી વસ્તુ સ્થિતિ સાબીત કરવી એ સાચાનું કાર્ય ગણાય નહિં. એક બાણને પુર જેસથી કઈ પણ દિશામાં ફેંકતા તે આકાશમાં જઈ બેચાર મિનીટ પછી અમુક અંતરે જ પૃથ્વી પર પડશે. હવે પૃથ્વીની જો ગતિ માનીએ તો બેચાર મિનિટમાં પૃથ્વીની કેટલી બધી ગતિ થઈ જાય ? અને એ ગતિ માનતાં બાણ કયાં ને કયાંઈ પડવું જોઈએ. છતાં બાણના ફેંકયા પછી પા માઈલને પણ વધારે તફાવત પડતો નથી. એક મિનીટમાં હજાર માઈલની ગતિવાળે પૃથ્વીને વેગ જે સાચો હોય તે આપણે એક મીનીટ પહેલા ઊંચે જોયેલ અથવા ધારી રાખેલ પક્ષી વાદળાં કે ઊંચે ફેંકેલ વસ્તુને એક મિનીટ બાદ જોઈ ન શકીએ. કારણ કે એક મિનીટમાં તે આપણે એક હજાર માઈલ દૂર પહોંચી જઈએ. વળી આવી વેગવાળી પૃવીમાં આપણે વસવાટ હોઈ ક્ષણે ક્ષણે અવનવા બનાવો દેખાવા જોઈએ. તથા પૂર્વે દેખેલી વસ્તુઓ આપણને ક્ષણે ક્ષણે અદશ્ય થવી જોઈએ. અને પવનના ઝપાટાને લીધે આવેલી ધૂળ બહાર નીકળવી જોઈએ નહિં તેમજ બારણાથી અંદર આવવી જોઈએ નહિ. અણિને આધારે અતિ વેગથી ફરતા ભમરડો સ્થિર દેખાય છે, અને ભ્રમણ વખતે પોતાની ઉપર રહેલ રજકણને દૂર ફેંકી દે છે. તે પ્રમાણે સ્થિર દેખાતી પૃથ્વીને ગતિવાળી કહેવી તે બંધબેસતું / નથી. કારણ કે પ્રથમ તે પૃવીને નિરાધાર માનવા સાથે પૃથ્વીનું પરિભ્રમણ કહેવું એ વિસંવાદી વચન છે. છતાં પૃથ્વીને બમણવાળી માનીએ તે પોતાની ઉપર રહેલી ચીજને પૃથ્વીએ ફેકી દેવી જોઈએ અને સમદ્રના પાણીને તો જરૂર સંબંધ વિનાનું હોઈ ઉછાળી દેવું જોઈએ પરંતુ આકાશમાંથી પડતા દ્રવ્યને પણ દૂર નાંખી શકતી નથી. જેથી પૃથવી ગતિવાળી હોવાની કલ્પના અસંગત છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપર જણાવેલ જુદા જુદા દષ્ટાંતથી પૃથ્વીનું શૈર્ય તેમજ સૂર્યનું પરિભ્રમણ જેમ સિદ્ધ થાય છે તે પ્રમાણે “પૃથ્વીની અપેક્ષાએ સૂર્ય ઘણું મટે છે અને સૂર્યની અપેક્ષાએ પૃથ્વી ઘણી નાની છે. એ માન્યતા સંબંધી “સૂર્ય ઘણો મોટો હોય અને પૃથ્વી તે અપેક્ષાએ ઘણી નાની હોય તે મોટી વસ્તુની પ્રભા નાની વસ્તુના સર્વ ભાગમાં (લગભગ ઘણાખરા ભાગમાં) સેંકડે ગુણી મોટી જવાલા આગળ ટાંકણીની છાયા કે તેના અમુક ભાગમાં અપ્રકાશ ન પડતાં સર્વથા પ્રકાશ હોય છે તેમ પડવી જોઈએ. અને તેમ થતું જોવામાં આવતું નથીવિગેરે યુક્તિ સંગત વિચારોથી મનન કરવા આવશ્યકતા છે. વાચન-મનન-અથવા શ્રવણ પૂર્વક શાસ્ત્રીય મન્તો જાáાને જેઓને સુઅવસર પ્રાપ્ત થયેલો છે તેવા કેટલાક સુજ્ઞ માનવોને પણ શાસ્ત્રીય મન્તવ્યથી વિપરીત વર્તમાન ક્ષેત્રપરાત્તિ ક્ષેત્રપરાવૃત્તિમાં દેખીને કઈ કોઈ વાર વિધવિધ શંકાઓ ઉપસ્થિત થાય છે. પરંતુ વિચાર પૂર્વક કારણે. તેવી શંકા ન કરવા માટે લેખક આપ્તભાવે સુજ્ઞ સમાજને સૂચવે છે. કારણું કે તત્ત્વદૃષ્ટિથી વિચાર કરીશું તો જગત્માં સકારણ કિવા નિષ્કારણ (કુદરતી રીતે) અનેક પરાવર્તન થયા કરે છે. સાચું કહીએ તો સમગ્ર જગત્ પરાવૃત્તિધર્મમય જ છે. જગતમાં કઈ પણ એવું દ્રવ્ય નથી કે જેનું પર્યાય સ્વરૂપે પરાવર્તન ન થયું હોય. તે પ્રમાણે શાસ્ત્રમાં તે તે ક્ષેત્રને જે આકાર પ્રદર્શિત કરેલ છે તેમાં કોઈ વખતે સકારણ ફેરફાર થયા કરે છે. પરંતુ તેથી શાસ્ત્ર પ્રદર્શિત મળ આકારમાં પ્રાયઃ બહુ ફેરફાર થઈ જતો નથી. જવાળામુખી, ધરતીકંપ વિગેરે કારણોથી જલને સ્થાને સ્થળ અને સ્થળને ઠેકાણે જલ, પર્વતને સ્થાને ખાણ અને ખીણની જગ્યાએ પર્વતે થતાં વર્તમાનમાં પણ અનુભવવામાં આવે છે. સાંભળવા પ્રમાણે જે સ્થાને અમુક વર્ષો અગાઉ સમુદ્ર હતો ત્યાં અત્યારે સેંકડો માઈલના વિસ્તારમાં સહરાનું રણ થયેલ છે અને જે દરીઆકિનારે પાંચપચીશ મચ્છીમારોના ઝુંપડાઓ સિવાય લગભગ સો વર્ષ પહેલાં કાંઈ જ ન હતું તે જ સ્થાન વર્તમાનમાં સમગ્ર ભારતવર્ષના કેન્દ્રસ્થાન તરીકે ગણાવા સાથે લાખો મનુષ્યોની વસ્તી, ગગનચુંબી ભવ્ય ઈમારતાથી શોભતું હોવા સાથે વિશપચીશ માઈલના વિસ્તારમાં મુંબઈ શહેર તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આવા સંખ્યાબંધ દાખલાઓ મળી આવવા સંભવ છે. ભરતક્ષેત્ર–ગંગા સિધુ નદી વિગેરે સંબંધી શાસ્ત્રમાં જે વર્ણને અપાયેલ છે તેના વર્ણનથી ઘણીજ ભિન્ન રીતે વર્તમાનમાં તે તે ક્ષેત્ર તેમજ નદી વિગેરેનું સ્વરૂપ નજરમાં ક્ષેત્ર પરાવૃત્તિમાં આવતું હોવાથી શ્રદ્ધાશીલ વર્ગ પણ વિમાસણમાં પડી જતો જોવાય છે. પરંતુ શાસ્ત્રીય પ્રમાણ. પ્રથમ જણાવી ગયા મુજબ સકારણ કિંવા નિષ્કારણ જે ક્ષેત્રપરાવર્તન થયા કરે છે તે ખાસ ધ્યાનમાં લેવા જરૂરી છે. શ્રી શત્રુંજયમાહામ્ય સાતમા સર્ગમાં શ્રી શત્રુંજયગિરિરાજને સાતમો ઉદ્ધાર કરનાર સગરચક્રવતીને અધિકાર વર્ણવતાં પ્રથકારે નીચે મુજબ શબ્દો ટકેલા છે. “તતશ્રી પ્રોલસચ્ચિત્તો મુખ્યશૈ શ્રીભરતેશવત્ ઇન્ફોસવમહાધ્વજદાનછત્રચામરરથાશ્વાદિમેક્ષણપ્રતિક શ્રીગુરોવંચસા સર્વકૃત્યે સમાપયામાસા તતો “મપૂર્વઃ કૃતા એતે પ્રાસાદા સ્વર્ણમણિમયા કાલદણ નિવિભાજને સ્વર્ણરત્નમેન વિનાશયિષ્યને તત એતેષામહં રક્ષા કરેમિ ઈતિ રોપાયં ધ્યાયન ઇતિ ચિન્તયામાસયદિ મૌરષ્ટાપદરક્ષણાર્થ ગદ્ગા સમાનીતા, અહં ચ યદિ તેષાં રક્ષા કરોમિ, તહિ સમુદ્ર સમાનયામતિ ધ્યાનવ સમુદાયનાથ યક્ષાનું સમાદિપતિ સ્મા તતતૈયે. Page #46 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણદ્વારાત્સમાકૃષ્ટ સાગરઃ કલેહૌઃ પૃથ્વી છાયન ગર્જિતવાનજંગધિરીફર્વન ટંકણબબરચીણભેટસિંહલાદિદેશાનું પ્લાવિયન વેગાત્ શત્રુંજયસમીપે સમાજગામા અત્રાડારે શક્રોડવધિના સમુદ્રાગમન જ્ઞાત્વા સહસૈવ “ચક્રિન મિનં કુરુ ' ઇત્યાકુલવચનઃ કૃત્વા ચક્રિષ્ણુ નિવાર્ય બાહ, તથાહિ– રવિ વિના યથા ઘો વિના પુત્ર યથા કુલમ ! વિના જીવં યથા દેહ, વિના દીપ યથા અહમ્ / ૧ / વિના વિદ્યા યથા મર્યો, વિના નેત્ર યથા મુખમ્ | વિના છાયાં યથા વૃક્ષો, યથા ધર્મો દયાં વિના // ૨ // વિના ધ યથા જીવો, વિના વારિ યથા જગતૂ I તથા વિના તીર્થમિદં, નિષ્કલં જગત્ // ૩ નિરદ્ધsષ્ટાપદે શલે, સત્યસૌ જનતારક: I તમિન સ્કે ન પશ્યામિ, સંસારમાર [ તારક] ભુવિ | ૪ | ન યદા તીર્થ કૃદં, ન ધર્મો ન સદાગમાં ! તદાસૌ સર્વલોકાનાં, શલઃ કાતિદાયક: / ૫ || ઇતિ શક્રવચસા ચક્રી યક્ષાનિવારયતિ સ્મ સમુદ્રસ્તુ યાવતીં ભૂમિમાગતસ્તા યાવત્તવૈવ સ્થિત: | ઇત્યાદિ II [ શ્રીહંસરન રિવિરચિતશત્રુજય મહામે સર્ગઃ ૮ ] “તે વાર પછી હૃષ્ટ ચિત્તવાળા તે સગરચક્રવર્તીએ ગુરૂમહારાજના વચનથી ભરત મહારાજની માફક મુખ્ય શિખર ઉપર ઈન્દ્ર મહેત્સવ, ધ્વજારોપણ, છત્ર, ચામર, રથ, અશ્વનું મુકવું વિગેરે સર્વ ધર્મ કાર્યને સમાપ્ત કર્યું. ત્યારબાદ “સુવર્ણમણિરનના આ પ્રાસાદો મારા પૂર્વજોએ તૈયાર કરાવ્યા છે તે પ્રાસાદને કાલના મહિમાવડે વિવેક વગરના લેભાંધપુરૂષો સુવર્ણ રત્ન વિગેરેના લોભથી નાશ ન કરે તેથી એ પ્રાસાદનું મારે રક્ષણ કરવું યોગ્ય છે, એમ વિચારી સગરચક્રવરી રક્ષા કરવાને ઉપાય ચિંતવવા લાગ્યા, મારા પુત્રોએ અષ્ટાપદનું રક્ષણ કરવા માટે ગંગાને વાળી તો હું આ પ્રાસાદનું રક્ષણ કરવા માટે સમુદ્રને લાવું' એ પ્રમાણે વિચાર કરી સમુદ્રને લાવવા માટે પોતાની સેવામાં રહેલા યક્ષોને હુકમ કર્યો. ત્યારબાદ તે યક્ષોના પ્રયત્નવડે દક્ષિણ દિશાના દ્વારથી પ્રવિષ્ટ થયેલો સમુદ્ર પિતાના મોજાઓથી પૃથ્વીને ઢાંકી દેતા, ગરવાડે જગતને બહેરું કરતા ટંકણુ-બર્બર-ચીન ભેટ-સિંહલ વિગેરે સંખ્યાબંધ દેશોને તારાજ કરતો વેગથી શત્રુંજયની નજીક આવ્યો. એવા અવસરમાં અવધિજ્ઞાનના બલવડે ઈન્દ્રમહારાજ સમુદ્રનું આગમન જાણી તુર્તજ ચક્રવર્તી પાસે આવી “હે ચક્રી આ પ્રમાણે કરશે નહિં' એવા આકુલ વચનવડે તે પ્રમાણે કરતા અટકાવીને ચક્રવર્તીને જણાવે છે જે– - સૂર્ય વિના જેમ દિવસ, પુત્ર-વિના કુલ, જીવ વિનાનું શરીર, દીપક વિનાનું ઘર, વિદ્યા વિનાના પુરૂષ, ચક્ષુ વિનાનું મુખ, છાયા રહિત વૃક્ષ, દયા રહિત ધર્મ, ધર્મ વિનાને મનુષ્ય, તથા પાણિ વિનાનું જગત જેમ શોભતું નથી તે પ્રમાણે આ શત્રુંજય તીર્થ વિના સર્વ જગત નિષ્ફલ છે. અર્થાત્ શમશે નહિ. જો કે અષ્ટાપદ તીર્થયાત્રાને રોધ-અટકાવ થયો છે તે પણ આ શત્રુંજયતીર્થ ભવ્યાત્માઓને - ૧ એ સમુદ્ર અત્યારે પણ તાલધ્વજ ગિરિ (તળાજા) ની નજીકમાં છે. બારીક દષ્ટિથી જો તપાસીશું તે દક્ષિણદ્વારેથી સમુદ્રનું આગમન થયું હોય તો તે પણ બરાબર છે. કારણકે દક્ષિણ તરફ જ્યાં દેખરે ત્યાં સમુદ્ર જ દેખાશે. Page #47 -------------------------------------------------------------------------- ________________ yo તારક છે. તેની યાત્રાનો પણ રોધ થશે તે પછી પૃથ્વી ઉપર બીજી કોઈ સારવાળી (તારનારી) વસ્ત નથી. જેથી અવસરે તીર્થંકરને અભાવે છે, સર્વોત્કૃષ્ટ ચારિત્રધર્મને અભાવ છે. પૂર્વારૂપ આગમજ્ઞાનને પણ અભાવ છે. તેવા હું અવસર્પિણી કાલમાં આ શત્રુંજયગિરિરાજ જ સર્વ પ્રાણીઓના મનવાંછિત આપનાર છે.' આ પ્રમાણે ઈન્દ્રના વચનને સાંભળી ચક્રવર્તી યક્ષોને અટકાવે છે. પરંતુ જેટલી ભૂમિ પર્યત સમુદ્ર આવેલ છે ત્યાંથી પાછા મૂળસ્થાને ન જતાં ત્યાંને ત્યાં જ રહ્યો.” પૂજ્યવર્ય શ્રીમાન હંસરત્નસૂરિ મહારાજના એ પૂર્વોક્ત ઉલેખથી સાબીત થાય છે જે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજા રક્ષણાર્થે ઉદ્યત થયેલ શ્રી સગર ચક્રવર્તીને પ્રયત્નથી જંબૂદ્વીપના દક્ષિણ દ્વારથી લવણસમુદ્રને જંબુદ્વીપમાં પ્રવેશ થયો તે વખતે ભરતક્ષેત્રવર્તી સંખ્યાબંધ ગ્રામનગર અને દેશને જળપ્રલય થયો હોય એ સંભવિત છે. અને આવેલું જળ એમને એમ જે રહ્યું તેને જ આપણે જુદા જુદા વિભાગાશ્રયી અરબી સમુદ્ર-આટલાંટિક મહાસાગર-પાસીફિક મહાસાગર વિગેરે ઉપનામો આપીએ છીએ. પરંતુ વસ્તુતઃ વર્તમાનમાં દૃષ્ટિગોચર થતાં સમુદ્રો અથવા મહાસાગરો એ લવણસમુદ્રની નહેર સરખાં છે. અને વર્તમાનમાં દેખાતી પાંચ ખંડ રૂપે પૃથ્વી અને તેને ફરતું જે પાણી તે સર્વને ભરતક્ષેત્રના દક્ષિણ તરફના અર્ધ વિભાગમાં જ સમાવેશ કરે એ યુક્તિ સંગત છે. ભરતક્ષેત્રમાં લવણસમુદ્ર સંબંધી જલને પ્રવેશ અને ત્યારબાદ પણ ઉપસ્થિત થયેલ તેવા કારણોને અંગે ક્ષેત્રવિગેરેમાં શાસ્ત્રીય મતવ્યની અપેક્ષાએ આપણી સ્થલ દષ્ટિથી જે પરાવર્તન દૃષ્ટિગોચર થાય છે, તેથી શાસ્ત્રીય મતો અસત્ય છે એવું માનવાને કાંઈપણ કારણ નથી. શાસ્ત્રના વક્તા આપ્ત પુરૂષ છે. એ આપ્ત પુરૂષોના વચનમાં અવિશ્વાસ કરે એ અધઃપતનનું પ્રથમ પગથીયું છે. જે વસ્તુ સંબંધી શાસ્ત્રીય મન્તવ્ય અન્ય પ્રકારે હોવા છતાં આપણી ચર્મચક્ષુની નજરમાં અન્યરીતિએ અનુભવ થતો હોય તેવા પ્રસંગે “જે જિર્ણહિં ૫નતં તમેવ નિસંકે સચ્ય' “રાગ દ્વેષ મોહ રહિત જિનેશ્વરોએ જે જે તો જે જે રીતિએ ઉપદેશ્યાં છે તે તે પ્રમાણેજ છે સાયાં અને નિઃશંક છે.” એ સૂત્રને આધાર રાખવો જ યોગ્ય લેખાય. શાસ્ત્રમાં ગંગા અને સિધુ મહાનદીનું જે વર્ણન આવે છે તે ગંગા સિંધુ નદીઓ વર્તમાનમાં છે તે સમજવી કે અન્ય ? આ પ્રશ્ન ઘણી વખત અનેક જીજ્ઞાસુ વ્યક્તિએ ગગા સિધુ નદીના તરફથી થાય છે, તેના સંક્ષિપ્ત સમાધાનમાં જણાવવું ઉચિત સમજાય છે જેસ્થાને. સિધુ નદી તે પ્રાય: તેજ છે. એટલે કે કાળ બળને અંગે તેના પ્રમાણમાં ન્યૂનાધિક્ય થયું ભલે નજરમાં આવતું હોય ! પણ સ્થાનમાં ખાસ પરાવર્તાન થયું હોય તેવું માનવામાં કોઈ પ્રબલ સાધન જાણવામાં આવ્યું નથી, જ્યારે ગંગા નદીના પ્રમાણમાં ન્યૂઢાધિકય સંબંધી ફેરફાર સાથે સ્થાન પરાવૃત્તિ થવા માટે શાસ્ત્રીય (ચરિતાનુયોગ સંબંધી) પુરા મળી શકે છે. “યાવતું શક્રસ્ત પ્રતિબેધવાકૌરેવં પ્રતિબોધતિ તાવ૬ ઠી પુરુષ સમકાનમાગત્ય ચક્રિણે પ્રમg: I તપ્રથમ: શ્રી અજિતસ્વામિનઃ સમાગમ કથયામાસ / દિનીયસ્તુ સ્વામિ ! તવ પુત્રો સમાકૃષ્ટ જાહ્નવી અષ્ટાપદે ખાતક પૂરયિત્વાગ્રે પ્રસર્પની સમીપસ્થાન દેશાન લાવયન્તી વર્તાતે ! સા યદિ સમુદ્ર પ્રવેશ ન પ્રાતિ તદા સમગ્રમપિ ભારત પ્રલયકાલીન સમુદ્ર ઈવ પ્લાવયિષ્યતિ | તતેડવિલમ્બનૈવ જાનપદરક્ષાર્થ તસ્યા: સમુદ્રપ્રવેશાર્થ કખ્યિત્સમર્થ પુરુષમાજ્ઞાપકતુ દેવ, ઇત્યેવું Page #48 -------------------------------------------------------------------------- ________________ જિનાગમનેન હર્ષિતં પુનર્દેશલાવનશ્રવણેન વિસંસ્થૂલં ચક્રિણે પુનઃ શક: પ્રાહ-ચક્રિન શેક વિહાય પરમશોકકારણું જિન વન્દસ્વા અન્યચ્ચ જહનુકુમારપુત્ર ભગીરથં મહીંજ ગંગાવાલનાર્થ નિજયંતિ શાકવચ પ્રમાણીકૃત્ય કવિ -નેત્રાકૃણિ પ્રમૂજ્ય ભગીરથં સમાય તત્પષ્ટ હસ્તં દત્તા, વત્સ! “સાપ્રત વિદધવને ઇવારમાક વંશે વમેવાવશિષ્ટાડકરષિા તત વંશસ્થિતિઃ સકલા વામેવ સમાશ્રિતા | ભદ્ ગ૭ લોકરક્ષાવૈ | દન્ડેન વૃત્ત્વા જાહ્નવીં પુનર્મુખ્યપ્રવાહ સમાનય' ઇત્યાદિ સનાજ્ઞાપયેત્ | સોકપિ મહત્સવં સમાદાયાવિછિન્નપ્રયાણગંગાવાલનાથે ચચાલ ચકી x x x x x x x x x x x x x x x x x ઇતશ્ર ભગીરથેડપિ અષ્ટાપદં પ્રપય સ્વપિતૃપિતૃવ્યાનાં ભસ્મ વાક્ય અતિદુખિત: ક્ષણે મૂચ્છ લબ્ધા પુનઃ સચેતનભૂત નાણમારાધયામાસ સેડપિ તદભકૂલ્યા gષ્ટસ્તત્રાગટ્ય ઈતિ પ્રાહ, વત્સ ! “એને મયાવારિતા અપિ નાગકેપદ્રવં ચકુલા તતઃ ૐધવશેન મયા જવાલિતા તતઃ પર પશ્ચાત્તાપે જાતિપિ ન કિચ્ચિત સિધ્યતિ, કિં કર્મ ! સામ્પ્રતમ્ ? એતેષામદયેવ કર્મગતિરિતિ | તત એતવામિદાન મૃતકાર્ય વિધેહિ, એનાં ગંગાંચ મુખ્યપ્રવાહે સમાનય” ઇત્યાદિ શિક્ષા દત્તા નાગ: સ્વસ્થાને જગામા ભગીરથપિ પૂર્વજાનાં દાહભસ્મ ગંગાયાં ક્ષિપતા a યાવત્ લકેડપિ સ વ્યવહાર: પ્રવર્તતા અથ ભગીરથસ્તેષાં મૃતકર્મ કૃત્વા દંડરનેન ગંગાં મુખ્ય પ્રવાહ સમાનયત ! [ શ્રીહંસરત્નસૂરિવિરચિતશત્રુંજયમાહામ્યમ્ સર્ગઃ ૮] પુત્રના શોકથી દુઃખિત હૃદયવાળા સગરચક્રીને ઈન્દ્રમહારાજ પૂર્વે જણાવેલા વાવડે પ્રતિબંધ કરે છે એટલામાં બે પુરૂષે એક સાથે આવીને ચક્રવર્તીને નમસ્કાર કરવા લાગ્યા, તે બેમાંથી પ્રથમ એક પુરૂષ શ્રી અજીતનાથપ્રભુ પધાર્યા સંબંધી વધામણી આપી, જ્યારે બીજો પુરૂષ કહે છે કે હે સ્વામી ! “તમારા પુત્રોથી લવાયેલી ગંગા નદી અષ્ટાપદની ફરતી ખાઈને પૂરીને આગળ વધતી થકી નજીકમાં રહેલા સંખ્યાબંધ દેશોને ડુબાડે છે. જે તેને સમુદ્રમાં પ્રવેશ નહિં થાય તો પ્રલયકાળના સમુદ્રની માફક સમગ્રભારતને પણ જળમય બનાવી દેશે, તેથી જરાપણ વિલંબ કર્યા વિના દેશોના રક્ષણ માટે નદીને સમુદ્રમાં પ્રવેશ થાય તે અર્થે કેાઈ સમર્થ પુરૂષને હુકમ કરે.’ આ પ્રમાણે પ્રભુની પધરામણીથી સંતુષ્ટ થયેલ તેમજ પાછળના સમાચારથી ખિન થયેલ ચક્રવત્તીને પુન: ઈન્દ્ર મહારાજ ભુવે છે જે-તે ચક્રી ! શોકને દૂર કરીને સર્વ શાકને નાશ કરવામાં કારણ ભૂત એવા જિનેશ્વરને તમો વંદના કરો, અને જહનુકુમારના પુત્ર મહા પરાક્રમી ભગીરથને ગંગા વાળવા માટે હુકમ કરે, એ ઇન્દ્રના વચનને સાંભળી તેને સ્વીકાર કરી મુશ્કેલીથી આંખના આંસુને લુછી ભગીરથને બોલાવી તેની પીઠ ઉપરહાથ મુકી (તેની પીઠ થાબડી) તેને આ પ્રમાણે ચક્રવતી કહે છે કે–હે પુત્ર ! “દવથી બળેલા વનસરખા અમારા વંશમાં તું એક પુત્રરૂ૫ અંકુર અવશિષ્ટ રહેલ છે. તેથી વંશની સ્થિતિ-વૃદ્ધિને સર્વ આધાર તારા ઉપર છે. માટે તેનું રક્ષણ કરવા માટે જા અને દંડરનવડે ગંગાનદીને મુખ્ય પ્રવાહમાં જોડી દે.' એ પ્રમાણે હુકમ કર્યો. ભગીરથે પણ મહાન સૈન્ય સાથે એક સાથે ચાલવાવડે ગંગાને વાળવા માટે પ્રયાણ કર્યું. અનુક્રમે ભગીરથ અષ્ટાપદ પાસે આવતાં પોતાના પિતા તેમજ કાકાઓની રાખ દેખીને અત્યંત ખિન થયો થકે ક્ષણવાર મૂરિષ્ઠત થવા પૂર્વક પુનઃ સચેતન થયે છત નાગદેવનું આરાધન કરવા લાગે, નાગેન્દ્ર પણ તેની ભક્તિથી સંતુષ્ટ થઈ તૂર્ત ત્યાં આવીને કહેવા લાગ્યો કે-હે “વત્સ ! મેં તારા પિતા તેમજ કાકાઓને નાગલોકને ઉપદ્રવ કરવા માટે ઘણા અટકાવ્યા છતાં તે અટકયા નહિં. જેથી કેધથી પરાધીન એવા મેં તેમને બાળી મૂક્યા, ત્યાર બાદ ઘણે પશ્ચાત્તાપ થાય તો પણ તેમાં કાંઈ વળે નહિ. એટલે હવે શું કરવું ? એઓની કમંસ્થિતિજ એવી હશે. હવે તું એ સર્વનું મૃતકાર્ય કર અને આ ગંગાને મુખ્ય પ્રવાહ સાથે જોડીદ.” વિગેરે શિખામણ આપી નાગદેવ સ્વસ્થાને ગયા. ભગીરથે પણ પોતાના પૂર્વજોના શરીરની ભસ્મને ગંગામાં Page #49 -------------------------------------------------------------------------- ________________ સર નાખી, ત્યારથી લાકમાં પણ તે વ્યવહાર શરૂ થયા જે હજુ પણ ચાલે છે. પૂવ જોનું મૃતકમ કરીને દડરત્નવડે ગ ંગાને મુખ્ય પ્રવાહ સાથે જોડી દીધી.' આ પ્રમાણે શત્રુજયમહાત્મ્ય તેમજ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિન્ન વગેરેમાં વૃત્તાંત ઉપલબ્ધ થતા હેાવાયી ગ ંગાનદીના સ્થાનનું પરાવર્ત્ત ન થયું હાય એમ માનવામાં કાઈ ક્ષેત્રાદિના પરાવ-પ્રતિકૂલ તર્ક હોવાનું જણાતું નથી. જણાવવાના આશય એજ છે કે-કાઈ કાઈ નમાં થતી શકા પ્રસંગે તેવા દૈવિક સંયોગામાં ક્ષેત્રની-નદીએની સ્થાન પરાવૃત્તિ થઈ હાય તા આના નિરાસ બનવું જરાપણ અસ ંભિવત નથી. ગયા શીયાળામાંજ બીહાર-એરીસા પ્રદેશમાં થયેલ ભૂકંપના કારણથી ગંડકી નદીના પ્રવાહ સે। માઈલ દૂર ચાલી જવાનું કહેવાય છે, એ શું ક્ષેત્ર પરાવૃત્તિમાં પુરાવા નથી ? નદીએના સ્થાનામાં કેટલે કૈટલે વલક્ષણ ફેરફાર થયા છે તે જાણવાની અભિલાષા રાખનારાએાએ શ્રી પ્રસ્થાન માસિકમાં ? ધણા અકાથી લખાતા ‘ખાવાયેલી નદીઓ' નામના લેખ સાદ્યંત વાંચવાની ખાસ સૂચના છે. એ પ્રમાણે પતાના સ્થાન પરાવર્તન માટે પણ વિચાર કરવા જરૂર છે. ધણાનું કિવદંતી રૂપે કહેવું થાય છે કે અમુક વર્ષો પહેલાં હિંદુસ્થાનની ઉત્તર દિશામાં રહેલા હિમાલય પર્વતનું અસ્તિત્ત્વ જ હતું નહિં. જો એ કિંવદંતીમાં સત્યતાના અંશ હોય તેા સુજ્ઞ વાયકાને શાસ્ત્રીય જગતની અપેક્ષાએ આધુનિક જગતના વૈલક્ષણ્યમાં લેશ પણ શંકાના ઉદ્ભવ થવાના પ્રસંગ નહિં સાંપડે, સ્વમન્તવ્ય તરફ યુક્તિને ન દારતાં શાસ્ત્ર ઉપર ખાસ આધાર રાખી ‘સિદ્ધસ્ય ગતિશ્ચિન્તનીયા’ એ ન્યાયે શાસ્ર સિદ્ધ પદાર્થોની સિદ્ધિ થાય તે તરફ યુક્તિઓને પ્રયત્નપૂર્વક લઈ જવાય તેા સ પદાર્થોના સાચા અવખાધ સહેલાઈથી થવા સભાવના છે. આ પ્રમાણે આધુનિક દુનીયાનેા શાસ્ત્રીય દુનીયા સાથે ણેા જ સંક્ષિપ્ત વિચાર કવા સમન્વય - ફરી હવે આ લઘુક્ષેત્રસમાસ નામના ગ્રંથમાં રહેલ મૂળ વિષય તરફ લક્ષ્ય આપીએ. ૧ દ્રવ્યાનુયાગ—ગણિતાનુયાગ, ચરણકરણાનુયાગ અને ધર્માંકથાનુયાગ એ ચાર વિભાગમાં જૈનસિદ્ધાંત વહેંચાયેલા છે, કાઈક ગ્રન્થ દ્રવ્યાનુયાગનું પ્રતિપાદન કરે છે. કાઈ ગ્રન્થમાં દ્રવ્યાનુયોગ ગણિતાનુયાગનું પ્રાધાન્ય જોવાય છે. ક્રાઈ ગ્રન્થ ચરણકરણાનુયોગની વ્યાખ્યાથી ભરેલા હાય છે. જ્યારે કાઈક ગ્રન્થ ધ કથાનુયાગના વિષયથી સંપૂર્ણ જોવામાં આવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યાની ભિન્ન ભિન્ન પ્રકારે જે વ્યાખ્યા તેનુ નામ દ્રવ્યાનુયાગ કહેવાય છે, તે ઉપરાંત કા જીવ ણુાઓના અનંતપ્રદેશી સ્ક ંધા, મિથ્યાવાદિ હેતુએ વડે એ કાણુવર્ગાણાના સ્ક ંધાતા આત્મપ્રદેશ સાથે ક્ષીર નીરવત્ અભેદાત્મક સંબંધ, પ્રતિસમયે સ્વાવગાઢ આકાશપ્રદેશગત અન’તપ્રદેશી કામ્હણુવ ણુાના સ્ક ંધાનું ગ્રહણ કરવું, ગ્રહણુ કરાતા તે સ્ક ંધામાં લેસ્યાસહચરિત કાષાયિત અધ્યવસાય તેમ જ માનસિક, વાચિત કાયિક યેાગવડે પ્રકૃતિ-સ્થિતિ અને રસની ઉત્પત્તિ થવા સાથે સ્પષ્ટ બદ્ર નિધત્ત અને નિકાચિત એ ચાર અવસ્થાએ ઉત્પન્ન થવી ઇત્યાદિ સર્વ વિષયોના સમાવેશ દ્રવ્યાનુયોગમાં લગભગ થાય છે. દ્રષ્યાનુંયોગના વિષય ઘણા જ ગહન છે. તેના જાણકારા પણ ઘણા જુજ હેાય છે. સિદ્ધાન્તકારનું જે વચન છે કે ‘વિએ 'સણુ સાહી ' ‘દ્રવ્યાનુયાગની વિયારણામાં દર્શન-સમ્યક્ત્વ શુદ્ધિ થાય છે અર્થાત્ ક્ષાયિક સમ્યકૃત્વ આત્મા પ્રાપ્ત કરે છે.' એ વચન વિચાર કરતાં બરાબર યેાગ્ય લાગે છે. ૨ ગણિતાનુયાગ—ચૌદ રાજલેાક, ઊર્ધ્વલાક, અધેાલાક, તીર્આલાક, અસંખ્ય દ્વીપસમુદ્રો, વિમાના, ભુવના, સાત નારકભૂમિ, તદન્તર્યંત પાથડાએ, નરકાવાસા, મેરૂ, હિમવ ંત Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ગણિતાનુયોગ વૈતાઢ-શિખરી વિગેરે પર્વતા, તે ઉપર રહેલા ફ્રૂટા, ગંગા સિંધુ પ્રમુખ નદીએ પદ્મદ્રહ વિગેરે દ્રહા, શાશ્વત જિનાલયેા, ભદ્રસાલવન- નંદનવન -પાંડકવન ઈત્યાદિ વના, દ્વીપસમુદ્રને વીંટાળીને રહેલી જગતીએ, ભરત-અરવત-મહાવિદેહ-દેવક-ઉત્તરરૂ, પ્રમુખક્ષેત્રા, પાતાળ કળશાએ, જખવૃક્ષ, કૃષ્ણરાજી, સિદ્ધશિલા ઈયાદિ લેાકવતિ શાશ્વત ( અશાશ્વત ) પદાર્થીની લંબાઈ– પહેાળાઈ–ઉંચાઈ— ડાઈ-ક્ષેત્રફળ-ધનફળ-ખાણુ-છવા-ધનુઃપૃષ્ઠ-પરિધિ વ્યાસ વિષયાનુ સવિસ્તર વર્ણન એ ગણિતાનુયાગના વિષયેા છે. આ અનુયાગ અભ્યસકેને પ્રાય; નીરસ લાગે છે, પરંતુ અંકગણિત, ખીજગણિત, ભૂમિતિના વિષયમાં નિષ્ણાત થયેલા વિદ્વાનોને ણેા જ રમુજી થઈ પડે છે. સૂર્ય પ્રજ્ઞપ્તિચંદ્રપદ્મપ્તિ-લાકપ્રકાશ વગેરે ગ્રન્થા ગણિતાનુયાગના વિષયથી ભરપૂર છે. આ લક્ષેત્રસમાસગ્રન્થમાં પણ એ જ ગણિતાનુયાગના વિષયનું પ્રાધાન્ય છે. ૩ ચરણકરણાનુયાગ—આ અનુયાગ પણ ખાસ મહત્ત્વના છે. ચરણ સિત્તરિ–કરણસિત્તરિ પ્રમુખ આચારપ્રદર્શક શ્રી આચારાંગ પ્રમુખ આગમા તેમજ પચાશક-શ્રાદ્ધવિધિપ્રમુખ ચરણકરણાનુ મહાગ્રન્થામાં રહેલા વિષયના આ અનુયાગમાં સમાવેશ છે. ચારિત્રગુણની સ્થિરતામાં આ અનુયાગ ખાસ સાધનભૂત છે. ક્રિયાકલાપમાં મગ્ન રહેનારાએને જેમ આ અનુમેગની અતીવ ઉપયેાગિતા છે તે પ્રમાણે નાનીઓને પણ આ અનુયાગનું આલંબન લેવાની ખાસ આવશ્યક્તા છે. ‘જ્ઞાનસ્ય ફલ વિરતિ:' એ સૈદ્ધાન્તિક માન્યતા આ અનુયાગની આરાધનામાં જ સફલતા પામે છે, ક્રિયાના આળસુ, જ્ઞાન જ્ઞાનના જ પાટીએ પાઠ પઢનારાએ કેટલાક અભિજ્ઞા આ ચરણકરણના વિષયને ગૌણુ કરી “ જ્ઞાનથી જ મુક્તિ છે, મુહપત્તિ ચરવલા ફેરવવાથી મુક્તિ નથી.” એવી પેાતાની ભ્રાન્ત માન્યતાએ મુગ્ધજનતા પાસે પ્રગટ કરવા પૂર્વક કુયુક્તિઓ દ્વારા ક્રિયાના અપલાપ કરવા તૈયાર થાય છે, પરંતુ શરીરમાં ઉત્પન્ન થયેલ વ્યાધિને દૂર કરવામાં સમ વૈદ્યની યેાગ્ય ઔષધિ સંબધી શ્રદ્ધાન તેમજ જ્ઞાન થવા સાથે ઉદરમાં નાંખવાના ઉદ્યમ ક્રિયા સેવાય તાહિજ દુઃસાધ્ય વ્યાધિ પણ દૂર થવા સાથે શરીર સ્વસ્થ બને છે, એ જેમ અનુભવસિદ્ધ છે તે પ્રમાણે જ ભાવરાગને દૂર કરનાર શ્રીસયમમાગ સંબધી શ્રદ્ધાન તથા જ્ઞાન થવા સાથે દેશસંયમ ક વા સસયમ ગ્રહણ કરી ચરણુ–કરણ ક્રિયાકાંડમાં આત્માને તન્મય બનાવાય ત્યારે જ ભાવરાગથી રહિત થવા સાથે અવિચલ અનંત આત્મિક સુખની પ્રાપ્તિ થઈ શકે. એ કારણથી આ ચરણકરણાનુયાગ પણ ખાસ આદરણીય છે. ૪ ધર્મ કથાનુયાગ—- ચરણડિવત્તિહેઉ ધમ્મકહા' એ શાસ્ત્રીય વચન પ્રમાણે ચારિત્રાદિ ગુણાની પ્રાપ્તિમાં આ અનુયાગ મુખ્ય સાધન છે, પ્રથમના ત્રણે અનુયાગની અપેક્ષાએ ધ કથાનુયાગ. આ અનુયાગના વિષય ગહન નથી તા પણુ મધ્યમ વર્ગને ધણા જ લાભપ્રદ છે. આપણા પ્રતિભાસ ંપન્ન સમ આયાર્યાંની ધ કથાનુયાગ સંબધી કૃતિઓમાં ઈષ્ટ ભવ્યાત્માના જીવનચરિત્ર સાથે પ્રસંગે પ્રસ ંગે દ્રવ્યાનુયાગાદિ પ્રથમના ત્રણ અનુયાગ સંબંધી તાત્ત્વિક વાતા સ્થળે સ્થળે દશ્યમાન થતી હાવાથી ધર્મકથાના જ્ઞાનસાથે દ્રાદિનું સ્વરૂપ પણ સહેલાઈથી સમજી શકાય છે. ભવ્યાત્માએ કયા માર્ગથી પેાતાના આત્માને અધોગતિમાંથી પડતા બચાવી ઉચ્ચસ્થાન ઉપર પહેાંચાડે છે ? ઉચ્ચ સ્થાન ઉપર આરૂઢ થતાં ભયંકર ઉપદ્રવેશ-ઉપસર્ગાંને આત્મિક ક્ષમા વડે સહન કરવા પૂર્વક કેવી રીતે કસેાટીના પ્રસ ંગેામાંથી પસાર થાય છે ? ઇત્યાદિ વિષયાથી ભરપુર કલ્યાણુકારી આત્માએના ચરિત્રા એ આ અનુયાગના પ્રાણ છે. શ્રી જ્ઞાતાસૂત્ર-ઉપાસકદશાંગસૂત્ર–વિપાકસૂત્ર— ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર, ચન્દ્રપ્રભ ચરિત્ર, મલ્લિનાથ ચરિત્ર, શ્રી મહાવીર ચરિત્ર ઇત્યાદિ સંખ્યાબંધ આગમ પ્રમુખ ગ્રન્થા આ ધર્મ કથાનુયાગસંબંધી હાલમાં પણ ઉપલબ્ધ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ४४ પ * શ્રી લક્ષેત્ર સમાસ પ્રકરણુ' નામના આ ગ્રન્થમાં પૂર્વે જણાવેલા ચાર અનુયાગ પૈકી ગણિતાનુયાગનું જ પ્રાધાન્ય છે. ચૌદ રાજ લેાકવત્તિ" તે તે ક્ષેત્રા તેમજ ક્ષેત્રામાં રહેલ પર્યંત-નદી-દ્રહા-શાશ્વતૌન્યા વિગેરેની લંબાઈ, પહેાળાઈ, ઉંચાઈ, ઉંડાણૢ પ્રમુખ પ્રમાણુનું ધણા વિસ્તારથી વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવેલ છે. ગ્રન્થકાર શ્રીમાન્ રત્નશેખર સૂરીશ્વરજી મહારાજે આ ગ્રન્થ એકંદર છ અધિકારમાં રચેલ છે. ૧ જંબુદ્રીપાધિકાર ૨ લવણુસમુદ્રાધિકાર ૭ ધાતકીખડાધિકાર ૪ કાલેાદધિસમુદ્રાધિકાર પુષ્કરા દ્વીપાધિકાર અને ૬ અવશિષ્ટ પ્રકીર્ણાધિકાર. એ છએ અધિકારમાં અનુક્રમે જંબુદ્રીપ, લવણુસમુદ્ર, ધાતકીખંડ, કાલાધિ અને પુષ્કરા દ્વીપ સમુદ્રો તેમાં રહેલા મહાક્ષેત્રા, વધર પતા, દી - વૈતાઢચ વૃત્તવૈતાઢત્વ, મેરૂપ ત, ભદ્રશાલવન, નંદનવન, પાણ્ડકવન, સીતા, સીતાદા, રૂપ્યકલા-સુવર્ણ કલા– ગંગા સિધુ પ્રમુખ મહાનદીએ, પાતાલ કલશાએ, લઘુપાતાલ કલશા, લવણુસમુદ્રની જળશિખા, તે તે દ્વીપ સમુદ્રોની વેદિકાએ, વનખડા, જંબુવૃક્ષ, ધાતકીવૃક્ષ, માનુષાત્તર પવ ત વગેરે તીર્થ્યલેાકમાં રહેલ પ્રાય; ઘણા ખરા શાશ્વત પદાર્થો સંબધી લંબાઈ, પહેાળાઈ, ઊંચાઈ, ઊંડાઈ વિગેરે પ્રમાણ સાથે વર્ણન આપવામાં આવ્યું છે. ભાષાન્તરમાં પણ પ્રાય: પ્રત્યેક સ્થાને દરેક વસ્તુને તે તે વસ્તુના આયામ-વિષ્ણુ ભ–માહત્ય વગેરે સંબંધી માપને ગણિતના પ્રયાગાથી સ્પષ્ટ કરવામાં જરાપણું ન્યૂનતા રાખવામાં આવેલ નથી. એટલું જ નહિં પરંતુ તે તે વિષયની પૂર્ણાહુતિ થતાં તયિક વિસ્તૃત યા તેમજ ઘણીજ મહેનતથી તૈયાર કરવામાં આવેલ સુંદર લગભગ ૫૦ રંગીન ચિત્રા આપેલા હેાવાથી તે તે ક્ષેત્રા વિગેરેના આયામ–વિષ્ટ ભ-ક્ષેત્ર ફળ-ધન ફળ વિગેરે પ્રમાણના જ્ઞાન સાથે ચિત્ર દર્શીન દ્વારા પદાર્થનું પ્રત્યક્ષદાન થતું હેાય તેવા ખ્યાલ આવે છે. ગ્રન્થકારની સ્વાપત્તવૃત્તિમાં બતાવેલ ભાવા ઉપરાંત સ્થળે સ્થળે પ્રાસ`ગિક વિવેચને-ટીપ્પણીએ કરવામાં પણ ભાષાંતર કરતાં ધણુંાજ ખ્યાલ અપાયા હાય તેમ ગ્રન્થનું સાદ્યંત વાંચન કરવાથી જણાઈ આવે તેમ છે. ગ્ર ંથવત્તિ વિષયાના આછે ખ્યાલ વિષયાનુક્રમમાં જણાવેલા હાઈ તેમજ જિજ્ઞાસુએ માટે ગ્રન્થનું સાદ્યન્ત વાચન મનન પૂર્વક નિરીક્ષણ કરવું એજ ઉપયોગી હોઈ ગ્રન્થના અભિધેય સંબધી આટલેજથી વિરામ પમાય છે. આ ગ્રન્થનું અભિધેય ‘શ્રી લક્ષેત્ર સમાસ ’ નામના આ ગ્રન્થના રચયિતા પૂજ્યવ† શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજા છે એ આપણે પ્રથમજ જોઈ શકયા છીએ. એ પૂજ્યપ્રવર ગ્રન્થકારની કઈ ગ્રન્થકાર મહર્ષિ જન્મભૂમિ ? માતા પિતાનું શું નામ ? કાણુ ગુરૂ મહારાજ ? અને તેએશ્રીનેા કયા સત્તા સમય ? એ સવ બાબતેા સંબંધી વિચાર કરતાં તેમજ યેાગ્ય તપાસ કરતાં તેઓશ્રીએ રચેલા આગળ જણાવાતા ગ્રન્થો પૈકી અમુક ગ્રન્થાની નિમ્ન પ્રશસ્તિ વિગેરે સાધનાથી તેઓશ્રીના સત્તા સમય, તેઓશ્રીની ગુરૂ પરમ્પરા તેમજ તેઓશ્રીના સાહિત્ય ક્ષેત્ર સંબંધી ઘેાડી ઘણી માહિતી મળી આવે છે. પર`તુ તેએાશ્રીના જન્મથી કઈ ભૂમિ પવિત્ર થયેલ છે અથવા કયા સ્થાને તેઓશ્રીના કાળધમ થયેલા છે વિગેરે કાંઈપણ માહિતી મળી આવેલી જણાયેલ નથી, શ્રી લક્ષેત્ર સમાસ નામના તેએશ્રીના રચેલા આ ગ્રન્થની અન્તિમ ગાથા સૂરિહિં જ રયણુસેહરનામઐહિં, અપર્ત્યમેવ રઈય. શુરખિત્તવિક્ખં । સસેાહિઅં પયરણું સુયહિ લેાએ, પાવે ત. કુસલર ગમઇં પસિદ્ધિ ॥ ૧ ॥ તેમજ તેઓશ્રીએ રચેલ પ્રાકૃતગાથાબદ્ધ શ્રી શ્રીપાલચરિત્રના અંત્ય વિભાગમાં રહેલી નિમ્ન એ ગાથા Page #52 -------------------------------------------------------------------------- ________________ સિરિયસેગણુહરપટ્ટપહુહેમતિલયસૂરીણું સીસેહિ રયણસેહરસૂરીહિ ઈમા હુ સંકલિયા | ૧ | તસીસહેમચ દેણ સાહુણા વિકમેસ્સ વરિસંમિ. ચઉદસ અવીસી લિહિયા ગુરુભત્તિરાણું ૨ | ” તથા શ્રી લઘુક્ષેત્રસમાસ-સ્વપત્તવૃત્તિના પ્રારંભમાં રહેલ શ્લેક શ્રીવસેનગુર, છયાસહેમતિલકસુરવશ્ય | ચિન્તામણિરિવયનામ સંસ્કૃતિર્દિશતુ મેડભિમતમ છે ૧ !” ઇત્યાદિ પડ્યોથી તેઓશ્રીને સત્તા સમય વક્રમાબ્દિ ૧૪૨૮ અર્થાત્ પંદરમો સકે તેવા સંબંધી નિશ્ચય થવા સાથે તેઓશ્રી પ્રત્યુષાભિસ્મરણીય બહગંછીય શ્રી વજસેસૂરિજી ચન્થકારનું મહારાજના શિષ્ય શ્રી હેમતિલક સૂરિજી મહારાજના શિષ્ય હોવાનું જણાય છે. સાહિત્ય ક્ષેત્ર અને તેઓશ્રીની શિષ્ય પરમ્પરામાં હેમચન્દ્ર નામા શિષ્ય હેવાનું પણ સિદ્ધ થાય છે. ખાસ આટલી વસ્તુ સિવાય તેઓશ્રીના જીવન સંબંધી કાંઈપણ વિશેષ માહીતી મળતી હેય તેમ જાણવામાં આવેલ નથી. તેઓશ્રીએ રચેલ શ્રી લઘુક્ષેત્ર સમાસ પજ્ઞ વૃત્તિ ચુત, શ્રી શ્રીપાલચરિત્ર પ્રાકૃત, શ્રી ગુણસ્થાનકમારેહ સ્વપજ્ઞ વૃત્તિયુક્ત, પજ્ઞ ગુરૂષ વિપિકા, નિશુદ્ધિ, પ્રાકૃત છન્દો ગ્રન્થ વિગેરે અનેક સાહિત્યથી પૂજ્યવર્ય શ્રી ગ્રન્થકાર મહર્ષિનું દ્રવ્યાનુયેગ-ગણિતાનુણ-ચરિતાનુયોગ-વિગેરે દરેક વિષયોમાં સુનિષ્ણાતપણું હોવાનું જણાઈ આવે છે. સ્વોપાશ્રાદ્ધવિધિ, શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ, આચારપ્રદીપ વિગેરે ગ્રન્થના પ્રણેતા બીજા પણ તેજ નામના શ્રીમદ્રશેખરસૂરિજી મહારાજા યદ્યપિ શ્રી લઘુક્ષેત્ર સમાસ વિગેરે ગ્રન્થના રચયિતા પૂર્વોક્ત જણાવેલ શ્રીમાન ૨નશેખરસૂરિજી મહારાજાના સમકાલીન તેમજ સમાનનામવાળા હાઈ બનના અભેદ સંબંધી શંકા થવાનો પ્રસંગ હોવા છતાં તેઓ બહરપાગછાયાયે શ્રીમાન સોમસુન્દરસરિજી મહારાજાના શિષ્ય મુનિસુંદરમહારાજાના શિષ્ય હોવાથી આપણું ગ્રન્થકારથી ચોક્કસ ભિન્ન હોવાનું સાબીત થાય છે. પૂજ્યવર્ય શ્રીમાન શ્રી જ્ઞાનસાગરજી મહારાજા, પૂજ્યપ્રવર શ્રી જયચન્દ્રરિજી મહારાજ, મહારાજ, શ્રીમાન સેમસુન્દરસૂરિ, શ્રી કુલમંડનસૂરિ, શ્રીમાન ગુણરત્નસૂરિ, શ્રી ક્ષેમકીર્તિ, શ્રી સત્યશેખર, તેમજ શ્રીમાન મુનિસુન્દરસૂરિ મહારાજા વિગેરે સમર્થ તેમજ વિદિશારદ મહાન પુરૂષો શ્રી લઘુક્ષેત્રસમાસ વિગેરે ગ્રન્થના રચયિતા શ્રીમાન શ્રી રતનશેખરસૂરીશ્વરજી મહારાજના સમકાલીન હેઈ પંદરમો શૈકે પ્રાતશિરોમણિ પુરૂષોથી વિભૂષિત હવાનું પણ ચોકકસ અનુમાન થાય છે. ભાષ્યસુધાંનિધિ શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રી બ્રહક્ષેત્રસમાસ ગ્રન્થમાં ચા લઘુક્ષેત્રસમાસ ગ્રન્થની અપેક્ષાએ ઘણેજ વિસ્તાર છે તે પણ દુષમકાળમાં બુદ્ધિ-બળ-આયુષ્યની ક્રમશ: હાનિ હોઈ સામાન્ય બુદ્ધિવાળા જીવો માટે આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી છે. અત્યાર સુધીમાં શ્રીલઘુક્ષેત્રસમાસનું ભાષાંતર ઘણા વખત પહેલા શ્રી ભીમસિંહ માણેક તરફથી તેમજ આ ગ્રંથ આ માળા તરફથી છપાતો જાણવા છતાં એકાએક ખાસ આ ગ્રન્થની તૈયાર કરી હમણું બે ત્રણ મહિના અગાઉ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિશિષ્ટતા. બહાર પડેલા હોવાનું જાણવામાં છે. યદ્યપિ બને ભાષાતરોમાં રીતસર યંત્રો વિગેરે આપવામાં આવેલ છે. તોપણ-મૂલગાથા-શબ્દાર્થ છાયા ગાથાર્થ વિસ્તરાર્થ ટિપ Page #53 -------------------------------------------------------------------------- ________________ ણીઓ સ્થલે સ્થલે યંત્રો તેમજ જદા જુદા ક્ષેત્ર સંબંધી રંગબેરંગી આકર્ષક લગભગ ૫૦ ચિત્રો, તથા છેવટે મૂલ ગાથાઓ વિગેરેને ખાસ સંગ્રહ આ ગ્રન્થમાં કરેલ હોવાથી આ ગ્રન્થના અભ્યાસકેને ઘણાજ ઉપકારક થઈ પડશે એમ અમારું ચક્કસ માનવું છે. એટલું તો ચોક્કસ કહેવું પડશે કે આ ઉપગી સચિત્ર ગ્રન્થ કેઈપણ સંસ્થા તરફથી બહાર પડતો હોય તો આ સંસ્થા તરફથી પ્રથમ જ બહાર પાડવામાં આવેલ છે, તે માટે આ સંસ્થા પ્રશંસાપાત્ર છે. સાથે સાથે કહેવું પડશે જે પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાસનમાન્ય આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના અમૂલ્ય સદુપદેશથી જે જે ભાગ્યશાલી સમ્રહસ્થોએ આ ગ્રન્થના પ્રકાશનમાં આર્થિક સહાય કરી લક્ષ્મીને સદુપયોગ કર્યો છે તે પણ પ્રશંસનીય હોવા સાથે અન્ય સદ્દગૃહસ્થને તે પ્રમાણે અનુકરણ કરવા લાયક છે. મહાદય પ્રેસના માલિક તેમજ વ્યવસ્થાપક શાહ ગુલાબચંદ લલુભાઈએ આ ગ્રન્થનું જે સુવ્યવસ્થિત પદ્ધતિથી મુદ્રણ કર્યું છે તે પણ ગ્રથના અભ્યાસકેને સુગમતામાં સાધન છે. અંતમાં જણાવું છું જે-આ લઘુક્ષેત્ર સમાસ-વિસ્તરાર્થ ગ્રન્થનું સાવંત સંશોધન કરવાનું સદ્દભાગ્ય મને પ્રાપ્ત થવા સાથે સંશોધનમાં મારી અલ્પમતિને સદ્વ્યય થયો છે ઉપકારરમરણ તે હાર પરમ ગુરૂદેવ વ્યાખ્યાપ્રજ્ઞ સિદ્ધાન્ત મહેદધિ, આરાધ્ય પદ, આચાર્ય ' મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ તેમજ ગુરૂદેવ મને રત્નત્રયી પ્રદાયક, સદ્ગુણનિધિ, સચ્ચારિત્ર ચૂડામણિ, અખંડ ગુરૂકુલવાસી, પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી મહારાજને આભારી છે. આ ઉપોદ્ધાતના પ્રારંભમાં ક્ષેત્રવિષયક જે સમન્વય કર્યો - છે. તેમાં સ્થલે સ્થલે ઉત્પન્ન થતી શંકાઓનું સમાધાન આપવા માટે આગમ દ્ધારક પ્રત્યુષાભિસ્મરણીય આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી સાગરાનન્દસૂરીશ્વરજીને ઉપકાર ચિરસ્મરણીય છે. અને આવા ગ્રન્થસંશોધનના કાર્યમાં મારા ગુરૂ બાધવ મુનિવર્ય શ્રી ઉદયવિજયજી, મુનિવર્ય શ્રી ભરતવિજયજી, તરક્યી મળતી રાહત તથા બાલમુનિશ્રી યશોવિજયજી તરફથી મળતી અનેક યોગ્ય સૂચનાઓ પણ મને યાદ કરવાની જરૂર પડે છે. આ લઘક્ષેત્રસમાસનું યથામતિ યથાશક્તિ શાસ્ત્રીય આધારે સંશોધન કરવાનો પ્રયાસ સેવ્ય છે. હાર પૂજ્ય ગુરૂશ્રીને એ સંશોધનમાં સંપૂર્ણ સહયોગ છે. બલકે તેઓએજ સંશોધન કર્યું છે. હે તો તેમની અનુજ્ઞાનુંજ આરાધન કર્યું છે એમ કહું તાપણું અતિશયોક્તિ નથી. તથાપિ છદ્મસ્થજન્ય તેમજ પ્રમાજન્ય કોઈ ખલના સુજ્ઞ સમાજને દષ્ટિગોચર થાય તે સુધારી લેવા સહદય નિવેદન છે. - આ ગ્રન્થથી આ વિષયના જીજ્ઞાસુ ભવ્યાત્માઓ ક્ષેત્ર સંબંધી યોગ્ય માહીતી મેળવવા પૂર્વક ચૌદરજજુ પ્રમાણ લોકાકાશ ક્ષેત્રના અગ્ર ભાગમાં રહેલ સિદ્ધશિલાનિવાસી બને એજ અંતિમ અભ્યર્થના – અમદાવાદ એલીસબ્રીજ સુતરીયા બિલ્ડીંગ વૈશાખ વદ-૨ બુધવાર - ' વિ. સંવત ૧૯૯૦ શ્રી ગુરૂચરણસેવક, પ્ર. ધર્મવિજય Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જ્યાતિષમાં ઊંડા રસ ધરાવતા અનેક પ્રકારે ખગાળની ભીતરમાં જઈને ઝીણવટ ભર્યા વિચારે કરતા હાય છે. ખગાળનું ખેડાણ પણ ખૂબ ખૂબ થયું છે. તેના અભ્યાસી વર્ગ પણ બહેાળા પ્રમાણમાં છે. ભૂગાળ અને ખગાળ અંગે જુદા જુદા વિચારો જ્યારે સામે આવે, ત્યારે તેના અભ્યાસ કરનારને વિવેકદૃષ્ટિ કેળવવી જરૂરી થઈ પડે છે. જો એ દૃષ્ટિ ન રાખે તા કાંઈને બદલે કાંઈ સમજી જાય અને અર્થના અનર્થ કરી બેસે. એવું ન થાય તે માટેની કાળજી રાખીને આ સર્વ અભ્યાસ કરવા જેવા છે. ૨. ભૂગાળના અને ખગાળના અભ્યાસ કરવા માટે તૈયાર થયેલ અભ્યાસીએ પ્રથમ એક વાતના નિણૅય કરી લેવા જોઈએ કે કયા પ્રકારે અભ્યાસ કરવા છે? આધુનિક પદ્ધતિના અભ્યાસ કરવા છે કે પ્રાચીન પદ્ધતિના ? પ્રાચીન પદ્ધતિમાં પણ જૈન દર્શનના ગ્રંથ અનુસાર કે જૈનેતર ગ્ર ંથે। અનુસાર ? અહીં આપણે જૈન ગંથ અનુસાર અભ્યાસ કરનારને આગળ કરીને સમજાવવાનું છે તે તે એ છે કે આ પ્રસ્તુત અધ્યયનમાં આવતી વાતા ધ્રુવળી ભગવંતાની ભાખેલી ગણધર વગેરે સમ જ્ઞાનીઓએ ગૂ થેલી, વિશિષ્ટ પ્રુદ્ધિમાન આયા ભગતાએ તે તે ગ્રંથામાં વિના સંશય સ્પષ્ટપણે સમાવેલી છે. આ હકીકતાને માન્ય રાખનારા પૂર્વ પુરુષો કેવળ શ્રદ્ધાથી ગતાનુગતિક માનનારા હતા એવું તેઓને માટે કહેવુ એ કહેનારની અજ્ઞાનતા સાથે ખાલીશતા પણ છે. આ સર્વ કારણે આ વિષયનું પરિશીલન કરનારે પૂર્વના વિશિષ્ટ જ્ઞાનીએ ઉપર આંખ મીંચીને વિશ્વાસ મૂકવા એ સવથા હિતકર છે. ૩. આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી સશાધકાએ કરેલા સશાધનાને અનુસાર અભ્યાસ કરનારાઓને પણ તે તે વૈજ્ઞાનિકાના વચના ઉપર વિશ્વાસ રાખવા જ પડે છે. અભ્યાસ કરનારાએ પાસે એવી કાઈ શક્તિ નથી કે તેઓ વૈજ્ઞાનિકાની વાતને સવ થા બુદ્ધિથી સમજી કે સમજાવી શકે, અમુક વાતેા માન્ય રાખીને જ આગળ વધવું પડે છે. ગુરુત્વાકણના સિદ્ધાંતા, અવકાશ અંગેનાં મંતવ્યેા, પ્રકાશ વર્ષની વિચારણા, નિહારિકા, સૂર્યનું ઉષ્ણતામાન, જુદા જુદા તારાઓનું દૂરત્વ, અનેક સૃષ્ટિઓની માન્યતા, પૃથ્વીની વિચારણા, જુદા જુદા સમયે બદલાતી જતી આકૃતિએ, જુદા જુદા વૈજ્ઞાનિકાના જુદા જુદા મતફેરા, દિશાઓના નિÖય અંગે જુદી જુદી વિયારણાએ આવા અનેક પ્રશ્નોના બુદ્ધિગમ્ય સમાધાના વિજ્ઞાન પાસેથી પણ મળતા નથી. એટલે તેને અનુસરનારાઓને પ વિજ્ઞાન ઉપર શ્રદ્દા મૂકીને ચાલવુ પડે છે. તેા શાસ્ત્રને પ્રમાણભૂત માનનારા તેના પર શ્રદ્દા-પરમ શ્રદ્ધા રાખીને ચાલે તા અજુગતુ શું છે? ૪. આજની વિજ્ઞાનની પદ્ધતિથી ભૂંગાળ અને ખગેાળનું અધ્યયન કરનારા કેટલાક તે તે દર્શનાંમ ઠીક ઠીક સ્થાન ધરાવનારા પણુ જ્યારે શાસ્ત્રામાં આવતા તે તે ઉલ્લેખા અંગે અજુગતુ વિધાન કરતા હાય છે, ત્યારે જ્ઞાનીએ તેમના પ્રત્યે ધ્યાની દૃષ્ટિથી જોતા હેાય છે. કૂવાને દેડકાને જે પ્રમાણે સમુદ્રની વાત માન્યામાં ન આવે એવું વિજ્ઞાનથી ઘડાયેલી મતિવાળાનુ છે, એવા બિનજવાબદાર કેટલાક પ ંડિતમન્યા શાસ્ત્રમાં આવતા તે તે ભાગા રદ કરવાની સુફીયાણી સલાહ આપવાનું દુ:સાહસ કરતા હોય છે. તેમને એ ખ્યાલ નથી કે આમ રદ કરવા જતાં શાસ્ત્રા પર અવિશ્વાસની આંધી ધ્રુવી ચડી આવે તે એ આંધીમાં અટવાયેલા જીવાની કેવી દશા થાય ? એટલે શાસ્ત્ર અને શાસ્ત્રકારા દ્વારા સ્વનું હિત માનનારા Page #55 -------------------------------------------------------------------------- ________________ ભૃગેાળ ખગેાળ વિમ તત્ત્વજ્ઞાનના મહત્ત્વના વિચારામાં ક્ષેત્ર અંગેના વિચારેા ખૂબ અગત્યને ભાગ ભજવે છે. ક્ષેત્ર બધાને રાખે છે, અવકાશ આપે છે. ખીન્ન રહે છે એટલે રહેનારા માટે ક્ષેત્ર વિશેષ વિચારવા જેવુ બની રહે એ સહજ છે. એ અંગે ધણા ધણા વિચારે થયા છે, થાય છે અને થશે. જુદા જુદા દČનામાં પણુ એ અંગે પુષ્કળ સાહિત્ય મળે છે, તે અંગેના સ્વતંત્ર પ્રથા પણ છે. વર્તમાન સંશાધન પણ એ અંગે જુદા જુદા મંતવ્યેા બહાર પાડયા કરે છે. આ સર્વાં જોતાં ક્ષેત્ર અંગે વ્યવસ્થિત વિચાર કરનાર પરિપકવમતિવાળા ન હેાય તે। મૂંઝવણમાં સૂકાઈ જાય એવી સ્થિતિ છે. એ સ્થિતિ ન સતાવ એ માટે અહીં` કેટલીક આવશ્યક હકીકતા વિચારીશું': ૧. ભૂંગાળ અને ખગેાળના વિષય એ પ્રકારના છે. એક દૃશ્યમાન અને બીજો દૃષ્ટિથી પર. દૃશ્યમાન ભૂગેાળ અને ખગેાળ એટલા ટૂંકા છે એ જાણવામાં સમજવા હુ મહેનત કે જહેમત કરવાની જરૂર પડતી નથી; જો કે એ અંગે પણ અનેક દૃષ્ટિબિંદુએ રહે છે ને તે તે દૃષ્ટિ દુએથી તે સના પરિચય કરવા હાય તા તે કા` પણ કપરૂ છે. જેમ કે પાતે જ્યાં રહે છે, તે જમીન કેટલી છે, કેવા પ્રકારની છે, કાની છે, કયાં આવી છે એથી આગળ વધે એટલે જે ગામમાં તે હાય તેના નકશા જુએ અને નકશાના વિસ્તાર વધતાં વધતાં એટલુ લાંષુ' પહેાળુ ક્ષેત્ર થઈ જાય કે સામાન્ય છુદ્ધિવાળાને થાક લાગે, કંટાળા આવે; પણ એ વિષયના રસવાળા રસપૂર્વક આ વિષયમાં રચ્યાપચ્યા રહે છે. નદી-નાળાં-ખેતરા-ખાણા-પવ ત-પાક-ખનિજપાણી ઈત્યાદિ જુદા જુદા વિચારા ભૂગાળને અંગે ખૂબ ખૂબ કરવામાં આવે છે. આ સર્વાં દૃશ્યમાન છે. એવા દૃશ્યમાન ભૂગાળના વિચારા તે તે દેશના સ્વતંત્ર સારા પ્રમાણે તૈયાર થયેલા હોય છે, અને આ લેાક પૂરતી જેએની દૃષ્ટિ બંધાયેલી છે, એવા જીવા તેમાં સારા રસ ધરાવતા હેાય છે. નિજના સ્વાર્થને સાધવાવાળા છે. જ્યારે કેટલાક આ લેાકની દૃષ્ટિવાળા પણુ · આ સવ માથાકૂટ છે' એમ માની તેથી અળગા રહેતા હેાય છે. ખગાળના વિષય આ કરતાં તદ્દન જુદા પ્રકારના છે. આકાશમાં દિવસે સૂર્ય ને પુનમની રાતે ચંદ્ર દેખાય છે, ને રાતે ગણ્યા ગણાય નહીં એટલા નાના મેટા તારાએ આકાશમાં ચમકતા હોય છે, સામાન્ય વાને એ સર્વદર્શનીય લાગે છે, એથી અધિક સમજ તેઓ ધરાવતા નથી; જ્યારે Page #56 -------------------------------------------------------------------------- ________________ છવાએ તે તે વચનાના સમવય ટરવો હિતાવહ છે અને એ ન થઈ શકે તેમ હોય તે એ વિષયને છે છેડડ્યા વગર મૌન રાખીને અન્ય વિષયોમાં આગળ વધવું એ માર્ગ છે, ૫. કેટલાક તત્ત્વજ્ઞાનની ભૂમિકાની વાત અને વિચારણામાં આ ક્ષેત્રની વાતો મહત્ત્વની નથી. જૈન દર્શનને ત્યાગ વૈરાગ્ય સાથે જ નિસ્બત છે, એટલે આ વાતે અંગે જેના દર્શનને કાંઈ લાગેવળગે નહીં એમ જણાવીને આ વિષયને અવળી રીતે રજુ કરે છે. પણ તેઓને આ વિષય ત્યાગ વૈરાગ્યના જેટલું જ મહત્ત્વનું છે અને એ વાત બરાબર ન સમજાય છે ત્યાગ વૈરાગ્ય ટકી શકે નહીં. એ સમજાવવું-સમજવું જરૂરી છે. આત્મા ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરે છે. ઊર્વ લોક અધે લોક-તિ લોક વગેરે લેકવ્યવસ્થા જેમાં નિગોદથી લઈ દેવલોક સુધીના જીવોને રહેવાની વ્યવસ્થા સ્વર્ગ-નરક આદિનો સ્વરૂપ આ સર્વે ન માનનારાને છેવટે આત્મા પણ માન-મનાવવો મુશ્કેલ થઈ પડે એવું છે, એટલે શાસ્ત્રની એક વાતનું વગર સમજે ઉત્પાદન કરનાર નાસ્તિકના મતમાં પ્રવેશ કરવામાં વાર કરતા નથી. શાસ્ત્રના વાતો નહીં માનનારા જ્યારે આધુનિક સંશોધનને આગળ કરીને શાસ્ત્ર અંગે નીચેના ને તેના જેવા કેટલાક પ્રશ્નો રજુ કરે છે, ત્યારે શાસ્ત્રને માનનારાને થોડો વિચાર કરતાં કરી મૂકે છે, ને એ વાત શાસ્ત્ર તરફની શ્રદ્ધાને ઢીલી કરવાનું કામ કરતી હોય છે. સૂર્યનું પરિભ્રમણ અને તેથી તે તે સ્થળે સૂર્યનું વહેલા મોડા ઉગવું ભારતમાં દિવસ છે ત્યારે અમેરિકામાં રાત અને અમેરિકામાં દિવસ હોય ત્યારે ભારતમાં રાત = કોઈ સ્થળે છ માસના દિવસ ને છ માસ રાત = રકાબીઓનું ઊડતાં ઊડતાં કાઈ કેાઈ પ્રહામાથી અહીં આવવું = અવકાશમાં અણુ સંચાલિત યાનેનું ક૯૫ના બહારની ગતિથી પરિભ્રણ = તે તે યાનનું ચંદ્રલોક-મંગળ લોક આદિમાં પહોંચી જવું = ત્યાં શું છે વગેરેનાં ચિત્રો અહીં મોકલવા = પૂર્વમાં ગતિ કરતાં વહા, વિમા વગેરેનું ફરી ફરીને તે જ સ્થળે આવી જવું = આવા અનેક પ્રશ્નો વર્તમાનમાં તે તે અર્ધવિદગ્ધ જીવોને વિતાન અને શાસ્ત્ર વચ્ચે દિવાલ ઊભી કરે છે અથવા અથડામણું . ઊભી કરે છે. ઉપર બતાવેલ પ્રશ્નોના ભારતીય ભૂગોળ-ખગોળની રીતે સમાધાન પણ છે, પણે તે એટલા ચિત્તમાં ઉતારી શકાય એવા જોરદાર નથી થતાં, એનું મુખ્ય કારણ એક એ છે કે આધુનિક જે સંપત્તિ સાધન સામગ્રીનો ઉપયોગ વર્તમાન સંશોધનને પાછળ કરે છે, તેને સહસ્ત્રાશ પણ પ્રાચીન કરી શકતા નથી: દિવ્ય જ્ઞાનથી જોયેલા છે તે પદાર્થો શ્રદ્ધા પ્રધાન અહીં છો માન્ય રાખતા હતા. તેથી એવી કઈ પ્રતીતિ કરાવવાની અત્રે જરૂર પણ ન હતી. કેટલીક આવી શ્રદ્ધાને ગેરલાભ પણ લેવા હતો અને લેવાય છે, પણ અનુભવીઓનું તારણ સ્પષ્ટ છે કે એવી શ્રદ્ધાથી જે ગેરલાભ થયો છે, તે કરતાં અશ્રદ્ધા અને વિજ્ઞાન પ્રત્યેના વગર વિચારેલા વિશ્વાસથી લાખે ઘણે ગેરલાભ થયો છે. વિશ્વને માટે ભાગ આત્મવિમુખ આ કારણે બની ગયું છે. જગતમાં સ્વાર્થની પકડ વધી ગઈ છે, વધતી જાય છે. પિતાનું માનેલું સાચું ઠરાવવાને દુરાગ્રહ સહેજે છૂટતો નથી છોડાતા નથી. સુંઠને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ગાંગડે ગાંધી થનારાની જેમ વિજ્ઞાનની ઘેાડી વાતા જાણીને ગમે તેમ ફેકે રાખવાની ટેવ ઘર કરી ગઈ છે; મર્યાદા અસરાઈએ ચઢાવીને વાતા થાય છે. આ સવ પરિણામે। વિજ્ઞાનની શોધેાથી આવ્યા છે. એમ માનવાની જરી પણ જરૂર નથી, પણ એ શેાધાને જે રીતે જગતમાં ફેલાવવામાં આવે છે, જનમાનસ પર જે રીતે ઠસાવવામાં આવે છે, તેને કારણે બને છે. જીવલેણ વ્યાધિ સમા એ મતબ્યાયી બચવું હોય તેા વિવેકપૂર્ણ વિના મર્યાદાને આગળ કરીને શાસ્ત્રનું અધ્યયન કરવું એ પરમ ઔષધ છે. શ્રી અભયસાગરજી ગણિવય આ વિષયમાં સારા એવા શ્રમ કરી રહ્યા છે. શાસ્ત્રીય વિચારાતી સુરક્ષા કરવા કાજ તેમણે લીધેલી જહેમત અસ્ય શ્રદ્દાને વિમળ બનાવવા કારગત બનશે. આ પ્રસ્તુત ગંથના અધ્યયનથી એ વિષયનું શાસ્ત્રીય જ્ઞાન મેળવીને ભવ્યે જ્ઞાન સમૃદ્ધ બને એવી હાર્દિક ભાવના, લિ. વિજયધમ હ્યુરન્ધર સૂરિ પાંજરાપેાળ-અમદાવાદ-૧ તા. ૨૧-૯-૭૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિને દ્વાર નમોનમઃ . . જ અ હ * જા r , . We - જર ન ** *- -**- ****** -* *********** --- **** **** * ** ** / शासन सम्राट् श्री विजयनेमिसूरीश्वरेभ्यो नमोनमः ॥जैनाचार्य श्री १००८ विजयकमलसूरीश्वर शिष्य जैनाचार्य विजयमोहनसूरीश्वरेभ्यो नमोनमः॥ ( શ્રી અંધુ ક્ષેત્ર સમાપ્ત विस्तरार्थ सहित કાક અવતાન–શ્રી બૃહત્સંગ્રહણી નામના ગ્રંથમાં જૈનદર્શનને અનુસારે શાશ્વતી પગોળ વિદ્યા દર્શાવીને હવે આ ગ્રંથમાં શાશ્વતી ભૂગોળ દર્શાવવાનો પ્રસંગ છે. ત્યાં ખગોળમાં ચૌદરજજુ પ્રમાણ ઉંચા અને અનિયતપણે સાતરજજુ વિસ્તારવાળા લોકાકાશમાં ઊર્વભાગે રહેલા દેવેની વસતિનું અને અધેભાગે (નીચે) રહેલા પાતાળવાસી દે તથા નારકેનું અને મધ્ય આકાશમાં [તિર્યશ્લોકમાં] મનુષ્ય તથા તિર્યંચાનું વર્ણન દર્શાવ્યું, એ પ્રમાણે ચૌદરજજુ પ્રમાણ ખગોળમાં જે જે પદાર્થો [ જીવે વિમાનો નરકાવાસાઓ ભુવનો વિગેરે ] રહેલા છે તે સર્વ પદાર્થોનું વર્ણન કર્યું છે, અને હવે આ ગ્રંથમાં પહેલી રતનપ્રભા નરકમૃથવી કે જેના ઉપલા તળીયે આપણે રહીએ છીએ તેજ ઉપરના તળીયામાં [ઉપલી સપાટીમાં આવેલા અસંખ્ય દ્વીપ તથા અસંખ્ય સમુદ્રોનું વર્ણન સંક્ષેપમાં કહેવાનું છે, અને એજ દ્વિીપ સમુદ્રોમાં જ્યાં જ્યાં મનુષ્ય વસતિ તિર્યંચની વસતિ પહાડ નદીઓ સરોવરે ઈત્યાદિ શાશ્વતા પદાર્થો રહેલા છે તેનું પણ વર્ણન કરવાનું છે, તેમાં વિશેષ વર્ણન તે મનુષ્યની વસતિવાળા અઢી કીપનું જ કરવામાં આવશે, કારણ કે શેષ દ્વીપ સમુદ્રોમાં જાણવા લાયક શાશ્વત પદાર્થો અઢી કપ જેટલા નથી માટે તે સર્વનું અ૫ વર્ણન કરવામાં આવશે, જેથી આ ક્ષેત્રસમાસ ગ્રંથ અઢી દ્વીપના વર્ણનથી ભરપૂર છે એમ કહીએ તો પણ ચાલે. હવે એ ક્ષેત્રસમાસને શબ્દાર્થ આ પ્રમાણે-ક્ષેગ-રતનપ્રભા પૃથ્વી ઉપર રહેલા અથવા મધ્ય લેકમાં રહેલા અસંખ્યાત દ્વીપસમુદ્રોરૂપી ક્ષેત્ર તેને સા–સંક્ષિપ્ત વર્ણન તે ૧. અથવા લેક રૂઢી પ્રમાણે સમાસ એટલે સમાવેશ એ અર્થ પણ સંગત છે, Page #59 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ શેરાનHT. તેની આ પહેલી ગાથા કે જેમાં ગ્રંથકર્તાએ કરેલું મંગલાચરણ તથા ત્રણ અનુબંધ કહેલા છે, તે કહેવાય છે वीरं जयसेहरपय-पइडिअं पणमिऊण सुगुरुं च। मंदुत्ति ससरणट्ठा, खित्तविआराणु मुंछामि [मुच्छामि] ॥१॥ શબ્દાર્થ – વીરં–શ્રી વીરભગવંતને ત્તિ-ઈતિ, તેથી –જગતના સ–સ્વ, પિતાના સંદર–શેખર-શેખર, મુકુટ સરખા સરળ–સ્મરણાર્થે, સ્મરણમાં રહેવા માટે વથ–પદ, સ્થાને વિરા-ક્ષેત્રના બં–પ્રતિષ્ઠિત, રહેલા વિવાર–વિચારના વળમિકા–નમસ્કાર કરીને મ–આણુ, કણોને, લેશમાત્ર સુપુર્દ-સુગુરૂને છામિ-વીણું છું, સંગ્રહું છું મંઢ (૪)– –મંદબુદ્ધિવાળો [૩છામ-કહીશ] પથાર્થ-જગતના મુકુટ સરખા સ્થાને રહેલા [ જગતના અગ્રભાગે રહેલા ]. શ્રી વીર ભગવંતને અને યશેખરસૂરિની પાટે બેઠેલા મારા ગુરૂને નમસ્કાર કરીને હું મંદબુદ્ધિવાળે છું તેથી મારા પિતાના સ્મરણને અર્થે ક્ષેત્ર સંબંધિ વિચારના અણુઓને [કણોને વીણું છું [એકઠા કરૂ છું, અર્થાત્ ક્ષેત્ર સંબંધિ વિચારને લેશમાત્ર સંગ્રહું છું]. ૧૫ વિસ્તરાર્થ –દરેક ગ્રંથમાં પ્રાયઃ મંગલાચરણ, ગ્રંથમાં કહેવાનો વિષય, ગ્રંથને પરંપરાથી ચાલ્યા આવતે અખંડ સંબંધ, અને ગ્રંથ બનાવવાનું પ્રજન-કારણ એ ચાર બાબત પ્રથમથી જ કહેવાની હોય છે, એ ચારમાં એક મંગલ, અને ત્રણ અનુબંધ કહેવાય છે. ત્યાં આ ગ્રંથકર્તાએ શ્રી વીરભગવંતને અને પિતાના ગુરુને નમસ્કાર કર્યો તે મંડ્યાવરણ છે, અને સંબંધ પણ એમાં જ અંતર્ગત છે, કારણ કે ગ્રંથકર્તા પિતે જયશેખરસૂરિના શિષ્યના શિષ્ય છે એમ ગાથાના પૂર્વાર્ધમાં-મંગલાચરણમાં જ કહ્યું, અને જયશેખરસૂરિ શ્રી વીર ભગવંતની પરંપરામાં થયેલા છે, તેથી મંગલાચરણમાં જ ગુરુપર્વક્રમ સંવંધ કહેવાઈ ગયે, તથા વાચ્ય વાચક અથવા ૧. મંાિ એ સમાસ છે, જેથી એ સમાસને છૂટા પાડતાં ગંઢ (તિ) થાય છે. ૨. અન્યદર્શનીય તકશાસ્ત્રોમાં અધિકારી સહિત ચાર અનુબંધ કહ્યા છે. પરંતુ જૈનદર્શનમાં ત્રણ . અનુબંધ દેખવામાં આવે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત સાધ્ય સાધન અથવા ઉપાયોપેય સંબંધ ગ્રંથોમાં પ્રાયઃ સ્પષ્ટ કહેવાતા નથી તો પણ અધ્યાહારથી ગ્રહણ કરવા તે આ પ્રમાણેઅહિં ક્ષેત્રનો વિચાર એ વાચ્ય છે, અને આ ગ્રંથ વાચક છે, તથા ક્ષેત્રને વિચાર સાધ્ય છે અને આ ગ્રંથ તેનું સાધન છે, તથા ક્ષેત્રને વિચાર ઉપેય છે, અને આ ગ્રંથ તેને ઉપાય છે [ એ ત્રણેમાં ઈષ્ટ તે વાચ્ય સાધ્ય વા ઉપેય ગણાય, અને તે ઈષ્ટ પ્રાપ્ત કરવાનો ઉપાય તે વાચક સાધન અથવા ઉપાય કહેવાય. એ રીતે જ પ્રકારનો સંબંધ ગ્રંથના પ્રારંભમાં કહે.]. તથા આ ગ્રંથમાં ક્ષેત્રનો વિચાર કહેવાનું છે એમ વિવિમાનgછામિ એ પદેથી કહ્યું તે મય અથવા વિજય કહેવાય. અને મંરિસરળ એ પદેથી [ હું મંદબુદ્ધિવાળો છું તેથી મારા સ્મરણને અર્થે ] એ પ્રયોગને કહ્યું, વળી અહિં પ્રજન ચાર પ્રકારનું પણ છે તે આ રીતે–વક્તાનું અનન્તર પ્રયજન [ વક્તાને શીધ્ર લાભ] ક્ષેત્રનું સ્વરૂપ પિતાની સ્મૃતિમાં કાયમ રહે છે, અથવા ગ્રંથ બનાવતી વખતે થતી કર્મનિજર. વક્તાનું પરંપરા પ્રયજન [વક્તાને અંતિમ લાભ]. મોક્ષપ્રાપ્તિ તથા શ્રેતાને અનન્તર પ્રયજન ક્ષેત્ર સંબંધિ થતું જ્ઞાન અને ભણતી વખતે વા સાંભળતી વખતે થતી કર્મનિર્જર, અને શ્રોતાને પરંપર પ્રયોજન એક્ષપ્રાપ્તિ. એ પ્રમાણે ગ્રંથના પ્રારંભમાં સંક્ષેપથી મંગળ અને અનુબંધ દર્શાવ્યા, અને હવે ગાથાનો કંઈક વિશેષ અર્થ દર્શાવાય છે તે આ પ્રમાણે— વીર નાથપદ્મિ પાલિકા (નવ)=જગતના એટલે ચૌદરજજુ પ્રમાણ ઊંચા લેકના હા=શેખર એટલે મુકુટ સરખું જે વ=પદ=સ્થાન તે લેકનો અગ્રભાગ છે, અને ત્યાં ૪૫ લાખ જન પ્રમાણ લાંબા પહોળા અને ૩૩૩ ધનુષ ૩૨ અંગુલ જેટલા ઊંચા–જાડા ચક્ર સરખા ગોળક્ષેત્રમાં અનન્તાનન્ત સિદ્ધપરમાત્મા બિરાજે છે, તે સિદ્ધિસ્થાને પક્રિય રહેલા વીર શ્રી વીરભગવંતને મિઝા નમસ્કાર કરીને હું ક્ષેત્રવિચાર કહું છું. એમાં શ્રી વિરપરમાત્માની સિદ્ધ અવસ્થા સૂચવી, તે સાથે વીરભગવંતને જ નમસ્કાર કરવાનું કારણ વર્તમાન શાસનના નાયક શ્રી વીરભગવંતજ હતા માટે તથા એ સિદ્ધિસ્થાનને મુકુટ સરખું કહેવાનું કારણ કે-મુકુટ જેમ શરીરના અગ્રભાગેમસ્તકે જ પહેરાય છે, અને તે વિવિધ મણિએથી ભરપૂર હોય છે તેવી રીતે ચૌદરજજુ ઊંચા એવા લોકરૂપી નરરાજાએ પોતાના મસ્તકે પીસ્તાલીસ લાખ જન વિસ્તારવાળો સિદ્ધક્ષેત્રરૂપી મુકુટ પહેર્યો છે, અને તેમાં અનન્તાનન્ત સિદ્ધરૂપી રત્નો ખીચખીચ જડેલાં છે, માટે સિદ્ધિસ્થાનને જગતને મુકુટની ઉપમા આપી તે યથાર્થ છે. (ગયાયપદ્મિ) સુષુ× (મિ)–તથા જયશેખરપદ પ્રતિષ્ઠિત એવા મારા ગુરુને નમસ્કાર કરીને ક્ષેત્રને વિચાર સંગ્રહું છું. અહિં “જ્ય સેહરપયપઈટ્રિઅં” એ વિશેષણ પ્રથમ શ્રી વીરભગવંતનું કહીને એજ વિશેષણ પિતાના ગુરૂને માટે પણ કહ્યું છે, પરંતુ શબ્દાર્થમાં ફેરફાર કરવાને છે તે આ પ્રમાણે–ગયા એટલે જયશેખર નામના આચાર્ય તેમના પ–પદે અથવા પાટે વર્મિ=બેઠેલા એવા મારા Page #61 -------------------------------------------------------------------------- ________________ મગલાથરણું ગુરૂ શ્રી વાસેનસૂરિ તેમને નમસ્કાર કરીને હું ક્ષેત્રવિચાર કહું છું—એ સંબંધ. અહિં આ ક્ષેત્ર સમાસ ગ્રંથના કર્તા શ્રી રત્નરોવર છે, તેમના ગુરૂ શ્રી વજસેનસૂરિ અને તેમના પણ ગુરૂ શ્રી જયશેખરસૂરિ છે, જેથી ગ્રંથકર્તાએ આ ગ્રંથમાં પિતાના ગુરૂને અને ગુરૂના પણ ગુરૂને નમસ્કાર કર્યો. મંજુ સરળ મંદ બુદ્ધિવાળે છું માટે મારા પિતાના મરણને અર્થે હું આ ક્ષેત્ર વિચારોને સંગ્રહું છું—એ સંબંધ. અહિં ગ્રંથ કર્તાએ પિતાની લઘુતા દર્શાવવા માટે પિતાને મંદબુદ્ધિવાળા કહ્યા છે, તેમજ ગ્રંથ રચનાનું કારણ પણ દર્શાવ્યું કે હું જે ક્ષેત્રના વિચાર જે સિદ્ધાન્તોમાં છૂટા છૂટા કહ્યા છે, તેને એકત્ર કરી સંગ્રહ કરૂં તે મને વિશેષ યાદ રહે, અને એ વાત તે નિર્વિવાદ છે કે વાંચવા માત્રથી તે વિષય સ્મૃતિમાં ઘણીવાર રહેતા નથી, પરંતુ બીજાને ભણાવવાથી વિશેષ યાદ રહે છે, અને તે વિષયનો ન ગ્રંથ રચવામાં તે તેથી પણ ઘણો જ યાદ રહી તે વિષય ઘણે દ્રઢ થાય છે. વિવાદાનુjઝામિ-ક્ષેત્ર સંબધિ વિચારના અણુને વીણું છું–સંગ્રહું છું. અર્થાત્ ક્ષેત્રના વિચારને સંક્ષેપથી કહું છું. ક્ષેત્રમાં (ખેતરમાં) અથવા ખળામાં ધાન્યના છૂટા છૂટા કણ વેરાયેલા પડયા હોય તે કણોને જેમ કોઈ દાણો દાણો વીણીને એકત્ર કરે તેમ આ ગ્રંથકર્તા એ ધ્વનિતાત્પર્ય દર્શાવે છે કે–શાસ્ત્રમાં ક્ષેત્ર વિચારે રૂપી કણે છૂટા છૂટા ગુંથાએલા છે (એટલે કિંચિત્ કિંચિત્ ક્ષેત્ર વિચાર જુદા જુદા શાસ્ત્રોમાં છૂટે છૂટો કહે છે.) તે સર્વ લેશોને હું આ ગ્રંથમાં (ક્રમશઃ) સંગ્રહિત કરું છું. અહિં ૩છામિ એ પણ બીજે પાઠ હોવાથી ક્ષેત્ર વિચારના લેશોને કહીશ” એવો અર્થ પણ થાય. ૧ અવતા:હવે આ મધ્યલોકમાં (તીવ્હલોકમાં દ્વીપ અને સમુદ્રની કુલ સંખ્યા કેટલી છે? તે દર્શાવાય છે [ અથવા અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની સંખ્યાનું પ્રમાણ કાળના એક ભેદની સાથે સરખાવાય છે.] तिरि एगरज्जुखित्ते, असंखदीवोदहीउ ते सव्वे । ઉદ્રારાત્રિમાવિય, રોરિણમતુસ્ત્ર ૨ શબ્દાર્થ – તિરિ–તી છ તે સર્વે-તે સર્વે –એકરાજ ૩ઢાપ –ઉદ્ધાર પલ્યોપમ (સૂક્ષમ) વિરો–ક્ષેત્રમાં vળવી જોઈટરો-પચીસ કેડીકેડી અસં—અસંખ્યાતા સમય-સમય ફી-દીપે સુન્ટી-તુલ્ય, જેટલા, ક૩િ–સમુદ્રો Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાપ્ત વિસ્તાથ સહિત. થાર્થ –એક રજજુ પ્રમાણ તીર્થાક્ષેત્રમાં અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે, તે બને મળીને પચીસ કેડીકેડી સૂક્ષમ ઉદ્ધાર પાપમના સમયે જેટલા છે . ૨ | માવા આ તીચ્છક ઘંટીને પડ સરખે ગેળ [ ચપટગોળ] છે, તેની જાડાઈ ૧૮૦૦ યોજના અને લંબાઈ પહેળાઈ એક રજજુ પ્રમાણ છે [ એટલે અમુક સંખ્યાવાળા અસંખ્યાતા જન પ્રમાણ છે], સર્વથી છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે, જેથી તે સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધીનું અથવા ઉત્તર છેડાથી દક્ષિણ છેડા સુધીનું સર્વ માપ એક રજજુ છે, એટલે લોકની ઉંચાઈના ૧૪ મા ભાગ જેટલું છે, અને યોજનના માપથી તે અસંખ્ય યોજન થાય છે, તે એક રજજુ જેટલા ક્ષેત્રમાં અસંખ્યાત દ્વીપસમુદ્રો છે, તેની કુલ સંખ્યા રાા સૂક્ષમ ઉદ્ધાર સાગશિપમના સમયે જેટલી છે, અથવા ૧૦ કેડાર્કડિ પાપમને એક સાગરોપમ એ હિસાબે ૨૫ કે ડાકડિ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમના સમયે જેટલી છે. અહીં પોપમ અથવા સાગરોપમ એ કાળનું પ્રમાણ વિશેષ છે તેના ૬-૬ ભેદ છે તે આ ૧ બાદર ઉદ્ધાર પાપમ ૧ બાદર ઉદ્ધાર સાગરેપમ ૨ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ ૨ સૂમ ઉદ્ધાર સાગરોપમ ૩ બાદર અદ્ધા પલ્યોપમ ૩ બાદર અદ્ધા સાગરેપમ ૪ સૂક્ષ્મ અદ્ધા પાપમ ૪ સૂક્ષ્મ અદ્ધા સાગરેપમ ૫ બાદર ક્ષેત્ર પલ્યોપમ ૫ બાદર ક્ષેત્ર સાગરોપમ ૬ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ ૬ સૂમ ક્ષેત્ર સાગરોપમ. એ છ પ્રકારના ૨૫લ્યોપમ તથા છ પ્રકારના સાગરેપમમાં અહિં સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અથવા સૂક્ષ્મ ઉદ્ધાર સાગરેપમ એ બીજા ભેદનું અહિં પ્રજન છે, તેનું સ્વરૂપ બાદર પલ્યોપમ સમજવાથી વિશેષ સુગમતાથી સમજી શકાય છે માટે પ્રથમ બાદર ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ અને ત્યારબાદ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કહેવાય છે. [ ત્યારબાદ સાગરેપમ સહજે સમજાશે) તે આ પ્રમાણે— ૧ બાદર ઉદ્ધાર પપમાં ઉધાંગુલના પ્રમાણથી ૧ યોજન લાંબે ૧ જન પહોળો અને ૧ જન ઉડે એવા ઘનવૃત્ત કૂવામાં [લંબાઈ પહેળાઈ અને ઊંડાઈ એ ત્રણે સરખાં હેવાથી ૧. મેરૂપર્વતની તલહટી રૂપ સપાટીથી સિમભૂતલથી) ૯૦૦ એજન ઉપર અને ૯૦૦ પેજન નીચે એ રીતે ૧૮૦૦ એજન જાડો તીરછલોક જો. - ૨. પલ્ય એટલે પાલો (ધાન્યને સાટો કે જે વાંસની ચીપોનાં પાલાં વાળીને બનાવવામાં આવે છે તે) અથવા પલ્ય એટલે કે તેની ઉપમા વડે મપાતે કાળભેદ તે પ્રત્યે ૩. સાગર એટલે સમુદ્રની ઉપમાવાળો કાળ તે સાગરેપમ, જેમ સમુદ્રને પાર નહિ તેમ જે કાળનો પાર ન પામી શકાય તેટલો મટે, તો પણ ૧૦ કે કાકેડી પંપમ એટલે એક સાગરેપમ. Page #63 -------------------------------------------------------------------------- ________________ પહેપમ સાગરોપમ વરૂપ ઘનવૃત્ત કહેવાય, તેવા કૂવામાં સિદ્ધાન્તના અભિપ્રાય પ્રમાણે દેવકુરૂ અથવા ઉત્તરકુરૂક્ષેત્રના યુગલિક મનુષ્યના શીર્ષમુંડન પછીના ૧ થી ૭ દિવસ સુધીના ઉગેલા વાળને એક અંગુલમાં ભરીયે, અથવા આ ચાલુ ગ્રંથમાં હમણાં જ ત્રીજી ગાથામાં કહેવાશે તે પ્રમાણે ૧ થી ૭ દિવસ સુધીના જન્મેલા દેવકુરૂ ક્ષેત્રના ઘેટાના એક ઉત્સધાંગુલ પ્રમાણ વાળના સાત વાર આઠ આઠ કકડા કરીને ખીચોખીચ ભરીએ તે એક ૧. એ ક્ષેત્રના યુગલિકેના વાળ બહુ સૂક્ષ્મ હોય છે માટે એ ક્ષેત્રના યુગલિક કહ્યા. A * એક અથવા બે અથવા સાત એમ નિયત દિવસ ન કહેતાં ૧ થી ૭ કહેવાનું પ્રયોજન એ છે કે-કુરૂક્ષેત્રના યુગલિકના પહેલે દિવસે ઉગેલા દરેકના સરખા સૂક્ષ્મ ન હય, જેથી વિવક્ષિત સૂક્ષ્મતા કોઈ યુગલિકની પહેલે દીવસે જ મળી આવે તો કોઈ યુગલિકની સાતમે દિવસે પણ મળી આવે, ત્યાર બાદ આઠમે દિવસે વિવક્ષિત સૂક્ષ્મતા ન મળી આવે માટે ૧ થી ૭ દિવસ એમ સંભવે છે. ૨. પ્રશ્ન:-અહિં એક અંગુલ પ્રમાણે રોમન ખંડ કરવાના છે, અને ખંડ તો વાળની ઉંચાઈમાંથી થઈ શકે છે, તે તમે જે સૂક્ષ્મતા ગણો છે તે વાળની ઉંચાઈની કે જાડાઈની ! જે જાડાઈની સૂક્ષ્મતા ગણી બહુ પાતળા વાળ ઈચ્છતા હો તો નિરર્થક છે, કારણ કે રોમના કકડા કરવા છે તે તો ઉંચાઈમાંથી થાય જાડાઈમાંથી કકડા કરવાનું કહેતા હો તો તે અવ્યવહારૂ અને હાસ્યાસ્પદ વાત છે, માટે ઉંચાઈમાંથી કકડા કરવાના અધિકારમાં વાળ બહુ પાતળા હોય અથવા જાડા હોય તોપણ શું ? ઉત્તર–અહિં કૃ વ્યવસ્થિત રીતે અને વિવક્ષિત સંખ્યાએ ભરવાને છે માટે દરેક રમખંડ સમઘન હોવો જોઈએ, જે વિષમધન હોય તો કૂવો ભરવાની રીતિ અને સંખ્યા અને અવ્યવસ્થિત થાય, માટે ઘેટાના વાળના કકડા તો જો કે અંગુલ પ્રમાણની ઉંચાઈમાંથી જ કરવાના છે, જાડાઈમાંથી કડા કરવાના છે જ નહિ, અને જાડાઈમાંથી કકડા ન કરવાના કારણથી જ “એકથી સાત દીવસના જમેલા ઘેટાના” એ વિશેષણ છે, કારણ કે ઉંચાઈમાંથી સાતવાર આઠ આઠ કકડા કરવાથી જેટલી ઉંચાઈ વાળના કકડાની રહે છે તેટલી જ જાડાઈ એકથી સાત દિવસના જન્મેલા ઘેટાના વાળની છે, માટે જાડાઈ અને ઉંચાઈ સરખી થવાથી એ રમખંડ સમઘન થયો, અને એવા જ સમધન રોમખંડથી વ્યવસ્થિત રીતે કૂવો ભરાય, નહિતર આગળ કહેવા પ્રમાણે એક જન પ્રમાણે રમખંડની શ્રેણીનો વર્ગ કરીને પ્રતર ન લાવી શકાય, અને તેવા પ્રતરને પ્રતરે ગુણી ધન પણ ન લાવી શકાય, માટે રામખંડ સમઘન હોવો જોઈએ, અને જાડાઈમાંથી કકડા નહિ કરવાનું કારણ પણ રોમખંડની ઉંચાઈ જેટલી જ અંગુલ રોમની જાડાઈ પ્રથમથી જ છે, વળી આ ઘેટાનું દષ્ટાંત આ ક્ષેત્ર માસમાંજ દેખાય છે, સિદ્ધાન્તામાં તો ઠામ ઠામ એકથી સાત દિવસના મુંડિત શીર્ષવાળા કુરૂક્ષેત્રના યુગલિકના ઉગેલા વાળ જેટલો જ રમખંડ કહ્યો છે. પ્રશ્ન –જે સિદ્ધાન્તમાં કુરયુગલિક મનુષ્યના મુંડિતશીર્ષના ૧ થી ૭ દિવસના ઉગેલા વાલા.ગ્ર કહ્યા છે તો તે વાલાઝ અને આ ઘેટાને વાલાઝ સરખો કે તફાવતવાળો ? ઉત્તર–એ બને વાલાઝ (રમખંડ) કદમાં એકસરખાજ જાણવા, વળી મુંડિતશીવ અને મનુષ્ય એ બને વિશેષણ પણ સાર્થક છે, ૧-૭ દિવસના જન્મેલ ઘેટાનો વાળ જેટલો પાતળો છે, તેટલો જ મુંડિતશીષ કરયુગલિકને ૧-૭ દિવસને ઉગેલે વાળ પાતળે અને ઊંચે છે, માટે ઘેટાના અંગુલ પ્રમાણ વાળને, જેમ કકડા કરવા પડે છે તેમ મનુષ્યના વાળના કકડા કરવાના નથી, પરંતુ તેવાં ઉગેલા રમખંડ જ ભેગા કરી કવો ભરવાનું છે. એ બે રમખંડની સરખામણી આ પ્રમાણે-ઘેટાના એક * Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સાહત. ઉલ્લેધાંગુલમાં વીસલાખ સત્તાણુ હજાર એકસો બાવન [ ૨૦૯૭૧૫૨ ] રેમ ખંડ સમાય, તથા ગ્રેવીસ અંગુલને એક હાથ હોવાથી તેને ચોવીસગુણાં કરતાં એક ઉલ્લેધ હાથમાં પ૦૩૩૧૬૪૮ રમખંડ સમાય, ચાર હાથને એક ધનુષ જેટલી જગ્યામાં ૨૦૧૩૨૬૫૯૨ રમખંડ સમાય, બેહજાર ધનુષને એક ગાઉ હોવાથી એક ગાઉમાં ૪૦૨૬૫૩૧૮૪૦૦૦ રમખંડ સમાય, અને ચાર ગાઉન યોજનામાં ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ રમખંડ સમાય. એટલા રમખંડ તે કૂવાના તળીયામાં એક જન લાંબી એક જ શ્રેણિમાં સમાયા, તેથી જ્યારે બીજી એટલી શ્રેણિઓ ભરીએ ત્યારે તે કેવળ તળીયું જ પથરાઈ રહે, માટે તળીયાને સંપૂર્ણ પૂરવા માટે એ ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ને પુનઃ એટલા જ વડે ગુણએ ત્યારે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯ રમખંડ વડે કેવળ તળીયું જ સંપૂર્ણ પથરાઈ રહ્યું, અને તેથી એટલા મખડનું એક પ્રતર (એક પડ) થયું જેથી એટલા જ બીજાં પડે ઉપરા-ઉપરી ગોઠવીએ તે કૂવાના કાંઠા સુધીમાં સંપૂર્ણ કૃ ભરાઈ રહે, વળી આ ગણત્રી તે ઘનવૃત્ત કૂવાની કરવાની હતી તેને બદલે ઘનચોરસ કૂવાની થઈ, અર્થાત્ એ રમખંડને એટલા રમખંડે પુનઃ ગુણતાં ૪૧૭૮૦૪૭૬૩૨૫૮૮૧૫૮૪ર૭૭૮૪૫૪૦૨૫૬૦૦૦૦૦૦૦૦૦ એડલા રમખંડ વડે ઘનચોરસ ફ઼ ભરાયો, જેથી એજ અંકને પુનઃ ૧૯ વડે ગુણી ૨૪ થી ભાગે તે ઘનવૃત્ત કૂવામાં તેટલા રમખંડ સમાય, માટે ઓગણીસે ગુણતાં ગુણાકાર ૭૯૩૮૨૯૦૫૦૧૯૧૭૫૦ ૧૨૭૯૦૬૩૪૦૮૬૪૦૦૦૦૦૦૦૦૦ આવે, તેને ૨૪ વડે ભાગતાં ૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬૦૯૭૫૩૬૦૦૦૦૦૦૦૦૦૦ એટલા રમખંડ ઘનવૃત્ત કૂવામાં સમાય. આ રમખંડ સંખ્યાતા છે, એ પ્રમાણે ખીચખીચ ભરેલા વાળને એકેક સમયે એકેક વાળ કાઢીએ તે એટલે કાળે એ કૂ ખાલી થાય તેટલા કાળનું નામ એક વાર ૩રપયોપમ કહેવાય. એ કૂવાને ખાલી થતાં સંખ્યાતા સમયજ લાગે, અને આંખના એક પલકારમાં તે એવા અસંખ્ય કૂવા ખાલી થઈ જાય તેથી બાદર ઉદ્ધાર પલ્યોપમને કાળ તે આંખના પલકારાથી પણ અસંખ્યાતમા ભાગ જેટલો છે, વળી આગળ કરાતા સૂક્ષ્મખંડોની અપેક્ષાએ આ રમખંડો અસંખ્યાતગુણ મોટા હોવાથી આ પલ્યોપમને બાદર ગણવામાં આવે છે. તેમજ આગળ ગણાતા બીજા બે બાદર૫૫મમાં પણ આ ઉપર કહેલી સંખ્યાવાળા બાદર મખંડજ ગણવાના છે. અંગુલ રોમના જ્યારે સાતવાર આઠ આઠ ખંડ કરી એકરમખંડ એક અંગુલના ૨૦૯૭૧૫૨ મા ભાગ જેટલો બારીક સમધન કરવાનો કહ્યો છે ત્યારે કયુગલના ૮ વાલા ૧ હરિવર્ષ-રમ્યક વાવાઝ.. આઠે ૧ હિમવંત હિરણ્ય. વાલાય તેવા આઠે વિદેહ વાલામ, તેવા આઠ લીખ, ૮ લીખે જ, ૮ જુએ જવું, અને ૮ જ ૧ ઉત્સધાંગુલ. એ રીતે પણ સાતવાર આઠ ગુણ કરતાં અંગુલના ૨૦૯૭૧૫ર મા ભાગ જેટલો કુરૂવાલાગ્ર સમધન થયું. આટલા ભાગવાળો કુરૂવાલાઝ આ જંબૂ પ્ર૦ વૃત્તિમાં દર્શાવ્યો છે. માટે ઘેટાને રામખંડ અને કુરૂનરને રોમખંડ બને તુલ્ય સમધન છે. અને તેવા સમધનથી જ કો ભરવાને છે-આ બાબતમાં આટલી જ ચર્ચા બસ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પપમ સાગરેપમ સ્વરૂપ આ છે ૨ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે બાદર ઉદ્ધાર ૫૫મમાં જેવા રમખંડ ભર્યા હતા તે જ રમખંડમાંના દરેકના અસંખ્યાત અસંખ્યાત ખંડ કરીએ, અને તેવા અસંખ્યાતા ખંડથી એજ ઘનવૃત્ત કૂવાને અતિ ખીચખીચ ભરીએ તે એવી રીતે કે-અગ્નિથી બળે નહિં, વાયુથી ઉડે નહિ, જળસંચાર થાય નહિં, અને ચક્રવર્તિનું સૈન્ય ઉપર થઈને ચાલ્યું જાય તે પણ લેશમાત્ર દબાય નહિ; એવી રીતે ભરેલા એ અસંખ્યાત રમખંડેમાંથી એકેક રમખંડને એકેક સમયે કાઢતાં એટલે કાળ લાગે તેટલા કાળનું નામ સુથમ દ્વારપજ્યોમ છે. એમાં અસંખ્યાતા ખંડ હેવાથી કૂ ખાલી કરતાં–થતાં અસંખ્યાત સમયે લાગે છે, અને તે કાળ સંખ્યાતા કોડ વર્ષ જેટલું છે. એજ સૂમ ઉદ્ધાર પમના સમયથી દ્વિીપસમુદ્રોનું સંખ્યા પ્રમાણ દર્શાવ્યું છે, જેથી એવા ૨૫ કડાછેડી (૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) પલ્યોપમના જેટલા સમયે છે, તેટલા સર્વ દ્વિપસમુદ્રો છે. અથવા પૂર્વે કરેલા અસંખ્ય અસંખ્ય રોમખંડવાળા પચીસ કેડીકેડી કૂવાઓમાં જેટલા અસંખ્યાતા રમખંડ સમાય તેટલા સર્વ દ્વિપસમુદ્ર છે, અહિં દીપ અને સમુદ્રોની ભેગી સંખ્યા એટલી ગણવી, પરંતુ જુદી જુદી સંખ્યા ન ગણવી. એ પ્રમાણે સર્વ દ્વીપસમુદ્રોની સંખ્યા જાણવી. તથા ઉદ્ધાર એટલે બહાર કાઢવું, ઉદ્ધરવું એ શબ્દાર્થ હોવાથી સૂમ રોમખંડેના ઉદ્ધારથી મપાતે પલ્યની ઉપમાવાળો કાળ તે સુકમ ૩દ્વાર ગોવન એ શબ્દાર્થ જાણુ. તથા જોrોણી એટલે કે ઈપણ સંખ્યાવાળી કોડ સંખ્યાને કોડથી ગુણવા તે. જેમ વિસ કેડાછેડી એટલે વિસક્રેડને એક કોડે ગુણતાં જે સંખ્યા આવે તે (૨૦,૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦), પરંતુ વીસકોડને વીસકોડે ગુણવા તે નહિં. છે. ૩ બાદર અદ્ધા પપમ છે પૂર્વે કહેલા બાદર વાલાઝો જે સંખ્યાતા છે તેને કૂવામાંથી સો સે વર્ષે એકેક વાલાઝ (મખંડ) કાઢતાં તે કુ ખાલી થવાને જેટલો કાળ લાગે તેટલે કાળ વાર મઢાપોવન કહેવાય. આમાં સંખ્યાતા વાળ હોવાથી સંખ્યાતા સો વર્ષ એટલે કૂવામાં જે ૩૭ અંક જેટલા વાલા ભરેલા છે તે ઉપરાન્ત બે શૂન્ય અધિક વધારર્તા ૩૯ અંક જેટલાં વર્ષે એક કૂવે ખાલી થાય, એ પણ સંખ્યાત કોડ વર્ષ જેટલે કાળ ગણાય, વળી આ પલ્યોપમ પણ સૂકમ અદ્ધાપલ્યોપમ સમજવાની - ૧. પૂર્વાચાર્યો એ ખંડને બાઇર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેવડો કહે છે, અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિના શરીરથી અસંખ્યાતગુણ મેટે કહ્યો છે. ૨, એ વક્તવ્ય સર્વ દેશમાં સાધારણ જાણવું, કારણ કે ભરવાની પદ્ધતિથી એ રીતે જ ભરાય, તો પણ સ્કૂલ દ્રષ્ટિજીવોને ભરવાની મહત્તા નજરમાં સાક્ષાત્ આવે તેથી એ પ્રમાણે કથન કરવું વિશેષ ઉચિત છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત. સુગમતા માટે છે, પરંતુ એથી બીજી કઈ વસ્તુનું માપ થઈ શકતું નથી. અહિં મષ્ઠા એટલે કાળ એ અર્થ છે. છે ૪ સૂક્ષ્મ અદ્ધા પપમ છે સૂક્ષમ ઉદ્ધાર પલ્મ માટે બાદર રમખંડના જેવા અસંખ્યાતા સૂક્ષ્મમખંડ કર્યા હતા તેજ રમખંડોમાંથી દરેક રમખંડને સે સે વર્ષે કાઢતાં એટલે કાળે ફ ખાલી થાય, તેટલે કાળ સુથમ દાવો કહેવાય. આમાં અસંખ્યાત વર્ષે કૃ ખાલી થાય છે, અને આ પલ્યોપમવડેજ અવસર્પિણી ઉત્સર્પિણ જેનાં આયુષ્ય, કર્મની સ્થિતિએ, જીવોની કાયસ્થિતિએ વિગેરે મા-કાળ મપાય છે માટે આનું નામ સૂ૦ અદ્ધાપલ્ય પમ છે. છે પ બાદર ક્ષેત્ર પપમ છે બાદર ઉદ્ધાર પલ્યોપમ વખતે જે બાદ રમખંડ ભર્યા છે, તે દરેક રમખંડમાં અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશે અંદર અને બહારથી પણ સ્પશીને રહ્યા છે, અને અસ્પશને પણ રહ્યા છે, તેમાં સ્પેશીને રહેલા આકાશપ્રદેશથી નહીં પશેલા આકાશપ્રદેશે ઘણા છે, અને રૂપલા છેડા છે, તે સ્પર્શેલા આકાશ પ્રદેશમાંથી એકેક આકાશ પ્રદેશને એકેક સમયે બહાર કાઢતાં સર્વ સ્પર્શેલા આકાશપ્રદેશે જેટલા કાળે ખાલી થાય તેટલા કાળનું નામ ચાર ક્ષેત્ર રોપમ છે. આમાં અસંખ્યાત કાળચકે સ્પષ્ટ આકાશપ્રદેશે બહાર ઉદ્ધરાઈ રહે છે, જેથી આ પાપમાં અસંખ્ય કાળચક પ્રમાણુને છે, આનું પ્રયોજન પણ સૂક્ષ્મ ક્ષેત્ર પાપમને સમજાવવા માટે છે. | ૬ સૂક્ષ્મ ક્ષેત્રપલ્ય પમ છે સૂમ ઉદ્ધારપલ્યોપમ માટે જેવા સૂક્ષ્મ ખંડે ભરેલા છે તે જ સુક્ષમ રોમખંડવાળા કુવામાં દરેક સૂક્ષ્મ રમખંડમાં (અંદરના ભાગમાં) સ્પર્શેલા અને નહિં પશેલા આકાશપ્રદેશ બાદરક્ષેત્રપાપમ પ્રસંગે કહ્યા, તે ઉપરાન્ત એક રમખંડથી બીજા રમખંડની વચ્ચે પણ અસ્કૃષ્ટ આકાશ પ્રદેશે દરેકના આંતરામાં અસંખ્યાત અસંખ્યાત છે, એ પ્રમાણે બે પ્રકારના સ્પષ્ટ આકાશપ્રદેશ તથા બે પ્રકારના અસ્કૃષ્ટ આકાશપ્રદેશે છે તે દરેક આકાશપ્રદેશને પ્રતિસમય એક એક બહાર કાઢતાં જેટલા કાળે કુવો ખાલી થાય (આકાશપ્રદેશ રહિત થાય) તેટલે કાળ સુકમક્ષેપોમ કહેવાય. અહિં જે કે કવાના સર્વ આકાશપ્રદેશ બહાર કાઢવાના હોવાથી રમખંડેને સૂક્ષ્મ કરવાનું અને ભરવાનું કંઈ પણ પ્રયોજન નથી તે પણ સૂફમખંડો ભરીને પૃષ્ટ અપૃષ્ઠ કહેવાનું કારણ એ છે—કે બારમા દ્રષ્ટિવાદ અંગમાં કેટલાંક દ્રવ્યને ધૃષ્ટ આકાશપ્રદેશથી અને કેટલાંક દ્રવ્યને અસ્કૃષ્ટ આકાશપ્રદેશથી માપેલાં છે, માટે એ સર્વ વક્તવ્ય પ્રજનવાળું Page #67 -------------------------------------------------------------------------- ________________ પપમ સાગરેપમ સ્વરૂપ છે. પુનઃ ખીચખીચ ભરેલા બાદર વા સૂક્ષ્મ રમખંડવાળા કૂવામાં અસ્પૃષ્ટ આકાશપ્રદેશ શી રીતે હોય? એવી પણ આશંકા ન કરવી, કારણ કે રામખંડ વસ્તુ જ એવી બાદર પરિણામવાળી છે કે જેને સ્કંધ એ અતિ ઘનપરિણામી નથી કે (જે સ્કંધ) પિતાની અંદરના સર્વ આકાશપ્રદેશમાં વ્યાપ્ત થયેલું હોય, માટે રોમખંડની અંદરના ભાગમાં અસ્પૃષ્ટ આકાશપ્રદેશે હોય છે, અને એક બીજા રમખંડની વચ્ચે આંતરામાં પણ એવી જ રીતે અસ્પષ્ટ આકાશપ્રદેશો હોય છે, કારણ કે ચાહે તેટલા નકકર રીતે રમખંડે ખીચખીચ ભરીએ તો પણ એક બીજાની વચ્ચે આંતરામાં પૃષ્ટ અને અસ્કૃષ્ટ ભાગ પણ રહે છે જ, માટે ખીચોખીચ ભરેલા રમખંડમાં પૃષ્ટથી પણ અપૃષ્ટ આકાશપ્રદેશે ઘણા મળી આવે, અને તેમાં બાદરસ્કંધને તથાવિધ પરિણામ એ જ હેતુ છે. વળી પૂર્વે કહેલા બાદર ક્ષેત્રપલ્યોપમથી આ સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો કાળ અસંખ્યાતગુણે છે. છે ૬ પ્રકારના સાગરોપમ છે પૂર્વે કહ્યા પ્રમાણે પિતપોતાના ૧૦ કેડીકેડી પલ્યોપમ જેટલો એક સાગરેપમ થાય છે, જેમ ૧૦ કેડાર્કડિ બાદર ઉદ્વારપાપમાન ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ, ૧૦ કોડાકડિ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનો ૧ સૂકમ ઉદ્ધાર સાગરોપમ, ઈત્યાદિ રીતે બીજા ચાર સાગરોપમ પણ જાણવા. અહિં ત્રણ બાદર સાગરોપમનું કંઈ પણ પ્રોજન નથી, કેવળ સૂક્ષ્મસાગરેપમ સમજાવવાને અર્થે કહ્યા છે, અને ત્રણ સૂક્ષમ સાગરે-- પમેનું પ્રયજન પિતતાના પલ્યોપમના પ્રોજન સરખું જાણવું. જેમ ચાલુ વિષયમાં (દ્વિપસમુદ્રોની સંખ્યામાં) અઢી સૂમ ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય - તેટલા સર્વ દ્વીપસમુદ્રો છે. ઇત્યાદિ. છે ર છે અવતરણ:–પૂર્વ ગાથામાં સર્વ દ્વીપસમુદ્રોને પચીસ કેડાકડિ ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા અસંખ્યાતા કહ્યા, ત્યાં પ્રથમ ઉદ્ધારપલ્યોપમ તે શું? અને તે પણ બાદર તથા સૂક્ષ્મ એમ બે પ્રકારનું છે, તેમાં બાદર પલ્યોપમ કેવી રીતે થાય ? તે આ ગાથામાં દર્શાવાય છે ૧. શાસ્ત્રોમાં અસ્કૃષ્ટ આકાશપ્રદેશને માટે આ પ્રમાણે દ્રષ્ટાન્ત આપેલું છે કે કેળાંથી ભરેલી જગ્યામાં કાળાંના આંતરાઓમાં બીજોરાં જેટલી ખાલી જગ્યા રહે છે, બીજોરાંના આંતરાઓમાં હરડે સમાય છે, હરડેના આંતરાએમાં બર, બારના અંતરાઓમાં ચણું સમાય છે; એ પ્રમાણે સૂક્ષ્મ રામખંડોના આંતરાઓમાં પણ ખાલી જગ્યા રહે છે. અહિં દ્રષ્ટાન્ત પ્રમાણે વિચારતાં અસ્પષ્ટ આકાશ સ્પષ્ટથી અલ્પ હોય છે, તો સ્પષ્ટ તથા અસ્પષ્ટ આકાશપ્રદેશના આકર્ષણરૂપે સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અસંખ્યાતગુણો કેવી રીતે ? તેને ઉત્તર એ જ કે-જેમ કાળ પોતે કેળા જેટલા આકાશમાં પણ વ્યાપ્ત છે, અને અસંખ્ય ગુણ અવ્યાપ્ત છે, તેવી રીતે એક સૂક્ષ્મ રામખંડ ૫ણ અ૫ વ્યાપ્ત છે, કારણ કે અનેકાનેક છિદ્રવાળે છે, માટે અસંખ્યાતગુણ સૂક્ષ્મક્ષેત્રપાપમ હોય તેમાં શું આશ્ચર્ય ? Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત कुरुसगदिणाविअंगुलरोमे सगवारविहिय अडखंडे । वावन्नसयं सहसा, सगणउई, वीसलक्खाणू ॥३॥ શબ્દાર્થ –કુરૂક્ષેત્રના ૩મ -આઠ આઠ ખંડ સાઢિળ–સાત દિવસના વેનચં–એકસ બાવન અઘેિટાના સક્ષ-હજાર “ગુટરોમે–અંગુલ પ્રમાણ રેમના સરળદું-સત્તાણુ સવાર–સાતવાર વીસ -વીસ લાખ વિઝિ–કરેલા [–રોમખંડ Tધાર્થ -દેવકરૂ અથવા ઉત્તરકુરૂક્ષેત્રના સાત દિવસના જન્મેલા ઘેટાના એક અંગુલ પ્રમાણ રેમમાં (રોમન) સાત વાર આઠ આઠ ખંડ કર્યો છતે વીસ લાખ સત્તાણુ હજાર એકસો બાવન રમખંડ થાય. છે ૩ છે માવાર્થ –બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. વિશેષ એ કે–આ બાદર અને આગળ કહેવાતા સુમિ રમખંડો કેઈએ કર્યા નથી, કરતું નથી અને કરશે પણ નહિં, પરંતુ શિષ્યના ચિત્તમાં સંખ્યાનું મહત્ત્વદર્શાવવાને આ પાપમની પ્રરૂપણા અસત્કલ્પના રૂપ છે, તો પણ સંખ્યાની મહત્તા ચિત્તમાં ઉતારવા માટે એ ક૯૫નાવાળું દષ્ટાન્ત પણ ઘણું ઉપયોગી અને સાર્થક છે. . ૩ છે અવતરણ –એવા રમખંડ પણ ઘનવૃત્ત કૂવામાં સંખ્યાતાજ સમાય છે, તે દર્શાવીને તે દરેકના પુનઃ અસંખ્ય અસંખ્ય સુમખંડ કરવાનું આ ગાળામાં કહેવાય છે- ' ते थूला पल्लेवि हु, संखिज्जा चेव हंति सव्वेवि । ते इक्किक्क असंखे, सुहुमे खंडे पकप्पेह ।। ४ ।। | શબ્દાર્થ – તે-તે રમખંડે તે-તે જૂથ–બાદર, સ્થૂલ. કિ–એકેક રોમખંડના વ –પલ્યમાં, કૂવામાં પણ અસંવે-અસંખ્ય અસંખ્ય ટુ-પદ પૂરવા માટે સુદુમે–સુમ સંવિજ્ઞ–સંખ્યાતા _ખંડે વેવ-નિશ્ચય, જ પપેઢ–પ્રક, કરો. સજ્જૈવિ-સર્વે પણ Page #69 -------------------------------------------------------------------------- ________________ પષમ સાગરેપમ સ્વરૂપ પથાર્થ –એ રમખંડ બાદર છે, કારણ કે પત્યમાં (ઘનવૃત્તજન કૂવામાં) પણ તે સર્વે મળીને પણ નિશ્ચય સંખ્યાતાજ હોય છે (સમાય છે), તેથી તે બાદર ખંડોમાંના દરેકના અસંખ્યાત અસંખ્યાત સુક્ષ્મખંડ કરે. [તે સુક્ષ્મ થાય, અને કૂવામાં પણ અસંખ્યાતા સમાય, તોજ અસંખ્યાતા દ્વિપસમુદ્રોની સાથે સરખામણી થાય—એ ભાવાર્થ.] . ૪ ૫ વિસ્તરાર્થ-બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. પરંતુ અહિં બાદર રેમખંડેને કૂવામાં ભરીને બાદર ઉદ્ધારપપમ કહ્યા વિના બહારથીજ દરેકના અસં. ખ્યાતા સુમખંડે કરવાના કહ્યા તેનું કારણકે દ્વીપસમુદ્રની સંખ્યા સરખાવવામાં સુક્ષ્મપલ્યોપમનું જ પ્રયોજન છે, માટે અહિં બાદરપલ્યોપમની પ્રરૂપણું ન કરી. નવતર –હવે એ સુક્ષમ રમખંડો કરવાથી પલ્યોપમનો સંબંધ કેવી રીતે? તે આ ગાથામાં કહેવાય છે– सुहुमाणुणिचिअउस्सेहंगुलचउकोसपल्लि घणवट्टे । पइसमयमणुग्गहनिडिअंमि उद्धारपलिउत्ति ॥ ५॥ શબ્દાર્થ – કુદુમણુ–સૂક્ષ્મ રમખડા વડે સમય–પ્રતિસમય, એકેક સમયે બિજિ –ભરેલે જુનાહ –(એકેક મખંડને) કાઢતાં સેહંગુત્ર–ઉત્સધાંગુલ પ્રમાણથી નિટ્રિઅનિખાલી થયે વડો–ચારકેશ, એક જનને દ્વારપ૩–(સૂક્ષ્મ) ઉદ્ધાર પત્યેવસ્ત્રિ–પલ્ય, કુ પમ થાય. ઘળવÈ ઘનવૃત્ત (કુ), રિ-ઇતિ, એ રીતે. જાથાર્થ–સૂમ રમખંડેવિડે ભરેલ જે ઉલ્લેધાંગુલના પ્રમાણથી ચાર ગાઉને ઘનવૃત્ત કુ તેમાંથી પ્રતિસમય (સમયે સમયે) એકેક રમખંડ કાઢતાં જ્યારે તે ખાલી થાય ત્યારે એ રીતે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ થાય. એ ૫ છે વિસ્તરાર્થ–બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. વિશેષ એજ કે ઉત્સાંગુલ તે આઠ આડા યવને અંગુલ ચાલુ રીતિ પ્રમાણે ગણાય છે, તે લગભગ જણ. અને શ્રી મહાવીર સ્વામીનું અંગુલ તે બે ઉલ્લેધાંગુલ જેટલું હતું માટે તેમનું અર્ધ અંગુલ જેટલું માપ તે યથાર્થ ઉત્સધાંગુલ ગણાય, એવા માપથી શરીર વિગેરેની ઊંચાઈ મપાય છે, અને એ સિવાય બીજું માપ આત્માંશુલ તથા પ્રમાણગુલ નામનું પણ છે. તે સર્વનું સવિસ્તર સ્વરૂપ અંગુલસત્તરિ આદિ ગ્રંથેથી જાણવા મેગ્ય છે. અહિં ઉત્સધાંગુલી એક જન કહ્યો તે પ્રમાણુગુલથી ચારસોમા ભાગને બહાને Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત ગણાય છે, અને આત્માગુલ તે અનિયત હોવાથી તે સાથે ઉભેધાંગુલની સરખામણી હાય નહિ. મેં પ છે 3888555555 अबतरण :- सा४ द्वीपसमुद्रोनi नाम थामा उपाय छ पढमो जंबू बीओ, धायइसंडो अ पुक्खरो तइओ। वारुणिवरो चउत्था, खीरवरो पंचमा दीवा ॥ ६ ॥ घयवरदीवा छहो, इक्खुरसा सत्तमा अ अहमआ । णंदीससे अ अरुणा, णवमा इच्चाइ(5)संखिजा ॥ ७ ॥ શબ્દાથે पढमो-प्रथम, पडतो वारुणिवरो-१॥३७॥१२ वी५ जंबू- दीप चउत्थो-या। बीओ-भीन्ने खीरवरो-क्षी२१२ द्वीप धायइसंडो-धाती पंचमो-पांयमा 'पुक्खरो-५०४२ द्वीप तइओ-त्रीन दीवो-द्वीप Page #71 -------------------------------------------------------------------------- ________________ દ્વીપ સમદના નામો ઘયવરીવો-ધૂતવરદ્વીપ છો-છો યુરો-ઈલ્લુરસ દ્વીપ સમોસાતમે મનમો-આઠમે રીસરો–નંદીશ્વર દ્વીપ ગળો-અરુણદ્વીપ નવો-નવમો ફુવારૂઇત્યાદિ વિજ્ઞા-અસંખ્યાતા થર્થ–પહેલે જંબુદ્વિીપ, બીજે ધાતકીખંડ. ત્રીજો પુષ્કરદ્વીપ એથે વારૂણીવર દ્વીપ, પાંચમો ક્ષીરવર દ્વીપ, કે ૬ . છઠ્ઠો વૃતવર દ્વીપ, સાતમે ઈશુ રસ દ્વીપ, આઠમે નંદીશ્વર દ્વીપ અને નવમે અરૂણદ્વીપ ઈત્યાદિ અસંખ્યાતા દ્વીપ છે ! ૭ [એ કેવળ દ્વીપનાંજ નામ કહ્યાં છે.] વિસ્તરાર્થ-દ્વીપનાં એ નામે ગુણવાચક છે, પરંતુ સંજ્ઞા માત્ર નથી, કારણ કે જંબૂ દ્વીપમાં એના અધિપતિ અનાદતદેવને નિવાસ કરવા ગ્ય શાશ્વત જંબૂવૃક્ષ નામનું મહાવૃક્ષ છે કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે, તેવી રીતે ધાતકીખંડમાં એ ખંડના અધિપતિ દેવનું ધાતકી નામનું શાશ્વત મહાવૃક્ષ છે, પુષ્કરદ્વીપમાં તેવા પ્રકારનાં વિશિષ્ટ પુન્નર એટલે કમળે ઘણાં છે માટે પુષ્કર નામ છે. ચેથા વારૂણીવર કંપની વાવડીઓ વિગેરે જળાશયમાં [વાહff=મદિરા –ઉત્તર એટલે] ઉત્તમ મદિરા સરખું જળ હોવાથી વારૂણીવર દ્વીપ નામ છે. ક્ષીરવર દ્વીપની વાવડીએ વિગેરેમાં ઉત્તમ ક્ષીર=દુધ સરખું જળ છે, વૃતવરદ્વીપમાં ઉત્તમ ઘી સરખા આસ્વાદયુક્ત જળવાળી વાવડીઓ છે, ઈક્ષરસઃશેરડીના રસ સરખી છે, તથા નંદી=વૃદ્ધિ સમૃદ્ધિ વડે ઈશ્વર= દેદીપ્યમાન (સ્કુરાયમાન) હોવાથી આઠમે નંદીશ્વર દ્વીપ છે, અને અરૂણ=રક્ત કમળોની વિશેષતાદિ કારણથી અરૂણદ્વીપ નામ છે, એ પ્રમાણે સર્વે દ્વીપસમુદ્રો ગુણવાચક નામવાળા છે. વળી અહિં નવમા દ્વીપ સુધીનાં જ નામ દર્શાવ્યાં, પરંતુ શાસ્ત્રમાં એથી આગળ ૧૦મે અરુણુવરદ્વીપ, ૧૧મે અરુણુવરાભાસ ઈત્યાદિ રીતે આગળ કહેવાતી ત્રિપ્રત્યવતારની પદ્ધતિએ પુનઃ અરુણપાત દ્વીપ, કુંડલીપ, શંખદ્વીપ, રુચ દ્વીપ, ભુજગદ્વીપ, કુશદ્વીપ, કૌંચવરદ્વીપ, અહિં સુધીનાં નામ ત્રણ ત્રણ વારનાં દર્શાવ્યાં છે. ૧. ગાથામાં મ નથી તે પણ “ઈચ્ચાઈ” પદની છેલ્લી ૪ માં લુપ્ત થયેલ છે એમ જાણીને અર્થ વખતે એ “અ” ઉપયોગમાં લેવો. લુપ્ત ભંગના કારણથી છે. ૨. એ અરૂણાપપાત નામ શ્રી ઠાણાંગજીના ત્રીજા સ્થાનની વૃત્તિમાં કહ્યા પ્રમાણે છે, અન્યથા એ નામ વિના ત્રિપ્રત્યવતારથી ૧૨ મો કંડલદીપ છે, અને ત્રિપ્રત્યવતારની અપેક્ષા વિના અને અરુણાપપાત સહિત ગણુતાં ૧૧ મો કુંડલદ્વીપ છે. એ પ્રમાણે આગળના દ્વીપે પણ ત્રિપ્રત્યવતાર સહિત ગણતાં ભિન્ન ભિન્ન અંકવાળા થાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિસ્તાથ સહિત જેથી મૂળ નામ ૧૬ અને ત્રિપ્રત્યવતાર વડે અરૂણથી ત્રણ ત્રણ નામ ગણતાં ૩૨ દ્વીપ સુધીનાં સ્પષ્ટ નામે દર્શાવ્યા છે. જે ૭ છે હાસ , ઉષ્કર દ્વીપ મક કાકા કાકી સ્વયંભૂ રમણ દ્વીપ કાવતરાઃ–પૂર્વ ગાથાઓમાં અરૂણદ્વીપ સુધી નવ દ્વીપનાં નામ કહ્યાં, પરંતુ તેથી આગળના દ્વિીપનાં નામ શું? તે જાણવાની રીતે દર્શાવે છે, તે આ પ્રમાણે– Page #73 -------------------------------------------------------------------------- ________________ દ્વીપ સમુદ્રનાં ના सुपसत्थवत्थुणामा, तिपडाआरा तहाऽरुणाईआ इगणामेऽवि असंखा, जाव य सुरावभास ति ।। ८॥ શબ્દાર્થ – સુવસથ-અતિપ્રશસ્ત, ઉત્તમ મસંવા-અસંખ્યાતા દ્વીપ વસ્થામ-વસ્તુઓના નામ કાયાવત્, સુધી તિપોબારા-ત્રિપ્રવ્યવહાર સુવિમાસ–સુરાભાસ દ્વીપ તહા–તથા તિ-ઈતિ, એ (અથવા સમાપ્તિ સળગા-અરૂણદિદ્વીપ સૂચક) ગળાને વિ–એક નામવાળા પણ થાર્થ –અતિ ઉત્તમ વસ્તુઓના નામે નામવાળા, તથા અરૂણદ્વીપથી પ્રારંભીને વિપ્રત્યવતારવાળા, અને એકેક નામના પણ અસંખ્યાતા એવા દ્વીપ સૂરાવભાસ પ સુધી છે કે ૮ ! વિસ્તરાર્થ – અરૂણદ્વીપ સુધીનાં સ્પષ્ટ નામે કહ્યાં, અને ત્યાંથી આગળના દ્વીપ (તથા સમુદ્રો)નાં નામ ત્રણ રીતે છે તે આ પ્રમાણે– ૧ જગતમાં જેજે ઉત્તમ પદાર્થો છે તે પદાર્થોનાં જે નામ છે તે નામવાળા આગળના દ્વીપસમુદ્ર છે, તે સંબંધમાં કહ્યું છે કે आभरणवत्थगंधे, उप्पलतिलए अ पउमनिहिरयणे । वासहरदहनईओ, विजया वफ्वारकम्पिदा ॥ १ ॥ कुरुमंदर आवासा, कूडा नकखत्त चंदसुरा य । અને િવમr, નામr || ૨ ||. આભરણ, વસ્ત્ર, ગંધ દ્રવ્ય, ઉત્પલ (કમળની જાતિ વિશેષ), તિલક, પ (કમળની જાતિવિશેષ), નવનિધિ, સેળ પ્રકારનાં ર, વર્ષધરપર્વતે, પદ્મ સરોવર આદિ શાશ્વત સાવરે, ગંગા વિગેરે નદીઓ, ચોત્રીસ વિજય, સોળ વક્ષસ્કાર પર્વત, બાર કલ્પ, ઈન્દ્ર, કરુક્ષેત્ર, મેરૂપર્વત (નાં ૧૧ નામ) ભવનપતિ વિગેરે પાતાલવાસી દેના આવાસે, ઇષભકૂટાદિ ભૂમિકૂટ તથા પર્વતના કૂટ, અડાવીશ નક્ષત્ર (ઉપલક્ષણથી ઉત્તમ ગ્રહ), ચંદ્ર સૂર્ય અને એ સિવાયની બીજી પણ ઉત્તમ વસ્તુઓનાં જે જે નામે છે તે તે નામવાળા દ્વીપસમુદ્રો છે. તથા ત્રિરાવતાર વાળા દ્વીપસમુદ્રો છે, એટલે જે એકજ નામ તે પુનઃ “વર” શબ્દ સહિત બીજું નામ, અને વરાવભાસ” એ શબ્દ સહિત ત્રીજુ નામ, તે જેમકે અરૂણદ્વીપ એ એક નામ છે તેનાં જ ત્રણ નામ તે અરૂણુ-અરૂણવર–અરૂણુવરાવભાસ, અથવા શ્રી વાસ શ્રીવાસવર કીવસવરાવભાસ ઈત્યાદિ રીતે એક જ નામ ત્રણવાર પરાવર્ત Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સભાસ વિસ્તરથ સહિત થવાથી ત્રિાવતાર કહેવાય, વળી આ ત્રિપ્રત્યવતાર નવમા અરૂણદ્વીપથી પ્રારંભીને સૂરદ્વીપસુધી જાણ કે જે છેલ્લા પાંચ દ્વિીપ સમુદ્રોની પહેલાં અનંતરપણે આવેલ છે. એકજ નામને ત્રિ ત્રણવાર=અવતર=ઉતારવું તે ત્રિપ્રત્યવતાર અને પ્રતિ એ ઉપસર્ગ છે: વળી અરૂણથી માંડીને સૂરવરાવભાસ સુધીના દ્વિીપ સમુદ્રમાં એકેક નામવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે, જેમ આ જંબુદ્વિીપ છે, તે બીજે જંબૂદ્વીપ ત્રિપ્રત્યવતારવાળા અસંખ્ય દ્વીપમાં છે, તેજ બીજે ત્રીજે આદિ અસંખ્યાતા જંબુદ્વીપ છે, અસંખ્યાત ધાતકી દ્વીપ છે, અસંખ્યાત પુષ્કરદ્વીપ છે. ઇત્યાદિ રીતે જાણવા. પુનઃ એ સરખા નામવાળા દ્વીપ વા સમુદ્રો સાથે સાથે નથી, પરંતુ અસંખ્યાત અસંખ્યાતને અંતરે છે, જેમાં પહેલા જંબુદ્વિીપ પછી અસંખ્યાતા અન્ય નામવાળા દ્વીપસમુદ્રો વ્યતીત થયે બીજે જબૂદ્વીપ આવે, તદનંતર અસંખ્યાતા અન્ય નામવાળા દ્વીપસમુદ્ર વ્યતીત થયે ત્રીજો જંબુદ્વિીપ આવે ઈત્યાદિ, એ પ્રમાણે એકેક નામની બહુલતા, ત્રિપ્રત્યવતાર પદ્ધતિ [તથા પ્રાયઃ આભરણાદિ પ્રશસ્ત નામે પણ ] સૂરવરાવભાસ દ્વિીપ વા સમુદ્રસુધી છે, અર્થાત છેડે સૂરદ્વીપ, સૂરસમુદ્ર, સૂરવરદ્વીપ, સૂરવર સમુદ્ર, સુરવરાવભાસ દ્વીપ, સુરવરાજભાસ સમુદ્ર કહેલી વ્યવસ્થામાં વિશેષતા છે. શ્રી જીવસમાસ વૃત્તિમાં કહ્યું છે કે –રૂચકદ્વીપ સુધીના જે દ્વીપ અને સમુદ્રો કહ્યા છે તે તે તેવાજ અનુક્રમથી છે, પરંતુ ત્યારબાદ રૂચકદ્વીપથી અસંખ્ય દ્વીપસમુદ્રો વ્યતીત થયા બાદ ભુજગદ્વીપ આવે છે. ત્યારબાદ અસંખ્યાત દ્વીપસમુદ્રો વ્યતીત થયે કુશદીપ આવે છે, પુનઃ અસંખ્ય દ્વીપસમુન્ને વ્યતીત થયે કૌંચદ્વીપ આવે છે, એ પ્રમાણે અસંખ્ય અસંખ્ય દ્વીપસમુદ્રોને આંતરે આંતરે મારણ સ્થપે ઈત્યાદિ ગાથામાં કહ્યા પ્રમાણે દરેક પ્રશસ્ત વસ્તુના નામવાળે એકેક દ્વીપસમુદ્ર આવે છે, તે યાવત્ સ્વયંભૂરમણ દ્વીપસમુદ્ર સુધી તે પ્રમાણે જાણવું. પ્રશ્ન – જે “આભરણુ વત્થગંધ” એ નામવાળા એકેક દ્વીપસમુદ્રો અસંખ્ય અસંખ્યને આંતરે છે તે આંતરામાં રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રો ક્યા નામવાળા છે? ઉત્તર –- આંતરામાં રહેલા અસંખ્ય દ્વીપસમુદ્રો શંખ ધ્વજ સ્વસ્તિક શ્રીવત્સ ઈત્યાદિ લેકમાં પ્રવર્તતા શુભ નામવાળા છે, સિદ્ધાંતમાં કહ્યું છે કે, સાવરૂયા છે सुभा नामा सुभा रूवा सुभा गंधा सुभा रसा सुभा पासा एवइयाण दीवसमुद्दा नामधेज्जेहि पन्नत्तं । અર્થાત્ શંખધ્વજ આદિ જે શુભ નામે લેકમાં પ્રવર્તે છે, તેમજ લોકમાં પ્રવર્તતાં શુભ રૂપ ગંધ રસ અને સ્પર્શનાં નામો તે નામવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે. [ એ પ્રમાણે શ્રી જીવસમાસની વૃત્તિમાં કહ્યું છે.] ૧ એ પણ જંબુદ્વીપ જંબૂવરદીપ અને જંબૂવરાવભાસદ્વીપ એ પ્રમાણે ત્રિપ્રત્યવતાર સહિત છે, અને તે દરેક પોતપોતાના નામવાળા સમુદ્રોવડે વીટાયેલા છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ દ્વીપ સમુદ્રના નામે ' એ કહેલા જીવસમાસના વક્તવ્યમાં ત્રિપ્રત્યવતાર સ્પષ્ટ કહ્યો નથી, તેમજ રૂચક આદિ પ્રસિદ્ધ નામવાળા દ્વીપને રૂચકવર ઈત્યાદિ શબ્દથી “વર” શબ્દ સહિત કહેલ છે, માટે જે ત્રિપ્રત્યવતાર ઈષ્ટ હોય તે રૂચક આદિ ત્રિપ્રત્યવતારી નામને વર શબ્દ સહિત કેવી રીતે કહેવાય? તેમજ “આભરણવત્થ” ઈત્યાદિ નામને પૂર્વે સૂરવરાવભાસ સુધી કહ્યાં અને અહિં સ્વયંભૂરમણ સુધી કહ્યાં તેથી પણ ત્રિપ્રત્યવતાર ઈષ્ટ નથી એમ સમજાય છે, ઈત્યાદિ વિશેષતા જાણવી. પુનઃ ત્રિપ્રત્યવતારમાં ત્રીજું નામ “વરાવભાસ” સહિત ને બદલે “અવભાસ” સહિત હોય તે પણ ચાલે. જેમ સૂરવરાવભાસ અથવા સૂરાવભાસ પણ કહેવાય. ૮ અવતરણ –હવે ત્રિપ્રત્યવતારી નામે સમાપ્ત થયા બાદ પાંચ દ્વિપ તથા પાંચ સમુદ્ર એકેક નામવાળા છે તે આ ગાથામાં દર્શાવાય છે – तत्ता देवे नागे, जक्खे भूए सयंमुरमणे आ एए पंचवि दीवा, इगेगणामा मुणेयव्वा ।। ९ ।। શબ્દાર્થગાથાર્થને અનુસાર સુગમ છે– Tયાર્થ ત્યારબાદ દેવદ્વીપ નાગદ્વીપ યક્ષદ્વીપ ભૂતદ્વીપ સ્વયંભૂરમણદ્વીપ એ પાંચે દ્વીપ એકેક નામવાળા જાણવા. ૯ વિસ્તરાર્થ–સુગમ છે. વિશેષ એજ કે દ્વીપમાં સર્વથી છેલ્લે એ સ્વયંભૂરમણ દ્વિીપ છે, ત્યારબાદ સ્વયંભૂરમણ સમુદ્ર સમાપ્ત થતાં અસંખ્ય દ્વીપસમુદ્રવાળે આ તીચ્છ લોક પણ સમાપ્ત થાય છે, અને ત્યારબાદ ચારે બાજ ફરતે અલકાકાશ આવેલો છે કે જેના અન્ત નથી. | ૯ | : ઠંવતરણ – પૂર્વે જેમ અસંખ્યદ્વીપમાંથી કેટલાક દ્વીપનાં નામ કહ્યાં તે પ્રમાણે હવે આ ગાળામાં કેટલાક સમુદ્રોનાં પણ નામ કહેવાય છે पढमे लवणा बीए, कालादहि सेसएसु सव्वेसु। . दीवसमनामया जा, सयंभूरमणोदही चरम। ॥ १० ॥ શબ્દાર્થ ગાથાર્થને અનુસારે સુગમ છે – Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત. જયાર્થ–પહેલે દ્વિપે લવણસમુદ્ર, બીજે દ્વીપ કાલેદસમુદ્ર, શેષ સર્વ દ્વીપમાં દ્વાપ સરખા નામવાળા સમુદ્રો છે તે યાવત્ વિરમો=] છેલે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી. [સરખા નામ વાળા સમુદ્રો છે.] ૧૦ | વિસ્તાઃ –પહેલા જ બૂઢીપને વીટાયેલ લવણસમુદ્ર છે, એનું પાણી ખારું હોવાથી [ લવણ=લૂણ સરખું. હેવાથી અથવા એજ પાણીમાંથી લુણ બને છે માટે ] લવણસમુદ્ર નામ છે. તથા બીજા ધાતકીખંડને ચારે બાજુથી વીટાયેલે કાલોદધિ નામને સમુદ્ર છે, એનું પાણી કંઈક વિશેષ કાલ=કાળા વર્ણનું છે અથવા કાલ અને મહાકાલ દેવ એના અધિપતિ છે માટે કાલેદધિ નામનો સમુદ્ર છે, ત્યારબાદ ત્રીજા પુષ્કર દ્વીપને વીટાયેલે પુષ્કરસમુદ્ર છે, ત્યારબાદ વારૂણીવર દ્વીપને વીટાયેલે વારૂણીવરસમુદ્ર છે, એ પ્રમાણે જે નામ દ્વીપનું તેજ નામ તેને વીટાયેલા સમુદ્રનું છે, અને એ રીતે છેલા સ્વયંભૂરમણ દ્વિીપને વીટાયેલે સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. ત્યારબાદ તીર્થો લેક સમાપ્ત થયો. આગળ કેવળ આકાશ સિવાય બીજું કંઈજ નથી. ૧૦ છે ॥ द्वीपसमुद्रोनां केटलांक नामो॥ હવે ત્રિપ્રત્યવતાર ૧ ૧ જબૂદ્વીપ ( ૧૭ અરૂણ દ્વીપ ૨ લવણું સમુદ્ર ૧૮ અરૂણું સમુદ્ર ૨ ૩ ધાતકીખંડ ૧૯ અરૂણવર દ્વીપ ૪ કાલેદધિ સમુદ્ર : ૨૦ અરૂણુવર સમુદ્ર ૩ ૫ પુષ્કર દ્વીપ ૨૧ અરૂણુવરાભાસ દ્વીપ ૬ પુષ્કર સમુદ્ર ( ૨૨ અરૂણુવરાવભાસ સમુદ્ર ( ૨૩ કુંડલ દ્વીપ ૪ ૭ વારૂણીવર દ્વીપ ૨૪ કુંડલ સમુદ્ર - ૮ વારૂણીવર સમુદ્ર ૨૫ કુંડલવર દ્વીપ ૫ ૯ ક્ષીરવર દ્વીપ ૨૬ કુંડલવર સમુદ્ર ૧૦ ક્ષીરવર સમુદ્ર ૨૭ કુંડલવરાભાસ દ્વીપ ૬ ૧૧ ઘતવર દ્વીપ ૨૮ કુંડલવરાવભાસ સમુદ્ર ૧૨ ધૃતવર સમુદ્ર ૨૯ અરૂણો પપાત દ્વીપ ૭ ૧૩ ઈબ્રુવર દ્વીપ ૧૪ ઈશ્કવર સમુદ્ર ઇ વર દ્વીપ ૮ ૧૫ નંદીશ્વર દ્વીપ y , સમુદ્ર ૧૬ નંદીશ્વર સમુદ્ર વરાવભાસ દ્વીપ ૧૦ ? ૪ સમુદ્ર Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ ૧ કીચવર દ્વીપ, * હિમણ સમુદ્રોનાં નામે [ ૫૯ ક્રૌંચ દ્વીપ [ ૩૫ શંખ દ્વીપ ૬૦ ક્રૌંચ સમુદ્ર ૩૬ શંખ સમુદ્ર ૩૭ શંખવર દ્વીપ તે ૬૨ ક્રૌંચવર સમુદ્ર ૩૮ શંખવર સમુદ્ર ! ૬૩ કૌંચવરાવભાસ દ્વીપ ૩૯ ખવરાવભાસ દ્વીપ ( ૬૪ ક્રૌંચવરાવભાસ સમુદ્ર ૪૦ શખવરાવભાસ સમુદ્ર અહિંથી સર્વ શુભ પદાર્થોના નામ( ૪૧ રૂચક દ્વીપ વાળા ત્રિપ્રત્યવતારી અસંખ્ય દ્વીપ સમુદ્ર છે ત્યારબાદ ૪ર રૂચક સમુદ્ર અસંખ્યાત સૂર્ય દ્વીપ ૪૩ રૂચકવર દ્વીપ છે સૂર્ય સમુદ્રો , , ૪૪ રૂચકવર સમુદ્ર 5 . સૂર્યાવર દ્વીપ ૪૫ રૂચકવરાવભાસ દ્વીપ » સૂર્યવર સમુદ્ર ૪૬ રૂચકવરાવભાસ સમુદ્ર સૂર્યવરાવભાસ દ્વીપ સૂર્યવરાવભાસ સમુદ્ર ૪૭ ભુજગ દ્વીપ અહિં ત્રિપ્રત્યવતાર સમાપ્ત, ૪૮ ભુજગ સમુદ્ર ત્યારબાદ એકેક નામવાળા ૪૯ ભુજગવર દ્વીપ A [ દેવ દ્વીપ અસંખ્યાત . ' ' દેવ સમુદ્ર ૫૦ ભુજગવર સમુદ્ર ) ૫૧ ભુજગવરાવભાસ દ્વીપ ( [ નાગ દ્વીપ , નાગ સમુદ્ર | પર ભુજગવરાવભાસ સમુદ્ર યક્ષ દ્વીપ છે ૫૩ કુશ દ્વીપ ૨ 3 યક્ષ સમુદ્ર • ૫૪ કુશ સમુદ્ર - ( ભૂત દ્વીપ , ૫૫ કુશવર દ્વીપ ભૂત સમુદ્ર [ ૫૬ કુશવર સમુદ્ર પ ઈ સ્વયંભૂરમણ દ્વીપ” ૫૭ કુશવરાભાસ દ્વીપ * સ્વયંભૂરમણ સમુદ્ર” સર્વથી છેલ્લો. ( ૫૮ કુશવરાવભાસ સમુદ્ર | સર્વ દ્વીપ સમુદ્ર સમાપ્ત. અવતરણઃ—હવે આ ગાથામાં એ સમુદ્રના પાણીને સ્વાદ કે છે ? તે કહે છે बीओ तइओ चरमो, उदगरसा पढमचउत्थपंचमगा કવિ સનમસ, રૂપુરસી એસ નિદ્ધિા #શા. શબ્દાર્થ – વર-છેલ્લે સનામરક્ષા–પિતાનું નામ સરખા રસવાળા ૩રપાણી સરખા રસવાળા ફુવુરસાઈલ્સરસ સરખા. નનિળેિ-જળનિધિ, સમુદ્રો. . Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરથ સહિત. Tયાર્થ-બી સમુદ્ર ત્રીજો સમુદ્ર અને છેલ્લે સમુદ્ર એ ત્રણ સમુદ્ર સ્વાભાવિક પાણી સરખા રસવાળા-સ્વાદવાળા છે, પહેલે સમુદ્ર, ચેાથે સમુદ્ર, પાંચમો સમુદ્ર અને ક્રો, પણ સમુદ્ર પોતાના નામ સરખા રસવાળી છે, અને શેષ સર્વે ઈશુ શેરડીના રસ સરખા રસવાળા છે. | ૧ વિસ્તર –બીજો કાલેદધિ સમુદ્ર, ત્રીજો પુષ્કર સમુદ્ર અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર એ ત્રણ સમુદ્ર નદી કૂવા તળાવ વિગેરેનું જેમ સ્વાભાવિક પાણી હોય છે તેવા સ્વાભાવિક પાણી સરખા સ્વાદવાળા છે. તથા પહેલ લવણસમુદ્ર લવણ એટલે ખારા રસવાળો છે, ચોથે વારૂણીવરસમુદ્ર વારૂણી એટલે ઉત્તમ મદિરા સરખા રસવાળો છે, પાંચમે ક્ષીરવરસમુદ્ર ક્ષીર એટલે કે દુધ સરખા સ્વાદવાળો છે, અને છઠ્ઠો વૃતવરસમુદ્ર વ્રત એટલે ઘી સરખા રસવાળો છે, અને શેષ સર્વ સમુદ્રો પશેરડીના રસ સરખા રસવાળા છે.. મતળ –આ ગાથામાં સર્વ દ્વીપ સમુદ્રોનો વિસ્તાર કહેવાય છે जंबुद्दीव पमाणंगुलि जोअणलक्खवट्टविक्खंभो। लवणाईआ सेसा, वलयामा दुगुणदुगुणा य ।। १२ ।। શબ્દાર્થ – iીવ-જંબુદ્વીપ વાગા-લવણ સમુદ્ર વિગેરે વમringઢ–પ્રમાણગુલ વડે સેના–શેષ સર્વ દ્વીપ સમુદ્રો વસ્થામાં–વલય સરખા #–એક લાખ ટુપુળદુળr-બમણું સરખાં વવવવમે–વૃત્તવિકુંભવાળે ૧ અતિપશ્ય નિર્મળ હલકું (આહાર શીધ્રપચાવે એવું) અને અતિ મીઠાશવાળું એ પાણી જાણવું. ૨ ચંદ્રહાસાદિ ઉત્તમ મદિરા જેવા રસવાળું પણ ગંધાતા દારૂ સરખું નહિં. ૩ આ પાણી દુધ સરખું છે, પરંતુ દુધ છે એમ નહિ, વળી એ પાણી દુધ સરખું, શ્વેતવર્ણ વાળું છે, તથા ચાર શેર દુધમાંથી ત્રણ શેર બાળીને (ઉકાળીને) શેર દુધ રહેવા દઈ તેમાં સાકર નાખીને પીતાં જેવી મીઠાશ આવે તેવી મીઠાશવાળું આ પાણી છે, પરન્તુ એ પાણી ને અહિં દુધપાક કે બાસુદી આદિ દુધના પદાર્થો બને નહિં, કારણ કે સ્વાદ તેવો છે, પણ જાતે પાણી છે. પુનઃ ચક્રવતી જે ગાયનું દૂધ પીએ છે તે દુધથી પણ અધિક મીઠાશ વિગેરે ગુણ આ પાણીમાં કહ્યા છે. પુનઃ શ્રી જિનેશ્વરેને જન્માભિષેક પણ આ ક્ષીરસમુદ્રના જળથી થાય છે. - ૪ એ પાણી પણ ઘી સરખું છે પરંતુ ઘી નથી, કારણ કે એ પાણીથી પૂરી વિગેરે તળાય નહિ. જાતે પાણી હોવાથી. ૫ એ પાણી પણ શેરડીના રસ સરખા સ્વાદવાળું છે, પણ શેરડીને રસ છે એમ નહિ વળી તજ એલાયચી કેસર અને મરી એ ચાર વસ્તુ ભેગી કરવાથી ચતુર્નાતક કહેવાય, તે ચતુર્નાતકને ચાર શેર શેરડીને રસ ઉકાળી ત્રણશેર બળવા દઈ એક શેર રાખીને તેમાં નાખી પીવાથી જેવી મીઠાશ આવૈ તેવી મીઠાશથી પણ અધિક મીઠાશ એ સમુદ્રોના જળમાં છે, પરંતુ ઉકાળવાથી રસ જે જ થાય છે કરી ? જાડાઈ પણ આ જળમાં ન હોય, કારણ કે જાતે જળ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ જબૂદીપ વિગેરે દ્વીપસમુદ્રોનું પ્રમાણ જાથા–જબૂદ્વીપ પ્રમાણાંગુલવડે એક લાખ જનના વૃત્તવિષ્કલવાળો છે, અને લવણ સમુદ્ર આદિ શેષ સર્વ સમુદ્ર અને દ્વિીપ વલયના આકારે છે, અને ઉત્તરોત્તર બમણું બમણ વિસ્તારવાળા છે ! ૧૨ . । प्रतर वृत्त आकारे जंबूद्वीप ।। ક ૧૨૮ ૫ ૧૩ , ત્રા એ ગુલ ૫ યર 9 Gધ ૩૧૪૨૨૭ ચીજન , ઉત્તર દક્ષિણ વિષ્ક કા. પૂર્વ પશ્ચિમ વિષ્ક | ૧૦૦૦૦૦ (એકલાખ) જન પશ્ચિમ ૬૦૫૬૯૪૧૫૦ એજન ૧ ગાઉ ૧૫૧૫ ધનુ રા હાથ ક્ષેત્રફળ (ગણિત). { ઉંચાઈ ૯૦૦૦ એજન ૐ ઉંડાઈ ૧૦૦૦ યેજના (મેરની અપેક્ષાએ) ૧૦૦૦૦૦(એકલાખ) જન દક્ષિણ વિસ્તરાર્થ—અહિં પ્રમાણગુલ તે પૂર્વે કહેલા ઉત્સધાંગુલથી ચારસો ગણું માપવાળું છે તે જાણવું, એ પ્રમાણગુલનું સવિસ્તર સ્વરૂપ તે અંગુલસરિઆદિ ગ્રંથેથી જાણવા છેતેવા પ્રમાણગુલના માપ વડે જબૂદ્વીપ ૧ લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળે છે, અને તે વૃત્ત વિષ્કવાળે છે એટલે ગોળ થાળી સરખા ચપટ આકારવાળે છે, એવા આકારને પ્રતરવૃત્ત કહેવામાં આવે છે, જેથી એ જંબૂદ્વીપની પ્રતરગોળાઈનો વ્યાસ-વિસ્તાર–લંબાઈ પહોળાઈ એક લાખ યોજન છે, તેજ વૃરં–ગોળ વસ્તુનો વિMવિસ્તાર કહેવાય. અર્થાત્ ગેળા આકારવાળા જંબુદ્વીપને ગમે તે સ્થાનેથી માપ્યો હોય તો એક છેડાથી બીજા હામેના છેડા સુધીમાં ૧ લાખ યોજન થાય. અહિં સમગળ વસ્તુની લંબાઈ અને પહોળાઈનું માપ સરખું જ હોય છે, અને જંબૂદ્વીપ તે સમપ્રતરવૃત્ત છે. પરંતુ વિષમ પ્રતરવૃત્ત એટલે લંબગોળ અર્ધગોળ ઇત્યાદિ આકારવાળે નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત. તે સમપ્રતરવૃત્ત એવા જ ભૂદ્વીપને સવ ખાજુથી વીટાઇને પરિમ`ડળ આકારે એટલે ચૂડી સરખા વલય આકારે વળસમુદ્ર રહેલા છે, અહિં જે વસ્તુ ચૂડીના સરખી ગાળ રેખવાળી હાય, અને મધ્યભાગમાં પાલાણુ એટલે તે વસ્તુના અભાવ હાય તેવા આકાર મંદ આકાર અથવા વન્ય આકાર કહેવાય છે. તે પ્રમાણે આ લવસમુદ્ર પણ પરિમંડળ અથવા વલય આકારે છે, અને તે જમૂદ્રીપથી ખમણા એટલે એ લાખ ચેાજનના નવા વિધ્ધમ વાળા છે. વલયાકાર વસ્તુની એક ખાજુની પહેાળાઈ તે ચક્રવાલ વિષ્ણુભ કહેવાય, જેથી લવણુસમુદ્ર પણ જમૂદ્રીપના પન્ત ભાગથી પ્રારભીને સ્હામે ધાતકી ખંડના પહેલા કિનારા સુધી માપીએ તેા બે લાખ ચેાજન થાય, (પરંતુ એક માજુ એક લાખ અને ત્રીજી બાજુ એક લાખ મળીને એ લાખ યેાજન છે એમ નહિ) ચ ખ @ ગ મ T ૩ જેમ આ ચિત્રમાં વચ્ચે જ બુદ્વીપને ફરતા લવણુ સમુદ્ર છે તે જખૂદ્રીપ “ અ ” થી “ ખ” સુધી અથવા “ ખ’” થી “ગ ” સુધી લાખ ચેાજન છે, એ વૃત્તવિષ્ક'ભ, અને લવણ સમુદ્ર ૮ અ '' થી ડ અથવા ખ થી ચ સુધી એ લાખ ચેાજન છે, પરન્તુ ક થી · સુધી તે પાંચ લાખ ચેાજન છે. એ બે લાખ વિષ્પ ભ તે લયવિષ્ણુ ભ અથવા ચક્રવાલ વિશ્ક ભ જાણવા. ત્યારબાદ ધાતકીખડ તે લવણ સમુદ્રની ચારે બાજુ ફરતા મ`ડળાકારે વીટાયલા છે, અને ચાર લાખ ચેાજન વલયવિષ્ણુભવાળા છે, તેને ક્રૂરતા આઠ લાખ ચેાજના વલયવિષ્ય ભવાળા કાળાધિ સમુદ્ર છે, તેને ફરતા ૧૬ લાખ ચાજન વલયવિક ભવાળા પુષ્કરદ્વીપ છે, ઈત્યાદિ રીતે દ્વીપ અને સમુદ્રો પૂવ પૂ`થી ખમણા ખમણા વિસ્તારવાળા છે, તેનું કિંચિત્ અધિક સ્પષ્ટ સ્વરૂપ આ આળેખેલા ચિત્રથી માલૂમ પડશે ॥ ૧૨॥ ૧ ૩૫ત્રતાઃ—— પૂર્વે કહેલા સર્વે દ્વીપ અને સમુદ્રા પોતાના પન્ત ભાગે ચારે બાજુ ફરતા કેટ વડે વીટાયલા હાય છે, તેને શાસ્ત્રમાં ગતી કહે છે તે જગતીનુ સ્વરૂપ આ ૬ ગાથાઓ વડે કહેવાય છે.— वयरामईहिं' णिअणिअदीवेादहिमज्झगणियमूलाहिं । अट्टुचाहिं बारसचउ भूलेग्वरिरुंदाहिं ॥ १३ ॥ वित्थारदुगविसेसो, उस्सेहविभत्तखओ चओ होइ इअ चूलागिरिकूडाइतुल्लविरकंभकरणाहि ॥ १४ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ .-समुद्री तानु १९ गाउदुगुच्चाई तयट्ठभागरुंदाइ पउमवेईए । देसूणदुजाअणवरवणाइ परिमंडिअसिराहिं ।। १५ ।। बेईसमेण महया गवरककटएण संपरित्ताहि । अट्ठारसूणचउभत्तपरिहिदारंतराहिं च ।। १६ ।। अटुच चउसुवित्थर दुपाससकोसकुड्डदाराहि । पुवाइमहद्विअदेवदारविजयाइनामाहि ॥ १७ ॥ "णाणामणिमयदेहलि-कवाडपरिघाइदारसाहाहि । जगईहिं ते सव्वे, दीवादहिणा परिक्खित्ता ।। १८॥ शार्थ:क्यसमईहिं-बाभय... अटुच्चाहिं -413 योन या णिअणिअ-पातपातान: . . बारस चउ-मा२ योन मने यार येन दीवादहिमज्झ-दी५ समुद्रोनी मध्ये मूले उवरि-भूगमा भने ५२ गणिय-मखु, यस!. रूंदाहि-विस्ता२-५णावणी मूलाहिं-भूmiri. विस्थारदुर्ग में विस्तार चूला-३नी यूति विसेपा-विष, मामा गिरि-भे३ वगैरे पति। उस्सेहविभत्त-या 43 alndi । कूडाइ-५८, भूमिट मा सिंओ-क्षय, हानि . . तुल्ल-तुझ्य, समान :चौम्यय, वृद्धि विक्खम- विलना, विस्तान हाइ-थाय करणाहि-४२६वाजी, गणितवाणी इअ-मे प्रमाणे गाउद्ग-मे ॥ देसूणदुजायण-४४ न्यून मे योन उच्चाइ-या वरवणाई-उत्तम बना तयठभाग-तेनी २08मा लागे परिमंडिअ-परिभाउत, शालित रुंदाइ-विस्तारवाजी सिराहि-मस्त, समागवाणी पउमवेईए-५मवविधा Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત 'વેક્નમેન–વેદિકા સમાન મહુવા–મેટા નવવાવા –ગવાક્ષકટક વડે પરિત્તાહિં–વીંટાયલી ટીસૂન–અઢાર યોજન પૂન ૩૩મત્ત–ચાર વડે ભાગ આપેલ એવો પરિદિ–પરિધિ (તેટલા પ્રમાણના) રંતરાëિ–દ્વારના પરસ્પર અંતરવાળી દુ-આઠ જન ઉંચાં ૨૩સુવિથર–ચાર જન વિસ્તારવાળાં સુપાસ –બે પાસે સાર–એક કેશની ભિત્તિ સહિત હાર–એવાં દ્વારવાળી પુવારૂ–પૂર્વ આદિ ચારે દિશામાં મઝ-મહર્ધિક, મહા અદ્ધિવાળા વેવાર–દેવનાં દ્વાર વિનયા–વિજય આદિ નામrfહેં–નામવાળાં Triામળ –વિવિધ મણિરત્નોની ફેસ્ટિ–ઉંબરા વાદ-કપાટ, કમાડ, બારણાં વરિયારૂ–ભેગળ વિગેરે રાહાર્દિ–દ્વારાની શોભાવાળી નહિં એવી જગતીઓ વડે તે –તે સર્વે ફળેિ -દીપ અને સમુદ્ર પરિલ્લિત્ત–વીટાયેલા છે. ભાવાર્થ –વામય એવી (જગતીએવડે–એ સંબંધ ૧૮ મી ગાથામાં નહૈિં શબ્દનો છે, જેથી જગતીનાં અહિં વિશેષણે જ કહેવાય છે), તથા પિત પિતાને દ્વીપસમુદ્રમાં ગણાય છે મૂળનો વિસ્તાર જેને એવી, તથા આઠ પેજન ઉંચી, તથા બાર જન મૂળમાં વિસ્તારવાળી અને ચાર એજન ઉપર વિસ્તારવાળી એવી (જગતીવડે-એ સંબંધ) મે ૧૩ તથા બે વિસ્તારની બાદબાકી કરીને ઉંચાઈવડે ભાગતાં જે જવાબ આવે તેટલી હાની અને તેટલી વૃદ્ધિ (ઉપર ચઢતાં હાની, નીચે ઉતરતાં વૃદ્ધિ) થાય, એ રીતે ચૂલિકા પર્વત અને શિખરોના વિસ્તારનાં જે ગણિત તે સમાન છે વિસ્તારનું ગણિત જેનું એવી (જગતીવડે-એ સંબંધ) મે ૧૪ - તથા બે ગાઉ ઉંચી અને તેના આઠમા ભાગ જેટલા વિસ્તારવાળી, એવી જે પવરવેદિકા અને કંઈક ન્યૂન બે જનના વિસ્તારવાળાં બે ઉત્તમ વન તે વડે (અર્થાત્ એક વેદિક અને બે વનો વડે) શેભિત છે શીર્ષભાગ જેને એવી (જગતીઓ વડે-એ સંબંધ) | ૧પ છે તથા વેદિકા સમાન મેટા ગવાક્ષના (ગેખ-ઝરૂખાના) વલયવડે સર્વ બાજુથી વીટાયલી (એવી જગતીએ), તથા પરિધિમાંથી. અઢાર બાદ કરીને ચારવડે (બાકી Page #83 -------------------------------------------------------------------------- ________________ દ્વીપ-સમુદ્રોની ગતીનુ વણુ ન રહેલા પરિધિને ) ભાગતાં જેટલા ચેાજન આવે તેટલા ચેાજન ચાર દ્વારાનું પરસ્પર અન્તર છે જેમાં એવી [ અર્થાત્ જગતીનાં ચાર દ્વાર પરસ્પર એટલા ચેાજનને આંતરે છે એવી જગતીઆવડે–એ સંબંધ]. ૫૧૬ ॥ ૨૬ તથા આઠ ચેાજન ઉંચાં ચાર ચેાજનના વિસ્તારવાળાં અને એ બાજુએ એકેક ગાઉ જાડી—વિસ્તૃત ભિત્તિવાળાં ચાર દેવદ્વાર છે જેમાં (એવી જગતીએ વડે), તથા જેની પૂર્વાદિ ચાર દિશાએ (ચાર દ્વારાના અધિપતિ) ચાર મ િક દેવાનાં જે ચાર દ્વારા છે તે દેવ અને દ્વાર એ બન્નેનાં વિજય આદિ તુલ્ય નામે છે જેમાં એવી (જગતીઆવડે) ૫ ૧૭ મા તથા અનેક પ્રકારના મણિ રત્નાના ખરા કમાડ અને ભાગળ વિગેરે જે દ્વારશે।ભા (દ્વારનાં અંગ) તે સહિત એવી જગતીવડે તે સર્વે દ્વીપસમુદ્રો વીટાયલા છે ! ૧૮૫ 27 વિસ્તરાર્થઃ—સવ દ્વીપસમુદ્રોને દરેકને ફરતા એકેક કાટ છે, કે જેને નાતી કહેવામાં આવે છે, તે જગતીઓનુ સ્વરૂપ આ ગાથાઓમાં કહ્યું છે, એ ગાથાઓમાં નહિઁ એ વિશેષ્ય છે, અને “ વયરામઇહિ ઇત્યાદિ ૧૧ વિશેષણા છે તે ૧૧ વિશેષણાવાળી “ જગતીએવર્ડસ દ્વીપસમુદ્રો વીટાયલા છે” એ સંબધ છેલ્લી ૧૮ મી ગાથામાં આવેલા છે, હવે તે ૧૧ વિશેષણા આ પ્રમાણે— ૫ દ્વીપસમુદ્રોને ફરતા કોટનુ સ્વરૂપ-૧૧ વિશેષણા ॥ o વયા—િવજામય એવી તે જગતીઓવડે દ્વીપ સમુદ્રો વીટાયલા છે, અર્થાત્ સર્વ (અસંખ્યાત જગતીએ સર્વે`) વજ્રરત્નની છે. ૨ નિયનિગતીવોમિાળિયમૂěિ—પોતપોતાના દ્વીપસમુદ્રોની મધ્યે જેનુ મૂળ ગણ્યુ' છે એવી. અર્થાત્ દરેક જગતીને! મૂળ વિસ્તાર ખાર યાજન છે તે ખાર ચેાજન તે દ્વીપ વા સમુદ્રનું જે પ્રમાણ કહ્યું હેાય તેમાં ભેગાજ ગણી લેવા, પરન્તુ જૂદા ખાર ચેાજન ન ગણવા. જેમકે-જબુદ્વીપ ૧ લાખ યેાજનના વિસ્તારવાળા છે, તેા જ બુદ્વીપની જગતીના ૧૨ યાજન પણ તે લાખમાંજ અંતર્ગત ગણવા, જેથી જગતીના એ બાજુના ખારખાર ચાજન બાદ કરીએ તે જ બુદ્વીપની ભૂમિ ૯૯૯૭૬ ચેાજન થાય, અને લવણુસમુદ્રાદિ શેષ દ્વીપસમુદ્રો માટે તે કહેલા વિસ્તારમાંથી માત્ર એકખાજુનાજ ખાર ચેાજન બાદ કરવા જેમકે-લવણુસમુદ્ર એ લાખ ચેાજન છે તે! જગતીના એકબાજુના ખાર ચેાજન બાદ કરતાં ૧૯૯૯૮૮ ચેાજન જેટલી જળભૂમિ હાય. મૈં બહુલિઁ-દરેક જગતી ૧આઠ ચેાજન ઉંચી છે. ૧ એ આઠ યેાજન ઉચાઈ ભૂમિની સપાટીથી જાણવી, કારણ કે જગતીએ પવ તાની માર્કે ભૂમિમાં ઉંડા ગયેલા હાતા નથી, Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તાથ સહિત. ૪ વારસ ૧૩ મૂર્વે ૩વર હાર્દેિ—બાર એજન મૂળમાં અને ચાર એજન ઉપર રૂન્ટાઈ -પહોળાઈ વાળી છે. અર્થાત્ ભૂમિની સપાટી સ્થાને રહેલે જગતને મૂળ ભાગ બાર જન પહોળો છે, અને સર્વથી ઉપરનો અગ્રભાગ (ટોચને ભાગ) ચાર યોજના પહાળે છે. પ્રશ્ન –એ વિસ્તાર તે સર્વથી નીચેનો અને ઉપર કહ્યો, પરંતુ વચમાં ગમે તે સ્થાને વિસ્તાર જાણવો હોય તો તે કેટલે? અને કેવી રીતે? ઉત્તર વચ્ચેનો વિસ્તાર આ રીતે. વિજ્યારહુસે-બે વિસ્તારને વિલેષ કરવો એટલે મોટા વિસ્તારમાંથી નાને વિસ્તાર બાદ કરે, અને બાદ કરતાં જે જવાબ આવે તેને સૈવિમ–તે વસ્તુની ઉંચાઈ વડે ભાગવે, અને ભાગતાં જે જવાબ આવે તેટલો રણકો-ક્ષય એટલે નીચેથી ઉપર ચઢતાં નીચેના વિસ્તારમાંથી ઘટાડ, જે જવાબ આવે તેટલો તે સ્થાને વિસ્તાર આવ્યું જાણો એ પ્રમાણે કરવાથી ગૂમાં રે દારૂ તુ મેરૂ પર્વતની ચૂલિકા, મેરૂ પર્વત વિગેરે પર્વતે, અને બલકુટ વિગેરે ગિરિકૂટ તથા ઇષભકૂટાદિ ભૂમિકૂટના વચલા વિસ્તારો જે રીતે કહેલા-ગણેલા છે. તેની સુન્દ–સમાન વિદ્યુમરળrfહેં–વચલા વિસ્તારના ગણિતવાળી એવી તે જગતીઓ છે. (અર્થાત્ જે રીતે ચૂલિકાદિકના મધ્ય વિસ્તાર ગણાય છે, તે જ રીતે જગતીઓના પણ મધ્ય વિસ્તાર ગણાય છે, માટે જગતીઓનું વિષ્ક ભકરણ ચૂલિકાદિના વિઝંભકરણ તુલ્ય કહ્યું છે.) પ્રમ–ચૂલિકા વિગેરેનું વિષ્ક ભકરણ કઈ રીતે છે? તે ગણિતપૂર્વક દર્શાવે. ઉત્તર –ચૂલિકા પર્વત અને કૂટ એ ત્રણમાંથી પ્રથમ મેરૂપર્વતની ચૂલિકાનું વિષ્કભકરણ (મધ્ય વિસ્તારનું ગણિત) આ પ્રમાણે–ચૂલિકાના મૂળને વિસ્તાર ૧૨ રોજન છે અને ઉપરનો વિસ્તાર ૪ યોજન છે, માટે તે બેને વિલેષ (બારમાંથી ચાર બાદ કરતાં) ૮ યોજન, તેને ચૂલિકાની ૪૦ એજન ઉંચાઈવડે ભાગતાં ભાગ ચાલે નહિ માટે આઠ જનના દરેકના પાંચ પાંચ ભાગ કરતાં ૪૦ વિશ્લેષઅંક આવ્યો, તેને ઉંચાઈના ૪૦ વડે ભાગતાં ૧ ભાગ આવ્ય, (એકપંચમાંશ જન આવે), તેટલે ઉપર ચઢતાં ઘટે અને નીચે ઉતરતાં વધે, અર્થાત્ ચૂલિકાના મૂળથી ૧ જન ઉપર ચઢીએ તે ત્યાંથી ૧ પંચમાંશ જન ઘટતાં (૮માંથી ૨ બાદ કરતાં ૭ એટલે) ૭ જન પૂર્ણ અને ચાર ભાગ એટલો વિસ્તાર હોય. અને ઉપરથી ૧ જન નીચે ઉતરીએ તે ઉપરના ૪ જન વિસ્તારમાં ૧ ભાગ ઉમેરતાં ૪ જન વિસ્તાર આવે. અહિં જે કે યોજનાને અંગે હિસાબ ગયે પરંતુ ઉપલક્ષણથી અંગુલ હસ્ત ધનુષ વિગેરે ગમે તે માપને અંગે મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરી શકાય છે, જેમ ૧ અંગુલ ચઢીએ તે ૮ એજનમાંથી ૩ અંગુલ ઘટે, એક હાથે ચઢીએ તો હાથ ઘટે, અને ૧ ધનુષ ચઢીએ તે મધ્ય વિસ્તાર ધનુષઘટે, તેમજ એક ગાઉ ચઢતાં જ ગાઉ ઘટે, અને ઉતરતાં એ પ્રમાણ વધે. એ રીતે પર્વત અને કૂટ વિગેરેમાં પણ જાણવું | શૂતિ ચૂાવિષ્ક્રમણ. // Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચૂલા તથા ગિરિવિષ્કલંકરણ સ્વરૂપ પર્વતમાં જેમ મેરૂપર્વત મૂળમાં ૧૦૦૯૦ (દશહજારનેવુ) જન અને એક એજનના અગિઆર ભાગ કરીએ તેવા ૧૦ ભાગ છે, અને શિખર ઉપર ૧૦૦૦ (હજાર) જન વિસ્તાર છે, માટે ૧૦૦૯૦-૧૦ માંથી ૧૦૦૦ બાદ જતાં ૯૦૯૦-૧૦ રહ્યા, તેને મેરૂની ઉંચાઈ એક લાખ રોજન વડે ભાગતાં ભાગ ચાલે નહિં તેમજ ઉપરના ૧૦ અંશ અગિઆરીઆ છે, માટે સર્વ જનોના અગિઆરીઆ અંશ કરવા માટે ૧૧ વડે ગુણતાં ૯૦૯૦–૧૦ ૪ ૧૧ ઉંચાઈ વિસ્તાર ૧૦૦૦૦૦)૧૦૦૦૦૦(૧ અંશ જવાબ. ૧૦૦૦૦૦ ૯૯૯ ૪૧૦ ૦૦૦૦૦૦ એ આવેલો એક અંશ તે એક એજનના અગિઆર ભાગ ર્યા હતા તેમાંને છે, માટે હવે સ્પષ્ટ થયું કે ૧૦૦૦૦૦ અંશ. મેરૂ પર્વતના મૂળથી ૧ યોજનાદિ ઉપર ચઢીએ તો દરેક જાદિએ અગિઆરીએ એકેક ભાગ ઘટે જેથી ૧૦૦૦ જન ઉપર ચઢીએ તે હજાર ભાગ એટલે [ ૧૦૦૦=૧૧=] ૯૦ જન ૧૦ ભાગ ઘટે જેથી મૂળના ૧૦૦૯-૧૦ માંથી ૯૦–૧૦ બાદ કરતાં સંપૂર્ણ ૧૦૦૦૦ (દશહજાર) જન વિસ્તાર સમભૂતલને સ્થાને આવે. તથા શિખર ઉપરથી ૯૯૦૦૦ એજન નીચે [ સમભૂતલા છે. ત્યાં ] ઉતરાઁ ૯૯૦૦૦ શિખરના વિસ્તારથી અધિક થયો, જેથી ૯૯૦૦૦ ને ૧૧ વડે ભાગતાં ૯૦૦૦ એજન આવ્યા તે શિખરના ૧૦૦૦ જનમાં વધારતાં પણ ૧૦૦૦૦ (દશહજાર) જન વિસ્તાર સમભૂતલને સ્થાને આવ્યો. આ રીતે યમકગિરિ ચિત્ર વિચિત્ર કંચનગિરિઓ વિગેરેના પણ મધ્યવિસ્તાર પ્રાપ્ત કરવા. / રૃતિ ગિરિ વિષ્ક્રમણ | તથા કૂટમાં જેમ મેરૂ પર્વતના નંદનવનમાં બલકૂટ નામનું કૂટ છે તે મૂળમાં ૧૦૦૦ યોજન અને શિખરભાગે પ૦૦ એજન પહોળું હોવાથી એ બેને વિલેષ પ૦૦ જન આવ્યો, તેને ઉંચાઈના ૧૦૦૦ યજન વડે ભાગતાં દરેક જનાદિકે અર્ધ યોજનાદિકની ચઢતાં હાનિ અને ઉતરતાં વૃદ્ધિ જાણવી, જેથી બલકૂટને મૂળથી ૫૦૦ એજન ઉપર ચઢી અથવા શિખરથી ૫૦૦ એજન નીચે ઉતરી અતિ મધ્યભાગે આવીએ તો ત્યાં અતિ મધ્યભાગને વિસ્તાર [ ૨૫૦ જન ઘટતાં અથવા વધતાં ] ૭૫૦ જન આવે. || ત ર વિષ્ક્રમણ || એ પ્રમાણે જેમ ચૂલા ગિરિ અને કૂટના મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરાય છે તેમ આ જગતીને પણ ગમે તે સ્થાનને મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરાય છે તે આ પ્રમાણે Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિતરથ સહિત [T૦ ૧૮, g૦ ૨૧] ઉત ૨ ॥ जम्बूद्वीपनी जगती ॥ अपराजित द्वार ૧ अयन्नदार 6 ઉંચી શ્ચિમ) D see विजयद्वार , ગત 15* તારાનાર FEEEEEE , L જગતી મૂળમાં ૧૨ જન અને ઉપર ૪ જન વિસ્તારવાળી હોવાથી એ બેને વિશેષ ૮ જન આવ્યું, તેને જગતીની ઉંચાઈ ૮ એજનવડે ભાગતાં એક જને એક જન જેટલી હાનિ વૃદ્ધિ હેય. જેથી નીચેથી ઉપર ચાર જન ચઢતાં ચાર જન ઘટવાથી ૮ જન મધ્ય વિસ્તાર આવ્યા, તેમજ ઉપરથી ચાર એજન ઉતરતાં ચાર જન વધવાથી પણ અતિમધ્યવિસ્તાર ૮ યેજન આજો, એ પ્રમાણે એક અંગુલ, એક અંગુલ, એક હસ્તે એક હસ્ત, એક ધનુષે એક ધનુષ અને એક ગાઉએ એક ગાઉ હાનિ અથવા વૃદ્ધિ થાય છે, માટે આ જગતીનું વિષ્ક ભકરણ (મધ્યભાગના અનેક વિસ્તાર જાણવાનું ગણિત) પૂર્વોક્ત રીતે ચૂલિકા પર્વતે અને કૂટોના વિષંભકરણ સરખું છે, એમ કહ્યું છે તિ જ્ઞાતી વિધ્વંમરળ છે Page #87 -------------------------------------------------------------------------- ________________ પવરવેદિક વર્ણન 13 ૭ (કું વિશેષણ) ૩ સુધી વા= બે ગાઉ ઉંચી અને તય મજાવંત્ર તેને આઠમે ભાગ (એટલે ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હોવાથી આઠમે ભાગ ૫૦૦ ધનુષ ) વિસ્તારવાળી, તથા રે તુ યન=કંઈક ન્યૂન બે જન વિસ્તારવાળાં બે વરવાનું ઉત્તમ વનવાળી, (એ ત્રણ વિશેષણોવાળી) જમવેઈ=પધવરવેદિક, તે વડે રિમંદિરિë શોભિત શીષ ભાગવાળી [ એવી જગતીએવડે-એ સંબંધ] અહિં તાત્પર્ય છે કેઆ જગતીઓની ઉપરના ચાર એજનના વિસ્તારમાં અતિમધ્યભાગે સર્વ બાજુ વલયાકારવાળી બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષ પહોળી બાંધેલી સડકના સરખી એક પધવરવેદિકા નામની વેદિકા (કાંગરા રહિત કોટે સરખા આકારવાળી ઊંચી સડક જેવી પીઠિકા) છે, અને તેની અંદરના ભાગમાં એક વન બે ગાઉમાં ૨૫૦ ધનુષ ન્યૂન વિસ્તારવાળું છે, અને વેદિકાના બહાર ભાગમાં સમુદ્ર તરફ પણ એટલા જ વિસ્તારવાળું એક વન છે, એ રીતે આકાશમાંથી દેખાતે-જગતી-વેદિકાવેદિકાની બે બાજુ બે વન છે જેથી દરેક વનખંડ તથા ગવાક્ષકટકને દેખાવ. જગતીને સર્વોપરિતનભાગ એ ત્રણ ૧-વનખંડ ૩–વન ખંડ વસ્તુઓ વડે અતિ ભીતો છે. વિશેષ ૨–વેદિકા ૪–ગવાક્ષ કટક સ્પષ્ટતા માટે આ ચિત્ર જોવું. વેદિકાના અને વનના પરિધિઓનું (ઘેરાવાનું) માપ જગતીને અનુસારે જાણવું (જે કે જગતીના પરિધિથી એ પરિધિએ ન્યૂન છે, તે પણ વ્યવહારથી પ્રાયજગતી સમાન જાણવું). છે પદ્યવર વેદિકા છે વેદિકાનો પાયે રિઝરત્નમય શ્યામવર્ણને છે, અને તેને ઊર્ધ્વ નીકળતા ભિત્તિ ભાગ વજીરત્નમય કવેતવણને છે, ચારે બાજુ ફરતા ઊંચા સ્તંભ (વેદિકાના થાંભલા વૈર્યરત્નના હેવાથી લીલા વર્ણના છે, ઉપરને ભાગ પણ ઘરની છત માફક પાટડીઓ પીઢીઓ વાંસની ચપે પાલાં અને કવેલુ) (ટાઈલ્સ) સરખાં રત્નનાં પાટીઆં અને રિસાએથી જડેલે છે. વળી દ્વીપ તરફ અને સમુદ્ર તરફ એમ બે બાજુ ઘરની પાંખ સરખા બે ભાગ વેદિકાના અંકરના બનેલા અધિક નીકળેલા છે, તે પાંખને ઘંટની ઘુઘરીઓની (નાની ઘંટડીઓની) લટકતી મેતીમાળાઓની લટકતી મણિમાળાની લટકતી સુવર્ણમાળાની રત્નમાળાની શ્રેણિઓ ચારે બાજુ લટકતી રહી છે, જ્યાં જ્યાં પાટીયાં જડેલાં છે, તે પાટીયાં સોનારૂપાનાં છે, લોહિતાક્ષરનની પાટીયાં સજજડ કરવાની સૂઈએ છે, બે પાટીયાં વચ્ચેની સંધિએ (ફાટ) વજનથી ને ? છ966666666SS Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ પૂરેલી છે, વેદેકાની ઉપરના ૫૦૦ ધનુષ પહેાળા સપાટ પ્રદેશમાં પણ વેદિકાના બે છેડે મનુષ્યયુગલ ( બે મનુષ્યાકાર) હસ્તિયુગલ, અશ્વયુગલ, કિન્નરયુગલ, સર્પ યુગલ, વૃષભયુગલ, ગ ંધ યુગલના આકારા ૫ક્તિબદ્ધ ગોઠવાએલા છે, તેમજ વેદિકાની વચ્ચે છૂટા છૂટા અવ્યવસ્થિતપણે પણ ગોઠવાએલા છે, એ પ્રમાણે અશેકલતા ચંપકલતા આદિ અનેક લતાએ પણ શ્રેણિદ્ધ તથા છૂટી છૂટી છે. એ વેદિકાની ઉપર એવા સુંદર સપાટ પ્રદેશમાં અનેક વ્યન્તર દેવદેવીઓ હરેફરે છે, બેસે છે, સૂવે છે અને અનેક રીતે આનંદ કરે છે. ૩૧ એ વેદિકાના મધ્યપરિધિ જમૂદ્રીપના કહેલા પરિધિથી ૩૮ ચેાજન ન્યૂન છે, કારણ કે વેદિકાના પૂર્વ મધ્યથી પશ્ચિમમધ્ય સુધીના વ્યાસ ૧ લાખ ચેાજનમાં ૧૨ ચેાજન ન્યૂન છે માટે. વેદિકા તથા જગતીનુ' વિશેષ વર્ણન તે જીવાભિગમજીથી જ જાણવા ચેાગ્ય છે. ૭ મું વિશેષણ— વેદિકા સમાન મેટા ગવાક્ષકટકવડે સર્વ બાજુથી વીટાયલી એવી સર્વ જગતીએ છે.” અહીં તાત્પર્ય એ છે કે—દરેક જગતીના મધ્યભાગે (એટલે મૂળભાગથી ૪ ચેાજન ઉચા ચઢીએ ત્યાં એક મેાટુ' જાલકટક છે, એટલે ઘરની ભિત્તિને જેમ લેાખંડના ઉભા સળીયાવાળા લાંબે કઠેરા-ઝરૂખા હાય છે તેવા ઝરૂખા ચારે ખાજુ વલયાકારે ફરતા છે, કેટલાક આચાર્ચી આ ગવાક્ષકટકને જગતીના સર્વોપરિતન ભાગે રહેલા કહે છે. આ ઝરૂખાની ઉંચાઈ અને પહેાળાઈ વેદિકા સરખી છે એટલે બે ગાઉ ઉંચા અને પાંચશેા ધનુષ પહેાળા છે, એવા આ ઝરૂખામાં અનેક ન્યન્તર દેવદેવીએ ક્રીડા કરતા હરેફરે છે, બેસે છે, સૂએ છે અને ઝરૂખામાં ઉભા રહીને લવણુસમુદ્રની લીલા દેખતા આનંદ પામે છે. ચિત્રમાં ગવાક્ષકટક જોકે વનના છેડે દેખાય છે, પરન્તુ જગતીના મધ્ય ભાગે છે એમ જાણવું. અથવા અન્ય આચાર્યાંના મત પ્રમાણે એ પણ વાસ્તવિક છે. ૮ * વિશેષણ—પરિધિમાંથી ૧૮ ખાદ કરી ચારે ભાગે તેટલા દ્વારાન્તરવાળી એવી જગતીએ વડે. અર્થાત્ દરેક જગતીને પૂર્વાદિ ચાર દિશામાં દ્વાર (મોટા દરવાજા) છે, તે ચાર દ્વારા પરસ્પર કેટલે અન્તરે-દૂર આવેલાં છે તે જાણવાની મહિ રીતિ દર્શાવી કે—જ ખૂદ્વીપને અનુસારે જગતને પરિધિ ત્રણલાખ સેાળહજાર ખસે સત્તાવીસ ચેાજન ૩ ગાઉ એકસે। અઠ્ઠાવીસ ધનુહૂ અને સાડાતેર ગુલ ચેા. ગા. ધ. અ. [૩૧૬૨૨૭–૩–૧૨૮–૧૩] છે તેમાંથી ૧૮ ચૈાજન [દરેક દ્વાર ૪ા ચેાજન વિસ્તારવાળું હાવાથી ચાર દ્બારના સમળીને ૧૮ ચેાજન થયા તે બાદ કરતાં ૩૧૬૨૦૯-૩-૧૨૮-૧૩૫ રહે તેને ચાર વડે ભાગતાં ભાગાકારની રીતિ પ્રમાણે ૭૯૦પર ચેાજન ૧ ગાઉ ૧૫૩૨ ધનુo અને ૩૫ અગુલ, એટલુ' એક દ્વારથી ખીજુ દ્વાર જ ખૂદ્વીપની જગતીનું દૂર છે, તથા લવણુસમુદ્રની જગતીને પરિધિ પંદરલાખ Page #89 -------------------------------------------------------------------------- ________________ દીપ-સમુદ્રોના જગતીનું વિશેષ સ્વરૂપ. એકાશી હજાર એક સો ઓગણચાલીસ (૧૫-૧૧૩૯ જન) છે તેમાંથી ૧૮ બાદ કરી ચારે ભાગતાં ૩૯૫૨૮૦ યોજન લવણસમુદ્રની જગતીન દ્વારનું પરસ્પર અખ્તર છે, તથા ધાતકી ખંડને પરિધિ ૪૧૧૦૯૬૧ જન છે, અને પૂર્વોક્ત વિધિ પ્રમાણે દ્વારનું અન્ડર ૧૦૨૭૭૩૫ જન ૩ ગાઉ છે, તેવી જ રીતે કાલેદધિને પરિધિ ૯૧૭૦૬૦૫ જન અને રીતિ પ્રમાણે દ્વારનું અન્તર ૨૨૯૨૬૪૬ જન ૩ ગાઉ છે. એ પ્રમાણે દરેક જગતીઓ ૧૮ યોજન ન્યૂનપરિધિના ચોથા ભાગ જેટલા દ્વારાન્તરવાળી છે, દ્વિીપસમુદ્રના વિસ્તાર વધતા જતા હોવાથી જગતીઓના પરિધિઓ પણ અધિક અધિક હોવાથી અહીં સર્વ જગતીઓના દ્વારનું અન્તર એકસરખું નથી. માટે જ કાલેદધિ સુધીની ચાર જગતીઓના દ્વારાન્તરનાં ઉદાહરણ ઉપર કહ્યાં છે. ૧ ૬ વિશેષણ–આઠ જન ઉંચા ચાર જન વિસ્તારવાળાં અને બે પડખે ગાઉ ગાઉની ભિત્તિયુક્ત દ્વારાવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ જગતીનાં જે ચાર દ્વાર છે તે દરેક આઠ યોજન ઊંચા છે, ચાર જન પહોળાં છે, અને બે બાજુની બે બારશાખ એકેક ગાઉ પહોળી છે, તે પણ દ્વારનું જ અંગ હોવાથી દ્વાર તરીકે ગણાય છે, અને તે કારણથી જ આઠમા વિશેષણમાં દ્વારને કા જન વિસ્તારવાળું ગયું છે. ૨૦ મું વિશેષણ-પૂર્વાદિ દિશામાં મહદ્ધિકદેવનાં અને તેના દ્વારેનાં વિજય આદિ નામવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ જગતીની પૂર્વ દિશામાં વિનય નામનું દ્વાર છે, અને તેના અધિપતિદેવનું નામ પણ વિજય છે, દક્ષિણ દિશાએ વિરયંત દ્વાર અને તેને અધિપતિ વિજયંત નામને દેવ છે, પશ્ચિમ દિશામાં નથંત નામનું દ્વાર અને તેને અધિપતિ જયંત નામનો દેવ છે, તથા ઉત્તરદિશામાં અવરાતિ નામનું દ્વાર છે, અને તેના અધિપતિદેવનું નામ પણ અપરાજિત છે, તેમજ એ ચારે વ્યન્તર. દે મહાદ્ધિવાળા છે અને તેઓની રાજધાની બીજા નંબૂઢીપમાં પિતાપિતાની દિશાઓમાં છે. - ૨૨ મું વિશેષણ—અનેક મણિમય દેહલી કપાટ અને પરિઘ આદિ દ્વારા ભાવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ એ જગતીઓનાં જે ચાર દ્વાર કહ્યાં તે દરેક દ્વારને ઉંબરે છે, બે બે કમાડ છે, અને કમાડ બંધ રાખવાની ભેગળ છે, એ રીતે દ્વારનાં જે જે અંગ હાવાં જોઈએ તે તે સર્વ અંગની શોભાવાળાં દ્વાર છે. એ પ્રમાણે ૧૧ વિશેષણવાળી જગતીઓ વડે તે સર્વે અસંખ્યાતા દ્વીપસમુદ્રો વીટાયેલા છે, જેથી જગતીઓ પણ પચીસ કડાકડી ભૂમિ ઉદ્ધાર પલ્યોપમના સમયે જેટલી છે. આ જગતીઓનું અત્યંત સવિસ્તર સ્વરૂપ શ્રી જીવાભિગમજી શ્રીજંબુદ્વિપપજ્ઞપ્તિ આદિ સૂત્રોમાં અને વૃત્તિઓમાં કહ્યું છે ત્યાંથી જાણવા યોગ્ય છે. તે જગતિનું ચિત્ર–પાન ૨૯ ઉપર છે. અવતરણ –હવે આ ગાથામાં જગતી ઉપરની વેદિકાની બે બાજુનાં બે વનનું સ્વરૂપ કહે છે તે આ પ્રમાણે Page #90 -------------------------------------------------------------------------- ________________ आ जगतीना मध्य भागे गवाक्षकटकनो देखाय ।। [गा०१६ पृ०, ३३] E એ ગવાક્ષકટક બે ગાઉ ઉંચું અને ૫૦૦ ધનુષ વિસ્તારવાળું છે. અને સમુદ્ર તરફ બહારના ભાગે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ वरतिणतारणज्झयछत-वाविपासायसेलसिलवट्टे । વેફવળે વમંત્ર-નિદાનળનું રમતિ મુા ।। ૧ ।। શબ્દા વરતિન=ઉત્તમ તૃણ તેરન—તારણ ફાય=ધ્વજા છત્ત=છત્ર વાવિ=વાવડીએ પાસાય=પ્રાસાદ સેજ=શૈલ-પ તા સિવį=શીલાપટ્ટ વાળા વેળ=વેદિકાના વનમાં વરમંદવ=ઉત્તમ મડપ fહ=ગૃહ, ઘર આલળે.=આસનેમાં મંતિ–મે છે, ક્રીડા કરે છે. સુર=દેવેશ ગાથાર્થ:—ઉત્તમ તૃણ તારણ ધ્વજ છત્ર વાવડીએ પ્રાસાદો ક્રીડાપવા અને મહાશિલાઓવાળા વેદિકાના ( બે બાજુના) વનને વિષે રહેલા ઉત્તમ, મંડપા ગૃહે અને આસનેમાં દેવા રમણક્રીડા કરે છે. ૫ ૧૯૫ વિસ્તરાર્થ:—વેદિકાના વનમાં પૃથ્વીકાયમય પંચ વણુ મણિ અને નડ વિગેરે જાતિનું તૃણુ-ઘાસ છે, ત્યાં ખહારના વનનાં મણિ અને તૃણેા દક્ષિણ દિશાના (સમુદ્ર તરફના) વાયુથી પરસ્પર અફળાય છે, તે વખતે દેવના ગધર્મનાં ગીત જેવા મનેાહર શબ્દો-ધ્વનિએ તેમાંથી ઉઠે છે તે તૃણમણિના સુંદર ગીત સરખા વનિએથી ત્યાં કરતા વ્યન્તરદેવા બહુજ આનંદ પામે છે. જબુદ્વીપ તરફના વનમાં તેવાં તૃણા અને મણિએ છે, પરંતુ વેદિકાથી રાકાયેલા પવનના અભાવે તેવા ધ્વનિએ ઉઠતા નથી એ તફાવત છે. તથા એ બન્ને વનખડામાં ઠામ ઠામ દીર્ઘ કાએ વાવડીએ પુષ્કરણીએ અતિ સ્વાદિષ્ટ ભિન્ન ભિન્ન જાતિના રસ (પાણી ) વાળી અને અનેક શતપત્રાદિ કમળા યુક્ત છે, તે વાવડીઓની ચાર ત્રિસેાપાન (ત્રણ ત્રણ પગથીઆંના ઘાટ ) ચઢવા ઉતરવા માટે ખાંધેલા છે તે દરેક ત્રિસેાપાન ઉપર એકેક તેરળ છે, તે તારા ઉપર અનેક ધ્વજા છત્ર અષ્ટમંગલા અને ચામરા આવેલાં છે, એ સવ પૃથ્વીપરિણામ જાણવા અહિં તારણ એટલે અહિંના જેવાં લટકતાં લાંખા તેારણુ સરખાં નહિં, પરન્તુ દેવમંદિર વિગેરેના મુખ્ય દ્વાર આગળ જેવી કમાના વાળેલી હાય છે તેવા કમાનવાળા ભાગ જાણવા. અને તે કમાનેામાં ઠામ ઠામ મેાતી અને તારા લગાડેલા હોય છે, તથા તે કમાનમાં ઈહામૃગાદિ પક્ષી પશુ દેવ અને વિદ્યાધરનાં રૂપે કરેલાં હોય છે. એવાં ખહિાર સરખાં તારણ જાણવાં. ૧–૨ અહિં ધ્વા અને ચામરા જુદા જુદા રહ્યા નથી, પરન્તુ ધ્વજાએ સાથે સંયુક્ત છે—એ વિશેષ, Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત તથા એ બને વનખંડમાં ઠામ ઠામ અનેક નાના પર્વત (મોટી ટેકરીઓ) હોય છે, તે દરેક ટેકરી ઉપર એકેક પ્રાસાદ (બંગલા આકારે) હોય છે, તે પ્રાસાદમાં દરેકમાં એકેક સિંહાસન આદિ એકેક આસન હોય છે, જેમાં દેવે બેસે છે. વળી આ પર્વતે કીડાપર્વતે પણ કહેવાય છે, એમાં કેટલાક ઉત્પાત પર્વત હોય છે, ત્યાં આવીને દેવ કીડા અથે વૈક્રિય રૂપે રચે છે, વળી કેટલાક નિયત પર્વત છે, કે જેમાં દેવે પ્રાયઃ ભવધારણીય શરીરવડે ક્રીડા કરે છે. તથા એ બને વનખંડમાં ઠામ ઠામ કદલીગ્રહાદિ ગૃહે છે, આલિગ્રહ, માલિન ગૃહ, કદલીગૃહ, લતાગૃહ અવસ્થાનગૃહ, પ્રેક્ષાગૃહ, મજજનગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મેહનગૃહ, શાલગ્રહ, જાગૃિહ, કુસુમJહ, ચિત્રગ્રહ, ગંધર્વગૃહ, આદર્શગ્રહ, એ ૧૬ પ્રકારનાં ગૃહમાં દેવે વિવિધ કાર્યો કરે છે, જેમ પહેલા ત્રણ ગ્રહોમાં સુખે બેસવું વિગેરે કાર્ય, પ્રેક્ષાગૃહમાં કંઈ ખેલ તમાસા દેખાડવા દેખવા, મજજનગૃહમાં સ્નાન, પ્રસાધનમાં શણગાર સજ, ગર્ભગૃહમાં એકાતબેઠક, મેહનગૃહમાં મિથુનકીડા, ચિત્રગૃહમાં ચિત્રામણ દેખવું, ગંધર્વગૃહમાં ગીત નૃત્યનો અભ્યાસ, ઈત્યાદિ એ સર્વ ગૃહ રત્નમય પૃથ્વીપરિણામરૂપ છે. વળી એ ગૃહમાં પણ આગળ કહેવાતા ૧૨ પ્રકારનાં, આસનોમાંનું એકેક આસન છે, એટલે કેઈમાં હંસાસન, કેઈમાં સિંહાસન ઈત્યાદિ. તથા એ બે વનખંડોમાં ઠામ ઠામ દ્રાક્ષ જાઈ જૂઈનાગરવેલ ઈત્યાદિ વનસ્પતિઓના મંડપ–માંડવા છે તે પણ સર્વ રત્નમય છે, પુનઃ એ મંડપોમાં હંસાનાદિ આકારવાળી મેટી મેટી શિલાઓ છે તે શિલાપટ્ટ કહેવાય, એટલું જ નહિં પરંતુ એ ઉપરાન્ત પણ અનેક આકારવાળી શિલાઓ રત્નમય છે, એ શિલાપટ્ટો ઉપર વ્યક્તર દેવ દેવીઓ સુખ પૂર્વક બેસે છે સૂએ છે ઈત્યાદિ રીતે પૂર્વાર્જિત પુન્યનું ફળ ભેગવે છે. એ પ્રમાણે આ ગાથામાં તૃણ–તોરણ–ધ્વજા-છત્ર-વાવ-પ્રાસાદ-પર્વત શિલાપટ્ટ મંડ૫-ગૃહ-અને આસન એ અગિઆર વસ્તુ કહી, તેમાં તૃણ–વાવ–પર્વત-મંડપ અને ગૃહ એ પાંચ વસ્તુઓ વનખંડમાં ઠામ ઠામ અનિયત સ્થાને રહેલી છે, અને તેરણ ધ્વજા તથા છત્ર એ ત્રણ વાપિકાએાના ત્રિપાન ઉપર છે, તેમાં પણ ધજા અને છત્ર તેરણ ઉપર છે. ત્યાં છત્ર તે બે છત્ર અને ત્રણ છત્ર ઉપરાઉપરી હોય છે જે છત્રાતિછત્ર કહેવાય છે, અને તેવાં છત્રાતિછત્રો અનેક હોય છે. તથા પ્રાસાદે કીડાપર્વત ઉપર આવેલા છે, પરંતુ વનખંડમાં ઠામ ઠામ છૂટા નહિ, તથા શિલાપટ્ટો મંડપમાં છે, અને આસન પર્વત ઉપરના પ્રાસાદમાં તથા ગૃહમાં છે. તે આસનો પુનઃ ૧૨. પ્રકારનાં છે તે આ પ્રમાણે-જેની નીચે હંસને આકાર હોય તે હંસાન, એ રીતે કૌંચાસ-ગરૂડાસન–તથા ઉચ્ચાસન (ઉંચુ આસન) પ્રભુતાસન (નીચું આસન) : દીર્ધાસન (પલંગ સરખું દીર્ઘ) ભદ્રાસન (જેની નીચે પીઠિકા હોય તે) પઢ્યાસન Page #93 -------------------------------------------------------------------------- ________________ અંગત ઉપર રહેલા વનખંડનું સ્વરૂપ (નીચે અનેક પક્ષી આકારવાળું) મકરાસન (નીચે મકર મછવાળું) સિંહાસન-(નીચે સિંહેવાળું)-વૃષભર્સન (નીચે વૃષભ રૂપવાળું)–અને દિશાસ્વસ્તિકાસન (નીર્ય દિશાસ્વસ્તિકાકૃતિવાળું), એ પ્રમાણે ૧૨ પ્રકારનાં આસને જાણવાં. એ સર્વે કહેતી વસ્તુઓ સર્વથા રત્નમય પૃથ્વી પરિણામ રૂપ જાણવી. (પરંતુ વાવડીઓનું જળ કમળ વિગેરે પૃથ્વીમય નહિં.) અવતરણઃ—આ અઢીદ્વીપમાં અમુક અમુક ક્ષેત્રાદિકના અધિપતિ દેવે ક્યાં રહે છે? તે આ ગાથામાં દર્શાવાય છે— इह अहिंगारो जेसि, सुराण देवीण ताणमुप्पत्ती॥ णिअदीवादहिणामे, असंखईमे सनयरींसु ॥२०॥ શબ્દાર્થ – -અહિં, અઢીદ્વિીપમાં ૩mતિ–ઉત્પત્તિ પ્રષ્ટિ–અધિકાર ળિ-પોતપોતાના fé-જેઓને અસંવ-અસંખ્યતમા તાળ-તેઓની સનયરસુ-પિતાની નગરીઓમાં થાર્થ –અહિં અઢીદ્વીપમાં જે દેવ અથવા દેવીઓને અધિકાર (આધિપત્ય) છે તે દેવ અને દેવીઓની ઉત્પત્તિ પિતપોતાના દ્વીપસમુદ્રના નામવાળા અસંખ્યાતમાં દ્વપસમુદ્રમાં અને પોતાના નામવાળી નગરીઓમાં છે ૨૦ વિસ્તરાર્થ–આ અઢી દ્વીપમાં (એટલે જંબુદ્વીપથી અર્ધ પુષ્કરદ્વીપ સુધીના (મનુષ્યક્ષેત્રમાં) સંપૂર્ણ દ્વિીપ વા સમુદ્રને એક અથવા બે અધિપતિ દેવ છે, જેમ જંબુદ્વીપને અધિપતિ અનાદતદેવ છે. લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત નામે દેવ છે, ધાતકીખંડના અધિંપતિ સુદર્શન અને પ્રિયદર્શન નામના બે દેવ છે, એ રીતે કાલેદધિના બે દેવ અને પુષ્કરાર્ધના પણ બે દેવ અધિપતિ છે, જે આગળ કહેવામાં આવશે. એ ઉપરાન્ત દ્વીપસમુદ્રમાં આવેલા ક્ષેત્રાદિ અનેક શાશ્વત પદાર્થના પણ અનેક અધિપતિ દેવ છે, જેમ ભરતક્ષેત્રને ભરતદેવ, હિમવંત પર્વતને અધિપતિ હિમવંતદેવ, ઈત્યાદિ રીતે ક્ષેત્રોના પર્વતોના ફુટેના સરોવરના નદીઓના અને વૃક્ષે વિગેરેના સર્વના જુદા જુદા અધિપતિ દેવ દેવીઓ છે, તે સર્વ અધિપતિ દેવ દેવીઓના પ્રાસાદ અથવા ભવનો અહિં છે. તે કઈ વખતે પોતાના સ્થાનથી આવે છે તેમાં આરામ માત્ર લે છે, પરંતુ એ ભવન અથવા પ્રાસાદમાં તેઓની ઉત્પત્તિ (જન્મ) નથી, ઉત્પત્તિ તે અહિંથી અસંખ્યાતા દ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ જે બીજે જંબુદ્વીપ નામને દ્વીપ છે, તેમાં આ જંબુદ્વીપના સર્વ અધિકારી દેવાની પિતાની નગરી છે, Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત તેમાંજ ઉત્પન્ન થાય છે, અહિં નગરી એટલે મોટી રાજધાની, કે જેમાં અનેક ખીજા દેવ દેવીઓની પણ ઉત્પત્તિ છે, તે સવ દેવ દેવીઓનું સામ્રાજ્ય એ દેવ ભાગવે છે. અહિ જેમ હજારા ઘર અને લાખા મનુષ્યેાની વસ્તીવાળુ નગર કહેવાય છે, અને તેમાં તે નગરના રાજા પણ રહેતા હાય તેા રાજધાની કહેવાય છે, તેવી તે નગરીએ પણ અનેક પ્રાસાદોવાળી અને ક્રોડા ગમે તે દેવ દેવીઓના નિવાસવાળી છે, અને તે મહાનગરીને અધિપતિ પણ તે નગરીમાંજ સમધ્યભાગે રહે છે, તેનું ત્યાં અધિપતિપણું છે, અને અહિં પશુ અધિપતિપણુ છે. ત્યાં આખી નગરીના માલિક છે ત્યારે અહિં કોઈ આખા દ્વીપના તા કોઈ એક પતાદિનેાજ માલિક છે, એ પ્રમાણે શેષ અધિકારી દેવ દેવીએ માટે પણ જાણવું. પુનઃ એ નગરીએ પણ અહિંની દિશાને અનુસારે છે, જેમ-જમૂદ્રીયના અનાદંતદેવ મેરૂપર્યંતની ઉત્તર દિશામાં છે, તેા તેની નગરી પણ તે ખીજા જમૂદ્રીપમાં ઉત્તરદિશાએજ છે, ભરતદેવની ભરત રાજધાની દક્ષિણ દિશામાં છે ઈત્યાદિ રીતે આઠ દિશાઓમાં યથાસ’ભવ રાજધાની છે. હ એ પ્રમાણે લવણ સમુદ્રના સ અધિકારી દેવાની રાજધાનીએ અહિંથી અસંખ્યાત દ્વીપસમુદ્ર વીત્યાખાદ જે ખીને લવણ સમુદ્ર આવે ત્યાં પોતપોતાની દિશામાં છે, ઇત્યાદિ રીતે ધાતકીખંડ વિગેરેના અધિપતિ દેવા માટે પણ જાણવું. ૫ ૨૦ ॥ અવતરળ:—પૂર્વ ગાથાઓમાં સામાન્યથી અસંખ્યાતા દ્વીપસમુદ્રોનુ સ્વરૂપ કહીને હવે તે સ માં પહેલા જ બુદ્વીપ છે તેનુ સ્વરૂપ કહેવાના પ્રસંગ છે, ત્યાં પ્રથમ એ જ મૂઠ્ઠીપ ૬ મહાન પવ તા અને તે વડે જૂદાં પડેલાં સાત મહાક્ષેત્રાથી વહેચાયેલા છે તે આ ગાથામાં સામાન્યથી કહે છે— जंबूदीको छहिं कुलगिरिहिं सत्तर्हि तहेव वासेहि पुव्वावरदीहेहिं परिछिनो ते इमे कमसेो ॥ २१ ॥ શબ્દા— વાસેન્દ્િ–વર્ષાવડે, ક્ષેત્રોવડે પુન્ન અવર—પૂર્વ પશ્ચિમ રીદેહિં દીવ, લાંખા પરિજ઼િને-હેંચાયલા છે, વિભાગવાળા છે, તે-તે ક્ષેત્રો અને પ તા મે–આ મસે-અનુક્રમે ગાથાર્થઃ—જ ખૂદ્વીપ પૂર્વ પશ્ચિમ દીર્ઘ એવા છ કુલગિરિ વડે તથા સાત ક્ષેત્રો વડે વહેંચાયલા છે, તે કુલગિરિએ તથા ક્ષેત્રો અનુક્રમે આ પ્રમાણે છે. ૨૧૫ વિસ્તરાર્થઃ-સુગમ છે— અવતરણઃ—હવે આ ગાથામાં છ કુલગિરિનાં નામ કહે છે— Page #95 -------------------------------------------------------------------------- ________________ જબૂદીપના વર્ષધર પવાનું સ્વરૂપ हिमवं सिहरी महहिमव रुप्पि णिसवो अ णीलवंता अ। बाहिरओ दुदुगिरिणो, उभओ वि सवेइआ सव्वे ॥२२॥ શબ્દાર્થ— નિર્ધ-લઘુ હિમવંત પર્વત વાહિમો–બહારના ભાગથી સિહ-શિખરી પર્વત ટુરિ –બે બે પર્વત મમિત્ત-મહા હિમવંત પર્વત ૩મમોવિ–બને બાજુથી રવિ-રૂપ્યી પર્વત, રૂફમી પર્વત સવેરૂમ-વેદિકા સહિત જીવંતે –નીલવંત પર્વત. સક–સર્વે પર્વતે ળિસદો-નિષધ પર્વત થાર્થ –લઘુહિમવંત અને શિખરી, મહાહિમવંત અને રૂફમી તથા નિષધ અને નીલવંત એ પ્રમાણે બે બે પર્વતે બહારથી ગણવા, અને એ સર્વે પર્વતે બન્ને બાજુએ વેદિકા સહિત છે. જે ૨૨ છે વિસ્તરાર્થ –એ ૬ કુલગિરિને બહારથી બે બે જોડલે ગણવા, તે આ પ્રમાણે –દક્ષિણસમુદ્રતરફ પહેલે લઘુહિમવંતગિરિ, અને ઉત્તરસમુદ્રતરફ પહેલે શિખરી પર્વત, ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફ બીજો મહાહિમવંતપર્વત અને ઉત્તરસમુદ્રતરફ બીજો રૂકિમપર્વત ત્યારબાદ દક્ષિણસમુદ્રતરફને ત્રીજો નિષેધપર્વત અને ઉત્તરસમુદ્રતરફને ત્રીજે નીલવંતપર્વત, એ પ્રમાણે બહારથી એટલે સમુદ્રતરફથી દ્વિીપની અંદર પ્રવેશ કરતાં એ છે પર્વતનાં ત્રણ યુગલ ગણવાં, પ્રશ્ન–સીધી લીટીએ ૬ પર્વતે ન ગણતાં બે બાજુથી એકેક ગણવાનું કારણ શું? ઉત્તર–જેડલે ગણેલા બે પર્વત લંબાઈ ઉંચાઈ પહોળાઈ વિગેરેમાં તદ્દન એક સરખા છે, માટે બે બે પર્વતોને જુદા જુદા ભાગમાં હોવા છતાં એક સાથે ગયા છે, એ છ કુલગિરિનું વર્ણવેર (વર્ષ એટલે ક્ષેત્ર ને ધર એટલે ધારણ કરનાર) . એવું નામ પણ કહ્યું છે, કારણ કે આગળ કહેવાતાં સાત મહાક્ષેત્રોની મર્યાદા બાંધીને રહ્યા છે, અર્થાત્ સાત મહાક્ષેત્રોની વચ્ચે વચ્ચે પડેલા હોવાથી સાત ક્ષેત્રોની મર્યાદા એ પર્વતે વડે થયેલી છે. અથવા ક્ષેત્રોના સાત ભાગ પડ્યા તે એ પર્વતે વચ્ચે આવવાથી પડ્યા છે. તથા કુલ-પર્વતને સમુદાય તેમાં એ છ પર્વતો મોટા હોવાથી કુર કહેવાય છે, (પિતાના કુલમાં-વંશમાં મહાગુણવંતને પણ જેમ કુલપર્વત કહેવાય છે તદ્દત) એ પર્વતનાં એ નામે ગુણવાચક છે, જેમ કે – હિમ=હેમ સુવર્ણ, તેને બનેલું હોવાથી અને બીજા હિમવાનની અપેક્ષાએ નાને હેવાથી રઘુહિમવંત, અથવા હિમવાનું નામ દેવ અધિપતિ હોવાથી લઘુહિમવાનું પર્વત, અથવા એ નામ ત્રણે કાળનું શાશ્વત છે, તથા શિખરી એટલે વૃક્ષ, તે આકારનાં ઘણાં શિખરે હોવાથી ઉત્તરી છે ૧૧ શિખરો આ પર્વતનાં ગણાવ્યાં છે, તે શિખર Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિતરાથ સહિત. નહિ પણ તે સિવાયનાં બીજાં ઘણું શિખરો વૃક્ષના આકારવત્ જૂદા જૂદા આકારનાં છે માટે શિખરી નામ છે. અથવા શિખરી નામનો દેવ અધિપતિ હોવાથી, અથવા શાશ્વત એ નામ છે. તથા સુવર્ણ ન હોવાથી અને પૂર્વોક્ત હિમવંતથી ઘણો મોટે હોવાથી મહિમવંત, તથા રૂકિમ એટલે રૂપાને બનેલ પર્વત તે જ. તથા નિષધ નામને દેવ અધિપતિ હોવાથી નિષધ, અને નીલરંગના વૈડૂર્યમણિ હોવાથી નીરવંત પર્વત, એ ગુણવાચક નામો છે. એ સર્વેની લંબાઈ વિગેરે સ્વરૂપ આગળ કહેવામાં આવશે. વળી એ દરેક પર્વતની દક્ષિણ બાજુ અને ઉત્તર બાજુએ એકેક વેદિકા તે પણ બે બે વનખંડ સહિત છે, જેથી એક પર્વતને બે વેદિકા અને ચાર વનખંડ છે, તે વેદિકા અને વનખંડની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી જાણવી, તથા વેદિકાની પહોળાઈ પાંચસો ધનુષ અને ઉંચાઈ બે ગાઉની છે, તેમજ વનખંડની પહોળાઈ દેશેન બે યોજન દરેકની જાણવી. વળી આ વેદિક વનખંડે તદ્દન નીચેના ભાગમાં જમીન ઉપર આવેલા છે, પણ પર્વ ની ઉપર નહિં. છે ૨૨ છે અવતરણ—આ ગાળામાં સાત મહાક્ષેત્રોનાં નામ કહે છે – - भरहेरवय ति दुगं, दुगं च हेमवयरण्णवयरुवं । हरिबासरम्मयदुगं, मज्झि विदेहुत्ति सगवासा ।। २३ ।। શબ્દાર્થ – મ–ભરતક્ષેત્ર દરિવાર-હરિવર્ષ ક્ષેત્ર ઘરવય–અરાવત ક્ષેત્ર રશ્મી-રમ્ય ક્ષેત્ર તિ તુાં-એ બે ક્ષેત્ર મલ્સિ–મધ્યભાગમાં હેમચન્હૈમવત ક્ષેત્ર ન્દુિ-મહાવિદેહ ક્ષેત્ર નવયહિરણ્યવંત ક્ષેત્ર -રૂપ,એ. સા વાસ–એ સાત વર્ષ, સાત ક્ષેત્ર, Tયાર્થ–ભરતક્ષેત્ર અને અરાવતક્ષેત્ર એ બે ક્ષેત્ર (પરસ્પર તુલ્ય,) હૈમવત અને હિરણ્યવંત એ બે ક્ષેત્ર (પરસ્પર તુલ્ય) તથા હરિવર્ષ અને રમ્ય ક્ષેત્ર એ બે ક્ષેત્ર (પરસ્પર તુલ્ય) અને મહાવિદેહ, એ સાત ક્ષેત્ર છે ! ૨૩ | વિસ્તરાર્થ-પૂર્વ ગાથામાં કહેલું વહિરો એ પદ આ ગાથામાં અધ્યાહાર રૂપે અનુસરે છે, માટે બહારના ભાગથી ગણતાં દક્ષિણસમુદ્રપાસે પહેલું ભરતક્ષેત્ર, અને ઉત્તરસમુદ્ર પાસે પહેલું અરાવત ક્ષેત્ર, એ બે ક્ષેત્રો પ્રમાણદિવડે પરસ્પર તુલ્ય છે, ત્યારબાદ દક્ષિણસમુદ્ર તરફ બીજું હિમવંત ક્ષેત્ર અને ઉત્તરસમુદ્રતરફ બીજું હિરણ્ય ૧. ગાથામાં દુ માને ૩ અક્ષર ત્તિ શબ્દના સંબંધથી પ્રાકૃતના નિયમથી આવ્યો છે, માટે દિ ત” એ શબ્દને અનુસારે અર્થ છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ વષધર પવત તથા સાત સહક્ષેત્રોનું વન વંત ક્ષેત્ર, એ બે ક્ષેત્ર પણ પ્રમાણદિવડે પરસ્પર તુલ્ય છે, તથા દક્ષિણતરદ્દ ત્રીજ હરિવર્ણ ક્ષેત્ર અને ઉત્તરતરફ ત્રીજુ રમ્યફ ક્ષેત્ર, એ બે પરસ્પર તુલ્ય છે, અને એ. સર્વ ક્ષેત્રોની વચ્ચે અથવા જંબૂઢીપના અતિ મધ્યભાગે મહાવિદેહ નામનું ક્ષેત્ર છે, એ પ્રમાણે સાત ક્ષેત્ર બહારથી એટલે સમુદ્રતરફથી જંબુદ્વીપની અંદર પ્રવેશ કરતાં કરતાં ગણવાં. જેથી દક્ષિણસમુદ્રપાસેના ભરતક્ષેત્રથી ઉત્તરસમુદ્રપાસેના અરાવત ક્ષેત્ર સુધી ક્ષેત્ર અને પર્વતને અનુક્રમે ગણીએ તે ભરતક્ષેત્ર-લઘુહિમવાત્ પર્વત, હિમવંત ક્ષેત્ર -સહાહિમવંત પર્વત, હરિવર્ષ ક્ષેત્ર-નિષધ પર્વત, મહાવિદેહ ક્ષેત્ર-નીલવંત પર્વત, રમ્યફ ક્ષેત્ર-રૂકિસ પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર-શિખરી પર્વત રાવત ક્ષેત્ર. એ અનુક્રમે ઉત્તર ઉત્તર દિશામાં જાણવા. ઉત્તર. Pridle Batteja + Phlake ang bh hoppe Por 13) છે. દષ્ટ Ekha Dibh legje ' હે рън РЪын મહા વિદેહ વધ ક્ષેત્ર, નિષધ પર્વત સકે પશ્ચિમ ૬૪ _મહા હિમવત પર્વત હિમવત ક્ષેત્ર છે. - 9 હિમવંત પર્વત વૈતાઢ્ય પર્વત ઉત્તર ભારત ૧ બિક ભરત દક્ષિણ. આ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે સાત મહાક્ષેત્રો અને વચ્ચે આવેલા છ કુલગિરિઓને અનુકમ જાણ, એ ૧૩ વિભાગમાં જંબુદ્વિીપના ૧ લાખોજન સમાપ્ત થયા છે, સર્વે ક્ષેત્રોની તથા કુલગિરિઓની લંબાઈ પૂર્વ પશ્ચિમ છે અને પહેળાઈ ઉત્તર દક્ષિણ છે. વળી એ સાતે મહાક્ષેત્રો તે તે અધિપતિ દેવોને નામે નામવાળાં છે, અથવા શાશ્વત નામવાળાં છે, કેઈ ક્ષેત્રના નામની સાર્થક્તામાં કંઈક વિશેષ છે તે અન્ય ગ્રંથેથી જાણવું. ચિત્રમાં એક સ્થાપ્યા છે તે ખંડની સંખ્યા છે, જેમ મહાવિદેહ ૬૪ ખંડ પ્રમાણ છે, સર્વ મળી જંબુદ્વીપ ૧૯૦ ખંડ પ્રમાણને છે, અહિં ખંડ એટલે ભરત અથવા અરાવત ક્ષેત્ર જેટલો ભાગ. | ૨૩ છે Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત ।६ कुलगिरि अने ७ महाक्षेत्र अने क्षेत्रोना मध्यगिरिमा [ ૨૨ g૦ ૪૦ ] મોટર ડેમ છે - * he py uple 3 nોટ eee e+O + Penો છે! webO છું ? પશ્ચિમ મ હવે દે થી 6 છે , હર વર્ષ બે વન નાઇલ હિમવંત ક્ષે વવૃત વ તાવ | £ ઉત૨ ભરત ને તા ય પવન દક્ષિણ ભારત લિંણ અવતા:-હવે એ સાત ક્ષેત્રોના મધ્યભાગમાં એકેક પર્વનાં નામે આ ગાથામાં કહેવાય છે. दो दीहा चउ बट्टा, वेअढा खित्तछक्कममंमि । मेरु विदेहमझें, पमाणमित्ता कुलगिरीणं ॥ २४ ॥ શબ્દાર્થ – ફ્રો-અહિંથી, હવે –વૃત્ત, ગેળ કુff-કુલગિરિઓનું મા-વૈતાઢય Page #99 -------------------------------------------------------------------------- ________________ વષધર પવતાનું પ્રમાણ Tra —બે દીર્ઘ વૈતાઢય અને ચાર વૃત્ત વૈતાઢય (એ વૈતાઢય) છ ક્ષેત્રમાં છે, અને મહાવિદેહના મધ્યમાં મેરૂ પર્વત છે. હવે કુલગિરિઓનું (વર્ષધર પર્વતનું) પ્રમાણ (ઉંચાઈ આદિ) કહેવાય છે. ૨૪ વિસ્તરાર્થ –છ મહાક્ષેત્રોમાં મધ્યભાગે જે ૬ પર્વતે છે તે વૈતાઢય નામના છે, અને તેમાં પણ બે દીર્ઘ વૈતાઢય એટલે પૂર્વ પશ્ચિમ લાંબા વૈતાઢય છે, અને ચાર વૈતાઢય વૃત્ત આકારના એટલે પત્યે સરખા ગેળ આકારના છે. તથા મહાવિદેહના મધ્યભાગમાં જે પર્વત છે તે મેહ નામને છે, અથવા તેનું બીજું નામ સુદર્શનરિ પણ છે, તેને આકાર શિખર સરખો છે, એટલે મૂળમાં અતિવિસ્તૃત અને ઉપર જતાં પાતળો થતો જાય છે, જેથી ઉંચા કરેલા ગાયને પુચ્છના આકાર સરખો પણ ગણાય, એ પ્રમાણે સાતે મધ્યપર્વતે નામભેદે બે ભેદવાળા અને આકારભેદે ત્રણ ભેદવાળા છે. ત્યાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના અતિ મધ્યભાગે બે દીર્ઘ વૈતાઢય છે, અને હિમવંત આદિ ચાર ક્ષેત્રમાં ચાર વૃત્ત વૈતાઢય છે આ સાતમધ્યપર્વત સામે આલેખેલા ચિત્રને અનુસારે જાણવા. હવે કુલગિરિઓની ઉંચાઈ વિગેરે કહેવાશે. છે ૨૪ છે કાવતરાઃ–પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં પર્વતની ઉંચાઈ કહેવાય છે, અને તે ઉપરાન્ત એ ૬ વર્ષધરે શાના બનેલા છે? તે પણ કહેવાય છે. इगदोचउसयउच्चा, कणगमया कणगरायया कमसो। तवणिज्जसुवेरुलिया, बहि मजभितरा दो दो ॥ २५ ॥ | શબ્દાર્થ – સય-સે એજન તવળજ્ઞ–તપનીય સુવર્ણના રક્ત -કનકમય, સુવર્ણના રચ-રજના, રૂપાના સુવેદવિા-ઉત્તમ વૈડૂર્યમણિના. નાથા—બહારના બે પર્વતો એક સે જન ઉંચા છે, અને સુવર્ણના છે, તથા મધ્યના બે પર્વતે બસ એજન ઉંચા અને એક સોનાનો તથા એક રજનો (રૂપાનો) છે, અને અભ્યતરના બે પર્વતે ચારસો જન ઉંચા તથા એક તપનીય સુવર્ણનો અને એક ઉત્તમ વૈર્યમણિને છે, એ પ્રમાણે અનુક્રમે બે બે પર્વતની ઉંચાઈ વિગેરે જાણવી. ૨૫ છે વિરતાર્થ-આ ગાથાનો અર્થ કરતી વખતે પ્રથમ ચોથા ચરણમાંથી ત્યારબાદ પહેલા ચરણમાંથી અને ત્યારબાદ બીજા ચરણમાંથી પદે લેવાં, જેથી પ્રથમ વર્દિ તો ' રૂા. ૩ જળામા, ત્યારબાદ મગ્ન હો તોસ, ૩, TIRTયા ત્યારબાદ ગમતા હો જાય ૩ના તત્તળ ગોટા એ પ્રમાણે યથાયોગ્ય પદો અનુક્રમે લેવાં, જેથી ઉપર કહ્યા પ્રમાણે ગાથાર્થ પ્રાપ્ત થાય છે. હવે ભાવાર્થ આ પ્રમાણે– સુવર્ણના. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત. વર્ષધર પર્વતની ઉચાઈ અને વસ્તુ છે બહારના બે પર્વતો એટલે લઘુહિમવંત પર્વત અને શિખરી પર્વત તે સે જન ઉંચા અને સુવર્ણના પીતવર્ણના છે. તથા મધ્યના એટલે બે પર્વતની વચ્ચેના બે પર્વતે (અર્થાત્ લઘુ હિમવંત અને નિષધ એ બેની મધ્યમાં આવેલ મહાહિમવાન પર્વત, તથા શિખરી અને નીલવંત એ બેની વચ્ચે આવેલ રૂફમી પર્વત, એ પ્રમાણે એ બે મધ્ય પર્વતો બસો યોજન ઊંચા છે. અને સોના રૂપાના છે, એટલે મહાહિમવંત પર્વત સુવર્ણનો છે, અને રૂમી પર્વત રૂપનો છે. શ્રી જંબદ્વીપપ્રાપ્તિમાં મહાહિમવંતને સર્વરનમય કહેલું હોવાથી વેતવર્ણન ગ છે, પરંતુ બૃહત્સંત્રસમાસવૃત્તિ આદિમાં પીળા સુવર્ણન કહે છે, તે કારણથી જંબૂદ્વીપના નકશાઓમાં પણ એ પર્વતને પીળા વર્ણથી ચિતરેલો હોય છે. તથા અભ્યન્તરના એટલે એ પર્વ તેમાં અંદર ભાગે રહેલા નિષધ અને નીલવંત એ બે પર્વત ચારસો જન ઉંચા છે, તથા નિષધ લાલવર્ણન તપનીય જાતિના સુવર્ણનો છે, અને નીલવંત પર્વત લીલા વર્ણના વૈડૂર્યરત્નને એટલે પાનાને છે. એ એ પર્વતની જે ઉંચાઈ કહી તે જમીનથી ગણવી, પરંતુ પર્વતના મૂળમાંથી ન ગણવી, કારણ કે મેરૂ સિવાયના અઢીદ્વીપવતી સર્વ પર્વતે ઉંચાઈના ચોથા ભાગ જેટલા જમીનમાં પણ ઉંડા દટાયેલા છે, જેથી મૂળમાંથી ગણતાં સો જન ઉંચાઈવાળે પર્વત સવાસો જન ઉંચો થાય અને ચારસો જળવાળા પર્વત પાંચસો જન ઉંચો થાય છે, પુનઃ એ પર્વતના શિખરની ઉંચાઈ એથી પણ જૂદી ગણવી, અને એ છએ વર્ષધર પર્વત ઉપર પાંચસો પાંચસો જન ઊંચાં મહાન શિખરો છે, જેથી શિખરની ટોચ સુધી ગણતાં સો જન ઉંચાઈવાળ પર્વત મૂળ અને શિખર સહિત સવાછો એજનનો થાય છે. આ વર્ષધર પર્વત ઉપરાન્ત બીજા કોઈપણ શાશ્વત પર્વત ઉપર મનુષ્ય ચઢી શકે એવા માર્ગ નથી, માટે દેવની સહાય વિના મનુષ્યથી ઉપર ન જઈ શકાય, એટલું જ નહિં, પરંતુ પર્વતની પાસે પણ જઈ શકાય તેમ નથી, કારણકે વચમાં વેદિકા આડી આવે છે, અને વેદિકા બે ગાઉ સીધી ઉંચી હોવાથી ઉલ્લંઘી શકાય નહિં. ૨૫ છે - Page #101 -------------------------------------------------------------------------- ________________ (૪૪) ना ६ कुलमिरिपर्वतनो यन्त्र । . ત ૬ કલગિરિના , કયે સ્થાને લા ખના લંબાઈ | પહેળાઈ | ઉંચાઈ રીએ ઉપર કયું | કઈ નદીઓ નીકળી છે નામ સરવર લઘુહિમવંત મેરૂની દક્ષિણે ભરતને અને - ૨ સુવર્ણને | પૂર્વ સમુદ્રથી ૧૦૫ર યે | ૧૦૦ પશ્ચિમ સમુદ્ર પીતવણે ૨૪૯૩૨ . એજન ૧૨ કે. પદ્મદ્રહ પૂર્વે ગંગા નદી | યોજન | | પશ્ચિમે સિંધુ નદી ! ઉત્તરે રોહિતાશા નદી | *** 1.8 +- - 9 | ૧૧ | પંડરીકદ્રહ મેરૂની ઉત્તરે શિખરી ઐરાવત અને મહાહિમવંત, તેની દક્ષિણે હિમવંત અન્ત પૂર્વે રક્તા નદી | પશ્ચિમે રક્તવતી નદી દક્ષિણે સુવર્ણકૂલા નદી 2. - - ૫૩૯૩ ૪ર૧૦ ચો. ૧૦ ક. | ૨૦૦ | ૮ | જન | ‘ | મહાપદ્મદહ મથક | દક્ષિણે રેહિતા નદી ઉત્તરે હરિકાન્તા નદી ૫૦ ૮ | મહાપુ ડરીક -ઉત્તરે રૂકૂલા નદી દક્ષિણે નરકાન્તા નદી + 8 = T * નિષધ | મેરૂની દક્ષિણે મેરૂની ઉત્તરે રૂપાનો | રૂફમી હિરણ્યવંત અને શ્વેતવણે તપનીય | , સુવર્ણન |. ૯૪૧૫૬ હરિવર્ષ અને " . રક્તવર્ણ | મેરૂની ઉત્તરે. ત્નના | નીલવંત | રમ્યફ અને ! ૧ | નીલવણે . | ૪૦૦ ૧૬૮૪ર | ૨ ક. તિબિંછીદ્રહ ધિક્ષણે હરિસલિલા નદી ૧૦૦ | | ઉત્તરે શીતાદા નદી ! ચેજને કેસરિક | ઉત્તરે નારીકાન્તા નદી દક્ષિણે સીતા નદી પાક મા: Page #102 -------------------------------------------------------------------------- ________________ થી વધુ ન સમા વિસ્તથ સહિતા અવતર્ણ*હવે ક્લગિરિઓની પહોળાઈ કેટલી ? તે જાણવાનું કારણ આ ગાથામાં વાય છે दुग अड दुतीस अंका, लक्खगुणा कमेण नउअसत्यभार :. मूलोवरिसमरूवं, वित्थारं बिति जुयलतिगे।। २६ ।। શબ્દાર્થ – સતીત્ત ખત્રીસ સમજવં=સરખા સ્વરૂપવાળે, સરખે. નામચએકસે નેવું (૧૯૦) fāતિ કહે છે, આવે છે. મામ=ભાગેલા, ભાગતાં જુગતને ત્રણ યુગલમાં–નો. મૂરો રિમૂળમાં અને ઉપર જયાર્થઃ—બે આઠ અને બત્રીસ એ ત્રણ અંકને લાખગુણ કરીને અનુક્રમે એકસો નેવુએ ભાગીએ તો (છ પર્વતના) ત્રણે યુગલને મૂળમાં અને ઉપર સરખાપ્રમાણવાળા વિસ્તાર કહે છે-આવે છે. . ૨૬ આ વિસ્તાર–જંબૂઢીપ ૧ લાખ જન વિસ્તારવાળો છે, અને તે ૧ લાખ એજન ૧૦ ખંડ રૂપ છે, અથવા ૧૯૦ ખંડ જેટલે જ ભૂદ્વીપને વિસ્તાર છે, તેમાં પહેલા બે પર્વતને વિસ્તાર બે બે ખંડ જેટલે છે, બીજા મધ્ય બે પર્વતને વિસ્તાર આઠ આઠખંડ જેટલું છે, અને અત્યંતર બે પર્વતને બત્રીસ બત્રીસ ખંડને છે, માટે ખંડ સંખ્યાને લાખે ગુણ ૧૯૦થી ભાગે તે ત્રણે યુગલને વિસ્તાર આવે છે તે આ પ્રમાણે લઘુહિંમરુ-શિખરી ૨ ખંડ ૧૨૦ એજન * ૧૦૦૦૦૦ ચોજન, ૪ ૧૯ કળા ૯૦) ૨૦૦૦૦૦ (૧૦૫ર યોજના ૧૦૮૦ ૧૯૦. ૧૨૦૪ ૧૦૦૦ ૧૯૦) ૨૨૮૦ કળા (૧૨ કળા ૧૯૦ ૫૦૦ ૩૮૦ ૦૩૮૦ ३८० ૧૨૦ એજન શેષ ૦૦૦ એમાં ૧૨૦ જનની કળાઓ ન કરીએ અને ? આ પ્રમાણે સ્થાપીને બને. અન્યની અપવર્તન કરીએ (છેદ ઉડાડીએ) તે પણ રે આવે, જેથી એ બે લઘુ પર્વતને વિસ્તાર ૧૦૫ર યોજના ૧૨ કળા [ ૧૦૫૨ એજન] આવે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ વધર પર્વતનું પ્રમાણ જાણવાનું કરણ અથવા પ૨૬ જન ૬ કળા જેટલું ભરત અથવા ઐરાવત ક્ષેત્ર છે, અને એટલાજ પ્રમાણને એક ખંડ છે, તેવા બે ખંડ જેવડા આ બે પર્વત છે,. માટે પરાને ૨ થી ગુણીએ તે પણ ૧૦૫ જન આવે આ રીતે પણ સહેલાઈથી વિસ્તાર પ્રાપ્ત થાય છે. . પ૨૬-૬ ક. મહાહિમ૦-રૂકમી . . . * * [૧૦૫-૧૨.] * ૧૦૦૦૦૦ ૧૦૦ છે. ૧૯૦) ૮૦૦૦૦૦ (૪૨૧૦ એજન ૧૯ કળા ७६० ૧૯૦) ૧૯૦૦ (૧૦ કળા ०४०० ૧૯૦. ૩૮૦ ૦િ૦૦૦. ૦૨૦૦. ૦૦૦૦ ૧૯૦ '૦૦૦૦ ૦૦૧૦૦ એજન શેષ. = ૪૨૧૦ જન–૧૦ કળા વિસ્તાર અથવા પ૨૬-૬ ૧૯ ! ૪૮ ] ૨ . ४२०८ ૩૮ ૨.૧૦ ૪૨૦૮-૪૮ ( ૧૦ કળા ૪૨૧૦-૧૭ વિસ્તાર એ પ્રમાણે બે મધ્ય પર્વતને પ્રત્યેક વિસ્તાર ૪૨૧૦ એજન ૧૦ કળા આવ્યા. નિષધ-નીલવંત - ૨૦ . ' ૧૯ ક. * ૧૦૦૦૦૦ ૧૯૦) ૩૮૦ (૨ કળા ૩૮૦ ૧૯૦) ૩૨૦૦૦૦૦ (૧૬૮૪ર ૧૯૦. જન એ પ્રમાણે ૧૬૮૪૨ જન ૨ કળા ૧૩૦૦ વિસ્તાર પ્રાપ્ત થયો અથવા ૧૧૪૦ છે. ક. પર૬ – ૬ ૧૫૨૦ ૪ ૩૨ ००८०० ૧૬૮૩૨-૧૯૨ ७६० ૦૦૦ ૧૬૦૦ ०४०० , . - ૩૮૦ E - ૨૦ ચ |ષ. Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત ૧૯) ૧૯૨ કળા (૧૦ ચેાજન ૧૯૦ ૨ કળા 'આ ત્રણે યુગલના જે વિસ્તાર આબ્યા તે પર્યંતના મૂળ ભાગમાં પણ તેટલાજ વિસ્તાર અને પર્વતની ઉપર પણ તેટલા જ વિસ્તાર છે, અને લાંખા પૂર્વ સમુદ્રથી પશ્ચિ મસમુદ્ર સુધી છે, માટે લખચારસ પલંગના આકારવાળા એ પતા છે. ૫ ૨૬ ॥ લઘુ હિમવંત પર્યંતના વિસ્તાર શિખરીને મહાહિમવંતના રૂકમી પર્યંતને નિષધ પર્યંતને નીલવંત પવ તને એ ત્રણે યુગલના છ વિસ્તાર ભેગા કરતાં ચેા. ૪૪૨૧૦-૧૦ ક. આવે તે આ પ્રમાણેઃ— 22 ' વાવન—ખાવન અહિયો-અધિક સદક્ષા-હજાર મલ્લિનાાળમધ્યના એ પવ તાને સ ઉત્તર-દશ અધિક "" ૧૬૮૩૨ . + ૧૦-૨ ૧૬૮૪૨ ચેા.૨ કળા "" ચા. ૧૦૫૨–૧૨ ૧૦૫૨-૧૨ ૪૨૧૦-૧૦ ૪૨૧૦-૧૦ ૧૬૮૪૨-૨ ૧૬૮૪૨-૨ એમાં ૪૮ કળાની ૨ ચાજન ૧૦ કળા થાય છે માટે ૪૮ કળા રદ કરી ૨ ચેાજન ૧૦ કળા ચેાજનામાં ઉમેરવા થી ૪૪૨૧૦ ચેાજન-૧૦ કળા સ વષધર પવ તાનેા વિસ્તાર આવ્યેા. ॥ ૨૬ ॥ ૪૪૨૧૦-૧૦ ૪૪૨૦૮-૪૮ + ૨-૧૦ અવતરળઃ–પૂર્વ ગાથામાં દર્શાવેલી રીતિ પ્રમાણે છ એ વધર પતાના ત્રણ યુગલના દરેક વિસ્તાર કેટલે આવે? તેના સ્પષ્ટ અંક આ એ ગાથામાં દર્શાવાય છે.— बावन्नहिओ सहसा, बारकला बाहिराण वित्थारा मज्झिमाण - दसुत्तर बायालसया दसकलाय ॥ २७ ॥ अमिंतराण दुकला, सोलसहस्सडसया सवायाला चउचत्तसहस दासय- दसुत्तरा दस कला सव्वे ॥ २८ ॥ શબ્દાર્થઃ— નાયાાયા-એ તાલીશસે અડસયા-આઠસા સાયાજાએ તાલીસ સહિત નવત્ત–ચાર ચાલીસ-ચુમ્માલીસ Page #105 -------------------------------------------------------------------------- ________________ વષર પવાનું પ્રમાણ Tયાર્થ–બહારના બે પર્વતને (દરેકને) વિસ્તાર બાવન અધિક હજાર એજન બારકળા [ ૧૦૫૨ ૦ ૧૨ ક0 ] છે. બે મધ્ય પર્વતને વિસ્તાર દશ અધિક બેંતાલીસસો જ દશ કળા [ ૪ર૧૦ ૦ ૧૦ ક0] છે. . ૨૭ બે અભ્યાર પર્વતને વિસ્તાર સેળહજાર આઠસો બેંતાલીસ યોજન બે કળા (૧૬૮૪૨ ૦ ૨ ક.) છે. એ પ્રમાણે સર્વે પર્વતને વિસ્તાર ભેગો કરતાં ચુમ્માલીસ હજાર બસો દસ જન અધિક દશકળા [૪૪૨૧૦ . ૧૦ કે.] વિસ્તર–પૂર્વ ગાથાના ભાવાર્થ માં દર્શાવ્યા પ્રમાણે સુગમ છે. જે ૨૮ અવતરાઃ–પૂર્વ ગાથાઓમાં ૬ વર્ષધર પર્વતને વિસ્તાર કહીને હવે આ ગાથામાં સાત મહાક્ષેત્રોને વિસ્તાર કહેવાને પ્રસંગ છે, તે વિસ્તાર કાઢવાની પદ્ધતિ પર્વ તેની પદ્ધતિ પ્રમાણે છે તે આ ગાથામાં દર્શાવાય છે– इग चउ सोलस अंका, पुव्वुत्तविहीइ खित्तजुयलतिगे। वित्थारं बिति तहा चउसट्टिका विदेहस्स ॥ २९ ॥ શબ્દાર્થ – પુયુત્તર-પૂર્વે કહેલા | શિત્તશુતિ-ક્ષેત્રનાં ત્રણ યુગલમાં વિહી-વિધિવડે ૨૩ffકે ચેસઠને અંક. જાથાર્થ –પૂર્વે કહેલા વિધિ પ્રમાણે એક ચાર અને સેળના અંક ક્ષેત્રના ત્રણ યુગલને વિસ્તાર અનુક્રમે કહે છે-દર્શાવે છે, અને વિદેહને વિરતાર ચેસઠનો અંક દર્શાવે છે. ૨૯ છે વિસ્તર –વર્ષધર પર્વતના વિસ્તાર જેમ બે આઠ અને બત્રીસના અંકથી પ્રાપ્ત થાય, તેમ અહિં સાત મહાક્ષેત્રોના–વિસ્તાર ૧-૪-૧૬-૬૪ એ ચાર અંકથી પ્રાપ્ત થાય છે, તેમાં પણ ૧-૪-૧૬ ના અંકથી બે બે ક્ષેત્રોના સરખા વિસ્તાર આવે છે, અને ૬૪ના અંકથી કેવળ એક મહાવિદેહ ક્ષેત્રનેજ વિસ્તાર આવે છે. પુનઃ પૂર્વોક્ત વિધિ પ્રમાણે અહિં પણ એ ચાર અંકે ને ૧ લાખથી જૂદા જૂદા ગુણને ૧૯૦ થી ભાગવા તે આ પ્રમાણે– ૬. . * ૧૦૦૦૦૦ ૧૯૦) ૧૦૦૦૦૦ (૫૨૬ જન ૧૯૦) ૧૪૦ (૬ ક. ૯૫૦ ૦૦૦૦ એ પ્રમાણે ભરતક્ષેત્રને તથા અરા ૧૨૦૦ વતક્ષેત્રને એ દરેકને વિસ્તાર પર ૧૧૪૦ ચે.-૬ કળા આવ્યો. ૬૦ એજન શેષ. ૧૧૪૦. ૫૦૦ ૩૮૦. Page #106 -------------------------------------------------------------------------- ________________ સાત મહાક્ષેત્ર વિસ્તાર જાણવાનું કારણ ૫૦ ૨. • x ૧૦૦૦૦૦ x ૧૯ ૪૦૦૦૦૦ (૨૧૦૫ જે. ૧૯૦) ૯૫૦ (૫ કળા ૩૮૦ ૯૫૦ ૦૨૦૦ ૧૯૦ ૧૦૦ એ પ્રમાણે બીજા ક્ષેત્રયુગલને એટલે હિમવંત અને હિરણ્યવંત એ બે ક્ષેત્રનો દરેકનો સરખે વિસ્તાર ૨૧૦૫ જન–પ કળા આવ્યું. ૧૦૦૦ ૯૫૦. - ૫૦ - શેષ. ૧૬. * ૧૦૦૦૦૦ ૧૯૦) ૧૬૦૦૦૦૦ (૮૪૨૧ ૧૫૨૦. ૧૦ . . ૪ ૧૯ ક. ૧૯૦) ૧૯૦ (૧ કળા ૧૯૦ . જન ૦૦૮૦૦. ૦૦૦ ૭૬૦ ४०० ૩૮૦ એ પ્રમાણે ત્રીજા ક્ષેત્રયુગલને એટલે હરિવર્ષ અને રમ્યકક્ષેત્રને પરસ્પર સરખો વિસ્તાર ૮૪૨૧ ૨.-૧ કળા આવ્યા. ૦૨૦૦ ૧૯૦ ૧૦ . શેષ. * ૧૦૦૦૦૦ ૧૦) ૬૪૦૦૦૦૦ (૩૩૬૮૪ : ૫૭૦ એજન ७०० ૫૭૦ ૪૦ ચો. ૧૩૦૦ ૧૧૪૦ એ પ્રમાણે મહાવિદેહનો વિસ્તાર ૩૩૮૬૪ ચો. ૪ કળા આવ્યા. એ સાતે ક્ષેત્રને વિસ્તાર ભેગે કરતાં ૨. ક. પર છે – ભરત ક્ષેત્ર પર ૬ - ૬ અરાવત ક્ષેત્ર ૨૧૦૫ હિમવંત ક્ષેત્ર ૨૧૦૫ | હિરણ્યવંત ૮૪૨૧ – ૧ હરિવર્ષ ક્ષેત્ર ૮૪૨૧ - ૧ ૨મ્યક ક્ષેત્ર ૩૩૬૮૪ – ૪ મહાવિદેહ પપ૭૮૮ ૨૮ ક.-૧ ચો. ૯ ક. + ૧-૯ ૫૫૭૮૯-૯ સાત મહાક્ષેત્રને સર્વ વિસ્તાર, ૧૯૦) ૭૬૦ (૪ ક. ७६० ૧૬૦૦ ૧૫૨૦ ૦૦૦ ००८०० ७६० શેષ છે. ૪૦ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત. અવતરનઃ-પૂર્વ ગાથામાં સાત મહાક્ષેત્રોના વિસ્તાર જાણવા માટે જે કરણ કહ્યું તે કરણથી જે ક્ષેત્રને જે વિસ્તાર પ્રાપ્ત થાય છે તે આ એ ગાથામાં સ્પષ્ટ કહે છે— ૫૦ पंचसया छव्वीसा, छच्च कला खित्तपढमजुअलंमि । बीए इगवीससया, पणुत्तरा पंचय कलाय॥ ३० ॥ चुलसीसय इगवीसा, इक कला तइयगे विदेहि पुणेो । तित्तीस सहस छसय चुलसीआ तह कला चउरो ॥ ३शा શબ્દા : ગાથાને અનુસારે સુગમ છે. ગાથાર્થ:—ક્ષેત્રના પહેલા યુગલમાં [ભરત અને અરાવત એ પહેલા ક્ષેત્રયુગલના ] વિસ્તાર પાંચસે છવીસ ચેાજન અને છ કળા છે. બીજા યુગલના વિસ્તાર [હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રને વિસ્તાર] એકવીસસે અધિક પાંચ ચેાજન અને પાંચ કળા છે !! ૩૦ ૫ ત્રીજા ક્ષેત્રયુગલને [હરિવ` અને રમ્યક ક્ષેત્રના ] વિસ્તાર ચારાશીસા એકવીસ ચેાજન અને એક કળા છે, તથા વિદેહના [ મહાવિદેહ ક્ષેત્રના ] વિસ્તાર તે ત્રીસ હજાર છસેા ચે!રાસી ચેાજન અને ચાર કળા છે. !! ૩૧ ॥ વિસ્તરાર્થ :—પૂર્વ ગાથામાં ગણિત પૂર્વક દર્શાવેલ હાવાથી અહિં પણ સમજવા સુગમ છે. વિશેષ એજ કે–વિસ્તાર એટલે પહેાળાઈ, અને તે ભરત ઐરાવતનું માપ પાતપાતાની દક્ષિણ દિશાએ ઉત્તર દિશાએ રહેલા સમુદ્રના કિનારાના મધ્યભાગથી વચ્ચે અચેાધ્યા નગરી અને વૈતાઢચની લખાઈ ના પણ મધ્યભાગ ભેદીને ચાવત્ [ મર્યાદા કરીને રહેલા જે] હિમવંત અને શિખરી પતાના પ્રારંભ ભાગ સુધીનુ' ક્ષેત્ર જાણવુ, અને હિમવંતાદિ ક્ષેત્રોની પહેાળાઈ તે એ ખાજુએ આવેલા છે એ વષધર પર્વતેાની વચ્ચેના ક્ષેત્રભાગ જાણવા. એ પ્રમાણે ક્ષેત્રની અથવા પંતની પહેાળાઇ સમુદ્ર તરફથી મેરૂ તરફ ઉત્તર દક્ષિણ જાણવી. Page #108 -------------------------------------------------------------------------- ________________ ॥ ७ महाक्षेत्रनो यन्त्र ॥ આ સ્થાને મધગિરિ કેટલા ખ | ૭ મહાક્ષેત્રનાં | નામ લંબાઈ | પહેળાઈ કયે સ્થાને મહાનદી મહાનદી ક કાળ ? કયા કાળ ! પૂર્વ સમુદ્રથી ] . ક. ભરતક્ષેત્ર અવસ ઉત્સ- પિણના ૬-૬ મેરૂની દક્ષિણે સમુદ્રસ્પશી | પશ્ચિમ સમુદ્ર ૧૪૪૭૧ | તા? પૂર્વે ગંગા નદી પશ્ચિમે સિંધુ નદી પર૬-૬ આરા મેરૂની ઉત્તરે અરાવત ક્ષેત્ર સમુદ્રસ્પશી પૂર્વે રફતા નદી પશ્ચિમે રકતવતી નદી A - | ..... ૩૫. | જે. કે. હિમવંત ક્ષેત્ર | ૩૭૬૭૪૯યા. ૨૧૦૫–૫ હિમવંત પર્વતની શબ્દાપાતી || પૂર્વે રાહિતા નદી. અવસના ૩જા ઉત્તરે | વૃત્તૌતાઢય પશ્ચિમે રાહિતાંશા નદી | આરા સરખો હિરણ્યવંત ક્ષેત્ર ૪ | શિખરી પર્વતની| વિકટાપાતી દક્ષિણે વૃત્તબૈતાઢય પૂર્વે સુવર્ણકૂલા નદી પશ્ચિમે રૂણ્યકૂલા નદી હરિવર્ષ ક્ષેત્ર ૭૩૯૧૧ . કે. ૮૪૨૧–૧ | મહાહિમવંત પર્વ- ગંધાપાતી તની ઉત્તરે | વૃત્તબૈતાઢય પૂર્વે હરિસલિલા લીલા અવસરના ૨ જા પશ્ચિમે હરિકાંતા નદી | આરા સરખે રમ્યક ક્ષેત્ર , રૂફમી પર્વતની દક્ષિણે માલ્યવત વૃત્તવૈતાઢયા પૂર્વે નરકાન્તા નદી | પશ્ચિમે નારીકાન્તા નદી ૧૦૦૦૦૦ ચો. | યો. ક. મહાવિદેહ ક્ષેત્ર૧ લાખ જન) ૩૩૬૮૪-૪ | નિષધ નીલવંતની ૬૪ વચ્ચે પૂર્વે સીતા નદી મેરૂ પર્વત || પશ્ચિમે સીતાદા નદી અવસ. ના ૪ થા | આરા સરખો Page #109 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત અવતરાઃ–પૂર્વે કહેલા છ વર્ષધર પર્વતનો વિસ્તાર અને હમણાં કહેલ સાત મહાક્ષેત્રોને વિસ્તાર, એ બે વિસ્તારને ભેગા કરવાથી જબૂદ્વીપને ૧ લાખ યોજન વિસ્તાર પ્રાપ્ત થાય છે તે આ ગાથામાં દર્શાવે છે. पणपन्नसहससगसय गुणणउआ णव कला सयलवासा। गिरिखितंकसमासे, जोअणलरकं हवइ पुण्णं ।। ३२ ।। શબ્દાર્થ – વાપન્ન-પંચાવન fજવિત્ત સંપર્વતને અને ક્ષેત્રનો અંક સાસ–સાત સમાસે ભેગા કરતાં જુનાગ–નેવ્યાસી - પુom–પૂર્ણ. યંત્ર વાસ–સર્વ ક્ષેત્રો. જયાર્થ–પંચાવન હજાર સાતસે નેવ્યાસી જન અને નવ કળા એટલે સર્વ ક્ષેત્રોને એકત્ર કરેલે) વિસ્તાર છે, એ પ્રમાણે પર્વતના વિસ્તારને એકત્ર કરેલ અંક અને ક્ષેત્રવિસ્તારને અંક એ બે અંક ભેગા કરે તે જબૂદ્વીપને સંપૂર્ણ વિસ્તાર એક લાખ પેજન થાય. ૩૨ છે જન કળા - વિસ્તરાર્થ–પર્વતને વિસ્તાર સર્વ મળીને ૪૪૨૧૦- ૧૦ છે, તેમાં ક્ષેત્રોને વિસ્તાર » ૫૫૭૮૯૯ ભેળવતાં ૯૯૯૯ 1 ૧૯= ૧ + ૧ એજન ૧૦૦૦૦૦ એજન. વિતરળઃ—હવે આ ગાથા ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના ઉત્તર તરફના તથા દક્ષિણ તરફના અર્ધ અર્ધ ભાગનું પ્રમાણ કહે છે – पन्नाससुद्धबाहिरखित्ते दलिअम्मि दुसय अडतीसा । तिनिय कला य एसो, खंडचउक्कस्स विखंभा ।। ३३ ।। શબ્દાર્થવનસ– પચાસ એજન -એ, તે સુદ્ગ–બાદકરીને લિંવડાપ્ત-ચાર ખંડને દરેકને રિ –અર્ધ કરતાં વિજાલંમા-વિષ્કલ Page #110 -------------------------------------------------------------------------- ________________ સાત મહાક્ષેત્રોનું સનરૂપ થાર્થ –પચાસ યોજન બાદ કરેલા એવા બાહ્યક્ષેત્રને અર્ધ કરતાં બસો આડત્રીસ રોજન અને ત્રણ કળા [૨૩૮. ૩૪.] આવે, એજ ચારે ખંડન [ ચાર અર્ધક્ષેત્રનો] દરેકને વિસ્તાર જાણ. . ૩૩ છે વિસ્તરઃ—જબૂદ્વીપનાં સર્વબાહ્ય ક્ષેત્ર [એટલે જંબુદ્વીપના છેડે પર્યન્ત ભાગે રહેલાં ક્ષેત્ર] જે ભારત અને અરવત ક્ષેત્ર તે દરેકના અતિમધ્યભાગે પૂર્વ પશ્ચિમ સમુદ્રસુધી અનેક યોજન લાંબા અને ઉત્તરદક્ષિણ પચાસ યોજન પહોળો એ એકેક વૈતાઢ્ય પર્વને આડે પડેલો છે, અને તેથી ભરતક્ષેત્રનો એક વિભાગ. દક્ષિણસમુદ્ર તરફને તે દક્ષિણ અર્ધ અને બીજો વિભાગ મેરૂ તરફનો અથવા લઘુહિમવંત પર્વત તરફનો તે ઉત્તર અધે, એમ બે વિભાગ થયા છે. એ પ્રમાણે અરાવતક્ષેત્રમાં પણ વચ્ચે દીર્ઘવૈતાઢયપર્વત હેવાથી એક ઉત્તરાર્ધ અને બીજે દક્ષિણાર્ધ એમ બે વિભાગ પડ્યા છે. પરંતુ અહિં વિશેષ એ છે કે સમુદ્ર પાસેનો અર્ધભાગ તે ઉત્તરાર્ધ અને શિખરી પર્વત પાસેને અર્ધભાગ તે હક્ષિણાર્ન ગણાય છે. એ પ્રમાણે બે ક્ષેત્રનાં મળીને ચાર અર્ધભાગનું પ્રમાણ એટલે પહોળાઈ અહિં કહેવાની છે. તે આ પ્રમાણે – - ભરતક્ષેત્ર પર જન ૬ કળા છે, તેમાંથી ૫૦ એજન શૈતાઢયની પહોળાઈના બાદ કરીએ તે ૪૭૬ જન ૬ કળા ભૂમિ રહી, તેના બે ભાગ કરતાં એકેક ભાગ ૨૩૮ જન ૩ કળા આવે, માટે ભરતક્ષેત્રને દક્ષિણાર્ધ ભાગ ૨૩૮ જન ૩ કળા છે, તેમજ ઉત્તરાર્ધ ભાગ પણ તેટલે જ છે, તેવી રીતે અરાવતક્ષેત્રના દક્ષિણાર્ધનું અને ઉત્તરાર્ધનું વિષ્કભ પ્રમાણ પણ ૨૩૮ જન ૩ કળા જાણવું. અને લંબાઈ તે અનેક જન પ્રમાણ જાણવી. [વર્તમાન સમયમાં જે યુરોપખંડ એશિખંડ વિગેરે સર્વ ભૂમિ શોધાયેલી છે, તે સર્વ ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં જ આવેલી જાણવી. વળી શેધાયેલી સર્વ ભૂમિ પણ સંપૂર્ણ દક્ષિણાર્ધ જેટલી નથી. પરંતુ ચારે દિશાએ કંઈક કંઈક ભાગ હજી નહિં શોધાયલે બાકી રહ્યો છે. ] છે ૩૩ છે નવતર –પૂર્વે કહેલા છ વર્ષધર પર્વત ઉપર છ મોટા દ્રહ અથવા સરોવર છે, તે સરોવની ઊંડાઈ ઊંચાઈ વિગેરેનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે – ૧. ક્ષેત્રદિશાની અપેક્ષાએ શાસ્ત્રકર્તા એ પ્રમાણે ગણે છે, પરંતુ સૂર્યદિશાની અપેક્ષાએ પુનઃ ત્યાં પણ સમુદ્ર પાસેને દક્ષિણાર્ધ અને શિખરી તરફ ઉત્તરાર્ધ ગણાય. ૨. આ વક્તવ્ય-વર્તમાનશાસ્ત્રી સર્વ વચનાનુસારી છે એવી સમ્યફ પ્રતીતિવાળા જીવોને માટે ઉપયોગી છે, પરંતુ વર્તમાનશાસ્ત્રાને સર્વજ્ઞવચનાનુસારી દેવામાં સંદિગ્ધ અને ડામાડોળ ચિત્તવાળાને માટે નથી. કારણ કે વર્તમાન સમયની ભૂગોળ અને આ ચાલુ શાસ્ત્રીય ભૂગોળ સાક્ષાત જુદી સરખી દેખાય છે, પરંતુ શાસ્ત્રીય ભૂગોળને શાસ્ત્રીય દ્રષ્ટિએ વિચારતાં વર્તમાન સમયની ભૂગોળથી બહુ વિરોધી નહિં દેખાય વળી કઈ દ્રષ્ટિએ શાસ્ત્રીય ભૂગોળ અવિસંવાદી છે તે દ્રષ્ટિ લખવાથી કંઈ સરે નહિ, માટે પ્રથમ અભ્યાસ કર્યા બાદ તે સમજી શકાય તેવી છે. : Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગિરિવરિ—પવ ત ઉપર સન્ક્–વેદિકા સહિત રા-દ્રહા. સરાવા શિરિણચત્તાક—પવ તની ઉંચાઈથી રૉહા—દી, લાંખા ગાથાર્થઃ-પતાની ઉપર વેદિકાસહિત દ્રહા છે, તે દ્રહા પર્વતની ઉંચાઈથી દશગુણા દીધ-લાંબા છે, અને લખાઈથી અધ વિસ્તારવાળા-પહેાળા છે, અને સર્વે દ્રહા દશ ચાજન ઊંડા છે. [ અર્થાત્ ઉંડાઈ સ`ની સરખી છે] ૫ ૩૪૫ વિસ્તરાર્થઃ—જેમ પતાદિકને કહ્યા છે, તેમ આ દ્રહેા પણ ચારે તરફ એક વેદિકાવડે અને એક વનવડે વીટાયેલા છે, એ વેદિકાનું સવ સ્વરૂપ જ ંબૂદ્વીપની જગતી ઉપરની વેદિકા સરખું જ જાણવું. તથા એ દ્રહા પર્વતની ઉ ંચાઈથી દશગુણા લાંબા કહ્યા, અને લખાઈથી અધ વિસ્તારવાળા કહ્યા, તેથી છ એ દ્રહાની લખાઈ રહેાળાઈ સરખી નથી, પરન્તુ જૂદી જૂદી છે તે આ પ્રમાણે ૫ વર્ષ ધરપતા ઉપરના પદ્મદ્રહાદિનું પ્રમાણ ॥ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરીથ સહિત गिरिउवरि सवेइदहा, गिरिउच्चत्ताउ दसगुणा दीहा । दीहत्तअध्धरुंदा, सव्वे दसजोअणुव्वेहा ॥ ३४ ॥ શબ્દાર્થ લઘુહિમવંત શિખરી પત લઘુહિમવંત પર્વત ૧૦૦ ચેાજન ઉંચા છે, તેા ઉપર રહેલા પદ્મદ્રહની લંબાઈ દશગુણી એટલે ૧૦૦૦ યાજન છે, અને લખાઈથી અધ એટલે ૫૦૦ ચેાજન પહેાળાઈ છે, ઇત્યાદિ આ કાષ્ટકથી સમજાશે. પવ ત. મહાહિમવંત રૂમી પર્યંત નિષધ પ ત નીલવંત પવ ત ઉંચાઈ | પ તની યાજન ૧૦૦ ૧૦૦ ૨૦૦ २०० ૪૦૦ ૪૦૦ દશગુણ દીર્ઘતા લંબ થ કહેની ૧૦૦૦ ૧૦૦૦ ૨૦૦૦ ૨૦૦૦ ૪૦૦૦ ૪૦૦૦ રીદત્ત ખ-લ ખાઈથી અધ રવા–વિસ્તારવાળા, પહેાળા સનેબળ-દશ યાજન ૩ન્નેહા-ઉંડા દીધ`થી અધ વિસ્તાર પો કહેના ૧૦૦ ૫૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૨૦૦૦ ૨૦૦૦ 1.9 ]+$$ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ અન્નહરળઃ—હવે આ ગાથામાં એ દ્રšાનાં નામ કહે છે. - દ્રહનું નામ પદ્મદ્રહ પુંડરીકદ્રહ મહાપદ્મદ્રહ મહાપુ ડરીકદ્રહ. તિગિ છીદ્રહ કેસરિદ્રહ Page #112 -------------------------------------------------------------------------- ________________ વર્ષધર૫તે ઉપરના પદ્મદ્રહ વિગેરે પ્રહનું વર્ણન ૫૫* बहि पउमपुंडरीआ मझे, ते चेव हुँति महपुव्वाा तेगच्छि केसरीआ, अभितरिआ कमेणेसु ॥ ३५॥ શબ્દાર્થ – બિહારનાં તેfછ–તિગિંછિદ્રહ ૧૩મ–પદ્મદ્રહ સfમ-કેસરીદ્રહ પુરમા-પુંડરીકદ્રહ મત-અભ્યતરના બે પર્વત મન્ગ–મધ્યનાં મેન--અનુક્રમે જેવ-નિશ્ચય ઘણું-દ્રોમાં મy –મહ” શબ્દપૂર્વક Trણાર્થ–પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે દ્રો બહાર છે, અને મધ્ય ભાગમાં એજ બે દ્રહે “મહ” શબ્દપૂર્વક છે, તથા તેગછિ અને કેશરી એ બે કહે અભ્યન્તર પ્રહે છે. હવે અનુક્રમે એ દ્રોમાં [દેવીઓનાં નામ કહેવાય છે. એ સંબંધ હવે પછીની ૩૬મી ગાથામાં આવે છે] . ૩૫ છે વિસ્તરાર્થ–પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે સર્વથી બહાર છે, એટલે સર્વ બહારના દક્ષિણસમુદ્ર પાસેના લઘુહિમવંત પર્વત ઉપર પwદ્રહ છે, અને ઉત્તર દિશાના સર્વ બાહ્ય શિખરી પર્વત ઉપર પુeTહુ છે, તથા એજ બે નામવાળાં પરંતુ પ્રારંભમાં “મહ” શબ્દ અધિક ઉમેરતાં મદદ અને મjeીજા મધ્ય ભાગમાં છે, એટલે બે મધ્ય પર્વત ઉપર છે, ત્યાં મહાપદ્મદ્રહ મહાહિમવંત પર્વત ઉપર અને મહાપુંડરીકદ્રહ રૂફમી પર્વત ઉપર છે, અને બે પર્વતે મધ્યવતી છે, કારણકે મહાહિમવંતપર્વત લઘુહિમવંત અને નિષધ પર્વતની વચ્ચે તથા રૂફમીપર્વત શિખરી અને નીલવંતની વચ્ચે આવ્યો છે માટે, તથા તિબિંછી અને કેશરી એ બે કહ, અભ્યન્તર છે, એટલે નિષધ અને નીલવંત એ અભ્યન્તર પર્વત ઉપર રહેલા છે. - અહિં પદ્મદ્રહાદિક નામમાં કંઈ વિશેષ નથી, કેવળ તિગિંછીદ્રહ અને કેશરિદ્રહના નામમાં વિશેષતા છે તે આ પ્રમાણે—તિગિંછી એટલે પુષ્પરજમકરંદ, તેની મુખ્યતાએ તિગિંછી અથવા તેગિછીદ્રહ કહેવાય છે, અને કેશર એટલે કેસરાઓના સમૂહવડે અલંકૃત શતપત્રાદિ કમળો હોવાથી મુખ્યતાએ કેશરિ અથવા કેસરિદ્રહ કહેવાય છે. - હવે અનુક્રમે એ સરોવરમાં જે જે અધિપતિ દેવીઓનાં સ્થાન છે તે દેવીઓના નામ અગ્ર ગાથામાં કહેવાશે. છે ૩૫ છે માતા: –પૂર્વ ગાથામાં મેળવ્યું પદના સંબંધવાળી આ ગાથામાં છ મહાદ્રમાં નિવાસ કરતી ૬ દેવીઓનાં નામ કહેવાય છે... . Page #113 -------------------------------------------------------------------------- ________________ થી વધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત सिरिलच्छी हिरिबुद्धी, धीकित्तीनामिया उ देवीओ। भवणवईओ पलिओ-माउ वरकमलणिलयाओ ॥३६॥ શબ્દાર્થ – સિરિ–શ્રી દેવી જિત્તી–કીર્તિ દેવી છી–લક્ષમી દેવી નામિયા-એ નામવાળી હિરિ–હી દેવી વરમ–ઉત્તમ કમળના વૃદ્ધિ-બુદ્ધિ દેવી નિશ્યામ-નિલયવાળી, સ્થાનવાળી ' ધી–ધી દેવી TrÁ– શ્રીદેવી અને લક્ષ્મીદેવી, હીદેવી અને બુદ્ધિદેવી, તથા ધીદેવી અને કીર્તિદેવી એ બે બે નામવાળી દેવીઓ [તે પર્વત ઉપરના દ્રમાં ] છે, એ સર્વ દેવીઓ ભવનપતિનિકાયની પલ્યોપમના આયુષ્યવાળી અને ઉત્તમકમળમાં નિવાસ કરનારી છે કે ૩૬ છે વિસ્તરાર્થ–પદ્મદ્રહમાં શ્રીદેવીનો નિવાસ છે, અને પુંડરીકદ્રહમાં લક્ષમીદેવીને નિવાસ છે, મહાપદ્મદ્રહમાં હીદેવીને નિવાસ છે, અને મહાપુંડરીકદ્રહમાં બુદ્ધિદેવીને નિવાસ છે, તથા તિબિંછી દ્રહમાં ધીદેવીનો નિવાસ છે, અને કેસરિદ્રહમાં કીર્તિદેવીને નિવાસ છે. એ છ એ દેવીઓ ભવનપતિ નિકાયની છે, અને તેથીજ એક પામના આયુષ્યવાળી છે, કારણકે વ્યક્તદેવીઓનું આયુષ્ય અર્ધ પહેપમથી અધિક ન હોય માટે આયુષ્ય ઉપરથી જ ભવનપતિ નિકાયની જાણી શકાય છે. વળી એ દેવીએ કહમાં જે અનેક રત્નકમળો છે, તેમાં મધ્યવત મેટા રતનકમળમાં રહે છે. છે પદ્મદ્રહમાં રત્નકમળ અને તેમાં દેવી નિવાસ આ પધસરોવરમાં અતિમધ્યભાગે ૧ યોજનાના વિસ્તારવાળું (વૃત્ત આકારે હવાથી લંબાઈ પહોળાઈમાં ૧ જનનું) અર્ધજન જાડું અને પાણીથી બે ગાઉ ઉંચું એક મોટું રતનકમળ છે. એ કમળ ૧૦ એજન જેટલું જળમાં ડૂબેલું છે, કારણકે પદ્મદ્રહ ૧૦ એજન ઉડે છે, જેથી કમળની નાળ પણ ૧૦ એજન જેટલી પાણીમાં જ હોય, વળી એ મુખ્ય કમળની ચારે બાજુ ફરતો રત્નમય કોટ છે, તે પણ જંબુદ્વીપના કોટ સરખે અને ગવાક્ષકટકવડે સહિત છે, પરંતુ તફાવત એટલેજ કે જંબુદ્વીપને ૧. અઢીદ્વીપના શાશ્વતાપર્વોની અધિપતિ દેવીઓ ભવનપતિનિકાયની અને દેવો વિશેષઃ શ્રત નિકાયના છે, કેટલાક વેલંધરાદિ દેવો ભવનપતિ નિકાયના છે, અહિં તાત્પર્ય એ છે કે કોઈ પણ અહીદ્વીપના અધિપતિ દેવ વા દેવીએ એક પલ્યોપમથી ન્યુન આયુષ્યવાળા ન હોય, અને અન્તર દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અર્ધ પલ્યોપમજ હેય છે માટે વ્યન્તર દેવીઓનું પ્રાયઃ આધિપત્ય નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ પદ્મદ્રહાદિ વર્ણન કેટ ૮ ચેાજન ઉંચા છે, ત્યારે આ કમળના ફતા રત્નકેટ ૧૮ ચેાજન ઉ ંચા છે, કારણ કે દશ ચેાજન પાણીમાં ઉડા છે, અને આઠ યાજન બહાર દેખાતા છે. ॥ રત્નકમળના જુદા જુદા અવયવા॥ એ મુખ્ય રત્નકમળનું મૂળ વરત્નમય શ્વેત છે. મૂળ જેમાંથી નીકળે છે તે જળ રૂપ કંદ (જડ) રિષ્ઠરત્નમય હાવાથી શ્યામવર્ણના છે. નાળ લીલા વના વૈડૂ રત્નની ( પાનાની ) છે, કમળનાં ચાર પત્રો પણ લીલા વૈડૂ રત્નનાં છે, અને અંદરનાં સર્વે પત્રો રક્ત વણુના સુવર્ણનાં છે. વમાન સમયમાં દેખાતાં ઘણાં પુષ્પો પણ એવાં છે કે પુષ્પની બહારનાં પુષ્પને ઘેરીને આજુ બાજુ લીલાં પત્ર ચારેક રહ્યાં હાય છે, અને અંદરનાં પુષ્પપત્રો પુષ્પના જુદા જુદા વણુ નાંજ હાય છે. તથા એ કમળના અતિમધ્ય ભાગમાં એક કણિકા ( ખીજકેશ આવા આકારની હાય છે, તેને ક્રૂરતા તપનીય સુવર્ણમય (લાલ સુવર્ણમય ) કેસરાના જથ્થા હાય છે, અને તે ગોળ આકારની તથા નીચેથી ઉપરના સામટા ભાગ જોઈએ તેા સેાનીની એરણ સરખી હાય છે, પરન્તુ એરણુ ચારસ હાય છે, ત્યારે આ કણિકાગાળ આકારની છે એ તફાવત છે. અહિ' કેસરા એટલે કેસર સરખા તંતુરૂપ અવયવા કણિકાની ચારે બાજુ ફરતા હેાય છે. પહ ॥ કમળની કણિકા ઉપર શ્રી દેવીનું ભવન ॥ એ કમળકર્ણિકા એ ગાઉ લાંખી પહેાળી વૃત્ત આકારની છે, અને એક ગાઉની ઉંચી છે, તે ઉપર શ્રીવેની તું ભવન છે, તે ભવન એક ગાઉ લાંબુ અધ ગાઉ પહેાળું અને એક ગાઉથી કંઈક ન્યૂન [૧૪૪૦ ધનુષ] ઉંચું છે. તે ભવનની દક્ષિણદિશામાં ઉત્તરદિશામાં અને પૂર્વૈદિશામાં એ ત્રણ દિશામાં એકેક દ્વાર દરેક પાંચસેા ધનુષ ઉંચું અને અઢીસા ધનુo પહેાળું છે. આ પહેાળાઈ આખા દ્વારની ગણુવી, પરન્તુ કમાડની નહિં, કારણ કે એ પહેાળાઈ ને અનુસારે કમાડની પહેાળાઈ સવાસેા ધનુષની હાય તે પેાતાની મેળેજ વિચારવી. એ રત્નભવનના અતિ મધ્યભાગમાં પાંચસા ધનુષ લાંખી પહેાળી અને અઢીસેા ધનુષ ઉંચી એક મળવીાિ છે. મણિપીઠિકા એટલે એવા આકારના એક ચાતરા, વા પીઠિકા, તે પીઠિકા મણિરત્નની છે માટે મણિપીઠિકા નામ છે, દેવપ્રાસાદમાં અને શાશ્ર્વતમદિરામાં ઠામ ઠામ મણિપીઠિકાનું કથન આવે છે, ત્યાં સર્વત્ર એવી પીઠિકાએજ જાણવી. એ મણિપીઠિકા ઉપર શ્રીદેવીને શયત કરવા ચેાગ્ય શય્યા છે, કે જેમાં શ્રીદેવી સુખે બેસે છે, સૂએ છે. આરામ લે છે, અને પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્યનુ ફળ અનુભવે છે. ॥ મૂળ કમળને ફરતાં ૬ કમળવલયે ॥ એ મૂળકમળને ચારે બાજુ ફરતાં એવીજ જાતિનાં ખીજા ૧૦૮ રત્નકમળે છે, અને તે દરેક ઉપર એકેક રત્નભવન છે, તે ૧૦૮ રત્નભવનેામાં શ્રીદેવીનાં આભરણ . Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત વિગેરે રહે છે. આ કમળો મૂળકમળથી અર્ધા પ્રમાણવાળાં છે, જેથી કમળની, કમળના જૂદા જૂદા અવયની, ભવનની, દ્વારની, અને પીઠિકાની એ સર્વની લંબાઈ પહેળાઈ ઉંચાઈ વિગેરે યથાયોગ્ય અર્ધ અર્ધ પ્રમાણ જાણવું. મૂળ કમળને ફરતું સર્વથી આ પહેલું કમળવલય છે. . જીત પ્રથમ વય || પુનઃ એ ૧૦૮ કમળોથી કંઈક દૂર કમળનું બીજું વલય છે, તેમાં ૩૪૦૧૧ કમળ પહેલા વલયના કમળથી અર્ધ પ્રમાણમાં છે, ત્યાં આઠ દિશામાંથી વાયવ્ય ઉત્તર અને ઈશાન એ ત્રણ દિશામાં મળીને ૪૦૦૦ કમળ દેવીના સામાનિક દેવનાં છે, પૂર્વ દિશામાં જ મહત્તરાદેવીનાં ૪ કમળ છે. મહત્તરા એટલે દેવીને પૂજ્ય તરીકે અથવા વડીલને સ્થાને સલાહ પૂછવા યોગ્ય દેવીએ, તથા અગ્નિકેણમાં અભ્યન્તર સભાના દેવેનાં ૮૦૦૦ કમળ છે, દક્ષિણ દિશામાં મધ્યસભાના દેવનાં ૧૦૦૦૦ કમળો છે, અને નિત્યકેણમાં બાર હજાર બાહ્યસભાના દેવનાં ૧૨૦૦૦ કમળો છે. તથા પશ્ચિમદિશામાં સાત સેનાપતિનાં સાત કમળો છે, એ પ્રમાણે મૂળકમળને ફરતું આ બીજું વલય છે. રૂતિ દ્વિતીય વય // પુનઃ એ બીજા વલયથી કંઈક દર ત્રીજુ વલય છે તેમાં સોલહજાર આત્મરક્ષક દેવનાં ૧૬૦૦૦ કમળ છે, તે દરેક દિશામાં ચાર ચાર હજાર છે, માટે ચારે દિશામાં મળીને (અહિં ચાર વિદિશાઓને દિશામાં અંતર્ગત ગણીને ચાર દિશાજ કહી છે, માટે ચારે દિશામાં) ૧૬૦૦૦ કમળે છે. એ મૂળકમળથી ત્રીજું વલય થયું. આ ત્રીજા વલયનાં કમળ બીજા વલયના કમળથી પણ અર્ધ પ્રમાણમાં છે. / ફતે વર્તવ gવધે . પુનઃ એ ત્રીજા વલયથી કંઈક દૂર ચેાથું કમળવલય ત્રીજા વલયના કમળથી પણ અર્ધપ્રમાણુવાળા કમળોનું છે. તેમાં બત્રીસ લાખ અભ્યન્તર આભિયોગિક દેવેનાં ૩૨૦૦૦૦૦ કમળ છે, આભિયોગિક દેવ એટલે સેવક દે, અને તે પણ મટા માન મર્યાદાવાળા સેવકે કે જેઓ દેવીને ઉત્તમ કાર્યોમાં જોડાયેલા હોય છે. ત વતુર્થ પદ્મવયે || પુનઃ એ ચેથા વલયથી કંઈક દૂર પાંચમું કમળવલય છે, તેમાં મધ્યમ આભિગિક દેવનાં ૪૦૦૦૦૦૦ (ચાલીસ લાખ) કમળ છે. એ સર્વ ચેથા વલયના કમળેથી અર્ધ પ્રમાણમાં છે. મધ્યમ આભિગિક એટલે ન અતિઉત્તમ કે ન નીચ એવા મધ્યમ કાર્યોમાં જોડાયેલા દે. એ પાંચમું વલય કહ્યું . તિ વંચમ વચ | પુનઃ એ પાંચમા વલયથી કંઈક દૂર છ વલય છે, તેમાં અડતાલીસ લાખ બાહ્ય આભિગિક દેવોનાં ૪૮૦૦૦૦૦. કમળ પાંચમાં વલયના કમળથી અર્ધ પ્રમાણવાળાં છે. જે સેવકદેવે હલક કાર્યોમાં જોડાયેલા હોય છે, તથા તેવા પ્રકારના માન ભાની પણ અપેક્ષા ન હોય તે બાહ્ય આભિગિક દેવ કહેવાય. એ છઠું વલય જાણવું | ત ષષ્ઠ પન્નવય ||. Page #116 -------------------------------------------------------------------------- ________________ પદ્મદ્રહાદિ વર્ણન છે કમળાની સર્વ સંખ્યા ૧૨૦૫૦૧૨૦ છે મૂળ કમળ પહેલા વલયમાં ૧૦૮ ૪ થા વલયમાં ૩૨૦૦૦૦૦ બીજા વલયમાં ૩૪૦૧૧ ૫ મા વલયમાં ४०००००० - ત્રીજા વલયમાં ૧૬૦૦૦ ૬ ઠ્ઠા વલયમાં ४८००००० એ રીતે છ એ વલયમાં સર્વ મળીને કમળ સંખ્યા ૧૨૦૫૦૧૨૦ (એક કોડ વીસલાખ પચાસ હજાર એકવીસ) છે. એ સર્વ એકેક ભવનયુક્ત પણ છે, જેથી ભવન સંખ્યા પણ એટલી જ જાણવી. ૫ ૬ વલય તે ૬ જાતિના વલય છે પ્રશ્ન-ચોથા પાંચમા છઠ્ઠા વલયમાં ૩૨ લાખ વિગેરે કમળો કહ્યાં તે એટલાં કમળ એકેક વલયમાં કેવી રીતે સમાય ? કારણકે ૫૦૦ એજન પહોળા દ્રહમાં મેટામાં માટે પરિધિ ગણીએ તે પણ દેશના ૧૬૦૦ એજન આવે અને તેને ધનુબૂ ગણતાં ૧૨૮ લાખ ધનુષ જેટલે પરિધિ થાય તે તેટલા પરિધિમાં ૩૨ લાખ ૪૦ લાખ અને ૪૮ લાખ કમળો કેવી રીતે સમાય ? કારણકે પાંચમા વલયનું દરેક કમળ અર્ધ અર્ધ ગાઉ પ્રમાણનું છે, જેથી ૧૬૦૦૦૦૦ (સોલલાખ) ગાઉમાં એ કમળ સમાય, તેના ધનુષુ ગણતાં ૩૨૦૦૦૦૦૦૦૦ (ત્રણસોવીસ કોડ) ધનુષ જેટલી જગ્યા જોઈએ. એ રીતે ચેથા વલયનાંજ કમળ જે સમાઈ શક્તાં નથી તે પાંચમા છઠ્ઠા વલયનાં કમળાની તો વાત જ શી? ઉત્તર-પરિધિના ગણિત પ્રમાણે જે જે વલોનાં કમળો એક વલયમાં સમાઈ શકે તેમ ન હોય તો તેવા વલયનાં કમળ એકજ પરિધિમાં રહેલાં ન જાણવાં, પરન્તુ અનેક પરિધિમાં રહેલાં જાણવાં જેથી તે અનેક પરિધિમાં ગોઠવાયેલાં કમળનાં અનેક વલ હોવા છતાં પણ એકજ જાતિનાં એ સર્વ કમળ હોવાથી એક વલય તરીકે ગણાય. જે કમળ પ્રમાણમાં તુલ્ય હોય તેવાં કમળની એક જાતિ જાણવી. એ પ્રમાણે ઉપર કહેલાં કમળના છજ વલય છે એમ નથી, અનેક વલય છે, પરંતુ સરખા પ્રમાણવાળાં એક જાતિનાં કમળનાં અનેક વલને પણ જાતિ અપેક્ષાએ એક ગણીને છ વલય કહ્યા છે એમ જાણવું. આ ભાવાર્થ શ્રી જબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં છે, ત્યાં ગણિત સર્વ કમળાની અપેક્ષાએ દર્શાવ્યું છે, અને મેં અહિં એકજ વલયના ઉદાહરણથી દર્શાવેલ છે. એજ તફાવત છે. | સર્વ કમળને કહમાં સમાવેશ છે ૧૦૦૦ એજન દીર્ઘ અને ૫૦૦ એજન પહેળા પદ્મદ્રહનું ક્ષેત્રફળ ગણતાં [૧૦૦૦ x ૫૦૦ =] પ૦૦૦૦૦ (પાંચલાખ) જન ક્ષેત્રફળ થાય છે, અને સર્વ Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત કમળાને માટે ૨૦૦૦૫૩ એજન (વીસહજારપાંચ) જન અને એક એજનના સોળ ભાગ કરીએ તેવા તેર ભાગ) એટલું ક્ષેત્રફળ જોઈએ, માટે સર્વ કમળો સુખે સમાઈ શકે છે. ત્યાં કયા વલયને કેટલી જગ્યા જોઈએ તેનું સ્પષ્ટ ગણિત આ પ્રમાણે | મુખ્ય કમળ ૧ જનનું અને તેને ફરતે બાર જ મૂળ વિસ્તારવાળો કેટ હોવાથી કેટના મૂળને એક છેડાથી બીજી સામી બાજુના છેડા સુધીને વ્યાસ ૨૫ જન થયે. જેથી મૂળ કમળને અંગે જગતી સહિત ૨૫ જન ક્ષેત્ર રેકાયું. પ્રથમ વયનાં કમળ અર્ધ અર્ધ એજનનાં છે તે ૧ જનના ક્ષેત્રફળમાં ચાર કમળ સમાય, તેથી ૧૦૮ ને ચારે ભાગતાં ર૭ યોજનામાં ૧૦૮ કમળો સમાય છે. અહિં અર્ધ જન પ્રમાણ હોવાથી ૫૪ જન જેટલું ક્ષેત્ર જોઈએ એ તર્ક અસ્થાને છે, કારણ કે કમળ કેટલું ક્ષેત્ર રેકે ? તે ક્ષેત્રફળના હિસાબે જ ગણી શકાય છે માટે આ ૧૦૮ કમળ એક જ પંક્તિએ વલયાકારે રહ્યાં છે, કારણ જગ્યા ઘણી છે માટે. વીના વનાં કમળે ૩૪૦૧૧ છે, અને દરેક કમળ છે જન વિસ્તારવાળું છે જેથી એક યોજનામાં ક્ષેત્રફળ પ્રમાણે ૧૬ કમળ સમાઈ શકે માટે ૩૪૦૧૧ ને ૧૬ વડે ભાગતાં ૨૧૨૫૩ [ એકવીસ પચીસ જન અને સેળીઆ અગિઆર ભાગ] જન બીજા વલયનાં કમળે એટલી જગ્યા છે. આ વલયમાં પૂર્વ દિશાનાં ૪ કમળ તથા પશ્ચિમ દિશાનાં ૭ કમળ એક પંક્તિએ ગોઠવાયાં છે, અને શેષ ૩૪૦૦૦ કમળો પતપિતાની દિશામાં યથાસંભવ અનેક પંક્તિએ ગોઠવાયેલાં છે, માટે આ વિષમાકાર વલય છે. ત્રીના વનાં કમળ ૧૬૦૦૦ છે, અને દરેક કમળ જન પ્રમાણુનું છે, જેથી એક જન ક્ષેત્રફળમાં ૬૪ કમળ સમાઈ શકે, માટે સેળ હજારને ચેસડે ભાગતાં ૨૫૦ (અઢી) જન આવે, જેથી ૧૬૦૦૦ કમળો માટે આ વલયમાં ૨૫૦ જન ક્ષેત્ર જોઈએ, આ વલયમાં સર્વે કમળ એક પંક્તિએ રહ્યાં છે, કારણ કે ક્ષેત્ર પૂરતું છે માટે. વાંધા વચ્ચેનાં કમળ ૩૨૦૦૦૦૦ છે, અને દરેક કમળ ન યોજન રેકે છે, માટે એક જન ક્ષેત્રફળમાં ૨૫૬ કમળ સમાય, જેથી ૩૨ લાખને ૨૫૬ વડે ભાગતા. ૧૨૫૦૦ (બાર હજાર પાંચસો) જન આવે, માટે એટલું ક્ષેત્ર આ સર્વ કમળ રેકે છે, અહિં કમળ અનેક પંકિતઓથી ગોઠવાયેલાં છે. , નમી વચ્ચેનાં કમળો ૪૦૦૦૦૦૦ (ચાલીસ લાખ) છે અને દરેક કમળ | જન વિસ્તારવાળું છે, માટે એક જન ક્ષેત્રફળમાં ૧૦૨૪ કમળો સમાય, જેથી ૪૦ લાખને ૧૦૨૪ વડે ભાગતાં ૩૯૦ ૬૪ જન આવે. એટલું ક્ષેત્ર પાંચમા વલયથી કાય છે. આ વલયમાં પણ કમળની અનેક પંક્તિઓ ગોઠવાયેલી છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ પદ્રહાદિનું વર્ણન છંટા વચ્ચમાં ૪૮ લાખ કમળ છે. અને દરેક કમળ + જન વિસ્તારવાળું છે, જેથી એક જન ક્ષેત્રફળમાં ૪૦૯૬ કમળ સમાય, માટે ૪૮૦૦૦૦૦ ને ૪૦૯ વડે ભાગતાં ૧૧૭૧૪ જન આવે, એટલું ક્ષેત્ર છઠ્ઠ વલય રોકે છે. આ વલયમાં પણ કમળો અનેક પંક્તિએ ગોઠવાયાં છે, કારણ કે પરિધિ ન્હાને અને કમળ ઘણું છે. એ પ્રમાણે— મૂળ કમળના ૨૫ પેજન પહેલા વલયના ૨૭ જન બીજા વલયના ૨૧૨૫ ) ત્રીજા વલયના ૨૫૦ ચોથા વલયના ૧૨૫૦૦ પાંચમા વલયના ૩૯૦૬ ) છઠ્ઠા વલયના ૧૧૭૧૧૪ ૨૦૦૦૪+૧=૨૦૦૦૫ ૨૯ બાદ–૧૬=૧૩૩ એ પ્રમાણે ક્ષેત્રફળની ગણિતરીતિએ ૧૨૦૫૦૧૨૦ કમળાને માટે ૨૦૦૦૫૩ જન જેટલી જગ્યા જોઈએ. અને દ્રહનું ક્ષેત્ર પ૦૦૦૦૦૦ (પાંચ લાખ)જન છે. માટે સુખપૂર્વક સર્વ કમળને સમાવેશ થાય છે. પદ્રહમાં અનેક વનસ્પતિક મળે વળી પદ્મદ્રહમાં ઉપર કહેલાં લાખો રત્નકમળે છે એટલું જ નહિ, પરંતુ તે ઉપરાત વનસ્પતિક મળે પણ હજારેગમે છે. તફાવત એજ કે રત્નકમળે પૃથ્વીકાય જીવમય સચિત્ત પૃથ્વીપરિણામવાળાં છે, ત્યારે વનસ્પતિકમળો વનસ્પતિકાય જીવમય સચિત્ત વનસ્પતિરૂપ છે. રકમળો સર્વે શાશ્વત છે, અને વનસ્પતિક મળે અશાશ્વત હવાથી ચુંટવાં હોય તો ચુંટી લેવાય છે. શ્રી વાસ્વામીને શ્રીદેવીએ જે મહાકમળ આપ્યું હતું તે આ પદ્મદ્રહમાંથી જ ચુંટીને આપ્યું હતું અને બીજા હજારે કમળે હુતાશન નામના વનમાંથી આપ્યાં હતાં, ઈત્યાદિ વિશેષ વિચાર સિદ્ધાન્તાદિકથી જાણવા ગ્ય છે. અહિં તે આટલું જ વર્ણન ઉપાગી જાણીને દર્શાવ્યું છે–૩૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬ મહાહનાં નામ પદ્મદ્રહ પું ડરીફદ્રહ મહાપદ્મદ્રહ મહાપુ ડરીકદ્રહ તિગિ છીદ્રહ કૅશરિદ્ર શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત ६ महाहोना यन्त्र કા લખાઈ પર્વત ઉપર ચાજન ૧૦૦૦ લઘુહિમવત પર્વત ઉપર યેાજન શિખરી પત ઉપર મહાહિમવંત પર્વત ઉપર રૂમી પર્વ ત ઉપર નિષધ પર્યંત ઉપર નીલવંત પર્યંત ઉપર ૧૮૦૦ ૨૦૦૦ નહર—જળ ઉપર નેસનુનુ એ કાશ ઉંચું વળસયસ-પાંચસામા અશનેા ૨૦૦૦ ૪૫ ૦ ૦ પહેાળાઈ યાજન ૫૦૦ ૫૦૦ ૧૦૦૦ ૧૦૦૦ po ચાજન ૧૦ 'Llp2 A+ નિવાસ પૂગ્ગા શ્રી દેવી પૂ ૫૦ ૫૦ સિધ્ ઉ રાહિતાંશા ૧૦ દ્વી દેવી | પૂ રક્તા ૧૦ લક્ષ્મીદેવી પૂ૦ ૫૦ ૫૦ રક્તવતી ૬ ૬૦ સુવણૅ ફૂલા ૧૦ બુદ્ધિ દેવી 19 JPY @ 9@ ૨૦૦૨ ૧૦ ધી દેવી. ૪૦૦૦ ૨૦૮૦ ૧૦ ક્રીતિ દેવી ૩ કંઈ નદીઓ નિકળી ૨ ૬૦ રાહિતા ૬. ઉ ઉ॰ હરિકાન્તા ર ઉ॰ રૂપ્યફૂલા ઉ ૬૦૦ ૬૦ નરકાન્તા ઉ ર ૬૦ રિસલિલા ૬૦ ઉ ઉ॰ સીતાદા ૨ અવવરણઃ—પૂર્વ ગાથામાં દ્રદેવીઓને ઉત્તમ કમળમાં નિવાસ કમળનું સ્વરૂપ આ ગાથામાં દર્શાવાય છે.— ઉ॰ નારીકાન્તા ૬૦ ૬૦ સીતા નદી કરનારી કહી તે जलुवरि कोसदुगुचं, दहवित्थरपणसयंस वित्थारं । बाहल्लवित्थर, कमलं देवीण मूल्लिल्लं ॥ ३७ ॥ શબ્દાર્થઃ— વાજ્યું-જાડાઈ, બાહુલ્ય વિસ્થઘ્ધ-વિસ્તારથી અર્ધું પ્રમાણુ મૂન્નિષ્ઠ –મૂળ, મુખ્ય. ગાથા:-જળની ઉપર એ કેશ ઉંચુ, દ્રહના વિસ્તારથી પાંચસામા ભાગ જેટલા વિસ્તારવાળુ અને વિસ્તારથી અધ જાડુ એવુ દેવીઓનું મૂળ કમળ હાય છે ॥ ૩૭ ૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ | | દેવીનું મૂઝ મઝ // બાધ પત્ર | દેવી ભુવન. છે ? ૦ ૦ છે સુવર્ણ કચ્છ / - તઘનીય બાપત્ર બાહ્ય પત્ર GELELU નાળāર્યની) (૬ કંદ શિષ્ટ ૨૮નનો Begna ITTENT TEACHER આ કમળ જ બુદ્વીપની જગતી સરખી પરંતુ ૧૮ યેાજન ઉંચી જગતીવડે વીટાયલું છે. સૂચનાઃ - આ ચિત્રમાં કમળના બાહ્યપત્રને લીલે વણ છે તેને બદલે રકતવણ સમજ અને અત્યંતર પત્રો અતિઅ૯પ રકતવણનાં સમજવાં. કેશરા વિગેરેને વણ ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણે વિચારો. Page #121 -------------------------------------------------------------------------- Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવીના કમળનુ વર્ણન વિસ્તર ઃ—અહિ જળની ઉપર બે ગાઉ ચુ' કહેવાથી જળથી એટલુ અધર સમજવું, કમળપત્રોને સમુદાયજ જળથી બે ગાઉ જેટલેા દૂર છે, જેથી કમળ તે જળને અડીને રહ્યું છે એમ ન જાણવું. અર્થાત્ જળની સપાટી ઉપર જેમ તરતુ રાખ્યુ હાય તેવું નથી પરન્તુ કમળપત્ર અને જળ એ બેની વચ્ચે બે ગાઉનુ` આંતરૂ વા આકાશ છે. જો એ બે ગાઉ અતરાલના કહ્યા હાય તેા પુનઃ કમળની ઉંચાઈ કહેવી તે! ખાકીજ રહે છે, માટેજ જાડાઈ કહેવાશે તે કમળની ઉંચાઈ જાણવી. તથા દ્રહને વિસ્તાર પાંચસે ચૈાજનને! હાય તા તેના પાંચસેમા ભાગે ૧ ચેાજન, હુન્નર ચેાજન હાય તે તેના પાંચસેામા ભાગે એ ચેાજન અને બે હજાર હોય ત્યાં તેના પાંચસામા ભાગે ચાર ચાજન જેટલેા કમળનેા વિસ્તાર જાણવા. તથા વિસ્તારના અધ ભાગે જાડાઈ કહેવાથી ના ચેાજન ૧ ચેાજન અને ૨ ચેાજન જાડાઈ જાણવી. એજ કમળની પાતાની ઉંચાઈ જાણવી. અર્થાત્ ખાદ્યનાં એ દ્રઢાનાં એ મૂળકમળ ૧ ચેાજન વિસ્તૃત અને ના યાજન જાડાં છે, તથા મધ્ય એ દ્રહાનાં બે મૂળકમળ ૨ ચેાજન વિસ્તૃત અને ૧ ચેાજન જાડાં છે, અને અભ્યન્તર એ દ્રહાનાં એ કમળ ૪ ચેાજનં વિસ્તૃત અને ૨ચેાજન જાડાં છે. એ પ્રમાણે દેવીઓનાં મૂળકમળ જાણવાં !! ૩૭ li અવતરણ આ ગાથામાં કમળના અવયવા કયા રત્નના અનેલા છે તે કહે છે मूले कंदे नाले, तं वयरारिद्रवेरुलियरुवं । जंबुणमज्झतवणिज - वहिअदलं रत्तकेसरिअं ॥ ३८ ॥ શબ્દા વયરવારન મલ્ટિ-અરિષ્ટ રત્ન વેમિ-વૈડૂ રત્ન નકુળય—જાંબૂનદ સુવર્ણ -- મા-મધ્ય પત્ર તરંગિન-તપનીય સુવણુ વનિગર-ખાદ્યદલ, ખાદ્યપત્રો રત્તવેરિયં–રાતા કેસરાવાળુ ગાથા :—દેવીનું તે મૂળ કમળ મૂળમાં વજ્રરત્નનુ છે, કદમાં અષ્ઠિરત્નનુ છે, અને નાળ વૈ રત્નમય છે, તથા જાંબૂનદસુવણૅ મય મધ્યપત્રવાળું અને તપનીય સુવર્ણ મય ખાદ્યપત્રવાળું તથા રાતા કેશરાવાળું છે. ૫ ૩૮ ૫ વિસ્તરાર્થ :-જમીનમાં ઉડા ઉતરેલા જટાજૂટ સરખા ભાગ તે મૂળ વજ્રરત્નમય હાવાથી શ્વેતવણે છે, જમીનની સપાટીસ્થાને રહેલ તથા મૂળ અને માળની વચ્ચેમ જડ–જડથી રૂપ ભાગ તે અરિરત્નના [શની સરખા ] શ્યામ વળે છે, તથા નાળ રૂપ સ્કંધ તે વૈÖરત્નમય (પાનાના) હોવાથી લીલા વના છે, તથા કમળપુષ્પના Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત પત્ર સમુદાયને ઘેરીને ચારેબાજુ રહેલ ચાર બાહ્યપ તપનીયસુવર્ણનાં હેવાથી લાલ વર્ણનાં છે, અને અંદરના સર્વ પુષ્પપત્ર જાંબૂનદ સુવર્ણમય લેવાથી અતિઅલ્પ રક્તવર્ણવાળાં છે, અને વેતતા અધિક છે, વળી ગ્રન્થાન્તરે આ અભ્યારપત્રોને પીતસુવર્ણમય પણ કહ્યાં છે, ક્ષેત્રલેકપ્રકાશમાં શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિને અનુસારે બાહ્યપત્રોને વૈડૂર્યરત્નમય કહ્યાં છે, અને આ ગાથામાં તપનીય સુવર્ણમય કહ્યાં છે, એ તફાવત છે. તથા કેસરા એટલે કર્ણિકાની સર્વબાજુએ ફરતો કેસરના તંતુસરખે ભાગ તે રક્ત સુવર્ણમય હોવાથી લાલવર્ણન છે. એ ૩૮ . અવતરણઃઆ ગાથામાં કમળની કર્ણિકા અને તે ઉપર રહેલ શ્રીદેવીનું ભવન તેનું પ્રમાણ વિગેરે કહે છે– कमलद्धपायपिहुलुच्च-कणगमयकण्णिगोवरि भवणं । अद्धेगकोसपिहुदीह-चउदसयचालधणुहुचं ।। ३९ ।। શબ્દાર્થ – ને મદ્ર-કમળથી અર્ધ અદ્ર ગોસ-અર્ધ ગાઉ અને એક ગાઉ વાવ-પાર, ચોથા ભાગે વિદુ ટી–પૃથ-વિસ્તાર, અને દીર્ઘતા વિદુર ૩૨-પહેલાઈ અને ઉંચાઈ વડયarઢ-ચૌદસે ચાલીસ જળામ-કનકમય, સુવર્ણમય ઈન્દ્રધનુષ fir ૩-કર્ણિકા ઉપર ૩થં -ઉંચું થાળું—કમળના વિસ્તારથી અર્ધ પૃથ-વિસ્તારવાળી અને કમળવિસ્તારથી ચેથા ભાગ જેટલી ઉંચી સુવર્ણની કર્ણિકા છે, તે ઉપર દેવીનું ભવન છે, તે ભવન બે ગાઉ વિસ્તારવાળું ૧ ગાઉ દીર્ઘ અને ચૌદસો ચાલીસ ધનુષ ઊંચું છે. જે ૩૯ વિરા–તે કમળમાં કર્ણિકા છે, ત્યાં કર્ણિક તે કમળને બીજકેશ. જેની અંદર અનેક મણિમય બીજ (લીલી કમળકાકડીએ) રહેલી છે, જેને આકાર લિંબડાની લિંબેડીઓ સરખે હોય છે, તે બીજકેશ રૂપ કર્ણિકા ઊર્ધ્વસ્થિત રાવ સરખી અથવા સોનીની એરણ સરખી પણ વૃત્ત આકારવાળી હોય છે. તે કમળના પુષ્પપત્રોની વચ્ચે હોય છે, અને પત્રો એ કણિકાને ચારે બાજુ વીટાઈને રહેલાં હોય છે. કમળદળની ઉંચાઈ બે ગાઉ ઇત્યાદિ છે, ત્યારે કર્ણિકાની ઉંચાઈ તેથી પણ અધી એટલે ૧ ગાઉ ઈત્યાદિ છે. માટે ગાથામાં કહેવા પ્રમાણે કમળનો વિસ્તાર ૧-૨-૪ જન છે, ત્યારે તેથી અર્ધ પ્રમાણ કર્ણિકાને વિસ્તાર ના-૧-૨ જન છે, અને કમળવિસ્તારના ચોથા ભાગે કર્ણિકાની ઉંચાઈ વા-વા-૧ જન છે, એવી એ સુવર્ણકર્ણિકા ઉપર તે તે હની દેવીનું ભવન બે ગાઉ પહેલું ૧ ગાઉ લાંબુ અને ૧૪૪૦ ધનુષ (એટલે ૬૦ ધનુષનૂન ના ગાઉ) ઉંચું છે, Page #124 -------------------------------------------------------------------------- ________________ કમળ વન પ્રશ્ન:-કમળનું તથા કર્ણિકાનું વિસ્તારાદિ પ્રમાણ જેમ ત્રણે કહયુગમાં જુદું જુદું કહ્યું તેમ ભવનનું પ્રમાણ જૂદું જુદું ન કહેતાં એકજ કેમ કહ્યું? ઉત્તર –કમળો અને કર્ણિકાઓ ભિન્ન ભિન્ન પ્રમાણવાળી છે, અને સર્વે દ્રોમાં તવનો એક સરખા પ્રમાણમાં છે માટે. એ પ્રમાણે ચાર ગાઉ વિસ્તારવાળા કમળમાં બે ગાઉ વિસતારવાળી કણિકા અને તેમાં પણ એક ગાઉ દીર્ઘ ભવન જેમ પદ્મદ્રહમાં ગ્ય અવસ્થાનથી રહી શકે છે. તેમ બીજા દ્રોમાં પણ દેવીભવનો ગ્ય અવસ્થાનથી રહ્યાં છે, ભવનની ચારે બાજુ છૂટ પણ સારી રહે છે, અને તેથી વિશેષ શેનિક દેખાય છે. જે ૩૯ છે અવતર:–આ ગાથામાં દ્રહદેવીના ભવનનાં ત્રણ દ્વાર તથા ભવનની અંદર દ્રહદેવીની શય્યા છે તે કહે છે– पच्छिम दिसिविणु धणु पण-सय उच्च ढाइज्जसयपिहुपवेसं । दारतिगं इह भवणे, मझे दहदेविसयणिज ।। ४० ।। શબ્દાર્થ – વિષ્ણુ-વિના રાતિ-ત્રણ દ્વાર (4)rફંક્શન–અઢીસો ધનુષ મ–અતિ મધ્ય ભાગે વિદુ-પૃથુ, વિસ્તૃત ળિક્ન-શયનીય, શમ્યા. શૈ–પ્રવેશ, ઉંડાઈ જાથાર્થ – પશ્ચિમ દિશા વિના શેષ ત્રણ દિશામાં પાંચસો ધનુષ ઊંચાં અને અઢીસે ધનુષ પહોળાઈ તથા પ્રવેશવાળાં ત્રણ દ્વાર આ ભવનમાં છે, તેમજ ભવનના અતિમધ્યભાગમાં દ્રહદેવીની એક શમ્યા છે કે ૪૦ છે વિસ્તf–સુગમ છે. વિશેષ એ કે અહિં દ્વારની જેટલી પહોળાઈ તેટલેજ પ્રવેશ જાણ- દ્વારને જેટલો ભાગ ઉલ્લંઘન કરો તેટલો પ્રવેશ કહેવાય, જેથી વિસ્તાર અને પ્રવેશ એ બે જુદા જાણવા, પરતુ “વિસ્તારવાળો પ્રવેશ” એવો અર્થ ન કર. | ભવનમાં કહદેવીની શય્યા છે શષ્યાનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે–શમ્યાના મૂખ્ય ચાર પાયા સુવર્ણન છે, મૂળ પાયાને વિશેષ દ્રઢ કરવાના પ્રતિપાયા (કમાન આકારે ઈસને અને પાયાને લગાવેલા તીર) અનેક મણિરત્નના છે, ઈસ વિગેરે જાંબૂનદ સુવર્ણની છે, વચમાં દેરી અથવા Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત પાટી ભરેલી છે તે અનેક મણિમય છે. લેાહિતાક્ષ રત્નમય ઓશીકાં છે, તપનીય સુવણુ મય ગાલમસૂરિઆં છે, તે શય્યા ઉપર પુનઃ દેવીના શરીર પ્રમાણ લાંખી ગાદી પાથરેલી છે, પુન: ગાદી ઉપર શરીર પ્રમાણ એ લાંમાં એશીકાં એ પડખે છે, તેમજ પગસ્થાને અને શીષ સ્થાને પણ એશી છે, જેથી એ બાજુ ઉંચી (અથવા ચારે તરફ) ઉન્નત અને વચ્ચે ગંભીર (કંઈક ઉંડી) છે, વળી જેમાં પગ મૂકતાસાથે નીચા ઉતરી જાય એવી પોચી અને કેમળ શય્યા છે, વળી તેવી શય્યા ઉપર પણ સૂતી વખતે પાથરવાની ચાદર પાથરેલી છે. અને નહિ' સુવાના વખતે તે ચાદર ઉપર પણ બીજો સૂવાનç એછાડ પાથરેલા રહે છે, વળી તેની ચારે પાયા ઉપર ઉભી કરેલ લાકડીએના આધારે એક સુંદર મચ્છરદાની બાંધેલી છે, તે વડે તે શય્યા ઘણીજ શાભે છે. જ્યાં જ્યાં દેવ દેવીઓની શય્યાસખંધિ કથન આવે ત્યાં ત્યાં એવા છત્રપલંગ યુક્ત શય્યાએ જાણવી. ॥ ૪૦ ૫ ગવતરળ:—હવે આ ગાથામાં દ્રદેવીનાં આભૂષણ રાખવાનાં કમળાનુ વધેલું. વજ્જ કહે છે— ** ते मूलकमलद्धपमाणकमलाण अहिअसणं परिरिकत्तं तब्भवणे - सु भूसणाईणि देवीणं ॥ ४१ ॥ શબ્દાઃ— તે–તે ( મૂળ કમળ) મૂમ મુખ્ય કમળથી નવમાન-અધ પ્રમાણવાળાં મરહિમસ-આઠ અધિક સા [એકસે આઠ ] પરિધ્ધિક્ત્ત-પરિક્ષિપ્ત, વીટાયલું તમવળેનુ—તે ઉપરના ભવનેામાં મૂસળફળિ-આભૂષણ આદિ તેવીળ –દ્રદેવીઓનાં ગાથા:—તે મૂળ કમળથી અર્ધું પ્રમાણવાળાં [ કમળેાના ૧૦૮ વડે એટલે ] ૧૦૮ કમળા વડે તે મૂળ કમળ વીટાયલું છે. અને તે ઉપરના ભવનેામાં (૧૦૮ ભવનેામાં) દ્રદેવીઓનાં આભૂષણુ વિગેરે રહે છે ! ૪૧ ॥ વિસ્તરાર્થ:—પૂર્વે કહેલા સવિસ્તર ભાવાર્થને અનુસારે સુગમ છે. વિશેષ એજ કે અહિં અધ` પ્રમાણ કહ્યું તે જળથી ઉપરના ભાગે રહેલ કમળની ઉંચાઈ પહેાળાઈ અને જાડાઈનું અધ પ્રમાણ જાણવું, તેમજ ભવનસંબંધિ લખાઈ પહેાળાઈ ઉંચાઈ વિગેરે સ` અપ્રમાણ જાણવી, પરન્તુ જળની અંદર રહેલા નાળની ઉંચાઈનું અધ પ્રમાણ ન જાણવુ કારણકે નાળ તા સ કમળેાની જળપન્ત ૧૦ ચેાજન ઉ‘ચી છે, માટે તેમાં અપ્રમાણ ન લેવાય, Page #126 -------------------------------------------------------------------------- ________________ મહત્તરિકા વિગેરે દેવી તથા દૈવોનુ' સ્વરૂપ તથા કમળના છએ વલયા અધ અધ પ્રમાણના હેાવાથી ઇંદ્રોના પ્રાસાદોની પક્તિએવત્ ઘણી સુંદર રચના દેખાય છે, તેમજ પરિવાર દેવા વિગેરેનાં કમળે ચઢતા ઉતરતા દરજ્જા પ્રમાણે મોટાં નાનાં હેાય તેાજ સમદ ગણાય, નહીતર જેવું સ્વામીનું સ્થાન તેવું સેવકનું સ્થાન એ લૌકિક રીતે પણ શૈાભાસ્પદ નથી ! ૪૧ ।। અવતરળઃ—આ એ ગાથામાં તે મૂળકમળને ફરતું શ્રીજું વલ્ક્ય કહે છે— मूलप माउ पुविं, महयरिआणं चउन्ह चउ पउमा । બવરાફ સત્ત પણમા, નિગાધ્વિરૂળ સત્તજ્જ ॥ ૪૨ ॥ वायव्वाईसु तिसु सुरि-सामण्णसुराण चउसहस पउमा । બદ મ વાર સહમા, બળેયાનું નિરિમાળ ॥ ૪૩ ॥ શબ્દા મૂવક—મૂળ કમળથી (ની) મહરિયાળ–મહત્તરિકા દેવીઓનાં -: અવરા-અપર દિશામાં, પશ્ચિમમાં ગળિયાદ્દિવર્ટૂન–અનીકાધિપતિઓનાં સેનાપતિઓનાં ૭ ૨૩૪–ચારનાં ૧૩૫૩માચાર કમળ સુર—દેવીના સામળપુરાળ-સામાનિક દેવાનાં ગાથાર્થઃ - મૂળ કમળથી પૂર્વ દિશામાં ચાર મહત્તરિકા દેવીઓનાં ચાર કમળા છે, અને પશ્ચિમ દિશામાં સાત સેનાધિપતિઓનાં સાત કમળે છે ! ૪૨ ॥ તથા વાયવ્ય આદિ ત્રણ દિશાઓમાં [એટલે વાયવ્ય દિશામાં ઉત્તર દિશામાં અને ઇશાન દિશામાં ] દેવીના સામાનિક દેવાનાં (ચારહજાર સામાનિકનાં) ચારહજાર કમળેા છે, અને અગ્નિકાણ આદિ ત્રણ દિશામાં (-અગ્નિકાણુ દક્ષિણદિશા અને નૈઋત્યકેણુમાં) ત્રણ પદાના દેવાનાં અનુક્રમે ૮૦૦૦-૧૦૦૦૦-૧૨૦૦૦ કમળેા છે ॥ ૪૩ ૫ સત્તě-સાતનાં ગોચાતુ–અગ્નિઆદિ દિશામાં તિ પરિસાનું-ત્રણ પદાના દેવાનાં વિસ્તરાર્થ :—મહત્તરિકા એટલે દેવીની વડેરી દેવીએ વૃદ્ધાએ સરખી જાણવી. જે દ્રદેવીઓને પણ પૂજય દેવીએ છે, તેવી ફક્ત ચાર દેવીએ છે તેનાં ચાર કમળ દેવીના મુખ્ય કમળથી પૂર્વીદિશામાં છે. તથા મહિષનું (પાડાનુ'), અશ્વનુ', હસ્તિનુ', રથનું, સુભટનું, ગંધ'નુ' અને નટનુ સૈન્ય, એમ સાત પ્રકારનાં સૈન્ય દરેક બ્રહ દેવીને છે, તે સાત સૈન્યના સાત અધિપતિ તે સાત સેનાપતિનાં સાત કમળેા પશ્ચિમ દિશામાં છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત તથા દ્રહદેવીની સરખી છદ્ધિવાળા મહર્ધિક દેવે ચાર હજાર છે, જેઓ કહદેવીને કારભારમાં પણ કંઈક ભાગ લેનારા હોય છે, કહેદેવીને ચ્યવી ગયા પછી જ્યાં સુધી બીજી દેવી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી રાજવહિવટ એમાંના મુખ્ય ચાર પાંચ દેવે મળીને ચલાવે છે, એવા તાજ વિનાના રાજા સરખા એ સામાનિક દેનાં ચાર હજાર કમળ વાયવ્ય ઉત્તર અને ઈશાન એ ત્રણ દિશામાં અનેક પંક્તિથી ગોઠવાયાં છે. - તથા આ હદેવીઓને દરેકને ત્રણ ત્રણ સભાઓ છે, સભાનાં નામ સ્પષ્ટ જોવામાં આવ્યાં નથી, પરંતુ સમિતા ચંડા અને જતા નામની સભાઓ સંભવે છે. પહેલી અભ્યતરસભા બીજી મધ્યસભા અને ત્રીજી બાહ્યસભા ગણાય છે. અભ્યાસભાના દેવે ઘણુ માન મોભાવાળા હોવાથી દેવી બોલાવે ત્યારે જ દેવી પાસે જનારા હોય છે, મધ્યસભાના દે બોલાવે અથવા ન બોલાવે તો પણ જરૂર પડયે દેવી પાસે જાય છે, અને બાહ્યસભાના દેવ દેવીના બેલાવવાની અપેક્ષા રાખતા નથી, પરંતુ વિના બેલાબે કામ હોય કે ન હોય તો પણ આવજા કરનારા હોય છે. તથા અમુક કાર્ય કરવા માટે પ્રથમ અભ્યતર સભા સાથે મંત્રણા ચાલે છે, અને નિર્ણય પણ અભ્યન્તરસભા દ્વારા થાય છે, કાર્યને નિર્ણય વિચાર્યા બાદ મધ્યસભાને તે નિર્ણય સંભળાવવામાં આવે છે, અને મધ્યસભા તે કાર્ય કરવા માટે બાહ્યસભાને સોંપે છે. એવી તે બાહ્યસભા તે નિર્ણત થયેલા કાર્યને કરવાવાલી હોય છે, પરંતુ ગુણદોષની ઉદુભાવના કરવાનું તેઓને છેજ નહિં. એ પ્રકારની ત્રણ સભાઓમાં અનુક્રમે ૮ હજાર ૧૦ હજાર ને ૧૨ હજાર દે છે, તેનાં ૮૦૦૦-૧૦૦૦૦-૧૨૦૦૦ કમળ અનિકેણું દક્ષિણ અને નૈઋત્યકેણ એ ત્રણ દિશામાં ઘણી પંક્તિથી ગોઠવાયેલાં છે. એ પ્રમાણે આઠે દિશામાં મળીને ૩૪૦૧૧ કમળો વિષમ વલયાકારે ગોઠવાયાં છે. દતિ તીવ वलय ॥ ४३ ॥ અવતરણઃ હવે આ ગાળામાં મૂળ કમળને ફરતું ત્રીજુ વ કહે છે इअ बीअ परिख्केवा, तइए चउसुवि दिसासु देवीण। चउ चउ पउमसहस्सा सोलस सहसाऽऽयरकाणं ॥४४॥ શબ્દાર્થ – ત્ર વીસ-એ બીજો તેરસ સલા–સોલહજાર રિવ -પરિક્ષેપ; વલય કાયરવાળ–આત્મરક્ષકનાં, અંગરક્ષક તરૂ-ત્રીજા વલયમાં દેવનાં જયાર્થઃ—એ પૂર્વગાથામાં બીજો પરિક્ષેપ (બીજું વલય) કહ્યો. હવે ત્રીજા વલયમાં ચારે દિશાએ ચાર ચાર હજાર કમળો મળી સોળહજાર કમળો છે તે દેવીને આત્મરક્ષક દેનાં કમળો છે (અર્થાત્ દેવીના અંગરક્ષક દેવે ૧૬૦૦૦ છે.) છે. ૪૪ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ક્રમળ ાલય ત્રણ ત વિસ્તરાં :—સુગમ છે. વિશેષ એજ કે-દેવીના અંગને કાઈપણ જાતનું નુકશાન થવા ન પામે તેવી રીતે ઉઘાડાં શસ્ત્ર કરી નજર રાખનારા સાવધાન વૃત્તિવાળા ૧૬૦૦૦ દેવ છે, તે દેવી સભામાં બેસે ત્યારે પણ ઉઘાડાં શસ્ત્ર રાખી ચાર દિશામાં ચાર ચાર હજારની સખ્યાએ ગાઠવાઈ જાય છે. માટે એ અંગરક્ષક દેવા કહેવાય છે, ઈન્દ્રાદિ સ` અધિપતિ દેવાને સામાનિક અગરક્ષક સૈન્ય અને સભાના દેવા હાય છે, તેમજ આભિયાગિક દેવા પણ હોય છે. એ ૧૬૦૦૦ અંગરક્ષક દેવાનાં ચારે દિશાએ ચાર ચાર હજાર કમળે છે ! ૪૪ ૫ અવતરળઃ—હવે આ ગાથામાં મૂળ કમળને ફરતાં આભિયાગિક દેવનાં ત્રણ વલય એટલે ૪--૬ વન કહે છે.— अभिओगाइ तिवलए, दुतीसचत्ताऽडयाललक्खाईं । इडिवसरका, सा वीसं सयं सव्वे ॥ ४५ ॥ શબ્દા અમિયેફ-આભિયાગિક દેવેશના તિ વ–ત્રણ વલયામાં તુત:સ (સલ્કાર્ફ )-ખત્રીસ (લાખ) વ્રુત્ત ( હારૂં )–ચાલીસ (લાખ ) મારું હારૂં-અડતાલીસ લાખ કિ-એક ફ્રોડ નીતા–વીસ લાખ સજ્જા-સા, અધ સહિત (૫૦૦૦૦ સહિત ) વીસ સયં એકસેાવીસ. ગાથાર્થઃ—આભિયાગિક વિગેરે દેવાના ત્રણ વલયમાં અનુક્રમે ૩૨૦૦૦૦૦, ૪૦૦૦૦૦૦, ૪૮૦૦૦૦૦ કમળા છે. તે સ` મળીને એક ક્રોડ વીસલાખ અને લાખના અધ સહિત એટલે પચાસહજાર એકસાવીસ (૧૨૦૫૦૧૨૦) છે ॥ ૪૫ ૫ વિસ્તરાર્થઃ—સુગમ છે. વિશેષ એ કે–આલિયેાગિક એટલે કહ્યું કાર્ય કરનાર સેવક દેવા. તથા ગાથામાં અમો એ પદ્યમાં રૂ-આદિ શબ્દ છે, તે આભિયાગિક સિવાયના ખીજા પણુ દેવાને ગ્રહણ કરવા માટે નથી, પરન્તુ આભિયાગિકના ત્રણ પ્રકારને સૂચવનારા છે. ઉત્તમ મધ્યમ ને અધમ કાર્ય કરવાના ભેદથી આભિયાગિકના ત્રણ ભેદ પડયા છે તે પૂર્વે ૩૬મી ગાથાના વિસ્તરામાં દર્શાવ્યું છે એ પ્રમાણે છએ વલયનાં કમળા અને ૧ મુખ્ય કમળ મળી એક ક્રોડ વીસ લાખ પચાસહાર એકસાવીસ કમળા છે. એ સ સચિત્ત પૃથ્વીકાય રત્નનાં છે. ખીજા પણ વપતિકમળે! એ દ્રહમાં હજારા છે. વળી કમળ એ જોકે કમલિનીનુ પુષ્પ વ્યવહારમાં ગાય છે, પરન્તુ અહિં તે કમળના આકારનાં પૃથ્વી પરિણામી વૃક્ષેાજ જાણવાં, જેથી કંદ મૂળ ઇત્યાદિ કથન ઘટી શકે છે. ॥ ૪૫ ૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત ॥ द्रहदेबीना परिवारकमळनां ६ वलय ॥ [ T[૦ ૪, પૃ. ૬૧] સર્વ કમળ ૧૨૦૫૦૧૨૮. દરેક વલયમાં અનુક્રમે અર્ધ અર્ધ પ્રમાણવાળાં કમળે. ઉત્તર , હરદિશાના અંબર વન; ૪૦૦૦ કમળ ૬૦૦ ૭. पर दोनां TV \ દેશના અંગર एतरिउामा * દેવોના. ૧૦૦૦ | બાય જાર સભાનાં | છે “સભાનાતના /૦૦ કમળ દોષ ૨૦૦૦૦૦ ડમળ 'ભલ્પનાના અને લde શ્વના અંગરક્ષક દેવી જ દેવોનાં ૮૦૦૦પલબ' - કેમ પણ આ HUAtबीना मक (દિને દેવોનો પણ - બાહય દક્ષિણ કપાળ અવતરણ-પૂર્વે કહેલા પદ્મદ્રહ આદિ ૬ મહાદ્રમાં નદીઓને નીકળવાનાં બે બે ત્રણ ત્રણ કાર છે તે દ્વારાનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે– पुव्वावरमेरुमुहं, दुसु दारतिगंपि सदिसि दहमाणा। મિડ્ડમા પિમાળ, સતાર કિયા કદ્દા શબ્દાર્થ– પુર્વ અવર-પૂર્વે અને પશ્ચિમે સિ—એંસીમા ૬ મુહૂં–મેરૂ સન્મુખ માપમાળ-ભાગે પ્રમાણવાળું સુહ–બે સરોવરમાં સતારાં –તોરણ સહિત રાતિ પિ-ત્રણે દ્વાર પણ Tળા –નિર્ગત, નિકળેલી હિંદમાનr—સ્વદિશિતૃહના માનથી -નદીવા Page #130 -------------------------------------------------------------------------- ________________ ગ’ગા પ્રમુખ નદીઓનું વસ્તુ ન ગાથાર્થ:—એ સરેાવરમાં અનુક્રમે પૂર્વ દિશા સન્મુખ પશ્ચિમ દિશા સન્મુખ અને મેરૂપ ત સન્મુખ એમ ત્રણ ત્રણ દ્વાર છે. અને તે દ્વાર પેાતાની દિશમાં રહેલા દ્રહના પ્રમાણથી એંસીમા ભાગના પ્રમાણવાળું ( = વિસ્તૃત ) છે, તેારણ સહિત છે, અને દરેકમાંથી એકેક મહાનદી નિકળી છે, એવાં એ ત્રણ દ્વાર છે. !! ૪૬ ૫ ૧ વિસ્તરાર્થઃ—બહારના એ દ્રહેામાં ત્રણ ત્રણ દ્વાર છે. ત્યાં પદ્મદ્રહમાં પૂર્વ દિશાએ તારણ સહિત (દ્વાર આગળના કમાનભાગ તે સહિત) જે દ્વાર છે તે ! (સવા છ ) ચેાજન પહેાળું છે, કારણકે પૂદિશા તરફ દ્રહનું પ્રમાણ ૫૦૦ ચેાજત છે, અને પાંચસેાને એ સીમા ભાગ સવા છ ચેાજત છે, માટે એ ૬ા ચેાજત વિસ્તારવાળા પૂર્વ દ્વારમાંથી ગંગાની નામની મહાનદી ૬ા ચેાજતના પટ–પ્રવાહથી નિકળી છે. પશ્ચિમ દિશામાં દ્રહનુ પ્રમાણ પાંચસેા ચેાજન હેાવાથી તેના એંસીમા ભાગે ૬ા ચેાજન વિસ્તારવાળા દ્વારમાંથી સિંધૂ ના નામની મહાનદી પણ એટલાજ પ્રવાહ-પટવાળી નિકળી છે, તથા ઉત્તર દિશામાં દ્રહનુ પ્રમાણ ૧૦૦૦ ચેાજત હે!વાથી તેના એ'સીમા ભાગે સાડાબાર -ચેાજન વિસ્તારવાળુ.ઉત્તરદિશિનું દ્વાર છે, તેમાંથી રહિતાંશ ની ૧૨૫ ચેાજનના પ્રવાહવાળી નિકળી છે. એ પ્રમાણે પદ્મદ્રહનાં ત્રણ દ્વારમાંથી ત્રણ નદીઓ ત્રણ દિશાએ નિકળી, તેમાં ગંગા અને સિ ંધૂ નદી પર્વત ઉપર કેટલાક ચેાજન સુધી વહીને ભરતક્ષેત્ર તરફ વળી, અને રાહિતાંશા નદી પર્વત ઉપર સીધી વહીને હિમવ’તક્ષેત્રમાં પડે છે. એ ત્રણે દ્વારા એકેક તારણ સહિત છે, તેારણ એટલે નદીના પ્રવાહ ઉપર દેખાતા કમાન આકારવાળા અને કમારિવનાના દ્વારભાગ સરખા દેખાવ જાણવા. તથા અરાવતક્ષેત્રના પુંડરીકદ્રહને પૂર્વ પશ્ચિમ વિસ્તાર પાંચસે ચેાજન હેાવાથી તેના એસીમા ભાગે ૬ા ચેાજન જેટલાં વિસ્તારવાળાં બે દ્વારમાંથી રક્ત અને રસ્તવતી નામની મહાનદી દા યાજત પ્રવાહથી નીકળી કઈક ચાજન પર્યંત ઉપર વહી અરાવત ક્ષેત્ર તરફ વળે છે, અને દક્ષિણદિશા તરફ ૧૦૦૦ ચેાજન દ્રહપ્રમાણ હેાવાથી તેના એ સીમા ભાગે ૧૨૫ ચેાજન વિસ્તારવાળા દ્વારમાંથી ૧રા ચેાજન પ્રવાહ વિસ્તારવાળી સુવર્ણા નદી નામની મહાનદી નિકળી સીધી પવત ઉપર વહી હિરણ્યવત ક્ષેત્રમાં પડે છે. એ પ્રમાણે શિખરી પર્યંત ઉપરના પુંડરીકદ્રહનાં ત્રણ દ્વાર પણ તેારણ સહિત અને નદીના નીકળતા પ્રવાહવાળાં છે. ૫ ૪૬ ॥ અવતરણ.... -પૂર્વોક્ત છ મહાદ્રહો પૈકી એ મહાદ્રહાના દ્વારાનુ વર્ણન કરીને શેષ ચાર મહાદ્રહામાંથી નદીએને નીકળવાના દ્વારાનું વર્ણન આ ગાથામાં કહેવાય છે जामुत्तरदारदुगं. सेसेसु दहेसु ताण मेरुमुहा ॥ सदिसिहासियभागा, तयद्धमाणा य बाहिरिया ॥ ४७ ॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સભાસ વિતા સહિત. શબ્દાર્થનાપુર-દક્ષિણ અને ઉત્તર દિશાએ મેમુ–મેરૂ સન્મુખ રાહુ- બે બે બારણું સરિસિ–પિતાની દિશામાં રહેલ કહના –બાકીના મસિમા –એંશીમા ભાગે હેમુદ્રહાને વિષે તયમ–તેનાથી અર્ધ પ્રમાણવાળા શાળ તેઓમાં વાહિરિય–બહારનાં. થાર્થ –શેષ ચાર દ્રહને વિષે દક્ષિણે અને ઉત્તર દિશાએ બે બે દ્વારો છે તેમાંથી જે દ્વારે મેરૂ સન્મુખ રહેલા છે તે પોતાની (મેરૂસમુખ) દિશામાં રહેલ કહબી લંબાઈની અપેક્ષાએ એંશીમા ભાગે છે. તથા બાહ્યમાં (ક્ષિણ તથા ઉત્તરના) (ારે તેની (મેરૂસમુખ દ્વારની) અપેક્ષાએ અર્ધ પ્રમાણવાળાં છે. એ કહે છે તિર્થ બાકી રહેલા મહાપદ્મદ્રહ, મહાપુંડરીકદ્રહ, તિબિંછિદ્રહ, કેસરીંહ એ ચાર હૈમાં દક્ષિણ ઉત્તર બે બે દ્વાર છે. તેમાં મેરૂ પર્વત તરફ જે દ્વાર છે તે મેરુપર્વત લીફ હની લંબાઈની અપેક્ષાએ એંશીમા ભાગે છે. તે આ પ્રમાણે–મહાપમદ્રહ, તથા બહુ પુંડરીકહું, મેપર્વત તરફ ૨૦૦૦-જને લાંબે છે. તેને એંશીમે ભાગ ૨૫ વજન આવે. એટલે તે બનને દ્રહોનું દ્વાર–મેરૂ પર્વત તરફ ૨૫ જન વિસ્તારવાનું છે. તેમજ બાહ્યબા (મેરૂપર્ધતતરફ નહિં પણ લવણસમુદ્રતરફના) મેરૂસમુખ દ્વારની અિપેક્ષાએ અર્ધપ્રમાણવાળા એટલે સાડાબાર ૧રા જન પ્રમાણુ વિસ્તારવાળા છે છે કારણકે તે તરફ દ્રહની લંબાઈ એકહજાર એજન પ્રમાણે છે. તેને એંશી લાળ સાહાબાર યોજન આવે. વળી તે જ પ્રમાણે તિગિં છીદ્રહ તથા કેસરીહ મેરૂસન્મુખ ૪૦૦૦ ચારહજાર જત પ્રમાણે વિસ્તારવાળા છે. તેને એંશીમો ભાગ પર પચાંસ ચોજન આવે, તેથી તે બન્ને દ્રહાના મેરૂમુખ દ્વારો પચાસ જન પ્રમાણ વિસ્તારવાળા છે, અને બાહ્ય (મેરૂસન્મુખ નહિં પરંતુ લવણ સમુદ્ર તરફના) દ્વારે તેનાથી અર્ધ પ્રમાણવાળી એટલે ૨૫ પેજન પ્રમાણ વિસ્તારવાળાં છે. અહિં એ પણ સાથે સમજી લેવું જે તે સર્વ દ્વારા તેરેણ (દ્વાર આગળ કમાનના ભાગ) સહિત છે, તેમજ દરેક દ્વારમાંથી નદીઓ વહે છે. કે ૪૭ છે મઘતો –હવે એ ગાથમાં નદીઓનાં નામ તથા તેનો પ્રવાહ કહે છે– गंगा सिंधू रत्ता, रत्तवई बाहिरं णइचउकं । बहिदहपुव्वावरदार,-वित्थरं वहइ गिरिसिहरे ॥४८॥ શબ્દાર્થ – Tr féધૂ-ગંગા નદી, સિંધૂ નદી. પુર્વ અવર-પૂર્વ પશ્ચિમના. રત્તા રવ-રક્તા નદી, રક્તવતી નદી. હારિદ્વારના વિસ્તાર પ્રમાણે. વાહિર-બહારની, બાહ્ય બે ક્ષેત્રની. વૈદ–વહે છે. ન જડ-નદી ચતુષ્ક, ચાર નંદી, જિરિસિંહ-ગિરિશિખરપર, પર્વત ઉપર, હિ–બાહ્ય કહયુગલના. Page #132 -------------------------------------------------------------------------- ________________ ગંગા પ્રમુખ નદીઓનું વર્ણન કમાંથી નિતી નો છે } [ કા. ૪, પૃ. ૮૧ ) આવર્તનકૂટ પં કહ્યું- ડારિક આવર્તન ફૂટ કપાતકુંડ આ દ્રહમાંથી ત્રણ દિશાના દ્વારે ત્રણ નદીઓ નીકળે છે, તે આવર્તનટ સુધી સીધી ચાલીને બે નદીઓ બાહ્યક્ષેત્ર તરફ વળી પર્વત ઉપરથી પ્રપાતકુંડમાં પડે છે, અને પછી કુંડમાંથી દક્ષિણ ધારે બહાર નિકળી ક્ષેત્રમાં વહે છે, ઉત્તરદિશાની નદી સીધી વહી પ્રપાતકુંડમાં પડી ક્ષેત્રમાં મધ્યગિરિને કંઈક દૂર રાખી ડાબી બાજુ વહે છે. આ ચાર દ્રહમાંથી ઉત્તર દક્ષિણ દ્વારે નિકળતી બે નદીઓ સીધી પર્વત ઉપર કિનારા સુધી વહુને નીચે પ્રપાતકુંડમાં પડી બહાર નીકળી ક્ષેત્રમાં મધ્યગિરિને છેડીને દક્ષિણ નદી જમણી બાજુ અને ઉત્તર નદી ડાબી બાજુ વહે છે. કાપ જાથાર્થ –રાંગ સિંધુ રક્તા અને રક્તવતી એ બહારના ક્ષેત્રની ચાર નદીઓ " બહારના દ્રહના પૂર્વ પશ્ચિમ દ્વારના વિસ્તાર જેટલા પ્રવાહે પર્વતના શિખર ઉપર વહે છે. ૪૮ છે ૧૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત વિસ્તરાથ–પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે બાહ્યદ્રહ છે, કારણકે સર્વ પર્વતથી બહારના (છેલા) લઘુહિમવંત અને શિખરી એ બે પર્વત પર આવેલા છે. તે દ્રહાના પૂર્વ દ્વારને અને પશ્વિમદ્વારને વિસ્તાર પૂર્વે કહ્યા પ્રમાણે સવા છ જનને છે, માટે બહારના ક્ષેત્રોમાં વહેતી અને એજ બે દ્રોમાંથી પૂર્વ પશ્ચિમ દ્વારે નીકળતી. ગંગા સિંધૂ રક્તા અને રક્તવતી એ ચાર બાહ્ય નદીઓ દરેક સવા છ જનના પ્રવાહથી પર્વત ઉપર વહે છે. એ રીતે કેટલા જન સુધી પર્વત ઉપર વહે છે તે વાત હવે પછીની ગાથામાં કહેવાશે. વળી જેમ આ ચાર નદીઓ બાહ્ય નદીઓ ગણાય છે, તેમ હિમવંત અને હિરણયવંતક્ષેત્રની ચાર નદીઓ મધ્ય નદીઓ, અને હરિવર્ષ તથા રમ્યકક્ષેત્રની ચાર નદીઓ અભ્યત્તરનદીઓ ગણાય. તથા મહાવિદેહની અપેક્ષાએ તે એ ચાર નદીઓ પણ મધ્યનદીઓ ગણાય. અને મહાવિદેહની અભ્યન્તરનદીઓ કહેવાય, જંબદ્વીપ લઘુસંગ્રહણુમાં એિ આઠે નદીઓને અભ્યન્તરનદીએ કહેલી છે. કે ૪૮ છે લાવતઃ–પૂર્વ ગાથામાં ચાર બાહ્ય નદીઓ દા જનના પ્રવાહથી પર્વત ઉપર વહે છે એમ કહ્યું, અને હવે આ બે ગાથામાં તે નદીઓ પર્વત ઉપર કેટલા જન સુધી વહે છે અને ત્યારબાદ તેને પ્રવાહ કયાં પડે છે? તે પણ કહે છે. पंचसय गंतुणिअगा-वत्तणकूटाउ बहिमुहं वलइ। पणसय तेवीसेहिं, साहिअतिकलाहिं सिहराओ॥४९॥ णिवडइ मगरमुहावम-वयरामय जिभियाइं वयरतले णिअगे णिवायकुंडे मुत्तावलिसमपवाहेण ॥ ५० ॥ | શબ્દાર્થ – જાતુ= જઈને, વહીને વાસયતેવી=પાંચસો ત્રેવીસ જન ળિયા માવેત્તા સૂET૩=પોતાના નામવાળા | સામ=સાધિક, અધિક આવર્તન કૂટથી | તિવાહૈિં ત્રણ કળા વહિદં=બાહ્ય ક્ષેત્રની સન્મુખ હિરામ=શિખર ઉપરથી વટ=વળે, તે તરફ વાંકી થાય. વિડ=પડે માર મુદ્દે ૩વમ=મગરમુખ સરખી વરામ =વામય નિમિયાર્દુ જીડ્રિવકો દ્વારા, પ્રનાલ દ્વારા વયરત=વામય તળીયાવાળા ળિરાજે પોતાના નામવાળા ળિajકે નિપાતકુંડમાં, પ્રપાતકુંડમાં મુત્તરવઢિ સમ=મતીના હાર સરખા વાળ પ્રવાહ વડે Page #134 -------------------------------------------------------------------------- ________________ ગ‘ગા પ્રમુખ નદીઓનુ` વણુ ન ગાય:---તે ચાર નદીઓ પાંચસે ચેાજન સુધી જઈ ને પોતાના નામવાળા આવત્ત નકૂટથી ખાહ્યક્ષેત્ર સન્મુખ વળે છે, ત્યારબાદ પાંચસે ત્રેવીસ ચેાજન અને કંઈક અધિક ત્રણકળા સુધી વહીને શિખર ઉપરથી મગરમુખ સરખા આકારવાળી અને વામય એવી છવ્હિકા દ્વારા વામય તળીયાવાળા પોતાના નામના પ્રપાતકુંડમાં મેાતીના હાર સરખા પ્રવાહે પડે છે ! ૪૯ ૫ ૫૦ ॥ વિસ્તરાયઃ—તે બહારની ચાર નદીઓ પોતપાતાના દ્વારમાંથી નીકળી સીધી લીટીએ ૫૦૦ ચેાજન સુધી પર્વત ઉપર વહે છે, ત્યારબાદ તે સ્થાને પેાતાના નામ ॥ जीह्विकामां थने पडतो नदीनो धोध ॥ द्र ६ [TT° °, gov、 ] જાકા નદીનો પ ઉપરથી પડતો ઘોડ પ્રપાતકુંડમા કુંડબહાર ક્ષેત્રમાં નિકળી Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત વિાળું આવર્તન કુટ-શિખર આવે છે, અર્થાત્ ગંગાનદી પૂર્વ દિશામાં વહે છે ત્યાં fiવર્તન , સિંધૂનદી પશ્ચિમ દિશાએ વહે છે ત્યાં પાંચસો જન દૂર જતાં સિદ્ધાવન પૂર આવે છે, એ પ્રમાણે રકતા નદી પાંચસો એજન વહ્યા બાદ વર્તન ફૂટ અને રક્તવતી પાંચસો એજન વહ્યા બાદ તે સ્થાને રાવર્તન ર આવે છે, જેથી નદીની સીધી ગતિમાં વ્યાઘાત-નડતર થવાથી એ ચારે નદીઓ ફૂટથી જ ગાઉ દૂર રહી પોતાના સીધા પ્રવાહને વક કરી બહારના ભરત અરાવતક્ષેત્રો સન્મુખ વળે છે. ત્યાં ગંગા અને સિંધૂ ભરતક્ષેત્ર તરફ વળે છે, અને રફતારતવતી અરાવતક્ષેત્ર તરફ વળે છે. છે ચાર આ@ મદીએમ પર્વત ઉપર વક પ્રવાહ છે એ પ્રમાણે પિતાના આવર્તનકૂટના નડતરથી વક થયેલ નદીને પ્રવાહ પુનઃ પર્વત ઉપર જ વહી પર્વતના કિનારે આવે છે, ત્યાં સુધીમાં કેટલા જન વહે છે? તે કહે છે કે – આવર્તનકૂટથી વક થયેલે નદી પ્રવાહ પુનઃ પર્વત ઉપર પાંચસે ત્રેવીસ જન ત્રણ કળા [ પર૩ ચે. ૩ ક.] વહે છે, ત્યારબાદ પર્વતને કિનારે આવે છે, જેથી પર્વત સમાપ્ત થાય છે. અહિં પર૩ ચે. ૩ ક. નો હિસાબ આ રીતે—પર્વતનો વિસ્તાર ૧૦૫૨–૧૨ છે, તેમાંથી નદીને પ્રવાહ ૬ જન બાદ કરતાં [એટલે ૬ જન ૪ કળા બાદ કરતાં] ૧૦૪૬ . ૭ ક. આવે તેનું અર્ધા કરતાં પર૩ જન ૩ કળા ઉપરાન્ત 9 કળા આવે [ અથવા પર૩ ચે. 39 ક. આવે]. એટલા જન સુધી આવર્તનકૂટથી પર્વત ઉપર વહીને જિહિકામાં પ્રવેશ કરે છે. છે જિવિહકામાંથી કુંડમાં પડતા નદીઓના ધેધ છે નદીઓના પ્રવાહ જે જિહિકાઓમાં થઈને પડે છે તે જિહિકા પ્રનાલ સરખા આકારવાળી અને છેડે ફાડેલા મગરના મુખ સરખી હોય છે, અને વજરતનની બનેલી હોય છે, તેમાં થઈને પર્વત ઉપરથી નીચે પિતા પોતાના નામવાળા કુંડમાં પડે છે, ત્યાં ગંગાનદી નાખવાનુંનામના કુંડમાં પડે છે, એ રીતે સિંધૂ નદી સિંધૂતવું માં પડે છે, રક્તા નદી રાવપતિનું માં અને રક્તવતી નદી રાવતી વ્રત કુંડમાં પડે છે. એ પ્રમાણે જિહિકાઓમાં થઈને નીચે પડતો કંઈક અધિક ૧૦૦-૧૦૦ યોજન લાંબે. ધોધને દેખાવ દૂરથી દેખતાં જાણે મોતીનો હાર હોય તે વેતવણે દેખાય છે. વળી એ ધધ જિલ્ડિકામાં થઈને પડતા હોવાથી નદીનું પાણી પર્વતને ઘસાઈને પડતું * શ્રી રત્નશેખરસૂરિએ પવિવરણ પ્રસંગે પ૯ મી ગાથાના વિવરણમાં ૧ ગાઉ કહ્યો છે તે અનુસારે અહિ ફૂટવર્જન કહ્યું છે, પરંતુ બીજે કોઈ સ્થાને ફૂટવર્જન દેખવામાં આવ્યું નથી. , ૧ ધોધની લંબાઈ સાધિક ૧૦૦ યોજન કહી છે, તે ૧૦૦ એજન પર્વત ઉંચો છે, તે ઉપરાંત કિંચિત અધિકતા જિહિકામાંથી પડતી વખતે કંઈક વક્રતા થવાની અપેક્ષાએ તેમજ નીચે કુંડમાં પણ પ્રવાહ કંઈક ઉંડે પહોંચવાની અપેક્ષાએ સંભવે છે, તત્વ શ્રી બહુશ્રુતગમ્ય. Page #136 -------------------------------------------------------------------------- ________________ ડાગા પ્રમુખ નદીઓનું વર્ણન મેથી, પરંતુ જિહિકા બે ગાઉ લાંબી હોવાથી પર્વતથી કંઈક દૂર રહીને પડે છે, જેથી પર્વત ભીંજાતે નથી. તથા એ ધોધ જે કુંડામાં પડે છે તે કુંડાનાં તળીયાં વજારમય છે કે ૪૯ ૫૦ અવતાર –હવે આ ગાંથામાં તે જિહિકાઓનું પ્રમાણ-માપ કહે છે— दहदारवित्थराओ वित्थरपन्नास भागजड्डाओ। जडत्ताओ चउगुण-दीहाओ सव्वजि भीओ ॥५१॥ શબ્દાર્થ – સુગમ છે-ગાથાર્થને અનુસાર Tયાર્થ-દ્રહદ્વારના વિસ્તાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારથી પચીસમા ભાગે જાડી, અને જાડાઈથી ચારગુણી દીધું–લાંબી એવી સર્વે જિહિકાઓ છે. આ ૫૧ છે વિસ્તરાર્થ-નદીઓના ધોધ જે જિહિકાઓમાં થઈને પડે છે તે જિહિકાઓનું પ્રમાણ અહિં કહેવાય છે. છે જિહિકાઓનું પ્રમાણ છે જિહિકાઓ દરેક પ્રહદ્વારના વિસ્તાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારના પચાસમાં ભાગે જાડી અને જાડાઈથી ચારગુણી લાંબી છે, જેથી બહારની ૪ જિહિકાઓ– જન વિસ્તારવાળી, ગા ગાઉ જાડી, અને ૨ ગાઉ લાંબી છે. મધ્યની જ જિહિકાઓ-૧રા જન વિસ્તારવાળી, ૧ ગાઉ જાડી, અને ૪ ગાઉ લાંબી છે. અભ્યન્તરની ૪ જિહિકા–૨૫ જન વિસ્તારવાળી, ૨ ગાઉ જાડી, ૨ જન લાંબી. ( 6 ) સીતા સતેદાની જિહિક–૫૦ જન વિસ્તૃત, ૪ ગાઉ જાડી, અયોજન લાંબી. અહિં જાડી એટલે ઉંચી જાણવી [ પરન્તુ જિહિકાની ઠીકરીની જાડાઈ સ્પષ્ટ કહી નથી,] જેથી પાણીની ઉંડાઈ જેટલી જિહિકા ઉંચી છે, અને પાણીના પ્રવાહ ૧ શાસ્ત્રમાં ઘટમુખપ્રવૃત્તિરૂપે ધોધ પડવો કહ્યો છે, એટલે ઘડામાંથી નિકળતું જળ જેવો અવાજ કરે છે તેવાજ અવાજે નદીઓના ધોધ પડે છે, એમ કહ્યું છે. માટે ઉપલક્ષણથી ઘડામાંથી જળ નીકળતાં ઘડો ભીંજાતો નથી તેમ પર્વત પણ ભીંજાતા નથી. ૨ ઠીકરીની જાડાઈ પણ એટલીજ હેવી ઘટી શકે છે. વળી એ જિહિકા ઉપરના ભાગમાં ખુલ્લી સમજાય છે, કારણકે ૬ યોજનાદિ પહોળાઈ પ્રમાણે ઉપરનો ભાગ જે આચ્છાદિત હોય તે ઉંચાઈ ઘણી વધી જાય, માટે ઉપરથી ખુલી સમજાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત. જેટલીજ પહોળી છે, વળી દીર્ઘતાને કેટલેક ભાગ પર્વતમાં પણ હય, માટે દીર્ઘતા પ્રમાણે જ પ્રવાહ દૂર પડે છે એમ નહિં, પરંતુ કંઈક ન્યૂન દૂર હોય છે ૫૧ છે અવતરણ નદીઓ જે પ્રપાતકુંડમાં પડે છે તે કુંડમાં દરેકમાં મધ્ય ભાગે નદીની અધિષ્ઠાત્રી દેવીને એકેક દ્વીપ હોય છે તેનું સ્વરૂપ આ ગાથામાં કહે છે– कुंडतो अडजोयण, पिहलो जलउवरि कोसद्गमुच्चो। वेइजुओ णइदेवी-दीवो दहदेविसमभवणो ॥५२॥ ' શબ્દાર્થ– તા-કુંડની અંદર, કુંડ મળે | વેફgબો-વેદિકાયુક્ત વાયા-આઠ જન નવીવીથે-નદીદેવીને દ્વીપ પિટુ-પહોળ, વિસ્તારવાળે વીસમ-દ્રદેવીના ભવન સરખા જોહુકમો–બે કેશ ઊંચે મવા-ભવનવાળે. પથાર્થ –કુંડની અંદર (મધ્યભાગે) આઠ યોજન લાંબે પહોળ, જળની ઉપર બે ગાઉ ઉંચે દેખાતે, ચારે બાજુ ફરતી વેદિકા સહિત અને કહદેવીના ભવન સરખા ભવનવાળે એ નદીદેવીને દ્વિીપ છે . પર છે વિસ્તર–જેમ પદ્મદ્રહાદિકની અધિષ્ઠાતા શ્રીદેવી વિગેરે દેવીઓ છે, તેમ દરેક નદીની અધિષ્ઠાતા દેવી પણ તે તે નદીના નામવાળી હોય છે. જેમ ગંગાનદીની અધિષ્ઠાતા ગંગાદેવી ઈત્યાદિ. એ ગંગાદેવી વિગેરે નદીદેવીઓ એ ગંગાપ્રપાત આદિ પિતપોતાના નામવાળા કુંડમાં અને તે કુંડની અંદર આવેલા પિતા પોતાના નામવાળા દ્વીપમાં રહે છે. જેમ ગંગાદેવી ગંગાદ્વીપમાં રહે છે ઈત્યાદિ. આ ગંગાદેવી તે જ કે જેની સાથે ભરત ચકવતી ૧૦૦૦ વર્ષ સુધી રહ્યા હતા, અને તેટલે કાળ ભોગવિલાસમાં વ્યતીત કર્યો હતો. એ ગંગાદેવીદ્વીપની લંબાઈ પહોળાઈ ૮ જન છે, અને વૃત્ત આકારે છે, તથા જળની ઉપર બે ગાઉ ઉંચે દેખાય છે, પરંતુ જળમાં પણ દશ જન ડૂબેલો હોવાથી મૂળથી ૧૦ એજન ઉંચો છે, અને જગતી ઉપર કહેલી એક વેદિકાવડે વીટાયલે છે, વિશેષ એ કે જગતીની વેદિકાને બે વનખંડ છે, અને અહિં એકજ વનખંડ કહેવું, જેથી દીપ એક વેદિકા અને એક વનખંડવડે વીટાયલે. છે. અને દ્વીપના અતિ મધ્યભાગે કહદેવીના ભવન સરખું એટલે તેટલાજ માપવાળું ૧ ગાઉ દીર્ઘ બે ગાઉ વિસ્તૃત તથા ૧૪૪૦ ધનુષ ઉંચું ભવન છે, તેમાં મધ્યવતી મણિપીઠિકા ઉપર ગંગાદેવી આદિ દેવીને સૂવા ગ્ય શ્રીદેવીની કહેલી શય્યા સરખી શધ્યા છે. | પર છે અવતરણ –હવે આ ગાથામાં કુંડનું સ્વરૂપ કહે છે– Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રપાત કુંડાધિકાર વર્ણન जोअणसटिपिहत्ता सवायछपिहुल वेइत्तिदुवारा । एए दसुंड कुंडा एवं अन्नेवि णवरं ते ॥ ५३॥ શબ્દાર્થસ-સાઠ એજન T-એ (ચાર બાહ્ય કુંડે) વિદુત્તા-પહોળા તમું -દશ યોજન ઊંડા સવ -સવા છ એજન ધં-એ પ્રમાણે વિદુર–પહેલાં અને વિ–અન્ય–બીજા કુંડે પણ વેર તિ ફુવાર-વેદિકાનાં ત્રણ દ્વારવાળા ] વાં તે-પરંતુ તે બીજા કુંડ Tયાર્થઃ—એ બાહ્ય ચાર પ્રપાતકુંડ સાઠ જ પહેળા છે, તથા જેની વેદિકાનાં ત્રણ દ્વારે સવા છ જન પહોળાં છે, અને દશ યોજન ઊંડા છે. એ પ્રમાણે બીજા કુડો પણ જાણવા, પરંતુ તે કુંડ [ આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે ત્રણ ભિન્ન વિસ્તારવાળા છે-એ સંબંધ] . પ૩ છે વિસ્તરાર્થ –ગંગાપ્રપાત કુંડ સિંધૂમ્રપાત કુંડ રક્તાપ્રપાત કુંડ અને રક્તાવતીપ્રપાત કુંડ એ ચાર કુંડ ૬૦ પેજ લાંબા પહોળા અને ગોળ આકારના છે, પરિધિ સાધિક ૧૮ જન એટલે દેશના ૧ ૧૯૦ જન છે. વળી એ દરેક કુંડને ચારે બાજુ ફરતી વલયાકારે એકેક વેદિકા અને એકેક વન છે, એ વેદિકાને ત્રણ દિશાએ ત્રણ દ્વાર છે, એટલે વેદિકામાં પર્વતદિશિસિવાયની શેષ ત્રણ દિશાએ ત્રણ વિસોપાન અને ત્રિપાન આગળ એકેક તેરણ હોવાથી ત્રણ તોરણ એ જ કાર છે. (તેરણ તથા ત્રિસો પાનનું સ્વરૂપ જગતીના વર્ણનમાં કહેવાયું છે). એ ત્રણે તારણે દરેક સવા છ જન પહોળાં છે, અનેક સ્તંભનાં બનેલાં છે, વિવિધ રનમય છે, પરંતુ એને ઉઘાડવા ઢાંકવાનાં કમાડ નથી, સદાકાળ ખુલ્લા દરવાજા જેવાં છે. એમાં બે તેણે જે ઉત્તર પૂર્વ દિશાનાં છે, તે નીચે નક્કર ભૂમિવાળાં છે, અને દક્ષિણ દિશાનું જે તેરણ છે, તેની નીચેથી ગંગા વિગેરે નદીને પ્રવાહ તેરણની પહોળાઈ એટલે સવા છ જન પહેળે (જળપ્રવાહ) બહાર નિકળે છે, અને ભરતઓરાવત ક્ષેત્રમાં દક્ષિણ સન્મુખ વહી વચમાં આવતા બૈતાઢયને ભેદી દક્ષિણસમુદ્રને મળે છે. અહિં જે દક્ષિણ શબ્દ અિરાવતને અંગે પણ કહ્યો તે સૂર્યદિશાની અપેક્ષાએ જાણુ, અન્યથા ઐરાવતક્ષેત્રમાં ઉત્તરોરણે બન્ને નદીઓના પ્રવાહ બહાર નિકળ્યા છે એમ જાણવું. ( ૧ જંબૂ પ્ર. સૂત્રમાં સાધિક ૧૯૦ જન પરિધિ કહ્યો છે, તે ગણિતરીતિથી આવતો નથી માટે તેમાં કઈ જુદી અપેક્ષા હશે એમ વૃત્તિકર્તા કહે છે. ( ૨ સૂત્રોમાં ઠામ ઠામ પુરો શબ્દથી ત્રિપાનની આગળ તોરણ કહ્યાં છે. પદ્મદ્રહમાં પણ તેમજ કહ્યું છે, પરંતુ ત્રિસપાનની સાથેજ તોરણ સંભવે, કેટલેક દૂર જઈને નહિ, એટલે તોરણમાં થઈને ત્રિસપાન ઉપર ચઢાય એવી રીતે.. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત વળી એ ચારે કુંડ ૧૦ એજન ઉંડા છે, પાણીની ઉપલી સપાટી કુંડના કિનારાને અડીને રહી છે, અર્થાત કુંડની ઉપલી કિનારી સુધી જળ પૂર્ણ ભરેલું છે. એ કુંડની ભીત્તિઓ વજના પાષાણથી બંધાયેલી છે, કુંડનું તળીયું પણ વજા મય છે, કુંડના જળમાં પ્રવેશ કરે હોય તે સુખે પ્રવેશ કરી શકાય અને જળમાંથી સુખપૂર્વક બહાર નિકળી શકાય એવા એવારા તથા ઉતારા [ઘાટ) બાંધેલા છે. અને નીચે સુધી ગેતીર્થ જળ છે, અર્થાત્ અનુક્રમે ઉતરતી ભૂમિવાળું છે. જેથી કુંડના કિનારેજ ૧૦ જન ઉંડાઈ નથી પરંતુ અતિ મધ્ય ભાગમાં છે, એ કુંડામાં અનેક જાતિનાં વનસ્પતિકમળો છે, અનેક જળચર વડે વ્યાપ્ત છે, ઈત્યાદિ વિશેષ વર્ણન સૂત્ર સિદ્ધાન્તથી જાણવા યોગ્ય છે. જેવા એ ચાર બાઘકુંડો કહ્યા તેવા જ પ્રકારના બીજી ૮૬ નદીઓના ૮૬ કુંડનું સ્વરૂપ પણ એ સરખું જ છે, પરંતુ તે કુંડમાં ૧ કુંડનો વિસ્તાર ૨ દ્વિીપનો વિસ્તાર અને ૩ વેદિકાના ત્રણ રણ વિસ્તાર એ ત્રણ પ્રકારના વિસ્તારમાં તફાવત છે કે જે કહેવાતી ૫૪ મી ગાથામાંજ કહેવાશે, તધા આ કુંડમાં પૃથ્વીમય કમળો કહેલાં દેખાતાં નથી, માટે કેવળ વનસ્પતિકમળેજ હશે એમ સમજાય છે. તથા દ્રહ અને કુંડમાં તફાવત એ છે કે-દ્રહો લંબચોરસ આકારવાળા કહ્યા છે અને કુંડ સર્વત્ર વૃત્ત આકારના કહ્યા છે. જળનો ચઢાવ ઉતાર વિગેરે સ્વરૂપમાં તો કુંડ અને દ્રહ બન્ને સરખી રીતે જ કહ્યા છે. કિંચિત્ વિશેષતા કઈ કઈ બાબતમાં છે. પડે છે અવતરણ–પૂર્વ ગાથામાં નવાં તે એ પદથી ૮૬ કુંડામાં જે તફાવત કહેવા બાકી રાખ્યા હતા તે તફાવત ત્રણ પ્રકારને આ ગાથામાં કહેવાય છે— एसि वित्थारतिगं, पडुच्च समदुगुण चउगुणगुण । चउसहि सोल चउदा, कुंडा सव्वेवि इह णवई ॥ ५४॥ શબ્દાર્થ – f*-એ ચાર કુડના સોવિં–સર્વે પણ કુડો વિરાતિ-ત્રણ વિસ્તારને હેં–આ જંબૂદ્વીપમાં વહુ-આશ્રયિને વર્ર–નેવુ થા—[ પરંતુ તે ૮૬ કુંડ] એ ચાર કુંડના ત્રણ વિસ્તારની અપેક્ષાએ વિચારતાં ૬૪ કુંડ સરખા વિસ્તારવાળા છે, ૧૬ કુંડ બમણા વિસ્તારવાળા છે, ૪ કુંડ ચાર ગુણ વિસ્તારવાળા છે, અને બે કુંડ આઠ ગુણ વિસ્તારવાળા છે, એ રીતે આ જંબુદ્વીપમાં સર્વ મળીને [૪૬૪+૧૬+૪+૨=] ૯૦ કુંડ છે. ૫૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રતા૫ ડાધિકાર વિસ્તર–ગંગાપ્રપાત વિગેરે ચાર કુંડેના સંબંધમાં જે કુંડવિસ્તાર ૫વિસ્તાર અને વેદિકાનાં ત્રણ કારને વિસ્તાર એ ત્રણ વિસ્તાર કહ્યા તે આગળ કહેવાતા બીજા ૮૬ કંડોના એક સરખા નથી, પરંતુ ૬૪ કુંડના ત્રણે વિસ્તાર ગંગાપ્રપાતાદિ ચાર બાહ્યકુંડ સરખા છે, ૧૬ કુંડના ત્રણ વિસ્તાર ગંગાપ્રપાતાદિ ચાર કુંડના ત્રણ વિસ્તારથી બમણું છે, એ પ્રમાણે ચારના ચારગુણ અને બે કુંડના આઠગુણા વિસ્તાર છે. તે આ પ્રમાણે— ૬૪ કુંડ-તે મહાવિદેહની બત્રીસ વિજયમાંની દરેક વિજયમાં બે બે મહાનદી વહે છે તે દરેક નદી નિષધ નીલવંતવર્ષધર પર્વત પાસેના કુંડમાંથી નિકળે છે, તેના ૧૬ કુંડ–તે મહાવિદેહમાંની ૧૨ અન્તર્નાદીઓના બાર કુંડ અને હિમવંત તથા હિરણ્યવંત ક્ષેત્રમાંની બે બે મળી ચાર મહાનદીના ચાર કુંડ મળી ૧૬ કુંડ. ૪ કુંડ-તે હરિવર્ષ ક્ષેત્રની તથા રમ્યફ ક્ષેત્રની બે બે નદીઓના. ૨ કુંડ–તે મહાવિદેહ ક્ષેત્રમાં વહેતી સીતાદા તથા સીતા મહાનદીના. એ સર્વનું સંક્ષિપ્ત કઈક આ નીચે આપ્યું છે તે ઉપરથી જૂદા જુદા વિસ્તાર સમજી શકાશે. છે જબૂદ્વીપના ૯૦ કુંડ સંબંધિ રણ વિસ્તાર છે કુંડ વિસ્તાર દ્વીપ વિસ્તાર | ત્રણ દ્વારા વિસ્તાર જન જન ચાજન ૧૨૦ ૪ ભરત અરા. નદીઓના ૧૬ હિમ.હિરણ્ય. ૪ અન્તર્નાદી ૧૨ ઈ ૪ હરિવર્ષ રમ્યફ નદીના ૬૪ વિજય નદીઓના ૨ સતેદા-સીતા નદીના ४८० ૫૦ Page #141 -------------------------------------------------------------------------- ________________ ॥९० कुंडन ૯૦ કુંડનાં નામ કંડાનું સ્થાન કરવી કે પહોળાઈ ઊંડાઈ જન ૦.૧૦ ગંગાદેવીદ્વીપ સિંધૂદીપ રક્તદીપ રક્તવતીદ્વીપ રોહિતાંશાદ્વીપ ( , પશ્ચિમે રોહીતાદીપ ગંગા પ્રપાત ભરતક્ષેત્રમાં પૂર્વે યાજન સિંધૂ પ્રપાત , પશ્ચિમે ૨કતા પ્રપાત અરવતમાં પૂર્વે રકતાવતી પ્રપાત રોહિતાશા પ્રપાત | હિમવંતમાં હિમ૦૫૦ ની ઉત્તરે હિતા પ્રપાત , મહાહિમવંત આ પર્વતની દક્ષિણે સુવર્ણફૂલા પ્ર. | હિરણ્યવંતમાં શિખ રીથી દક્ષિણે રૂચકૂલા પ્ર. , રૂકૂમીથી ઉત્તરે હેરિકાના પ્ર. હરિવર્ષમાં મહાહિમ થી ઉત્તરે હરિસલિલા પ્ર. | ,, નિષધથી દક્ષિણે નરકાના પ્ર. રમ્યફમાં રૂફમીથી દક્ષિણે નારાકાતા પ્ર.. ૨મ્યફમાં રૂફમીથી ઉત્તરે સીદા પ્ર. મહાવિદેહ દેવકુરૂમાં | નિષધની ઉત્તરે | ૪૮૦ સીતા પ્ર મહાવિ. ઉત્તરકુરૂમાં ! નીલવંતની દક્ષિણે ગંગા પ્ર. ) ૧-૮ | નીલવંતની દક્ષિણ સિંધૂ પ્ર. | વિજય કિનારે (ભૂમિ ઉપર) રકતા પ્ર. ૯૧૬ નિષધના ઉત્તર કિનારે. ૨કતવા પ્ર. | વિજય ગંગા પ્ર. ૧૩-૧૪ સિંધૂ પ્ર. વિજય ૨કતા પ્ર. ૨૫૨કતાવ છે. | વિજયનીલવંતના દક્ષિણ કિનારે ૧–૨–૩ અન્તર્નાદી, (પૂર્વ વિદેહે) | નિષધના ઉત્તર કિનારે (પૂર્વ વિદેહે) | હ-૮-૯ , છે (પશ્ચિમ વિહે ૧૦-૧૧-૧૨ નીલવંતના દૂકિનારે | પશ્ચિમ વિદેહ સુવર્ણ ફૂલાઠી ૫ રૂયિકૂલદીપ હરિકાના દેવીને દ્વીપ હરિસલિલા દેવીને નરકાન્તા દેવીને નારીકાના દેવીને સીદા દેવીને સીતા દેવીને ગંગાદેવી સિંધૂદેવી રક્તાદેવી રક્તવતી દેવી ગંગાદેવી સિંધૂદેવી રક્તદેવી રક્તવતી દેવી ગ્રાહવતી આદિ ૩દેવી તપ્તાદેવી આદિ ૩ ક્ષીરદા આદિ ૩ ઊર્મિમાલિનીઆદિલ - Page #142 -------------------------------------------------------------------------- ________________ યા. યિ. તે દેવી દ્વીપ દેખાતો ઉચ જળથી e11c : : : : : : : : : : : : : : : : : : : : : KPE 911c11011c ૪ | પહોળાઈ વી ભુવન : : : : : : : : : : : : : : : : : : : : : R. ઉ ચાઈ પર્વત દિશિ વર્જીને શેષ ૩ દિશામાં ૩ દ્વારા કુંડના દ્વારા _| | | | | | | | | | | | | | | | | | | | દ જ ઉંચાઈ | કુંડના નામે નામવાળી (પરતુ પ્રપાત શબ્દ રહિત) ന ത ത ന ന ത ത ന ന ത ത ന ന ത ത ന ന ത ത ത ന ന | નદી કયા દ્વારે નિકળે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તાથ સહિત મવતઃ–પૂર્વ ગાથામાં પ્રપાતકુંડાના વિસ્તાર વિગેરે કહીને હવે તે કુંડામાં પડતી નદીઓ કુંડમાં જ સમાય છે કે કુંડ બહાર નીકળે છે? જે બહાર નિકળતી હોય તે ક્યા દ્વારમાંથી નિકળી ક્યાં સુધી કેવી રીતે જાય છે તે સ્વરૂપ કહેવાના પ્રસંગમાં પ્રથમ ચાર બાહ્યનદીઓની ગતિનું સ્વરૂપ આ બે ગાથામાં કહે છે– एअं च णइचउक्कं, कुंडाओ बहिदुवारपरिवूढं ॥ सगसहसणइसमेअं, वेअडगिरिपि भिंदेह ॥ ५५॥ तत्तो बाहिरखित्तद्धमझओ वलइ पुव्वअवरमुहं । णइसत्तरसहससहिअं, जगइतलेणं उदहिमेइ ॥ ५६ ॥ | શબ્દાર્થ – વહિલુવાર-બાહ્ય દ્વારે, સમુદ્ર તરફના દ્વારે | તમે સમેત સહિત વરઘુવં-વહેતી, || -ભેદે છે. ભેદીને નિકળે તે. તરો-ત્યારબાદ ળસત્તસત્ત-સાતહજાર નદીઓ વાદિદ્ધિ -બાહ્ય ક્ષેત્રાધ સહિ-સહિત માણો-મધ્યે થઈને, માં થઈને નારતf–જગતી નીચે થઈને પુર્વ અવસમુહૂ–પૂર્વ પશ્ચિમ સમુખ | કëિ gÇ-સમુદ્રમાં જાય છે. થાર્થ –એ ચાર ખાદ્યનદીઓ કુંડમાંથી બાહ્યદ્વારે નિકળી સાત હજાર નદીઓ સહિત શૈતાઢયપર્વતને પણ ભેદે છે ૫૫ છે ત્યારબાદ બાહ્યક્ષેત્રમાં થઈને પૂર્વ પશ્ચિમ સન્મુખ વળે છે, અને સાતહજાર નદીઓ સહિત જગતી નીચે થઈને સમુદ્રમાં જાય છે ! પદ છે વિસ્તરાર્થ –હવે એ ચાર ખાદ્યનદીઓ કુંડમાં પડ્યા બાદ કયાંથી નિકળી ક્યાં જાય છે? તે સ્વરૂપ આ ગાથાઓમાં કહેવાય છે કુંડમાંથી નિકળી સમુદ્રમાં જતી ગંગા વિગેરે ૪ નદી છે ભરતક્ષેત્રની ગંગાનદી તથા સિંધૂનદી પદ્મદ્રહમાંથી નિકળી પર્વત ઉપર વહી જિહિકામાં થઈને નીચે કુંડમાં પડીને ત્યારબાદ કુંડમાંથી બાહ્યતોરણે એટલે દક્ષિણદિશિતા તેણે થઈને બહાર નિકળી કંઈક જન સુધી ઉત્તરભરતાર્થ ખંડમાં વહીને અને ત્યાં સુધીમાં ઉત્તરભરતાર્ધની સાત સાત હજાર નાની નદીઓ માર્ગમાં મળતી જાય છે, તે બધી નદીઓને ભેગી લઈને (એટલે તે નદીઓના જળથી પિતાના Page #144 -------------------------------------------------------------------------- ________________ મહાનદીઓનું વર્ણન પ્રવાહમાં વધારો કરીને-અધિક અધિક વિસ્તારવાળી થઈ ને) વચ્ચે આવતા દીર્ઘત્રતાહવ્યપર્વતને ભેદીને (એટલે શૈતાની નીચેથી નિકળીને) ત્યારબાદ દક્ષિણભરતાર્ધમાં પણ કંઈક જન સુધી વહીને તેમજ દક્ષિણભરતાર્ધી પણ સાત સાત હજાર નદીઓ માર્ગમાં મળે છે તે સર્વને પણ ભેગી લઈને સમુદ્ર પાસે રહેલી જગતીને ભેદીને (એટલે જગતીની નીચે થઈને) ૧૪૦૦૦ નદીઓના જળ સહિત દક્ષિણ સમુદ્રને મળે છે, ત્યાં ગંગાનદીનો પ્રવાહ પૂર્વ દિશામાં છે, અને સિંધૂના પશ્ચિમદિશામાં છે એ વિશેષ. એ પ્રમાણે ઐરાવતક્ષેત્રની રક્તાનદીને પ્રવાહ. અને રક્તાવતી નદી પણ પુંડરીકદ્રહમાંથી નિકળી સમુદ્રને મળે છે, તફાવત એ જ કે–રક્તાનદીને પ્રવાહ પૂર્વ દિશામાં અને રક્તવતીનદીનો પ્રવાહ પશ્ચિમ દિશામાં વહે છે તથા કુંડમાંથી ઉત્તરદ્વારે નિકળે છે, અને ઉત્તરસમુદ્રને મળે છે, તથા કુંડમાંથી નિકળી પ્રથમ દક્ષિણ અરાવતાર્ધમાં વહે છે ત્યારબાદ શૈતાઢથભેદીને ઉત્તર અરાવતાર્ધમાં વહે છે. આ તફાવત કેવળ ક્ષેત્રદિશાની અપેક્ષાએ ગણાય, અને જે સૂર્યદિશા ગણીએ તે દિશા સંબંધી કોઈ તફાવત નહિ. તથા કુંડમાંથી બાહ્યદ્વારે નિકળી ત્યાં સુધી પ્રવાહ (દ્રહમાંથી પ્રારંભીને કુંડમાંથી નિકળે છે ત્યાં સુધી) ૬ જન જ હોય છે, ત્યારબાદ ક્ષેત્રમાં વહેતી વખતે જ નદીઓના પ્રવાહ (અન્ય નદીઓના જળથી) વધતા જાય છે. વળી મૈતાઢયને તથા જગતીને પણ ભેદતી વખતે નદીઓને પ્રવાહ અવ્યવસ્થિત રીતે વહે છે એમ નહિં, પરંતુ અખંડ પ્રવાહ વહે છે, કારણકે પર્વતમાં અને જગતીમાં પ્રથમથી જ પ્રવાહ જેટલી જગ્યા અખંડ નીકળેલી છે, જેથી પ્રવાહની ઉપર પહાડ અથવા જગતી જેવીને તેવી જ હોય છે, અને નીચેથી સુરંગ અને ગરનાલાની માફક તેવી પ્રવાહની જગ્યા વ્યવસ્થિત બની રહેલી છે કે પપ છે ૫૬ છે અવતરાઃ–આ ગાથામાં ચાર બંઘનદીને પ્રારંભથી પર્યત સુધીના વિસ્તાર તથા પ્રારંભથી પર્યત સુધીની ઉંડાઈ કહે છે– धुरि कुंडदुवारसमा, पज्जते दसगुणा य पिहुलत्ते । सव्वत्थ महणईओ, वित्थरपन्नासभागुंडा ॥ ५७ ॥ શબ્દાર્થ – ઘુરિ-પ્રારંભમાં સંવર્ધ-સર્વત્ર, સર્વ સ્થાને વળત-પર્યન્ત, અને Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત નાથાર્થ –વિસ્તારમાં સર્વ મહાનદીઓ પ્રારંભમાં કુંડના દ્વાર સરખા વિસ્તારવાળી, અને પર્યતે દશગુણા વિસ્તારવાળી છે, અને સર્વ સ્થાને વિસ્તારના પચાસમા ભાગે ઉંડી છે કે ૫૭ ! વિસ્તરથા–સર્વ મહાનદીઓ પ્રારંભમાં કુંડના જે દ્વારમાંથી નિકળે છે તે દ્વાર જેટલી પહેળી છે, અને ત્યારબાદ વધતી વધતી સમુદ્રમાં મળે છે ત્યાં દશગુણી પહેળા પટવાળી હોય છે. અને નદીની લંબાઈમાં જ્યાં જેટલા વિસ્તાર તેના પચાસમાં ભાગે તે સ્થાને ઉંડાઈ જાણવી તે આ પ્રમાણે - ૪ ગ્રાહાની –પ્રારંભમાં દા એજન, અને પર્યન્ત ૬રા જન વિસ્તારવાળી છે, જેથી તેના પચાસમા ભાગે ગણતાં પ્રારંભમાં બે ગાઉ ઉંડી છે, અને પર્યતે ગાઉ ઉંડી છે. ર૦ રાઉ ૬૪ વિનય નમો–૪ બાહ્ય નદીઓ સરખી જાણવી. ૨૬ અન્તનથી ', હિમ-૨, હિર૦૨-એ ૧૬ નદીઓ પ્રારંભમાં ૧રા જન અને પર્ય-તે ૧૨૫ પેજન પટવાળી, તથા પ્રારંભે ૧ ગાઉ અને પર્યતે ૧૦ ગાઉ ઉડી. ૪ હરિ ર૦ ની–પ્રારંભમાં ૨૫ પેજન અને પર્ય-તે ૨૫૦ એજન પટવાળી, તથા પ્રારંભે ૨ ગાઉ અને પર્યને ૫ પેજન ઉંડી છે. સીતો ત–પ્રારંભમાં પોજન અને પર્ય-તે ૫૦૦ એજન પટવાળી છે, તથા પ્રારંભે ૧ જન ઉંડી અને પર્યન્ત ૧૦ એજન ઉંડી છે. ૪ ૫ ૬ હવે આ વિસ્તાર અને ઉંડાઈને વાસ્તવિક સંબંધ કે કહ્યા પ્રમાણે કામ કામ તેટલા પ્રમાણને જ મળે એમ નહિ, પરંતુ ગણિતએ વિસ્તાર કોટ્ટક ગણિત પ્રમાણે અને ઊંડાઈ તથા વિસ્તાર બન્ને કર્ણ ગતિએ કહ્યા છે. તે કોટ્ટક ગણિત તથા કર્ણગતિ અન્યગ્રંથેથી જાણવી. અવતરી–પૂર્વે ૫૫-૫૬ ગાથામાં બે બાહ્યક્ષેત્રની ચાર નદીઓની ગતિ કહીને શેષ પાંચ મહાક્ષેત્રની ૧૦ મહાનદીઓની ગતિ કહેવાની બાકી હતી તે હવે આ બે ગાથામાં કહેવાય છે – पण खित्तमहणईओ, सदारदिसिदहविसुद्धगिरिअद्ध । गंतूण सजिब्मीहिं, णिअणिअकुंडेसु णिवडंति ॥ ५८॥ णिअजिन्मिअपिहुलत्ता, पणवीसंसेण मुत्तु मज्झगिरिं। जाममुहा पुवुदहि, इअरा अवरोअहिमुर्विति ॥ ५९॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ગંગા પ્રમુખ નદીઓનું વર્ણન શબ્દાર્થ – વન વિત્ત-પાંચ ક્ષેત્રની મળો –મહાનદીઓ સાહિતિ-પોતાના દ્વારની દિશામાં રહેલા વિમુદ્ર–કહપ્રમાણને બાદ કરેલ જિરિત્ર–એવા ગિરિના અર્ધ ભાગ સુધી | ––જઈને, વહીને નિર્મદિં–પિતાની જિબિહેકામાં થઈને ળિઝળિ-પિતપોતાના નામવાળા હું તુ-કુંડમાં Tળવદંતિ–પડે છે. બિગનિમિ-પિતાની જિહિકાની પુર્વ વહેં–પૂર્વ સમુદ્રને વિદુરજ્ઞા-પહોળાઈથી શબર–અને બીજી નદીઓ, ઉત્તર વાવીર સેન-પચીસમા ભાગે | મુખી નદીઓ મુલુ-મૂકીને, છેડીને અવરëિ –અપરદધિને, પશ્ચિમ મક્સોરિં-ક્ષેત્રના મધ્યમાં રહેલા પર્વતને | સમુદ્રને નામનુ-ચામુખી, દક્ષિણમુખી નદીઓ | ઉતિ-મળે છે, જાય છે. પથાર્થ–પાંચ ક્ષેત્રની મહાનદીઓ પોતાના દ્વારની દિશા તરફ રહેલ કહપ્રમાણને પર્વતના પ્રમાણમાંથી બાદ કરી જે રહે તેના અર્ધભાગ સુધી પર્વત ઉપર વહીને પિતાપિતાની જિહિકામાં થઈને પિતાના નામવાળા નીચે રહેલા પ્રપાતકુંડમાં પડે છે. ૫૮ છે પિતાની જિહિકાના વિસ્તારથી પચીસમા ભાગે મધ્યગિરિને મૂકીને દક્ષિણમુખી નદીએ પૂર્વસમુદ્રમાં જાય છે, અને બીજી એટલે ઉત્તરમુખી નદીએ પશ્ચિમસમુદ્રમાં જાય છે. એ ૫૯ છે વિસ્તર-પાંચ ક્ષેત્રની રોહિતાંશા વિગેરે ૧૦ મહાનદીઓની ગતિ આ પ્રમાણે– શેષ ૧૦ મહાનદીઓની ગતિ છે હિમવંતક્ષેત્રમાં રહેતાંરા અને રેહિતા એ બે નદી તથા હિરણ્યવંત ક્ષેત્રમાં સુવર્ણકૂલા અને રૂકૂલા એ બે નદીઓ વહે છે, તેમાં હિતાંશા નદી લઘુહિમવંતપર્વત ઉપરના પદ્મદ્રહમાંથી ઉત્તર તરણે (ઉત્તરદ્વારે) ૧૨ જનના પ્રવાહથી નિકળી સીધી લીટીએ ઉત્તર સમુખ પર્વતના પર્યન્ત કિનારા સુધી આવી ત્યાં સુધીમાં ૨૭૬ જન ૬ કળા પર્વત ઉપર વહી. કારણકે સાપરિસિ–પિતાની દિશા તરફ કહનું પ્રમાણ એટલે ઉત્તરદિશિ તરફ દ્રહનું પ્રમાણ તે દક્ષિણેત્તર પહોળાઈ ૫૦૦ એજન છે, તે લઘુ હિમવંતના ૧૦૫ર-૧૨ વિસ્તારમાંથી વિમુદ્ર-બાદ કરતાં ૫૫૨ જન-૧૨ કળા રહી તેનું મä–અર્ધ કરતાં ૨૭૬ જન ૬ કળા આવી, માટે એટલા જન સુધી હિતાંશા નદી પર્વત ઉપર વહીને પિતાની ૧ યોજન લાંબી અને ૧ ગાઉ ૪ ગઈ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત. જાડી જિહિકામાં થઈને પર્વત નીચે કંઈક અધિક સો જન જેટલા દીર્ઘ-લાંબા ધથી પિતાના નામવાળા રોહિતાંશપ્રપાત નામના કુંડમાં પડી, ત્યારબાદ એ કુંડના ઉત્તર કારે બહાર નિકળી હિમવંતક્ષેત્રમાં વહેતાં એજ ક્ષેત્રની વચ્ચે શબ્દાપાતી નામને ગોળ આકારવાળો વૃત્ત શૈતાઢયપર્વત આવ્યો, તે પર્વતથી બે ગાઉ દૂર રહીને પિતાને પ્રવાહ પશ્ચિમદિશા સન્મુખ વાંકે વાળીને પશ્ચિમ હિમવંતના બે વિભાગ કરતી પશ્ચિમસમુદ્રમા જગતી નીચે થઈને ગઈ. અહિં કુંડમાંથી નિકળી શૈતાઢય સુધી આવતાં માર્ગમાં ૧૪૦૦૦ નદીઓ મળી, અને ત્યારબાદ પશ્ચિમસમુદ્રમાં જતાં માર્ગમાં બીજી ૧૪૦૦૦ નદીઓ મળી, જેથી હિતાંશા નદીને સર્વ પરિવાર ૨૮૦૦૦ (અઠ્ઠાવીસ હજાર) નદીઓનો છે. સહિતા ન–હિતા નદી મહાહિમવંત પર્વત ઉપરના મહાપમદ્રહ નામના દ્રહમાંથી દક્ષિણ તેણે ૧૨ા જન પહોળા પ્રવાહથી નિકળી સીધી લીટીએ દક્ષિણ સમુખ પર્વતના પર્યન્ત સુધી વહી, ત્યાં સુધીમાં ૧૬૦૫ જન ૫ કળા પર્વત ઉપર વહી, અહિં મહાહિમવંતને વિસ્તાર છે. ૪૨૧૦-ક. ૧૦ છે, તેમાંથી સ્વદિશિકહવિસ્તાર ૧૦૦૦ એજન બાદ કરી અર્ધ કરતાં એટલાજ જન આવે, માટે એટલા જન મહાહિમવંત પર્વત ઉપર વહી પોતાની એક જન લાંબી અને ના જન જાડી જિહિકામાં થઈને પર્વત નીચે રોહિતાપ્રપાત નામના કુંડમાં સાધિક ૨૦૦ એજન જેટલા લાંબા ધોધથી પડીને કુંડના દક્ષિણ દ્વારે બહાર નિકળી હિમવંતક્ષેત્રમાં વહેતાં શબ્દાપાતી વૃત્તબૈતાઢયથી બે ગાઉ દૂર રહીને પોતાનો પ્રવાહ પૂર્વદિશા - સનમુખ વાંકે વાળી પૂર્વહિમવંત ક્ષેત્રના બે વિભાગ કરતી તથા કુંડથી વૃત્તૌતાવ્યા સુધીમાં ૧૪૦૦૦ અને શૈતાઢયથી સમુદ્ર સુધીમાં બીજી ચૌદહજાર નદીઓને માર્ગમાં પિતાની અંદર મેળવતી જગતી નીચે થઈને પૂર્વસમુદ્રમાં પ્રવેશ કરે છે, એ રીતે એને પરિવાર પણ ૨૮૦૦૦ નદીઓને રેહિતાંશાવત્ જાણ. સુવfી રહી–સર્વસ્વરૂપ હિતાંશાનદી સરખું જાણવું, પરંતુ વિશેષ એ કે મધ્યવતી વૈતાઢયનું નામ વિકટાપાતી વૃતાઢય કહેવું, સુવર્ણ કૂલાનો પ્રવાહ શિખર પર્વત ઉપરના પુંડરીકદ્રહમાંથી દક્ષિણ તરણે નિકળી સુવર્ણકૂલાપ્રપાત કુંડમાં પડી કુંડના દક્ષિણ તરણે નિકળી હિરણ્યવંતક્ષેત્રમાં થઈને પૂર્વસમુદ્રમાં મળે છે. થી નવી-સર્વસ્વરૂપ રહિતાનદી સરખું કહેવું, પરંતુ વિશેષ એ કે–આ નદી રૂકમી પર્વત ઉપરના મહાપુંડરીકદ્રહમાંથી ઉત્તર તરણે નિકળી, રૂકૂલાપ્રપાત કુંડમાં પડી કુંડના ઉત્તર તરણે થઈ બહાર નિકળી વિકટાપાતી આગળ થઈને પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે. ૧. નદીને એ પર્વતથી દૂર રહેવાનું કારણ પર્વત પાસેની ભૂમિ કંઈક ઉંચી હોય એમ સંભવે. ૨, ટુંકી ક્ષેત્રગતિમાં અને દીર્ઘ ક્ષેત્રગતિમાં પણ પરિવાર નદીઓ સરખી સંખ્યાએ મળી એમ કહ્યું તે શાસ્ત્રકારની વિવક્ષાને અનુરોધથીજ, Page #148 -------------------------------------------------------------------------- ________________ ગંગા પ્રમુખ નદીઓનું વર્ણન દુત્તા [રિ નહી ]–મહાહિમવંતપર્વત ઉપરના મહાપદ્મદ્રહમાંથી ઉત્તર તોરણે ૨૫ પેજન પહોળા પ્રવાહથી નિકળી, ૧૬૦૫ જન ૫ કળા સુધી પર્વત ઉપર ઉત્તર સન્મુખ વહી, પર્વતના પર્યન્ત આવી બે જન લાંબી અને ૧ જન જાડી જિહિકામાં થઈને બસો એજનથી કંઈક અધિક લાંબા ધંધથી હરિપ્રપાતકુંડમાં પડી, ત્યાંથી પુનઃ ઉત્તર તોરણે બહાર નિકળી ૨૮૦૦૦ નદીઓ સહિત અંધાપાતી વૃત્તબૈતાઢય પાસે આવી ગંધાપાતીથી ૧ પેજન દૂર રહી બીજી ૨૮૦૦૦ નીઓને માર્ગમાં મેળવતી અને પશ્ચિમ હરિવર્ષ ક્ષેત્રના બે વિભાગ કરતી સર્વ મળી પ૬૦૦૦ નદીઓ સહિત પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે, આ નદી કુંડના દ્વાર સુધી ૨૫ જન પહોળી અને જે જન ઉંડી છે ત્યારબાદ વિસ્તારમાં અને ઉંડાઈમાં અનુક્રમે વધતાં વધતાં સમુદ્રના સંગમસ્થાને ૨૫૦ એજન પહોળી અને ૫ યોજન ઉંડી થઈ છે. રિઢિા ન–નિષેધપર્વત ઉપરના તિગિંછીદ્રહમાંથી દક્ષિણ તરણે ૨૫ જન પહોળા પ્રવાહથી નીકળી, . ૭૪૨૧-ક. ૧ સુધી પર્વત ઉપર જ દક્ષિણ મુખે વહી, પર્વતના કિનારે આવી બે પેજન દીર્ઘ અને ૧ જન જાડી પિતાની જિવિહકામાં થઈ કંઈક અધિક ૪૦૦ જન જેટલા લાંબા ધંધથી હરિસલિલા કુંડમાં પડી, ત્યાંથી પણ દક્ષિણ તરણે બહાર નિકળી, ગંધાપાતી વૃત્તબૈતાઢય સુધીમાં ૨૮૦૦૦ નદીઓ સહિત થઈ પર્વતથી ૧ જા દૂર રહી પુનઃ માર્ગમાં બીજી ૨૮૦૦૦ નદીઓને પિતાની અંદર ભેળવતી પૂર્વ હરિવર્ષ ક્ષેત્રના બે વિભાગ કરતી સર્વ મળી પ૬૦૦૦ નદીઓ સહિત જગતી નીચે થઈને પુર્વસમુદ્રમાં પ્રવેશ કરે છે. એને વિસ્તાર તથા ઉંડાઈ સર્વ હરિનદીવતુ જાણવું. નાસ્તા નથી–રૂકમી પર્વત ઉપરના મહાપુંડરીકદ્રહમાંથી દક્ષિણ તરણે ૨૫ જનના પ્રવાહે નિકળી ઈત્યાદિ સર્વસ્વરૂપ હરિકાન્તા નદી સરખું કહેવું. વિશેષ એ છે કે આ નદી રમ્યકક્ષેત્રમાં વહે છે, અને માલ્યવંત વૃત્તબૈતાઢયથી ૧ જન દૂર રહે છે, તથા પૂર્વ સમુદ્રમાં મળે છે. પરિવાર પ૬૦૦૦ નદીને જ છે. નાક્રાન્તાનથી–સર્વસ્વરૂપ હરિસલિલાનદી સરખું જાણવું, પરંતુ વિશેષ એ કે નીલવંતપર્વત ઉપરના કેશરિદ્રહમાંથી ઉતર તેણે નીકળે છે અને માલ્યવંતથી ૧ જન દૂર રહી પશ્ચિમ સુદ્રમાં મળે છે. પરિવાર પ૬૦૦૦ નદીને જ છે. રીતે મહાનવી–નિષધપર્વત ઉપરના તિબિંછી દ્રહમાંથી ઉત્તર તોરણે થઈ ૫૦ જન પહેળા પ્રવાહથી નિકળી . ૭૪૨૧-ક. ૧ સુધી પર્વત ઉપર સીધી ઉત્તર સન્મુખ વહી, ૪ જન દીર્ઘ અને ૧ જન જાડી પિતાની જિવિહકામાં થઈને કંઈક અધિક ૪૦૦ એજન લાંબા ધોધથી નીચેના સતેદાપ્રપાત નામના કુંડમાં પડી, ત્યાંથી પુનઃ ઉત્તર તરણે બહાર નિકળી દેવકુરુક્ષેત્રના તથા મધ્યવર્તી પાંચ દ્રોના બે ૧૨. Page #149 -------------------------------------------------------------------------- ________________ e શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત બે વિભાગ કરતી દ્રહમાં થઈને દેવકુરના પર્યન્ત ભાગે રહેલા મેરૂપર્વતથી બે જન દૂર રહી પિતાના પ્રવાહને પશ્ચિમ તરફ વાળીને, તેમજ કુંડથી દેવકુરૂના પર્યન્ત ભાગ સુધીમાં દેવકુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓને પોતાના પ્રવાહમાં ભેળવતી, તથા પશ્ચિમમહાવિદેહના બે વિભાગ [ દક્ષિણ વિભાગ અને ઉત્તર વિભાગ એમ બે વિભાગ ] કરતી, તથાં ક્ષેત્રને અનુસારે અનુક્રમે નીચી થતી થતી પર્યતે રહેલા મહાવનની વચ્ચે થઈને જગતી નીચેની ૧૦૦૦ એજન જેટલી નીચી ભૂમિમાં થઈને પશ્ચિમસમુદ્રને પાંચસો યોજનના પહેલા પ્રવાહથી મળે છે. એને દ્રહથી કુંડ સુધી વિસ્તાર ૫૦ યોજન અને ઉંડાઈ ૧ યોજન છે. તથા સમુદ્રસંગમને સ્થાને ૫૦૦ જનનો વિસ્તાર અને ઉંડાઈ ૧૦ એજન છે, અહિં પશ્ચિમમહાવિદેહનની ભૂમિ મેરૂપર્વતના પર્યન્તથી સમુદ્ર સુધીમાં અનુક્રમે નીચા નીચા પ્રદેશવાળી છે, જેથી સમુદ્ર સુધીમાં સાધિક ૧૦૦૦ એજન જેટલી નીચી ભૂમી છે, માટે નદી પણ તે પ્રમાણે અનુક્રમે નીચા નીચા જતા પ્રવાહવાળી છે. તથા પશ્ચિમમહાવિદેહમાંની ૧૬ વિજયની ૩૨ નદીના દરેકના ૧૪૦૦૦ પરિવાર સહિત હવાથી ૪૪૮૦૦૦ નદીઓ સહિત થાય છે, અને ૬ અન્તર્નાદી મળે છે, જેથી કુંડથી સમુદ્રસંગમ સુધીમાં ૮૪૦૦૦ દેવકુરૂની અને ૪૪૮૦૩૮ પશ્ચિમમહાવિ૦ ની, એમ સર્વ મળી ૫૩૨૦૩૮ (પાંચલાખ બત્રીસ હજાર આડત્રીસ) નદીઓના પરિવાર સહિત સીતાદા નદી પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે. વાસ્તવિક રીતે તે મહાવિદેહની ૩૨ મહાનદી અને ૬ અન્તર્નાદી મળી ૩૮ મહાનદીએ સીતેદાને મહાવિમાં મળે છે, પરંતુ ૩૨ મહાનદીઓને પિતાપિતાને ચૌદ ચૌદ હજારને પરિવાર તે પણ સીતાને પરિવાર ગણતાં એ પૂર્વોક્ત પરિવાર ગણાય છે, એ સર્વનદીઓનું જળ સીતાદામાં ભેગું થવાની અપેક્ષાએ એટલા પરિવારની ગણત્રી પણ અવાસ્તવિક ન ગણાય. સીતા માનવી–સર્વસ્વરૂપ સતેદા નદી સરખું જાણવું, પરંતુ વિશેષ એ કે આ નદી નીલવંતપર્વત ઉપરના કેસરીદ્રહમાંથી દક્ષિણ તોરણે નીકળી કુંડમાંથી પણ દક્ષિણ તોરણે નીકળી ઉત્તરકુરૂક્ષેત્રમાં પાંચ કહાના બે વિભાગ કરી મેરૂથી પૂર્વ મહાવિદેહ તરફ વળે છે, અને પૂર્વસમુદ્રમાં પ્રવેશ કરે છે. તેમજ પૂર્વવિદેહની ભૂમિ પશ્ચિમવિદેહવત અનુક્રમે નીચી નથી પરંતુ સરખી સપાટીવાળી છે, તેથી નદીની નીચી ગતિ નથી. વળી એ સર્વમહાનદીઓ પોતાના પ્રવાહની બંને બાજુએ એક વેદિકા અને એક વન સહિત છે. તથા ભરત અને ઐરાવતક્ષેત્રની ગંગા સિંધુ રક્તા અને રક્તવતી એ ચાર નદીઓનું કુંડ સુધીનું સ્વરૂપ શાશ્વત છે, અને કુંડમાંથી નીકળ્યા બાદ ક્ષેત્રના કારણથીજ અશાશ્વત સ્વરૂપવાળી છે. છે ૫૮-૫૯ અવતરણ:-હવે આ ત્રણ ગાથામાં પાંચ ક્ષેત્રની ૧૦ મહાનદીઓનાં નામ તથા દરેક નદીને બીજી કેટલી નદીઓનો પરિવાર છે તે કહે છે – Page #150 -------------------------------------------------------------------------- ________________ મહા નદીએનું વર્ણન हेमवइ रोहिअंसा, रोहिआ गंगदुगुणपरिवारा । एरण्णवए सुवण्ण-रुप्पकुलाओ ताण समा ॥६०॥ हरिखासे हरिकंता, हरिसलिला गंगचउगुणनईआ। एसि समा रम्मयए, णरकंता णारिकंता य ॥ ६१॥ सीओआ सिआओ, महाविदेहम्मि तासु पत्ते । णिवडइ-पणलरकदुतीस-सहसअडतीसणइसलिलं ॥६२ ॥ શબ્દાર્થ – ફ્રેમવરૂ– હેમવંત ક્ષેત્રમાં સુવન-સુવર્ણકૂલા નદી વાળ-ગંગાનદીથી બમણું તાળ સમ–તે નદીઓ સરખી રિવા–હરિવર્ષ ક્ષેત્રમાં || fસ સમા–એ નદીઓ સરખી હીમોગા–સીદા નદી સગા-સીતા નદી રા તે નદીઓમાં, દરેકમાં નિવે_પડે છે. વાવ તુતીસ સ અતી–પાંચલાખ બત્રીસહજાર આડત્રીસ જરૂઢુિં–નદીઓનું જળ થાર્થ – હિમવંતક્ષેત્રમાં રોહિતાશાનદી અને રોહિતાનદી ગંગાનદીથી બમણા પરિવારવાળી છે, અને અરણ્યવતક્ષેત્રમાં સુવર્ણ કૂલાનદી અને રૂખ્યકૂલનદી તે બે નદીઓ (રોહિતાશા અને રેહિતા) સરખી છે. છે ૬૦ છે હરિવર્ષ ક્ષેત્રમાં હરિકાન્તા અને હરિસલિલા એ બે નામની નદીઓ છે, અને તે ગંગાનદીના પરિવારથી ચારગુણ પરિવારવાળી છે, અને રમ્યક્ષેત્રમાં જે નરકાન્તા અને નારીકાન્તા એ બે નામવાળી નદી છે તે એ બે (હરિકતા હરિસ) નદીઓ સરખી છે ! ૬૧ છે ' મહાવિદેહમાં સાતેદા અને સીતા એ બે નામની નદીઓ છે, તે દરેકમાં પાંચલાખ બત્રીસ હજાર અને આડત્રીસ નદીઓનું જળ પડે છે. [અર્થાત્ એ બે નદીમાંની એકેક નદીને એટલી નદીઓના પરિવાર છે. ] છે દ૨ છે Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત વિસ્તરાર્થ :–ગાથાર્થવત સુગમ છે, તથા પૂર્વગાથામાં કહેલા વિસ્તરાર્થને અનુસાર વિશેષ સ્વરૂપ જાણવું, અહિં વિશેષ એજ કે ગંગા મહાનદીને ૧૪૦૦૦ નદીને પરિવાર છે, માટે હિતાંશા રહિતાને ૨૮૦૦૦–૨૮૦૦૦ને પરિવાર છે, તેવી જ રીતે સુવર્ણકૂલા રૂખ્યકલા નદીનો પણ ૨૮૦૦૦-૨૮૦૦૦નો પરિવાર છે. વળી હરિકાન્તાદિ ચાર નદીઓને દરેકને પ૬૦૦૦-પ૬૦૦૦પ૬૦૦-પ૬૦૦૦ને પરિવાર છે, અને સીદા સીતાનદીને પરિવાર ગંગા નદીના પરિવાર સાથે સરખામણીવાળો ન હોવાથી તે દરેકને જૂજ પરિવાર પ૩૨૦૩૮-પ૩૨૦૩૮ નદીઓને કહ્યો છે. | પરિવાર નદીઓ અશાશ્વતી ગંગા અને સિંધુ તથા રક્તા અને રક્તવતી એ ચાર બાહ્ય નદીઓ કુંડમાંથી નીકળ્યા બાદ પ્રાયઃ શાશ્વત છે, પરંતુ સર્વાશે શાશ્વત નથી, કારણ કે ક્ષેત્ર પરાવૃત્તિ ધર્મોવાળું છે માટે. તે પણ એ ચાર મહાનદીઓને પ્રવાહ સર્વથા બંધ નહિં થાય, ગાડાના ચીલા જેટલો પણ વહેશે, અને પુનઃ કાળક્રમે વધતાં વધતાં ૬રા યોજનાના પર્યન્ત પ્રવાહવાળી થશે. પુનઃ ઘટશે એ રીતે પ્રાયઃ શાશ્વત છે, અને બીજી ૧૦ મહાનદીઓ, ૬૪ વિજયનદીઓ, ૧૨ અન્તનદીએ કાયમને માટે એકસરખા સ્વરૂપવાળી હોવાથી સર્વદા શાશ્વત છે, અને શેષ પરિવાર નદીઓ સર્વ અશાશ્વત જાણવી, મહાવિદેહાદિમાં પણ સર્વત્ર અશાશ્વત જાણવી તથા પરિવાર નદીઓને વેદિકા અને વન પણ ન હોય છે ૬૦-૬૧-૬૨ છે અવતરણ :–સીદા તથા સીતાનદીમાં કઈ કઈ નદીઓ મળે છે, તે આ ગાથામાં કહેવાય છે – कुरुणइ चुलसी सहसा, छच्चेवंतरणईओ पइविजयं । હો તો મીટ્ટો, વી નિી હિંસા ૩ પૃ. દુરૂ . શબ્દાર્થ – કુર-દેવકુરૂ અને ઉત્તરકુરૂક્ષેત્રની અંતર -અતર્નાદીઓ નરૂ-નદીઓ વરૂ વિનયં-પ્રતિવિજ્યની, દરેક વિજયની ગુરુલી તલા-ચોર્યાસીહજાર હો હો મહાબો-બે બે મહાનદીઓ છે દવ-છ જ. વરો-દરેક મહાનદીને જાથાર્થ –કુરૂક્ષેત્રની નદીઓ ચોર્યાસી હજાર, છ અન્તર્નાદીઓ અને દરેક વિજ્યમાં બે બે મહાનદી છે, તે દરેકનો ચૌદ ચૌદ હજારને પરિવાર છે [ એ સર્વનદીઓ સતેદાને તથા સીતાનદીને મળે છે ] } ૬૩ છે Page #152 -------------------------------------------------------------------------- ________________ જબૂઢાપાનગર નદી વનધિકાર તે વિસ્તરાઈ –મહાવિદેહક્ષેત્ર ચાર વિભાગમાં વહેંચાયેલું છે, ત્યાં અતિમધ્યવર્તી મેરૂ પર્વત છે, અને તેથી દક્ષિણ દિશામાં વધુ નામનું યુગલક્ષેત્ર, ઉત્તરે ઉત્તર નામનું યુગલક્ષેત્ર, પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમદિશામાં પશ્ચિમમહાવિદેહક્ષેત્ર છે, ત્યાં સીતેદાનદી પૂર્વે કહ્યા પ્રમાણે દેવકુરૂક્ષેત્રમાં થઈને પશ્ચિમમહાવિદેહમાં જાય છે, ત્યાં પ્રથમ કુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓ છે તે સર્વ સતેદાને મળે છે. અને સીતાનદી ઉત્તરકુરૂક્ષેત્રમાં થઈને પૂર્વ મહાવિદેહમાં વહે છે, ત્યાં ઉત્તરકુરૂની ૮૪૦૦૦ નદીઓ પ્રથમ મળે છે. પુનઃ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહ એ દરેકમાં ૮-૮ દક્ષિણ તરફ અને ૮-૮ ઉત્તર તરફ વિજય છે, બે બે વિજયેની વચ્ચે એકેક વક્ષસ્કારપર્વત અને એકેક નદી આવી છે, એજ અન્તનદીઓ ગણાય છે, કારણકે બે બે વિજયની સત્તઃવચ્ચે આવી છે માટે, તેવી નદીઓ પૂર્વમહાવિદેહમાં છે અને પશ્ચિમ વિદેહમાં પણ ૬ છે. તે પણ સતેદા તથા સીતાને જ મળે છે. તથા પૂર્વ વિદેહની અને પશ્ચિમવિદેહની ૧૬-૧૬ વિજયમાં દરેકમાં ગંગા સિંધુ અને રક્તા તથા રક્તાવતી એ નામવાળી બે બે નદીઓ છે. કઈ વિજયમાં કઈ નદીઓ તથા વિજય વક્ષસ્કાર પર્વત અને અન્તર્નાદીઓનો સર્વે અનુક્રમ આગળ મહાવિદેહક્ષેત્રના વર્ણનપ્રસંગે કહેવાશે. તે બે બે મહાનદીને દરેકને ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીઓને પરિવાર છે, તે ચૌદહજારના પરિવારવાળી નદી સીતાદામાં ૩૨ મળે છે, તેવી રીતે સીતાને પણ ૩૨ નદી મળે છે, જેથી - સીતાદામાં સીતાનદીમાં દેવકુરૂની [ ૮૪૦૦૦ નદી ઉત્તરકુરૂક્ષેત્રની પશ્ચિમ વિદેહની ૬ અન્તર્નાદી | પૂર્વ વિદેહની પશ્ચિમ વિજયેની પૂર્વ વિજેની પશ્ચિમ વિજોની | ૪૪૮૦૦૦ પરિવારનદી | પૂર્વ વિજયેની ( ૫૩૨૦૩૮ સનદી | - અહિં કેટલાક આચાર્યો મહાનદીઓ ૩૮ ને જૂદી ન ગણીને ૫૩૨૦૦૦ નદીઓ ગણે છે. અને ચાલું ગ્રંથમાં ગણત્રી કરી છે, માટે સીતાદામાં પ૩૨૦૩૮ નદીઓનું જળ ભેગું થાય છે, અને સીતામાં પણ એટલીજ નદીઓનું જળ ભેગું થતું હોવાથી બનને મહાનદીને ભેગે પરિવાર ગણતાં મહાવિદેહ ક્ષેત્રમાં ૧૦૬૪૦૭૬ (દશલાખ ચેસઠહજાર છેતર) એટલી નદીઓ છે. પુનઃ કેટલાક આચાર્ય અન્તર્નાદીઓને પણ દરેકને ચૌદ ચૌદ હજાર અથવા અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ હજારનો પરિવાર ગણે છે, જેથી ૧૬૮૦૦૦ નદીઓ પરિવારનદીમાં અધિક થાય છે, પરંતુ વિશેષ અભિપ્રાય તે અન્દનદીઓનો પરિવાર જૂદો ન ગણતાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત વિજયની એ મહાનદીના પરિવાર તેજ અન્તનદીના ૨૮૦૦૦ પરિવાર ગણુવા તરફના છે, જેમ સૂર્યના પરિવાર જૂદો નથી, પરન્તુ ચંદ્રનેા ૨૮ નક્ષત્રાદિ પરિવાર એજ સૂર્ય ને પણ ગણાય તેવી રીતે અન્તનદીઓના પરિવાર જૂદો ન ગણવા. દિગંખરસમ્પ્રદાયમાં પશુ અન્તનદીઓના પરિવાર જૂદો ગણ્યા નથી. શ વળી ક્ષેત્રસમાસની વૃત્તમાં તે ગંગા સિંધુ આદિ મહાનદી પાતાના સહિત ૧૪૦૦૦ ના પરિવારે સમુદ્રમાં જાય છે, જેથી મહાનદીને પરિવારનદીથી જૂદી ગણી નથી ! ૬૩ ॥ શ્રી અવતાઃ— -હવે જ ખૂદ્વીપમાં સવ` નદીઓની સંખ્યા દર્શાવે છે— अडसर महणईओ, वारस अंतरणईउ सेसाओ । परिअरणई चउद्दस - लरका छप्पन्न सहसा य ॥ ६४ ॥ શબ્દાઃ— અનુમતિ-અડચોત્તર મળીયો-મહાનદીઆ લઘુ વરિબળ—પરિકર નદીએ, પરિવાર નદીએ, ગાથાર્થ: .—૭૮ મહાનદીએ, ૧૨ અન્તનદીએ, અને માકીની બીજી ૧૪૫૬૦૦૦ પરિવાર નદીઓ [ એટલી નદીએ જમૂદ્રીપમાં છે-એ સંબંધ] ૫ ૬૪ ૫ ગગા-સિંધુ રક્તા-રક્તવતી વિસ્તરાર્થઃ-ભરતક્ષેત્રની તથા અરાવતક્ષેત્રની ગણતાં ગંગા-સિંધુ-રકતા-રકતવતી મળીને ચાર નદીઓને! દરેકના ૧૪૦૦૦ ના પરિવાર અને હિમવંત ક્ષેત્રની રાહિતા શહિતાંશા તથા ઐરણ્યવતાક્ષેત્રની સુવણુ ફૂલા અને રૂપ્યકૂલા એ ચાર નદીના દરેકના ૨૮૦૦૦ ના પરિવાર, તથા હરિવષ ક્ષેત્રની હરિકાન્તા હરિસલિલા અને રમ્યક્ષેત્રની નરકાન્તા નારિકાન્તા એ ચાર નદીના દરેકના ૫૬૦૦૦ ના પરિવાર અને મહાવિદેહની સીતા સીતાદા નદીના દરેકના ૫૩૨૦૦૦ પરિવાર, અને મહાવિદેહની ૧૨ અંતન દ્વી સહિત ૧૪૫૬૦૯૦ નદીએ જમૂદ્વીપમાં છે. તે કેકથી આ પ્રમાણે— દરેકના પરિ સ સંખ્યા રાહિતાંશા–રાહિતા સુવર્ણ ફૂલા-રૂપ્યકૂલા ૧૪૦૦૦ ૨૮૦૦૦ ૫૬૦૦૦ ૧૧૨૦૦૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ જબધપાત્તગત નદી વણાધિકાર | ૫૬૦૦૦ ૨૨૪૦૦૦ ૫૩૨૦૦૦ ૧૦૬૪૦૦૦ [ હરિકાન્તા-હરિસલિલા | નરકાન્તા-નારિકાન્તા ૪ સીતા-સીતાદા ૭૮ ૧૭ ગંગા-૧૭ સિંધુ ૧૭ ૨ક્તા-૧૭ ૨ક્તવતી - ૧૦ રોહિતાંશા વિગેરે ૧૨ અન્તર્નાદી ૭૮ ૧૪૫૬૦૯૦ સર્વનદી છે જબુદ્વીપમાં નદીઓની ભિન્ન ભિન્ન ગણવી આ ગાથામાં કહ્યા પ્રમાણે જંબૂદ્વીપની સર્વ નદીઓ ૧૪૫૬૦૯૦ છે, તે ૯૦ મહાનદીઓને જૂદી ગણવાથી છે. પુનઃ ઘણા ગ્રંથમાં ૯૦ મહાનદીઓને જૂદી ન ગણુને ૧૪પ૬૦૦૦ નદીએજ કહી છે, એમાં ૬૮ મહાનદીઓને તે કદાચ પરિવારાન્તર્ગત ગણી શકાય, પરંતુ ૧૨ અન્તર્નાદીઓને જૂદી કેમ ન ગણવી તે શ્રીબહુશ્રુતગમ્ય છે. વળી જેઓ ગ્રાહવતી આદિ અન્તનદીઓને જૂદ પરિવાર ૨૮૦૦૦-૨૮૦૦૦ ને ગણે છે, તેઓના અભિપ્રાય પ્રમાણે ૩૩૬૦૦૦ નદીઓ અધિક ગણવાથી [૧૪૫૬૦૦૦ + ૩૩૬૦૦૦ =] ૧૭૯૨૦૦૦ (સત્તરલાખ બાણુ હજાર) નદીઓ ગણાય છે. કહ્યું છે કે सुत्ते चउदसलरका, छप्पन्नसहस्स जंबुदीवंमि । हुँति उ सतरसलरका, बाणवइसहस्स मेलविया ॥१॥ આ સંબંધમાં કેટલાક તર્કવિતર્કો શ્રીક્ષેત્ર પ્રકાશઆદિગ્રંથેથી જાણવા ૬૪ છે કુંડાદિકનું સમાન પ્રમાણ એ ૯૦ મહાનદીઓના જે ૯૦ કુંડ અને દ્વીપ છે તેની લંબાઈ પહોળાઈ તે નદીઓને અનુસાર દ્વિગુણ દ્વિગુણ છે, પરંતુ કુંડની ઉંડાઈ સર્વની ૧૦ જન છે, દ્વીપની ઉંચાઈ સર્વત્ર ૨ ગાઉજ છે, અને નદીદેવીનું ભવન પણ સર્વત્ર ગંગાદેવીના પૂર્વે કહેલા ભવન સરખું સમાન જ છે. તથા વેદિકા અને વનનું પ્રમાણ પણ સર્વત્ર તુલ્ય છે. એ ૬૪ છે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મહાનદીઓનાં નામ. ગગાનદી સિ નદી રક્તા રક્તતી સહિતાંશા રાહિતા સુવર્ણ ફૂલા રૂપસૂલા હરિકાન્તા હુસિલિલા નરકાંતા નારીકાન્તા કયા સ્થાને ilot લઘુ હિમવત પર્વ ત "" શિખરી પવ ત ,, લઘુ હિમવંત પર્વ તા શિખરી પવ ત શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત. નિષધ પવ ત કાંથી નીકળી નીલવત પવ ત પદ્મદ્રહ "" મહાહિમ મહાપદ્મવંત પ તા હ 2 પુંડરીકદ્રા પૂર્વ ક્ષ્મી મહા કુંડરીક દ્રહ પવ ત મહાહિમ- મહા વંત પવ ત પદ્મદ્રહ ela18] + ; ]psy પૂર્વે પશ્ચિમે તિગિછી હે.. પશ્ચિમે ૪ ૭ ૪ ૯' પર્વત ઉપર ચેા. ક. ૧૦ = ૭ ૨૭૬-૬ પદ્મદ્રહ ઉત્તરે ૨૭૬ ઉત્તરે ૫૦૦-૦ |૨૭૬-} પુ ંડરીકદ્રહ દક્ષિણે | ૨૭૬-૬ દક્ષિણે ૬૦પ-પ ૧૦-૦ રક્તા ૨૭૬-૬ પ્રપાત ૫૦૦૦ રક્તાવતી ૨૭૬-૬ પ્રપાત |૧૬ ૦૫-૫ કયા કુંડમાં પડી ? ગગા પ્રપાત દક્ષિણે ૭૮૨૧–૧ સિધ્ પ્રપાત રૂની મહા પુ ંડ દક્ષિણે ૧૬૦ -પ પુત | રીક દ્રહ રાહિતા પ્રપાત સુવણૅ ફૂલ પ્રપાત રૂપ્યફૂલા પ્રપાત રિસલ લા પ્રપાત રાહિતાંશા ૧ પ્રપાત નરકાન્તા પ્રપાત sap|== કેશરી દ્રા ઉત્તરે ૦૪૨ ૩–૧ નારીકાંતા "" "" "" હિકાની ,, "" ,, .. Â. ॥ ९० मुख्य ,, "" Florid | ઉત્તરે ૧૬૦૫-૫ કાન્તા ર યા. રપયા પ્રપાત. ૬ા યા. ,, 66 ૧૨ ૧ ચે. યાજન ગાઉ ,, ,, "" ,, "" "" જાડાઇ| કુંડના કા 66 • ગાઉ ', ,, "" 2 "" ગાઉ 3 ]]°9′3d1 ,, દક્ષિણ ,, ઉત્તર 23 ?? દક્ષિણ 23 ઉત્તર - દક્ષિણ ,, ઉત્તર Page #156 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મુખ્ય નદીઓનું યંત્ર नदीओनो यन्त्र॥ | કયા મધ્યગિ[રિથી કેટલે દર | ૨હીને વક્ર થઈ મ સ્થાન દર પેજને દર યોજને શ | પ્રારંભમાં કયા ક્ષેત્રમાં સર્વ પહોળાઈ ! ઉંડાઈ. છે મેં જે કઈ દિશાએ 5 પરિવારલંબાઈ | ચાલી ? નદીઓ | ગંગાવર્તન ભરતક્ષેત્રમાં ૦ : (કટકા દૂર છોડીને | ગણિ સિવાવર્તન કુટથી ૧ ગાઉ ,, પશ્ચિમે | યોજન પ્રારંભમાં , ઈદ-વાર | ૪૫ ૦ ૦ એકપા કટને ૧ ગાઉ પૂર્વ દિશાએ | રક્તાવર્તન કુટથી ૧ ગાઉ | ક | સ | અરવતમાં ' પૂર્વે ,,T૧૪૦૦૦ , | T૧૪૦૦ છે રક્તાત્યાવર્તન કૂટથી| ૧ ગાઉ દૂર શબ્દાપાતી હિમવંત ૨ ગાઉ દૂર, | | હતાઢયથી ક્ષેત્રમાં પશ્ચિમે ૧ | ૧૦] ૧૦-૧૦ ધ. ધ. ગાઉ| ગાઉ (બેપા) ૩-૨ | | પશ્ચિમે | | વિકટાપાતી, હિરણ્યવંતમાં શૈતાઢયથી ) ૨ ગાઉ દૂર | | , પશ્ચિમે | ગંધાપાતી છે, પશ્ચિમે ૧ યોજન દૂર. શૈતાઢયથી હરિવર્ષ ક્ષેત્રમાં ૩ | s | | Iક પૂર્વે = | | માલ્યવંત તાઢયથી શ્વક ક્ષેત્રમાં જન દૂર છે પશ્ચિમે T T૫૬ ૦ ૦૦ છે | છ | જ | | by T v - - - - - - - - - - - - - Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. નિષધ |તિબિંછી સીતાદા પર્વત સીતાદ] પ્રપાત કહે સીતા નીલવંત પર્વત કેશરી દક્ષિણે છ૪૨૧-૧ સીતા 'પ્રપતિ પ્રથમ ૧ થી ૮ વિજયની નીલવંત) ગંગાસિંધુ પર્વતની | કુંડમાં ! ૯થી૧૬ વિજયની નિષધનીચે રક્તા-રક્તવતી કંડમાંથી| ૧૭થી ૨૪ વિજયની નિષધનીચે ગંગા-સિંધુ કુંડમાંથી ૨૫થી ૩ર વિજયની નીલવંત ૨મા-રક્તવતી નીચેના રે | * | | | | | | | | | | | | | | | | | . કંડમાંથી ૧-૨-૩છે. અન્તર્નાદી નિષધનીચે ૪-૫-૬ ઠ્ઠી અતર્નાદી કુંડમાંથી ૭-૮-૯મી અન્તર્નાદી ૧૦-૧૧-૧૨ મી અન્તનદી નીલવંત નીચે કુંડમાંથી Page #158 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મુખ્ય નદીઓને ય મેરૂ પર્વતથી. મહવિદેહમાં,..... 1 • :IES૦૦ 1 દ Pસમંદ્રો પ૭૨૦૦૦ ય. (કક્કી ૫૦ ૫૦ ૦ ર યોજન દૂર પશ્ચિમે ગણિતથી) એ પૂર્વે | , પ૩૨૦૦૦ | by. I . . pp. 1 ) | by. ૫ સ્વસ્વવિજ-સીતા ૧૪••• I યમાં દ. નદી ૧૪૦૦૦ ] » એ પાક T 5 | S T 5 | | ” | by. I ૧૬૫૯૨ યા. ૨ ક. (અંકેક) I ! | by. I 1 . સ ૧૪૫૬૦ ૦૦ ] Page #159 -------------------------------------------------------------------------- ________________ s શ્રી લઘુક્ષે ત્રસમાસ વિસ્તરા સહિત અવતરણ –એ પ્રમાણે જંબૂઢીપમાં સર્વનદીઓ કહીને હવે જંબુદ્વીપના સર્વશાશ્વતાપર્વત ઉપરનાં નિરિટ તથા મનિટ કહેવા પ્રસંગ છે, ત્યાં ગિરિકૂટની ઉંચાઈ ૫૦૦ જન–૧૦૦૦ એજન અને ૬ જન એમ ત્રણ પ્રકારની છે, ત્યાં ૫૦૦ જન ઉંચાં ૧૬૬ ગિરિકૂટ છે, તે આ બે ગાથામાં કહેવાય છે एगारडणवकूडा, कुलगिरिजुअलत्तिगेवि पत्तों। इइ छप्पन्न चउ चउ, वरकारेसुत्ति चउसट्टी ॥६५॥ सोमणस गंधमाइणि, सग सग विज्जुपभि मालवंति पुणो। अठ्ठ सयल तीसं, अडणंदणि अढ करिकूडा ॥६६॥ શબ્દાર્થ – ઘર મળવું–૧૧-૮-૯ T-કૂટ, શિખરે કુરિ–વર્ષધર પર્વતના સુમત્તિો-ત્રણે યુગલમાં દમાં બ-દરેક ઉપર ૨ –એ પ્રમાણે ૨૩ ૨૩–ચાર ચાર ફૂટ વરાસુ–સોળ વક્ષસ્કાર પર્વત ઉપર ત્તિ ૩ –એ રીતે મારુતિ-માલ્યવંત ગજદંત પર્વત મળ–સમનસ ગજદંત પર્વત ઉપર –આઠ આઠ ફટ ધમારૂળિ–ગંધમાદન ગજદંત પર્વત ઉપર સ–સર્વ મળીને સ/ સી–સાત સાત કૂટ તીર્સ-ત્રીસ ફૂટ વિષ્ણુપમે-વિઘુભ ગજદંતપર્વત ઉપર | વંશ-નંદનવનમાં GT-કરિકૂટ, હસ્તિકૂટ. થાર્થ –વર્ષધર પર્વતના ત્રણ યુગલમાં દરેક ઉપર અનુક્રમે અગિઆર આઠ અને નવકૂટ છે, એ પદ ગિરિકૂટ થયા. તથા સેળ વક્ષસ્કાર પર્વત ઉપર દરેક-૪-૪ ફૂટ છે તે ૬૪ ફૂટ થયા. એ ૬૫ છે તથા સમનસ અને ગંધમાદન એ બે નામના ગજદંત પર્વત ઉપર ૭-૭ ફૂટ છે, માટે સર્વ મળીને ૩૦ ફૂટ થયા, તથા ૮ ફૂટ નંદનવનમાં અને ૮ કરિફૂટ [ભદ્રશાલ વનમાં છે એ ૧૬ ફૂટ મેરૂપર્વત સંબંધિ જાણવા] ૫ ૬૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ ક્રેટ વધુ નાધિકાર વિસ્તરાર્થ :—લઘુહિમવંત અને શિખરી એ એ પતા તે પહેલુ યુગલદ્વિક કહેવાય, અથવા ખાદ્ય ગિરિયુગલ કહેવાય તે દરેક ઉપર ૧૧-૧૧ ફૂટ શિખરો છે, તથા મહાહિમવંતપવ ત અને રૂક્ષ્મીપર્યંત એ મધ્ય વ ધરયુગલ કહેવાય. તે દરેક ઉપર ૮-૮ શિખરા છે, અને નિષધપત તથા નીલવંતપર્યંત એ અભ્યન્તરવ ધર યુગલ ગણાય, તે દરેક ઉપર ૯-૯ શિખરા છે, એ પ્રમાણે છ વર્ષે ધરપતા ઉપર [૨૨+૧૬+૧૮= ]૫૬ શિખરા થયાં, આ ગણાતાં શિખર પર્વત ઉપરનાં હાવાથી એ પ૬ ગિરિકૂટ ગણાય. ૧૦૧ તથા મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયાના આંતરામાં જે ૧૬ વક્ષસ્કાર પવ તા આવેલા છે તે દરેક ૪-૪ શિખરા હેાવાથી ૬૪ ગિરિકૂટ વક્ષસ્કારનાં છે. ૫ ૬૫ ૫ - તથા મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુરૂ તથા ઉત્તરકુરૂક્ષેત્રની મર્યાદા બાંધનારા એ બે પવ તે 7f=હાથીના તંત=દ તૂશળ સરખા વજ્રકારવાળા છે તેથી તે ચાર ગજદ તગિરિ કહેવાય છે, ત્યાં મેરૂપર્વતના અગ્નિકાણ સામનસ, નૈઋત્યકાણે વિદ્યુતપ્રભ, વાયવ્યકાણે ગંધમાદન અને ઇશાનકાણે માલ્યવંત નામના ગજદ ંતગિરિ છે, ત્યાં સામનસ અને વિદ્યુત્પ્રભ એ એના અંતરાલમાં દેવકુરૂક્ષેત્ર છે અને ગંધમાદન તથા માહ્યવંતની વચ્ચે ઉત્તરકુરૂક્ષેત્ર છે, માટે એ એ એ પવતા કુરૂક્ષેત્રની મર્યાદા ખાંધીને રહ્યા છે, ત્યાં સામનસ અને ગંધમાદન એ એ ગજદંતગિરિ ઉપર ૭-૭ શિખરા છે, અને વિદ્યુત્પ્રભ તથા માધ્યવંત એ એ ઉપર ૮-૮ શિખરા છે, જેથી ૧૪ અને ૧૬ મળી ૩૦ શિખરે ચાર ગજદંતગિરિનાં છે. તથા મેરૂપર્વત ઉપર નીચેથી ૫૦૦ ચેાજન ઉંચા ચઢીએ ત્યાં નવનવન નામનું વત છે, તે વનમાં આઠ ગિરિકૂટ છે, તે નંદનકૂટ કહેવાય છે. = તથા મેરૂપ તની તલહટી સ્થાને મારુ નામનુ વન છે, તે વનમાં રિ હાથી સરખા આકારવાળાં ટ = શિખરે છે, તે આઠ શિખરાનુ નામ આઠ રિટ કહેવાય. એ પ્રમાણે [૫૬+૬૪+૩૦+૮+<=] ૧૬૬ ગિરિકૂટ પાંચસા ચેાજન ઉંચાં છે, अवतरणः-- —પૂર્વ એ ગાથામાં કહેલા પાંચસેા ચાજત ઉંચાઈવાળાં ૧૬૬ ફૂટમાં કેટલાંક શાશ્વતરીત્યવાળાં સિદ્ધફૂટ છે તે કયા પČતનું સિદ્ધકૂટ કયાં છે ? તે તે આ ગાથામાં કહેવાય છે. *અહિં ૮-૮ ને બદલે ૯-૯ શિખરા છે, પરન્તુ ૧-૧ શિખર હાર યેાજન ઉંચુ હાવાથી સહસ્રાંકકૂટ તરીકે આગળ ૭૦મી ગાથામાં જુદું ગણાશે માટે અહિં ૮-૮ ફૂટ ગણ્યાં છે. : + નંદનવનમાં પણુ ૯ ફૂટ છે, પરંતુ બન્નકૂટ નામનું ફૂટ હજાર યોજન ઉંચું હાવાથી આગળ ૭૦ મી ગાથામાં સહસ્રાંકકૂટ તરીકે જુદું ગણાશે માટે અહિં ગણ્યું નથી. જેથી ૮ ફૂટ કહ્યાં છે. ૧. આ આઠ કરિકૂટ તે ગિરિકૂટ (=પર્યંત ઉપરનાં ફૂટ) નથી, પરન્તુ મેરૂપર્યંતના વનમાં હોવાથી તેમજ અહિં ૫૦૦ યાજન ઉંચાઈવાળાં કૂટાની ગણત્રી કરવાની હોવાથી એ આઠ ભૂમિકૂટ (ભૂમિ ઉપર રહેલા શિખરના આકારવાળા હેાવા છતાં પણ અહિ' ગણવામાં આવ્યા છે, Page #161 -------------------------------------------------------------------------- ________________ ४६७ गिरिकूट तथा ५८ भूमिकूट Lઉપર કટની સંખ્યા સ્થાના ઉંચાઈ કઈ વસ્તુને ચિત્યના પ્રાસાદ I ૧૧ હિમવત ફૂટ પર્વત પર એજ નામવાળા એજન યોજન. જનક ૨નર્મય ૫૦૦ ૧૧ શિખરી ફૂટ - મહાહિમવંત કૂટ ૮ રૂમી ફૂટ ૯ નિષધ ફૂટ ૯ નીલવંત ફૂટ ૬૪ વક્ષસ્કાર ફૂટ ૭ સેમેનસ ફૂટ ૭ ગંધમાદન ફૂટ ઉચાઈ ૮-૩૫,૮-૨૫૦૮ - ૯ વિદ્યુપ્રભ ફૂટ દઇJવત ૧૭૫ ૯ માલ્યવત' ફૂટ ૬૮-૫૦૦ ૯ નંદન ફૂટ મેરૂમાં ૫૦૦ ચો.T૮-૫૦ ઉિપર (નંદનવનમાં -૧૦૦ % : = 1 ૩૦૬ વૈતાઢયફૂટ ૩૪ વિજેમાં | યોજી , hinહીર - ગાઉસવ મયે શેષ ૨૦૪ રત્નમય રિહંયતન ચિત) શ્રી રમ ૧ સિટ ઉપર સિહાયતન (ત્ય) શેષ ફૂટ ઉપર પ્રાસાદ (૯૮ ઉપર પ્રાસાદ). " ચિહ્યું ૧-૧૦૦૦ પ્રસાદ મધ્યવર્તી સિદ્ધ :મહાવિદેહમાં મેરૂ| ૫૦ ૫૦ ૩૭૫ ),૨૫૦ સર્વ રત્નમયદિનપ્રાસાદ સર્વે રત્નમય વિપ્રાસાદ સંબૂનદ સુવર્ણનાં | પર્વત નીચે ભદ્ર-1 * શાલ વનમાં Tયોજન યોજના એજંનો ઉત્તર કુરૂક્ષેત્રમાં : ૮ જંબૂ ફૂટ જબૂવૃક્ષના પહેલા ૮ યે.] ૧૨ ૮ ] ૪ વનમાં દિવકુરૂમાં શાલ્મલી | ૮ શામલી ફૂટ વૃક્ષના પહેલા ] વનમાં ૩૪ વિજેમાં બે ૩૪ ઋષભ ફૂટ 1 બે પ્રપાકું ડેની| છે ' | - I રૂપાનાં જાંબુનંદ સુવર્ણનાં' લિપ્રાસાદ વચ્ચે Page #162 -------------------------------------------------------------------------- ________________ सर्वमली ५२५ कूटोनो यन्त्र. બાપા સિદ્ધકટ કમાઇ માં એની સી. દ્વારની લંબાઇ પહોળાઈ ઉઅઈ દિશાએ તે શું છે ? પહોળાઈ જીએ ઉંચાઈ KRIપહોળાઈ ૩૧ ૬૨ પૂર્વ દિશાએ સિંહાસને જોજન સમુદ્ર પાસે ( સપરિવાર ) ૫૦ | ૨૫ | ૩૬ પ્રતિમા : : : : : : : કિotelÉÉ : : = = = = = = = = ! દે મહાનદી પાસે ૦ ૦ 1 : : : ૨ પૂર્વદિશાએ મા | ૦૧ , ગાઉ ગાઉ 1 ગાઉ સમુદ્ર પાસે સારવાર ૩૨પૂર્વદિશાએ ૧૪૪૦ ધનુ ધનુ ૦ ૧ ગાઉ ગાઉ ધિનુષ ર૫૦ ૨૫૦ કાકાય છે | - | - I સિદ્ધકુટ છે | |૧૪૪૦ ગાઉ ધને રપ૦ ૨૫ ૫૦ રાઁ માં | I A . ' GT – _ સિંહાસન ! P– | 'ગાઉ' ગાઉ ગાઉ સપરિવાર * પ્રાસાદ ધાર ન હોવાથી ધારનું પ્રમાણ દશાસું નથી, * Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત इअ पणसय उच्च छासहिसउ (य) कूडा तेसु दीहरगिरीणं । पुग्वणइ मेरुदिसि अंतसिद्धकूडेसु जिणभवणा ॥६७॥ શબ્દાર્થ – મ-એ પૂર્વે કહેલાં પુરવ (મિ)-પૂર્વદિશિએ વળના ૩-પાંચસે જન ઉંચા જીરૂ (લિસ)નદી દિશિએ મેદ સિ–મેરૂ દિશિએ આર્િસવ જૂદા-એકસે છાસઠ ફૂટ મત-અન્ત, પર્યન્ત રહેલ તેણુ-તે કૂટમાં સિદ્ધ-સિદ્ધ ઉપર વીહારી-દીર્ઘગિરીઓના નિગમવા-જિનભવને છે. –એ પ્રમાણે પાંચસો જન ઉંચાં ૧૬૬ ફૂટ છે, તે કૂટમાં જે દીર્ઘપર્વતે છે, તેની પૂર્વદિશાના પર્યન્ત નદીદિશિના પર્યન્ત અને મેરૂદિશિના પર્યન્ત સિદ્ધફટ છે, તેમાં જિનભવનો છે ૬૮ છે ' વિસ્તરાર્થ–પૂર્વે બે ગાથામાં જે ૧૬૬ ફૂટ ગણાવ્યાં તેમાં ૧૫૦ ફૂટ ૨૬ દીઘપર્વતનાં છે, અને ૧૬ ફૂટ એક મેરૂ પર્વતનાં હોવાથી વૃત્તપર્વતનાં છે. ત્યાં એ મેરૂ પર્વતનાં ૧૬ ફૂટમાં એક પણ ફૂટ ઉપર શાશ્વતજિન ભવન નથી, પરંતુ ૨૬ દીર્ઘપર્વત ઉપરના એકેક ફૂટ ઉપર શાશ્વતજિનભવન એકેક છે, જેથી તે શાશ્વતજિનભવનમાં શ્રી સિદ્ધભગવંતની શાશ્વતપ્રતિમા હોવાથી એ જિનભવન પણ સિદ્વાયતન [ સિદ્ધનું આયતન એટલે મંદિર ] કહેવાય, અને તે કૂટ પણ સિદ્ધ કહેવાય, પરંતુ દરેક પર્વતનાં ૧૧ વા ૮ વા ૯, ઇત્યાદિ કૂટોમાં તે સિદ્ધકુટ કયે સ્થાને હોય ? તે દર્શાવવાનો પ્રસંગ છે, માટે આ ગાળામાં તે સિદ્ધકૂટનાં સ્થાન દર્શાવે છે તે આ પ્રમાણે છ વર્ષધર પર્વત ઉપર જે ૧૧-૧૧-૮-૮-૯-૯ ફૂટ પૂર્વે કહ્યાં તેમાં પૂર્વદિશાનું જે પહેલું કૂટ પૂર્વસમુદ્ર પાસે છે તે છ એ ફૂટ સિદ્ધકુટ છે, ત્યાં ૧૧ આદિ ફૂટની પંક્તિ પૂર્વ પશ્ચિમ દીર્ઘ છે, તેથી સિદ્ધક્ટ પૂર્વ દિશામાં પર્યતે રહેલું છે, માટે ગાથામાં પુકવયિ મંતે કહ્યું છે. " તથા ૧૬ વક્ષસ્કારપર્વતનાં દરેકના ચાર ચાર ફૂટની પંક્તિ ગિરિનદી પર્યન્ત દીર્ઘ છે, એટલે પહેલું સિદ્ધકૂટ નદી તરફ પર્યો છે, અને છેલ્લું ફૂટ નિષધ અથવા નીલવંતપર્વત તરફ પર્યન્ત છે, જેથી વક્ષસ્કારગિરિનું દરેક સિદ્ધકૂટ સીતા અથવા સીતાદા નદી પાસે છે, માટે ગાથામાં નરિસિ અને કહ્યું છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ચૂંટવણુ નાધિકાર, તથા ચાર ગજદ તગિરિ ઉપર જે ૩૦ ફૂટ ગણાવ્યાં તેમાં જે પહેલું પહેલું સિદ્ધકૂટ છે તે મેરૂતરફ એટલે મેરૂપર્વતની પાસે છે, અને શેષ ફૂટ નિષધ તથા નીલવ તપ તતરફ્ પ'ક્તિબદ્ધ છે. માટે ગાથામાં મેિિસ તે કહ્યુ` છે. એ રીતે વિસિ અંતે એ પદ ત્રણે સ્થાને સંબંધવાળું છે. અને સિદ્ધકૂટાના સ્થાનને અંગે ૨૬ દીઘ પતાના ત્રણ વિભાગ થયા. તથા એ ૨૬ દીઘ પ તામાં ૬ વધરે પૂર્વથી પશ્ચિમ દીર્ઘ છે, ૧૬ વક્ષસ્કારપતા ઉત્તરથી દક્ષિણુ દીર્ઘ છે, અને જેના એક છેડા નિષધ નીલવંતને સ્પર્શે લા છે, તથા ખીજો છેડા સીતેાદા સીતા નદીને સ્પર્શે લેા છે. તથા ૪ ગજદંતગિરિ પણ ઉત્તર દક્ષિણ દીઘ છે, અને દરેકનેા એક છેડા નિષધ નીલવ'તને યથાસ`ભવ સ્પર્ધા છે, અને ખીજે છેડા મેરૂપવ તની પાસે પહેાંચેલા છે, એ રીતે ૨૬ દીર્ઘ પતા ઉપર ૨૬ સિદ્ધફૂટ કહ્યાં, તે ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય છે, જેનુ ઘણું વણુ ન સિદ્ધાન્તથી જાણવા ચેાગ્ય છે, પુનઃ સિદ્ધફૂટ સિવાયના શેષ ૧૦-૧૦-૭-૭-૮-૮ ઇત્યાદિ કૂટા છે. તે દરેક ઉપર દેવપ્રસાદ છે, કે જે ૬૯ મી ગાથામાં કહેવાશે. વળી દીઘગિરિ ૨૬ કહ્યા તે ૨૬ જ છે, એમ નહિ', વૈતાઢયાદિ ખીજા દીર્ઘગિરિએ પણ છે, પરન્તુ અહિ' તે પાંચસે ચેાજન ઉંચાઈવાળાં ફૂટ જે જે પા ઉપર હાય તેટલાજ પતામાં દીગિરિ ૨૬ છે એમ ગણાવેલ છે, અને નંદનકૂટ તથા કરિકૂટમાં કેવળ દેવપ્રસાદે જ છે, સિદ્ધાયતત નથી. માટે તેમાં સિદ્ધફૂટ કહ્યું નથી !! ૬૭ ॥ અવસરના —-પૂર્વ ગાથામાં જે ૨૬ દીઘ પવ તા ઉપરના ૨૬ સિદ્ધકૂટા ઉપર એકેક શાશ્વત જિનભવન કહ્યુ' તેનું પ્રમાણ કેટલુ છે ? તે આ ગાથામાં કહેવાય છે ते सिरिगिहाओ दासय-गुणप्पमाणा तहेव तिदुवारा । બવર બડવીસાબિ–મયમુળવર્ધમાનન્દ ॥ ૬ ॥ શબ્દા— તે–તે જિનભવને સિમિયાઓ-શ્રીદેવીના ગૃહથી ૧૦૫ વૈશવજીન–મસા ગુણા સંદેશ–તેમજ, શ્રીદેવી ગૃહવત્ તિસ્ફુવારા–ત્રણ દ્વારવાળાં ૧૪ નવર –પરન્તુ વિશેષ એ છે કે મહવીસાયિમયનુળ—અઠ્ઠાવીસ અધિક સાગુણ. ૧૨૮ ગુણુ વાત્ત્વમાળ-દ્વારનું પ્રમાણ દ્દ–અ'િ, આ જિનભવનેામાં Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. પથાર્થ –તે જિનભવન શ્રીદેવીના ભવનથી બસગુણા પ્રમાણવાળાં છે, તથા શ્રીદેવીના ભવનની પેઠેજ ત્રણ દ્વારવાળાં છે, પરંતુ વિશેષ એ છે કે-અહિં દ્વારનું પ્રમાણ શ્રીદેવીભવનના દ્વારથી (બસો ગુણ નહિં પણ) એક અઠ્ઠાવીસ ગુણ જાણવું. ૫ ૬૮ વિસ્તરાર્થ: શ્રીદેવીનું ભવન જે પદ્મદ્રહમાં છે તે ૧ ગાઉ દીર્ઘ બે ગાઉ પહેલું છે, ત્યારે આ જિનભવને તેથી બસો ગુણ પ્રમાણવાળાં હોવાથી ૨૦૦ ગાઉ અર્થાત્ ૫૦ એજન દીર્ઘ અને ૨૫ પેજન વિસ્તૃત છે, તથા શ્રીદેવીના ભવનની ઉંચાઈ ૧૪૪૦ ધનુષ છે તે આ જિનભવનાની ઉંચાઈ [૧૪૪૦ x ૨૦૦ = ૨૮૮૦૦૦ ધનુષને ૮૦૦૦ ધનુષના એક જન પ્રમાણે ભાગતાં ૩૬ યોજન આવે માટે ઊંચાઈ] ૩૬, જન છે. તથા શ્રીદેવીભવનના દ્વારની ઉંચાઈ ૫૦૦ ધનુષ છે તેને ૧૨૮ ગુણ કરતાં ૬૪૦૦૦ ધનુષ આવે તેના ૮ યોજન થાય માટે જિનભવનના દ્વારની ઉંચાઈ ૮ જન છે, તથા દ્વારની પહેળાઈ અને પ્રવેશ શ્રીદેવીગૃહના દ્વારને ૨૫૦ ધનુષ છે તેને ૧૨૮ ગુણ કરતાં ૩૨૦૦૦ ધનુષ એટલે ૪ જન આવ્યા, માટે જિનભવનના દ્વારની પહોળાઈ અને પ્રવેશ ૪ જન છે. જે ૬૮ છે શાશ્વત જિનભવનનું કિંચિત્ સ્વરૂપ છે દરેક શાશ્વતજિનચૈત્ય રત્ન સુવર્ણ અને મણિનું બનેલું હોય છે. પૂર્વે કહ્યા પ્રમાણે પશ્ચિમસિવાયની ત્રણ દિશામાં ૩ દ્વાર હોય છે, ચિત્યના અતિ મધ્યભાગમાં એક મોટી મણિપીઠિકા (રત્નપીઠ) હોય છે, અને તે ઉપર એક દેવછંદક [સ્તુપ સરખા આકારવાળે ગભારે] બાંધેલો હોય છે, તેનું પ્રમાણ મણિપીઠિકા જેટલું પ્રમાણગુલથી જાણવું, પરંતુ ઉંચાઈ કંઈક અધિક જાણવી. તે દેવછંદકમાં મણિપીઠિકા ઉપર ચારે તરફની મળીને ૧૦૮ પ્રતિમા ઉભેધાંગુલના પ્રમાણથી ૫૦૦ ધનુષ ઉંચી હોય છે, જેથી એકેક દિશામાં ૨૭–૨૭ પ્રતિમાજી ઉભી રહેલી હોય છે. ત્યાં ત્રાષભ-ચંદ્રાનન વારિણ–અને વર્ધમાન એ ચાર નામવાળી પ્રતિમાઓ છે. આ શાશ્વત પ્રતિમાજીના જૂદા જૂદા રાત્નિક અવયવો છે તે શ્રી જિનપ્રતિમાઓના નખ અંકરનના વેતવણે, નખના પ્રતિસેક (પર્યન્તવત. ખુણાભાગ નખની નીચેને હેય તે) લેહિતાક્ષ રત્નના રકતવણે છે, હથેલી, પગનાં, તળીયાં, નાભિ, જીભ, શ્રીવત્સ (છાતી મધ્યે ઉપસતે ભાગ) અને ચુસુક (સ્તનની ડીંટીઓ) તથા તાલ એ સર્વ તપનીયસુવર્ણમય રક્તવર્ણનાં હોય છે, દાઢી મૂછ અને રોમરાજ રિઝર નમય કૃષ્ણવર્ણની છે. બે હોઠ પરવાલાંના રક્તવણે છે, નાસિકા લોહિતાક્ષરત્નની રક્તવણે છે, અને નાસિકાને પ્રતિસેક (અંદરને ઉપલો ભાગ) તપનીય Page #166 -------------------------------------------------------------------------- ________________ ફૂટે ઉપરના દેવપ્રસાદનું વર્ણન. ૧૦) સુવર્ણમય રાવણે છે. ચક્ષુઓ અંકરન્નમય વેતવણે, ચક્ષુના પ્રતિસેક (પર્યન્તવતી ખુણ) લેહિતાક્ષરનના રક્તવણે, તારા (કીકી) પાંપણ અને ભૂ (ભવાં) એ રિઝરત્નમય કૃષ્ણવણે છે. લલાટ કાન અને કપિલ એ સુવર્ણના પીતવણે છે, શીર્ષના કેશ રિષ્ટરત્નના કૃષ્ણવર્ણ તથા કેશભૂમિ (મસ્તકને ઉપલા ભાગ, કેશના મૂળ ભાગનું સ્થાન) તપનીય સુવર્ણમય રક્તવણે છે. શીષ વજીરનમય વેતવણે, ડોક–ભુજાઓ–પગ જઘા-ગુલ્ફ (પગની બે પાની)-સાથળ–અને શરીર એ સર્વ સુવર્ણમય પીતવણે છે. એ પ્રમાણે શાશ્વતપ્રતિમાજીના રતનવિગેરેથી નિર્મિત અવયવે છે. છે શાશ્વત પ્રતિમાજીની ચારે દિશામાં રત્નમય રચના દરેક પ્રતિમાજીની પાછળ એક છત્રધારી રત્નપ્રતિમા છે, બે પડખે એકેક ચમરધારી રૂપ છે, અને સન્મુખ બે પડખે એકેક નાગપ્રતિમા હેવાથી બે નાગપ્રતિમા, એકેક યક્ષપ્રતિમા હોવાથી બે યક્ષપ્રતિમા, ત્યારબાદ બે ભૂત પ્રતિમા, ત્યારબાદ બે કંડધરપ્રતિમા છે, એ ચાર પ્રકારની બે બે પ્રતિમાઓ વિનયથી નમ્ર થઈ બે હાથ જોડીને પગે લાગતી હોય તેવી છે. છે દેવચ્છન્ડમાં રહેલી સામગ્રી છે તથા એ દેવચછન્દમાં ૧૦૮ ઘંટ, ૧૦૮ ધૂપના કડછા, ૧૦૮ ચંદન કળશ (જળપૂર્ણ કળશે), ૧૦૮ ભંગાર (નાનાકળશે), ૧૦૮ આરિસા, ૧૦૮ થાળ, ૧૦૮ પાત્રીઓ (નાની થાળીએ), ૧૦૮ સુપ્રતિષ્ટ (ડમરૂ આકારની ઉભી બેઠકે કે જેના ઉપર થાળ વિગેરે રાખી શકાય, અથવા રહેલા છે.) ૧૦૮ મને ગુલિકા [રનના બાજઠ વિશેષ, ૧૦૮ વાતકરક કિઈ વસ્તુ વિશેષ], ૧૦૮ વિચિત્ર રત્ન કરંડીયા, ૧૦૮ રત્નના અશ્વકંઠ ભિા માટે], ૧૦૮ હસ્તિકંઠ, ૧૦૮ નરકંઠ, ૧૦૮ નિરકંઠ, ૧૦૮ ઝિંપુરૂષકંઠ, ૧૦૮ મહોરગકંઠ, ૧૦૮ ગંધર્વકંઠ, ૧૦૮ વૃષભકંઠ ૧૦૮ ચંગેરી, ૧૦૮ પટલ (૫ડલા), ૧૦૮ સિંહાસન, ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર ૧૦૮ દાબડા, ૧૦૮ ધ્વજા, એ વસ્તુઓ જિનભવનમાં સર્વે રત્નમય છે, અને અતિમનહર છે. એ અવતરળ પૂર્વે કહેલા ૫૦૦ એજન ઉંચાઈવાળા કૂટમાંના ૨૬ ફૂટ ઉપર જિન ભવન છે, તે બીજા ૧૪૦ ફૂટો ઉપર શું છે? તે આ ગાથામાં કહેવાય છે. ૧. છત્રધર અને ચામરધર પ્રતિમાઓ પણ જિનપ્રતિભાવત્ ઊભી રહેલી જાણવી. ૨. ૧૦૮ પુષ્પગંગેરી, ૧૦૮ માલ્યચંગેરી, ૧૦૮ ચૂર્ણચંગેરી, ૧૦૮ ગંધચંગેરી, ૧૦૮ વસ્ત્રચંગેરી, ૧૦૮ આભરણચંગેરી, ૧૦૦ સિદ્ધાર્થ (ત સર્ષ૫) ચંગેરી, ૧૦૮ મહસ્ત (મેરપીછીના પૂજણીની) ચંગેરી, એ ૮ પ્રકારની ચંગેરીઓ [પાત્ર વિશેષ છે. ૩. ચંગેરીત આઠ પ્રકારના એકસો આઠ આઠ પલક જાણ. ૪. તેલસમુદ્ગક, કેષ્ઠસમુદ્ગક, યસમુદ્ગક, તગરસમુ, એલાયચીસમુ, હરતાલ સમુ, હિંગલોક સમુ, મનઃશિલ સમુ, અંજન સમુદ્ગક એ નવ પ્રકારના દાબડા તે પણ દરેક ૧૦૮-૧૦૮ જાણવા. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત पणवीसं कोससयं, समचउरस वित्थडा दुगुणमुच्चा । पासाया कूडेसु, पणसयउचेसु सेसेसु ॥ ६९ ॥ શબ્દા વળવીસ સયં-એકસે પચીસ જોસ-કેાશ, ગાઉ. સમવસરસ વિથડા–સમચારસ વિસ્તારવાળા : તુમુળ' ૩ચા-ખમણા ઉંચા પાસાયા–દેવપ્રાસાદો સેમે--—શેષ ૧૪૦ ફૂટ ઉપર ગાથાર્થ:-પાંચસો ચાજન ઉંચાઈવાળા શેષકૂટો ઉપર ૧૨૫ ગાઉ સમ ચારસ વિસ્તારવાળા અને તેથી ખમણા ઉંચા એવા દેવપ્રાસાદો છે. ॥ ૬૯ u વિસ્તરાર્થ:—પાંચસે ચાજન ઉંચાઈવાળાં ૧૬૬ ફૂટમાંનાં ૨૬ સિદ્ધફૂટ બાદ કરતાં શેષ ૧૪૦ ફ્રૂટો ઉપર તે તે ફૂટના અધિપતિદેવાના એકેક સમચારસ આકારવાળે રત્નમયપ્રાસાદ [ દેવગ્રહ] છે, એ અધિપતિદેવા અસંખ્યાત દ્વીપસમુદ્ર વ્યતીત થયા ખાદ્ય જે ખીજો જ ખૂદ્વીપ આવેલેા છે, ત્યાં પાતપાતાની દિશિમાં અને પોતપોતાની સમૃદ્ધિવાળી રાજધાનીઆમાં રહે છે, એકેક પત્યેાપમના આયુષ્યવાળા એ મધિકદેવા જ્યારે કારણ પ્રસંગે જ ખૂદ્વીપમાં આવે છે, ત્યારે પોતાના ફૂટઉપરના પ્રાસાદમાં સુખપૂર્વક પરિવારસહિત બેસે છે. એ દરેક પ્રાસાદમાં મધ્યભાગે એકેક મણિપીઠિકા છે, અને તે ઉપર અધિપતિ દેવનુ એક મુખ્ય સિંહાસન છે, અને તેની ચારે તરફ ફરતાં પદ્મદ્રહના કમળના વલયાની માફ્ક પરિવારદેવાનાં પણ સિ`હાસત છે. એ પ્રાસાદની લંબાઈ ૩૧ા ચૈાજન તથા પહેાળાઈ પણ ૩૧૫ ચેાજન છે, અને ઉંચાઈ ખમણી હાવાથી ૬૨ા ચાજન છે. એ પ્રાસાદાનુસાંગેાપાંગવન સિદ્ધાન્તામાંથી જાણવા ચાગ્ય છે. એ ૧૪૦ પ્રાસાદોમાં ઘણા દેવના પ્રાસાદો છે, અને કેટલાક પ્રાસાદે દેવીઓના પણ છે. ૫ ૬૯ ૫ અવતરણઃ— -પૂર્વ ગાથામાં પાંચસેા ચેાજન ઉંચાઈવાળાં એકસાછાસઠ ફૂટ કહીને હવે આ ગાથામાં ૧૦૦૦ ચેાજન ઉચાઈવાળાં ૩ સહસ્રાંકફૂટ છે તે કહે છે— बलहरिसहहरिकूडा, णंदणवणि मालवंति विज्जुपभे ईसाणुत्तरदाहिण - दिसासु सहसुच्च कणगमया ७० ॥ શબ્દાર્થ: ૨-મલકૂટ ટૂરિસદ્-હરિસહ ફૂટ હરિકા-હરિકૂટ સત્ત ૩૨-હજાર ચાજન ઉંચા કળામયા–કનકમય, સુવર્ણ ના Page #168 -------------------------------------------------------------------------- ________________ ટિ વણાધિકા , જાથાથા–નંદનવનમાં ઈશાનદિશાએ બલકૂટ, માલ્યવંતમાં ઉત્તરદિશાએ હરિસ્સહકૂટ, અને વિઘુપ્રભમાં દક્ષિણદિશાએ હરિફૂટનામનું ફૂટ છે, એ ત્રણે ફૂટ ૧૦૦૦ (હજાર) જન ઊંચાં છે, અને સુવર્ણનાં છે. ૭૦ વિસ્તરાર્થ-નંદનવન નામનું વન જે મેરૂપર્વત ઉપર પ૦૦ જન ચઢતાં આવે છે તેમાં પૂર્વે ૮ ગિરિફૂટ કહેવાઈ ગયાં છે, તે ચાર દિશાએ ચાર જિનભવન અને ચાર વિદિશામાં ચાર ઈન્દ્રપ્રસાદ એ આઠના આઠ આંતરામાં છે, તેમાં પણ પૂર્વદિશિનું જિન ભવન અને પહેલું દિકકુમારીફટ એ બેના આંતરે વર નામનું એક ફૂટ ૧૦૦૦ જન ઉંચું ૧૦૦૦ એજન મૂળ વિસ્તાર, ૭૫૦ એજન મધ્યવિસ્તાર અને ૫૦૦ ોજન શિખર વિસ્તારવાળું, અને ૨૫૦ એજન ભૂમિમાં અને સુવર્ણનું છે. તે એટલે હજાર જિનવડે = અંકિત-યુક્ત હોવાથી સસાંજ એવું નામ છે એ ફૂટને અધિપતિ બળદેવનામનો દેવ છે, તેની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર બાદ આવેલા બીજા જંબુદ્વીપમાં ઈશાનદિશાએ છે, અને તે રાજધાની ૮૪૦૦૦ (ચોર્યાસી હજાર) જન વિસ્તારવાળી છે. અહિં તે ફૂટ ઉપર કેવળ પ્રાસાદજ છે. તથા માલ્યવંતનામના ગજદંતગિરિ ઉપર ઉત્તરદિશામાં એટલે નીલવંત પર્વતની પાસે પહેલું પરંતુ મેરૂ પર્વત પાસેના પહેલા સિદ્ધફૂટથી ગણતાં નવમું રસ્સહજૂર નામે સહસ્ત્રાંકફૂટ છે, તે પણ ૧૦૦૦ યોજન ઊંચું ૧૦૦૦ યોજન મૂળમાં વિસ્તારવાળું, મધ્યભાગે ૭૫૦ એજન અને શિખરઉપર ૫૦૦ એજન વિસ્તારવાળું, તથા ભૂમિમાં ૨૫૦ એજન દટાયેલું છે. પરિધિ ગણિતને અનુસારે મૂળમાં ૩૦૬૨ એજન, મધ્ય ભાગે ૨૩૭૨ જન, અને ઉપરને પરિધિ ૧૫૮૧ યોજન છે. આ ફૂટને અધિપતિ હરિસ્સહનામને દેવ છે, તેની રાજધાની બીજા નંબુદ્વીપમાં ઉત્તર દિશામાં ૮૪૦૦૦ એજન વિસ્તારવાળી છે, અને અહિ તે ફૂટ ઉપર કેવળ એક પ્રાસાદ જ છે. તથા વિદ્ય_ભનામના ગજદંતગિરિ ઉપર દક્ષિણ દિશામાં એટલે નિષધપર્વતની પાસે પહેલું પરંતુ મેરૂ તરફના પહેલા સિદ્ધફૂટથી ગણતાં છેલ્લું નવમું રજૂર નામનું સહસ્રાંકકુટ તે પણ સર્વથા હરિસ્સહકૂટ સરખું છે, એને અધિપતિ હરિ નામનો દેવ બીજા જબૂદ્વીપમાં દક્ષિણ દિશાએ પિતાની ૧૦૦૦૦૦ (એક લાખ) જન વિસ્તારવાળી હરિ નામની રાજધાનીમાં રહે છે, અને આ કૂટ ઉપર તો હરિદેવને એક પ્રાસાદ (૬મી ગાથામાં કહેવા પ્રમાણુવાળા) છે, જ્યારે કારણ પ્રસંગે અહિ આવે ત્યારે એમાં સુખે બેસે છે. ૩ સહસ્ત્ર ફૂટને અધભાગ આકાશમાં નિરાધાર છે નંદનવન ૫૦૦ એજન પહોળું છે, અને તેમાંનું વરકુટ ૧૦૦૦ એજન મૂળમાં પહેલું છે, માટે પ૦૦ એજન નંદનવનના દબાવીને શેષ ૫૦૦ જન જેટલું ફૂટ Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત વનની બહાર નીકળી આકાશમાં અધર રહેલું છે. એટલું જ નહિ પરંતુ નંદનવનનાં બીજા આઠે કૂટ પણ ૫૦-૫૦ યોજન જેટલાં બહાર આકાશમાં અધર રહ્યાં છે. તથા માલ્યવંત અને વિદ્યપ્રભ એ બે ગજદંતગિરિ નીલવંત અને નિષધ પર્વતની પાસે ૫૦૦-૫૦૦ જન વિસ્તારવાળા છે, અને એ બેની ઉપરનાં હરિસ્સહ તથા હરિકૂટ ૧૦૦૦-૧૦૦૦ એજન મૂળમાં વિસ્તારવાળાં છે. તેથી મધ્યભાગે ૫૦૦ જન ગજદંતગિરિના દાબીને બનને પડખે ૨૫૦-૨૫૦ એજન બહાર નીકળી એ દરેક ફૂટ આકાશમાં અધર રહ્યાં છે. એ પ્રમાણે ત્રણે સહસ્ત્રાંક કુટેને અમુક ભાગ આકાશમાં નિરાધાર જાણો. વળી એ ત્રણે કૂટ ગેળ આકારના છે, અને ઉંચાઈમાં જોતાં ગાયે ઉંચા કરેલા પુ૭ સરખા આકારવાળા છે, કારણ કે મૂળમાં અધિક વિસ્તારવાળા અને ત્યારબાદ અનુક્રમે હીનહીન વિસ્તારવાળા છે. જે ૭૦ | અવતરણ -હવે આ ગાળામાં ૩૪ દીર્ઘ વૈતાઢય ઉપરનાં નવ નવ ફૂટનું સ્વરૂપ દર્શાવાય છે [વૃત્તવૈતાઢય ઉપર ફૂટ નથી]. वेअड्रेसुवि णवणव कूडा पणवीसकोस उच्चा ते । सव्वे तिसय छडुत्तर, एसुवि पुव्वंति जिणकूडा ॥७१॥ | શબ્દાર્થ આ વેબ સવે-૩૪ દીર્ઘ ઐતા ઉપર પણ | ઇત્તર-છ અધિક * ળવ ળવ યુઠ-નવ નવ ફૂટ વિ–એ ફૂટમાં પણ તિર્ય–ત્રણસો પુવંતિ–પૂર્વ દિશાને અને નિગમુક્કા-જિનકૂટ, સિદ્ધકૂટ - rથાર્થ –શૈતાઢય પર્વત ઉપર પણ નવ નવ ફૂટ છે. અને તે સર્વે પચીસ ગાઉ ઉંચા છે, તે સર્વમળીને છ અધિક ત્રણસો (ત્રણસો છે) કૂટ છે, અને એ ફૂટમાં પણ પૂર્વદિશિને અન્ત એકેક સિદ્ધફૂટ છે. એ બ૧ ૫ - વિસ્તરા :–ભરત ક્ષેત્રના મધ્ય ભાગમાં ૧, ઐરાવત ક્ષેત્રના મધ્ય ભાગે ૧, અને મહાવિદેહ ક્ષેત્રમાં દરેક વિજયમાં એકેક હોવાથી ૩૨, એ સર્વમળી ૩૪ દીર્ઘ વૈતાઢય પર્વત છે. તે દરેક ઉપર ૯-૯ ફૂટ છે, જેથી સર્વ મળી ૩૪૪ ૯ = ૩૦૬ ફૂટ થયાં. એ દરેક ફૂટ ૨૫ ગાઉ ઉંચું, ૨૫ ગાઉ (ા જન) મૂળમાં લંબાઈ પહોળાઈવાળું મધ્ય ભાગે કંઈક ન્યૂન ૫ જન અને ઉપર કંઈક અધિક ૩ એજન લંબાઈ પહોળાઈવાળું ગોળ આકારે ઉંચા કરેલા ગાયના પુચ્છ સરખું અનુક્રમે હીન હીન છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ફૂટ ઉપરના જિનપ્રાસાદ તથા દેવપ્રાસાદેનુ પ્રમાણુ, ૧ ભરત ક્ષેત્રના તથા ઐરાવત ક્ષેત્રના બૈતાઢચ ઉપર જે ૯ ફૂટ છે તેમાં સથી પહેલ પૂર્વ સમુદ્ર પાસે સિયતન ફૂટ, તેની પશ્ચિમે ખીજું દક્ષિણ ભરતા ફૂટ, ત્રીજું ખ’ડ પ્રપાતકૂટ, ચાથું માણિભદ્રકૂટ, પમ્મુ વૈતાઢચકૂટ, ૬ઠ્ઠું. પૂર્ણભદ્રકૂટ. ૭ તમિ*ગુફાકૂટ, ૮મું' ઉત્તરભરતા કૂટ, મુ. વૈશ્રમણકૂટ. એ પ્રમાણે ૯-૯ ફૂટ છે. તથા મહાવિદેહના ૩૨ બૈતાઢચમાં પણ પૂદિશિમાં પહેલું સિદ્ધાયતનકૂટ, ત્યારબાદ પશ્ચિમમાં દક્ષિણ.........વિજયા ફ્રૂટ, અને આઠમુ ઉત્તર.........વિજયા ફૂટ, બાકીના છ ફૂટનાં નામ ભરત બૈતાઢયવત્ જાણવાં, કેવળ બીજા કૂટમાં જે વિજય તે વિજયનું નામ દક્ષિણશબ્દ સહિત કહેવું, અને આઠમા ફૂટમાં સ્વવિજયનું નામ ઉત્તરશબ્દસહિત કહેવું એ તફાવત છે. શેષસવ સ્વરૂપ ભરતબૈતાઢચના ફૂટસર' જાણવું. તથા દરેક સિદ્ધાયતનકૂટ ઉપર ૧ ગાઉ દીર્ઘ ના ગાઉ પહેાળુ અને ૧૪૪૦ ધનુષ *ચુ એકેક ઝિનમવન છે, તેનુ સ્વરૂપ પૂર્વે ૬૮ મી ગાથાના વિસ્તરામાં કહ્યા પ્રમાણે જાણવુ’. તથા એ ૯ ફૂટમાં પહેલા ફૂટઉપર સિદ્ધાયતન કહ્યું છે, અને શેષ ૮ ફૂટમાંથી ત્રીજું અને આઠમું ફૂટ ગુફાઓના નામવાળુ' છે, અને તે અનુક્રમે કૃતમાલદેવ અને નાટચમાલદેવનુ છે, જેથી શેષ છ ફૂટના અધિપતિ ફૂટના નામે નામવાળા દેવ છે એ આઠે એકપળ્યે પમના આયુષ્યવાળા છે તે સ` ખીજા જમૂદ્રીપમાં પેાતાની દિશામાં આવેલી ૧૨૦૦૦ ચેાજન વિસ્તારવાળી રાજધાનીઓમાં રહે છે. અને અહિં તેના આરામમાટેના પ્રસાદા છે. ૫ ૭૧ ૫ અવતરનઃ—પૂર્વ ગાથામાં બૈતાઢચપ ઉપરના કૂટમાં જે જિનકૂટ કહ્યા તે ઉપર શાશ્વતજિનભવનેાનું પ્રમાણ અને શેષકૂટાઉપર પ્રાસાદનું પ્રમાણ આ ગાથામાં કહે છે— ताणुवरि चेहरा, दहदेवीभवणतुल्लपरिमाणा । सेसेसु य पासाया, अद्वेगकोसं पिहुच्चते ॥ ७२ ॥ શબ્દાઃ— સાળ રિતે જિનકૂટની ઉપર ચેહરા-ચૈત્યઘરા, ચૈત્યેા. હવેથી મવળ-દ્રદેવીએ!નાં ભવન સુજ્ઞવરિમાળા –તુલ્યપ્રમાણવાળાં સેસેતુ-શેષકૂટો ઉપર વાસયા-પ્રાસાદા અદ્ભુ ફળ છે.સં-અપ કેશ અને એક કાશ વિદુ તે-પૃથુત્વ, અને ઉચ્ચાઈમાં ૧ જેમ કચ્છ વિજયમાં રહેલા વૈતાઢત્વનું ખીજુ ટ દક્ષિણુકચ્છા ફૂટ અને આઠમું. ઉત્તરકાફૂટ એ રીતે શેષ ૩૧ વિજયાના વૈતાઢચમાં પણ જાણવું. Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત ', થાર્થ તે સિદ્ધક્ટની ઉપર દ્રહદેવીને ભવનના પ્રમાણસરખા પ્રમાણ વાળાં ચિત્ય છે, અને શેષો ઉપર બે ગાઉ પૃથુ-વિસ્તારવાળા અને ૧ ગાઉ ઉંચા એવા દેવપ્રાસાદે છે કે ૭૨ છે વિસ્તરાર્થ_શ્રીદેવી આદિ દ્રદેવીનાં ભવને જે સરોવરના મધ્યભાગે મૂળ કમળની કર્ણિકાઉપર રહેલાં છે તે ૧ ગાઉ દીર્ઘ છે ગાઉ પહોળાં અને ૧૪૪૦ ધનુષ ઊંચાં છે, તેમ આ શૈતાઢયના જિનકૂટ ઉપર રહેલાં ભવન પણ એજ પ્રમાણવાળાં છે, તથા કહદેવીભવનનાં દ્વાર ૫૦૦ ધનુષ ઊંચાં ૨૫૦ ધનુષ વિસ્તૃત અને ૨૫૦ ધનુષ પ્રવેશવાળાં છે તેમ આ જિ.ભવનોનાં દ્વાર પણ એટલા જ પ્રમાણવાળાં છે. તથા એ ૩૪ સિદ્ધકૂટ સિવાયનાં શેષ ૨૭૨ ફૂટ ઉપર એકેક દેવપ્રાસાદ છે, તે દરેક ને ગાઉ લાંબો બે ગાઉ પહોળો અને ૧ ગાઉ ઉંચે સમરસ આકારે છે. તે કૂટના અધિપતિદેવ અને દેવીઓ અસંખ્ય દ્વીપસમુદ્ર વીત્યા બાદ જે બીજે જંબૂદ્વીપ આવે છે ત્યાં દક્ષિણદિશામાં પિતપોતાની રત્નમયરાજધાનીઓ રહે છે, તે રાજધાનીઓ ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળી વૃત્તઆકારની છે, દરેક દેવનું એક પલ્યોપમ આયુષ્ય છે, અને એ દે. સર્વે વ્યક્તરનિકાયના છે કે ૭ર છે આ અવેતર–પૂર્વે કહેલા સર્વે ને વિસ્તાર વિગેરે આ ગાથામાં કહેવાય છે. - गिरिकरिकूडा उच्च-तणाओ समअद्धमूलुवरि रुंदा। रयणमया णवरि विअ-ड्रमज्झि माति ति कणगरूवा ॥७३॥ શબ્દાર્થ જિws-ગિરિકૂટ અને કરિકૂટ રથમ–૨નમય ૩૪નામો–પિતાની ઉંચાઈથી ગવાર–નવરં, પરંતુ વિશેષ એકે સમ મ–તુલ્ય અને અર્ધ વિઠ્ઠ મન્નિ-વૈતાઢયના મધ્યવર્તી મૂત્ર દિમૂળમાં અને ઉપર તિ તે-ત્રણ ત્રણ ફૂટ –jદ વિસ્તારવાળા નરસિકનકરૂપ, સુવર્ણના Tયા–ગિરિફૂટે અને કરિટે પિતાની ઉંચાઈતુલ્ય મૂળવિસ્તારવાળા છે, અને ઉંચાઈથી અર્ધ ઉપરવિસ્તારવાળા છે, એ સર્વે કુટે રત્નમય છે, પરંતુ વૈતાઢયનાં મધ્યવત ત્રણ ત્રણ ફૂટ સુવર્ણનાં છે ! ૭૩ વિસ્તરાર્થ–પૂર્વે જે ૧૬૬ ફૂટ કહ્યાં તેમાં ભદ્રશાલવનનાં ૮ હસ્તિકૂટ તે ગિરિફૂટ નથી માટે તે બાદ કરતાં ૧૫૮ ફૂટ અને શૈતાવ્યનાં ૩૦૬ ફૂટ મળી ૪૬૪ ફૂટ અને ૩ સહક્ષ્યાંક ફૂટ મળી ૪૬૭ જિરિટ છે, અને ૮ કરિફૂટ (હસ્તિકૂટ) તે ભૂમિકૂટ છે, Page #172 -------------------------------------------------------------------------- ________________ નું પ્રમાણ તે સર્વ ૯-૪૭૫ ફૂટ) પોતાની ઉંચાઈ તુલ્ય મૂળવિસ્તારવાળા અને તેથી અર્ધ ઉરવિસ્તારવાળા હોવાથી તે સર્વના મૂળ તથા ઉપરના વિસ્તાર આ પ્રમાણે ૧૫૮ ગિરિકૂટ અને ૮ કરિકૂટની (૧૬૬ ફૂટની) ઉંચાઈ ૫૦૦ જન છે, તેથી એ સર્વ મૂળમાં પ૦૦ જન વિસ્તારવાળા અને શિખરસ્થાને ૨૫૦ એજન વિસ્તારવાળા છે. તથા ત્રણ સહસ્ત્રાંકફૂટ ૧૦૦૦ જન ઊંચાં છે, તે એ ત્રણેને મૂળવિસ્તાર ૧૦૦૦ એજન અને શિખરસ્થાને ૫૦૦ એજનનો વિસ્તાર છે. તથા મૈતાઢયનાં ૩૦૬ ફૂટ ૬ જન ઉંચાં છે, તે એ સર્વને મૂળ વિસ્તાર પણ દા જન છે અને શિખરવિસ્તાર ૩ એજન છ ગાઉ છે. એ પ્રમાણે મૂળવિસ્તાર અને શિખરવિસ્તાર કહ્યા. છે ગિરિકૂટ ક૬૭ તથા ભૂમિટ ૫૮ ના મધ્યવિસ્તારનું કારણ મૂળવિસ્તાર તથા શિખરવિસ્તાર તે ગાથામાં દર્શાવ્યું, પરંતુ એ કુટેના મધ્યવિસ્તાર કેવી રીતે જાણી શકાય? તે સંબંધિ કરણ જગતીના વર્ણનની ૧૪ ગાથામાં કહ્યું છે તે પ્રમાણે જ જાણવું, અને તે કારણથી કૂટના મધ્યવિસ્તાર આ પ્રમાણે– ૧૬૬ ફૂટનો મૂળવિસ્તાર ૫૦૦ જન છે, અને શિખરવિસ્તાર ૨૫૦ જન છે, જેથી પલ્પમાંથી ૨૫૦ બાદ કરતાં બાકી ૨૫૦ જન રહ્યા તેને ૫૦૦ એજનની ઉંચાઈવડે ભાગતાં જન આવ્યું. જેથી નીચેથી એકેક જનાદિ ઉપર ચઢતાં છે જન વિસ્તાર ઘટે અને શિખરથી ઉતરતાં વધે, માટે એ ક્ષયવૃદ્ધિને અનુસારે નીચેથી ઉપર ૫૦ યોજન ચઢી અર્ધભાગે આવીએ તે ૨૫૦૪૦મા=૧૨૫ પેજનને ૫૦૦ માંથી ઘટાડતાં ૩૫ જન વિસ્તાર અતિમધ્યભાગે હોય, અથવા ઉપરથી નીચે ઉતરી મધ્યભાગે આવીએ તે ૨૫૦ માં ૧૨૫ જન ઉમેરતાં ૩૫ જના વિસ્તાર અતિમધ્યભાગે આવે, એમ બંને રીતે મધ્યવતી કઈ પણ સ્થાનને વિસ્તાર રાણી શકાય છે. - તથા એ રીતે ત્રણ સહસ્ત્રાંકટના મૂળવિસ્તાર ૧૦૦૦ યોજનામાંથી શિખરવિરતારના ૫૦૦ એજન બાદ કરતાં આવેલા ૫૦૦ યોજનને ઉંચાઈના ૧૦૦૦ યોજનવડે અગતાં દસેજને છે જન હાનિવૃદ્ધિ જાણવી, જેથી પૂર્વોક્ત રીતિ પ્રમાણે પ૦૦ એજન ઉપર ચઢી મધ્યભાગે જઈએ તે (૧૦૦૦ માંથી ૨૫૦ બાદ કરતાં) ૭૫૦ એજન વિસ્તાર છે. તથા શૈતાનાં ૩૦૬ ફૂટ મૂળમાં દા યોજન એટલે ૨૫ ગાઉ વિસ્તારવાળાં અને શિખરસ્થાને ૧૨ા ગાઉ વિસ્તૃત હેવાથી ૨૫ માંથી ૧૨ા જતાં ૧રા બાકી રહ્યા, તેને ૨૫ ગાઉની ઊંચાઈવડે ભાગતાં દરેક પેજને લે છે ગાઉની હાનિવૃદ્ધિ ૧૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ - શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. આવી, જેથી ૧૨ જન ઉંચે ચઢતાં મધ્યભાગે આવતાં ત્યાં ૨૫ માંથી ૬ ગાઉ બાદ કરતાં ૧૮ ગાઉને વિસ્તાર આવે. શિખરથી ઉતરતાં પણ ૧૨ા માં દા વધારતાં ૧૮ ગાઉ ને મધ્યવિસ્તાર આવે. એ રીતે ત્રણ પ્રકારના ફૂટેમાં દરાજને | જન હાનિવૃદ્ધિ છે, તથા એ ગિરિકૂટ ને કરિફૂટ રનમય છે, પરંતુ શૈતાઢયનાં ૪-૫૬ એ ત્રણ ત્રણ ફૂટે સુવર્ણનાં છે. એ વિશેષ છે. સહસ્રાંકફૂટને એની ૭૦ મી ગાથામાં કનકમય કાાં છે જ. જેથી ૪૬૭ ગિરિકૂટમાં ૩૦૨ રનમય અને ૧૦૫ ફૂટ સુવર્ણમય છે. જે ૭૩ અવતરણ –૪૬૭ ગિરિફૂટ અને ૫૮ ભૂમિકૂટ છે, ત્યાં ૪૬૭ ગિરિકૂટ ઉપરાન્ત ૮ કરિટરૂપ ભૂમિકૂટ પણ પૂર્વે કહેવાય છે, જેથી હવે ૫૦ ભૂમિટ કહેવાના બાકી છે, તેમાં ૧૬. તરૂફૂટ અને ૩૪ ઝષભકૂટ છે, ત્યાં આ ગાથામાં પ્રથમ ૧૬ વરૂફૂટ કહેવાય છે– जंबूणय रययमया, जगइसमा जंबु सामलीकूडा। अट्ठट्ट तेसु दहदेवि-गिहसमा चारु चेइहरा ॥४॥ શબ્દાર્થ – ગંગૂન -જાંબુનદ સુવર્ણમય વnિત્તમ-દ્રદેવીના ભવન સરખા રથયા-રજતમય, રૂપાના રાક-મનેહર. બંસામટી જૂદા-જંબૂકૂટ અને શાલ્મલી કૂટ | વેરા-ત્યગૃહ, સિદ્ધાયતને વાવાર્થ-આઠ જંબૂટ જાંબૂનદસુવર્ણમય છે, અને આઠ શાલ્મલિફટ રૂપાન છે, તથા જગતી જેટલા પ્રમાણવાળા છે, અને તે સર્વઉપર કહદેવીના ભવનસરખા પ્રમાણવાળાં મનોહર જિનભવને છે. જે ૭૪ વિસ્તરાર્થે–આગળ ૧૩૬ થી ૧૪૫ મી ગાથા સુધીમાં જંબૂવૃક્ષ અને શામલિવૃક્ષનું સ્વરૂપ કહેવાશે તે પૃથ્વીપરિણામી જંબૂવૃક્ષના વનમાં અને શામલિવૃક્ષના વનમાં ચારદિશાએ ચાર દેવભવન અને ચારવિદિશામાં ચાર દેવપ્રાસાદ છે, તે આઠના આક આંતરામાં એકેક ભૂમિકૂટ [ શિખરાકૃતિવાળા પર્વત] હેવાથી તે ૮ જંબૂકૂટ અને ૮ શાલ્મલિકૂટ કહેવાય છે, તથા જબૂ અને શામલિ એ બે પૃથ્વીકાયિકવૃક્ષો હોવાથી એ ૧૬ તર(વૃક્ષફટ) કહેવાય છે, તેમાં ૮ જંબૂકૂટ જાંબૂનદ સુવર્ણન છે, તેથી કંઈક રક્તવર્ણન છે, અને ૮ શામલિકૂટ રૂપાના હોવાથી વેતવર્ણના છે. એ ૧૬ તરૂફટ જંબુદ્વીપની જગતી સરખા છે એટલે મૂળમાં જ ૧૨ જન અને શિખરે ચાર યજન વિસ્તારવાળા ગોળ આકારના છે, તથા ૮ જન ઉંચા છે, તે * ૧૬ તરફૂટને મૂળમાં ૮ જન મધ્યમાં ૬ યોજન અને શિખરે ૪ જન વિસ્તારવાળા પણ કહ્યાં છે. ઇતિ મતાન્તરમ Page #174 -------------------------------------------------------------------------- ________________ ચૂંટલણુ નાધિકાર ઉપર દ્રદેવીના ભવનસરખાં એટલે ૧ ગાઉ દીઘ ના ગાઉ વિસ્તૃત અને ૧૪૪૦ ધનુષ ઉંચાં શાશ્વત જિનભવનેા છે, અને પશ્ચિમ સિવાયની ત્રણ દિશિનાં ત્રણ દ્વાર પણ. દ્રદેવીના ભવનના દ્વાર સરખાં હાવાથી ૫૦૦ ધનુષ ઉંચાં ૨૫૦ ધનુષુ પહેાળાં અને ૨૫૦ ધનુષ પ્રવેશવાળાં એ ત્રણે દ્વાર છે. તેમાં પ્રતિમાદિક સર્વીસ્વરૂપ પૂવે કહેલા જિનભવનના સ્વરૂપ પ્રમાણે [ ૬૮મી ગાથાના વિસ્તરામાં કહ્યા પ્રમાણે] જાણવું, ॥ તરૂટના મધ્યવિસ્તાર ॥ ૧૧૫ મૂળમાં ૧૨ ચેાજન હેાવાથી શિખરના ૪ ચૈાજન બાદ કરતાં ૮ ચેાજન આવ્યા તેને ઉંચાઈના ૮ યેાજત વડે ભાગતાં દર ચૈાજનાદિકે એક ચેાજનાદિકની હાનિ વૃદ્ધિ આવી, માટે ભૂમિથી ઉપર ચાર ચાજન ચઢી મધ્યભાગે આવીએ ત્યાં ચાર ચેાજન ઘટવાથી ૮ યેાજન જેટલા મધ્યવિસ્તાર આવે, તેમ જ ઉપરથી નીચે ઉતરતાં ચાર ચાજન ઉમેરીએ તાપણુ ૮ ચૈાજનના મધ્યવિસ્તાર આવે, એ પ્રમાણે ચઢતાં ઉતરતાં હાનિવૃદ્ધિ જાણવી. તથા મતાન્તર પ્રમાણે મૂળમાં ૮ યાજન અને ઉપર ૪ ચેાજન વિસ્તારવાળા ગણીએ તે મધ્યવિસ્તાર એ રીતે જ દ્યેાજન આવે છે. ૫ ૭૪ ૫ અવતરળ:—હવે આ ગાથામાં ૩૪ ઋષભકૂટરૂપ ભૂમિકૂટ કહે છે— तेसि समासह कूडा, चउतीसं चुल्लकुंडजुअलंता। जंबूणएसु तेसु अ, वेअड्डेयुं व पासाया ॥ ७५ ॥ શબ્દા તેસિ સમ—તે તરૂકૂટના સરખા SHTPage #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રમાસ વિસ્તાર સહિત વિજયમાં જયાં એ બે મહાનદીએના ધોધ જે એ એ પ્રપાતકુંડામાં પડે છે તે બે એ પ્રપાતકુંડના અંતરાલમાં-આંતામાં છે. ગાથામાં એ ૬૮ પ્રપાતક અને લઘુકુંડ કર છે તેનું કારણ કે શેષ રાહિલાપ્રપાત આદિ ૨૨ કુંડની અપેક્ષાએ એ કુંડા સહુથી પહાના છે. તેનું પ્રમાણ પૂર્વે ૫૩-૫૪ મી ગાથામાં કહેવાઈ ગયું છે ત્યાંથી જાણ્યું. વળી એ ઋષભકૂટ જ ખૂનદ સુવર્ણ ના હાવાથી કંઈક રક્તવણુના છે, અને એ ૩૪ ભૂમિકૂટો ઉપર બૈતાઢયકૂટ ઉપરના પ્રાસાદ સરખા પ્રાસાદ છે એટલેના ગાઉ દીઘ ના ગાઉ વિસ્તૃત અને એક ગાઉ ઉંચા સમચારસ પ્રાસાદો છે, તે દરેકના અધિપતિ ઋષભ નામના ન્યન્તરદેવ એક પત્યેાપમના આયુષ્યવાળા છે, અને તેની રાજધાનીએ ખીજા જબુદ્વીપમાં પોતપાત્તાની દિશિમાં ૧૨૦૦૦ યેાજન વિસ્તારવાળી છે. *1* # ઋષભકૂટ ઉપર ચક્રવર્તિનાં નામ રા દરેક ચક્રવતી લઘુહિમવતાદ્વિપ તના અધિપતિ દેવને દિગ્વિજય કર્યાં બાદ અમતપનું પારણું કરી ઋષભકૂટ પાસે આવી પોતાના રથતા અગ્રભાગ વડે ૠષભકૂટને ત્રણવાર સ્પર્શે, ત્યારબાદ પ્રતાના કાકિણી નામના રત્ન વડે ઋષભકૂટના પૂર્વ ભાગમાં પ તને લાગેલી મહાશિલા ઉપર પોતાનું નામ લખે છે, કે હુ અમુક નામના ચક્રવતી, છએ ખંડ જીત્યા છે, હવે મારે કેાઈ શત્રુ નથી તથા અવસર્પિણી કે ઉત્સર્પિણી જે કાળ હોય તે અને કેટલામા ચક્રવતી તે પણ લખે. ત્યાર બાદ પેાતાના રથને પાછા વાળી જ્યાં છાવણી નાખેલી હાય ત્યાં આવે. ૫ ઋષભકૂટના મધ્યવિસ્તારનુ' કરણ ઘ મૂળમાં ૧૨ યાજન અને ઉપર ૪ ચેાજન પહેાળા હોવાથી ૧૨માંથી ૪ જતાં ૮ રહે તેને ૮ ચેાજનની ઉંચાઈ વડે ભાગતાં દર ચૈાજનાર્દિકે એક ચેાજનાદિની હાનિવૃદ્ધિ થાય, જેથી નીચેથી ૪ ચેાજન ઉપર ચઢી મધ્ય ભાગે આવીએ ત્યાં ૪ ચેાજન ઘટવાથી ૧૨થી ૪ જતાં ૮ ચેાજન મધ્ય વિસ્તાર આવે. એ રીતે શિખરથી ઉતરતાં ૪માં ૪ ચેાજન વધારતાં પણ ૮ ચેાજન મધ્ય વિસ્તાર આવે. આ ૠષભકૂટ પણ ઉંચા કરેલા ગાયના પુચ્છ સરખા અનુક્રમે હીન હીન આકારવાળા છે. અને ગાળ આકારના છે. ૫ સર્વાંટ-પપ # અહિં સુધીમાં સÖફૂટ ગણીએ તો પૂર્વ કહ્યા પ્રમાણે ૪૬૭ ગિરિકૂટ અને ૫૮ ભૂમિકૂટ મળી પ૨૫ ફૂટ થયા. અહિં ભૂમિકૂટ એ પ°તા હોવા છતાં પૂર શબ્દથી ખેલાય છે તે પૂર્વાચાર્યાંની તથા પ્રકારની વિવક્ષાથીજ, અન્યથા એ પ°તા છે. ૫ ૭પ, અવતરળ :—પૂર્વ કહેલાં જ ખૂદ્રીપવતી સવ ફૂટનું સંખ્યા પ્રમાણ કહેવાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ पंचसएपणवीसे, कूडा सव्वेवि जंबुदीवमि । ते पत्तेअं वरवण-जुआहि वेईहिं परिस्कित्ता ॥७६॥ શબ્દાર્થ : વંg gશવસે-પાંચ પચીસ વરવાનુમહિ–ઉત્તમ વનક્ષત તે મિતે કૂટ દરેક હિં–વેદિકા વડે offeત્તા–વીટાયલા છે. rrrr—એ પ્રમાણે જંબુદ્વીપમાં સર્વટ પાંચસે પીસ છે, તે દરેક ઉત્તમવનયુક્તવેદિકાવડે વીટાયલા છે ૭૬ છે વિસ્તા–સુગમ છે. વિશેષ એ કે દરેક ફૂટની ચારે બાજુ ફરતુ એક વલયાકાર વન ૨ એજનમાં કંઈક ન્યૂન પ્રમાણનું છે, અને તે વનની ચારે બાજુ ફરતી એક વલયાકાર વેદિક જંબુદ્વીપની જગતી ઉપરની વેદિકા સરખી બે ગાઉ ઉંચી અને પાંચ ધનુષ વિસ્તારવાળી છે. . ૭૬ છે છે જબૂઢીપમાં પરપ ફૂટનાં નામ છે રવિંત ૧૧ -૧ સિદ્ધાયતનકૂટ-૨ હિમવંતકુટ-૩ ભરતકૂટ, ૪. ઇલાદેવી. ફૂટ, ૫. ગંગાવનકૂટ, ૬ શ્રીફૂટ, છ રહિતાંશાકૂટ, ૮ સિંદ્વાવર્તનકૂટ, ૯ સુરાદેવીટ, ૧૦ હૈમવત્ ટ, ૧૧ વૈશ્રમણકૂટ. શિatવસે ૨૨ -૧ સિદ્ધાયતનકૂટ, ૨ શિખરીટ, ૩ અરણ્યવતકૂટ, ૪ સુવર્ણ કુલાકૂટ, ૫ શ્રીદેવીફૂટ, ૬ “રક્તાવનકૂટ, ૭ લક્ષમીકૂટ, ૮ ૧રક્તવત્યાવર્તનકૂટ, ૯ ગંધાવતી કૂટ, ૧૦ રાવત કૂટ, ૧૧ તિગિચ્છિકૂટ. માહિનવંતપર્વને ૮ ૧ સિદ્ધાયતનકૂટ, ૨ મહાહિમવતકૂટ, ૩ હૈમવતફટ, ૪ હિતાં કૂટ, ૫ હકૂટ, ૬ હરિકાન્તાકૂટ, ૭ હરિવર્ષફૂટ, ૮ વૈર્યકૂટ જમવર્થતે ૮ -૧ સિધાયતનકૂટ, ૨ કિમકૂટ, ૭ રમ્યફફૂટ, ૪ નરકાન્તાકૂટ, ૫ બુદ્ધિ ફૂટ ૬ રૂપ્યકુલા કુટ, છ અરણ્યવતકૂટ, ૮ મણિકાંચનકૂટ. નિષા -૧ સિદ્ધાયતનકૂટ, ૨ નિષધકૂટ, ૩ હરિવર્ષફૂટ, ૪ પૂર્વ વિદેહ ફૂટ, પ હી ફૂટ, ૬ કૃતિ કૂટ, ૭ સીતાદા° ફૂટ, ૮ અપરવિદેહકૂટ, ૯ રૂચકકૂટ. નીરવંતપર્વતે ૧ ફૂટ–૧ સિદ્ધાયતનકૂટ, ૨ નીલવંતકુટ, ૩ પૂર્વ વિદેહફટ, ૪ સીતા "કૂટ, ૬ "નારિકાન્તાકૂટ, ૭ અપરવિદેહફૂટ, ૮ રમ્યફટ, ૯ ઉપદર્શનકૂટ. • એ શુન્ય નિશાનીવાળાં કૂટ દેવીઓનાં છે. પહેલું કૂટ ન ચત્યનું છે, અને શેષ ફટ દેવનાં છે, Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત સેફમનમાનવંતગિરિકવર ́ ૭ ફૂટ—૧ સિદ્ધાયતનકૂટ, ૨ સેામનસકૂટ, ૩ મંગલાવતીકૂટ, ૪ દેવકુફ્રૂટ, ૫ *વિઞળફૂટ, ૬. અંજન*ફૂટ, ૭ વિશિષ્ટકૂટ. aie ધમાનનગરિકવર૭ ફૂટ—૧ સિદ્ધાયતનકૂટ, ૨ ગંધમાદનકૂટ, ગધગકૂટ, ૪ ઉત્તરકુરૂકૂટ, પ *સ્ફટિકકૂટ ૬ *લેાહિતાક્ષકૂટ, ૭ આનન્દકૂટ. વિદ્યુબમનયંતગિરિક [૮–૧] ફૂટ——૧ સિદ્ધાયતનકૂટ, ૨ વિદ્યુ×ભકૂટ, ૩ દેવકુરૂફૂટ, ૪ પ્રશ્નકૂટ ૫ કનકૂટ, ૬ સ્વસ્તિકકૂટ, ૭ સીતાદાકૂટ, ૮ સ્વયંજલકૂટ [૯ હરિકુટ (સહસ્રાંક) ]. માવવ’સાગવંતગિરિકવર ૮ (૧) છૂટ—૧ સિદ્ધાયતનકુટ, ૨ માધ્યવતકૂટ, ૩ ઉત્તરકુરૈકૂટ, ૪ કચ્છફૂટ, ૫ સાગરકૂટ, ૬ રજતકૂટ, ૭ સીતાફ્રૂટ, ૮ પૂર્ગુ ભદ્રકૂટ, [૯ હેરિસ્સહફૂટ (સહસ્રાંક)]. નૈનટ ૮ (૧)—૧ નંદનકૂટ, ૨ મન્દરકૂટ, ૩ નિષધકૂટ, ૪ હૈમવત્Ěટ, ૫ રજતફૂટ, ૬ રૂચકકૂટ, ૭ સાગરચિત્રકૂટ, ૮ વાકૂટ, ( ખલકૂટ સહસ્રાંક). રિટ (મદ્રરાજ્યૂટ) ૮—૧ પદ્મોત્તરકુટ, ૨ નીલવંતકૂટ, ૩ સ્વહસ્તિકૂટ, ૪ અંજનગિરિકૂટ, પ કુમુદ્રકૂટ, ૬ પલાશકૂટ, ૭ અવત ́સગિરિkટ. ૮ રાચનગિરિકૂટ વૈતાઢવવર્વતોનાં ૬. છૂટ. સર્વ રૂ૰ ્ ટ-૧ સિદ્ધાયતનકૂટ, ૨ દક્ષિણવિજયા કૂટ, ૩ ખ’ડપ્રપાતકૂટ, ૪ માણિભદ્રકૂટ, ૫ બૈતાઢચકૂટ, ૬ પૂર્ણ ભદ્રકૂટ, ૭ તમિ*ગુફાકૂટ, ૮ ઉત્તરવિજયા કૂટ, હું બૈશ્રમણકૂટ, [ અહિં ખીજા અને આઠમાકૂટમાં વિજય ’ શબ્દને સ્થાને તે તે વિજયનું નામ જાણવું. જેમ દક્ષિણભરતા કૂટ, ઉત્તરભરતાÖફૂટ ઇત્યાદિ ] 66 ૮ મંજૂ—એ આઠે સિદ્ધાયતનકૂટ છે, માટે જૂદાં જૂદાં નામ નથી. રામ¥િટ—એ આઠે સિદ્ધાયતનકૂટ છે, માટે જૂદાં જુદાં નામ નથી. [રૂ સહસ્રાંટ-ખલકૂટ-હરિસ્સÒકૂટ-હરિકૂટ ]. ૬૪ ટ ૬૬ વક્ષસ્તારનાં—૧ પૂર્વવિજયકૂટ, ૨ પશ્ચિમવિજયફ્રૂટ, ૩ સ્વનામકૂટ. ૪ સિદ્ધાયતન ફૂટ. . અહિં વર્ષ ધર પાસે પહેલુ ફૂટ પાતાની પૂર્વે જે વિજય હાય તે નામવાળું, ખીજું ફૂટ પશ્ચિમે જે વિજય હાય તે નામવાળું, ત્રીજું પેાતાનાજ નામવાળું અને ચાથું સિદ્ધફૂટ છે. જેમ પહેલા ચિત્રનામના વક્ષસ્કારગિરિ ઉપર ૧ સુકૂટ, ૨ કચ્છકૂટ, ૩ ચિત્રકૂટ, ૪ સિદ્ધફૂટ. * આ નિશાનીવાળાં ફ્રૂટ અધેાલેાકમાં વસનારી આ દિશાકુમારીએાનાં છે, તે દેવીઓનાં એ ફૂટાની નીચે પેાતાનાં બે બે ભવન છે. ત્યાં ગંધમાદનઉપર ભાગકરા-ભોગવતી ઈત્યાદિ રીતે દક્ષિણાવક્રમે આડે કિકુમારીએ ૪ ગજદંતગિરિઉપર પ્રાસાદવાળી અને નીચે બે બે ભવનવાળી છે, Page #178 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત જિનભુવનાધિકાર. ૨૪ ક્ષમટ—એ સવનું ઋષભકૂટ એવુ એકજ નામ છે. બૈતાઢચકૂટ એ પ્રમાણે વધરાના ૫૬, ગજદ'તગિરિનાં ૩૨, વનફૂટ ૧૭, ૩૦૬, વૃક્ષકૂટ ૧૬, વક્ષસ્કારમૂ ૬૪, ઋષભકૂટ ૩૪ મળી પ૨૫ ફૂટ થયાં. ૫૭૬ ૫ -હવે જ બૂઢીપમાં શાશ્વત જિનભવના કયે કચે સ્થાને છે તે કહેવાય છે— અવતરઃ— 20 छसयरिकूडेसु तहा, चूला चउवणतरुसु जिणभवणा । મળિયા નવદીયે, યા મેટાળમુ॥ ૭૭ || શબ્દાઃ— અસર-છેતેર પૂજા-ચૂલિકા ઉપર વડવળ–ચાર વનમાં તનુ-જ ભૂવૃક્ષ અને શાલિવૃક્ષના વનમાં રેવયા-પેાતાના નામવાળા દેવદેવીએ સેસટાળેતુ-ખીજા સ્થાનમાં ગાથાર્થ :-૭૬ ફૂટ ઉપર, ચૂલિકા ઉપર, ચાર વનમાં, એ વૃક્ષ ઉપર, એ સ્થાને જંબૂઢીપમાં શાશ્વત જિનભવના કહ્યાં છે, અને શેષ સ્થાનેામાં પોતપોતાના સ્થાનના નામવાળા દેવદેવીએ (ના પ્રસાદા ) છે ॥ ૭૭ ૫ વિસ્તરાઃ—છ વષધર પાઉપર પૂદિશિનાં ૬ ફુટ, ચાર ગજદન્તગિરિઉપર મેરૂપત પાસેનાં ૪ કુટ, ચાત્રીસ વૈતાઢચપવા ઉપરનાં પૂર્વ સમુદ્રપાસેનાં તથા પૂર્વદિશિતરફનાં ૩૪ ફૂટ, સેાળ વક્ષસ્કારપતઉપરનાં મહાનદી પાસેનાં ૧૬ ફૂટ, અને જ'ભૂવૃક્ષ તથા શામલિવૃક્ષના પહેલા વનમાં આઠ આઠ મળીને ૧૬ કૂર્મ એ [ ૬+૪+૩૪+૧+૧ = ] ૭૬ ફૂટ ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય છે. જેથી જિનભવને છૂટ સમધિ જાણવાં. તથા મેરૂપ તના શિખરે અતિમધ્યભાગે ૪૦ ચેાજન 'ચુ' જે મધ્યશિખર છે તે ચૂમિ કહેવાય છે, વૃષ્ટિના ઉપર ૧-શાશ્વત જિનભવન છે. તથા મેરૂપ તનાં ભદ્રશાલ-નંદનવન-સામનસવન-પડકવન એ ચાર વનમાં દરેકમાં ચાર ચાર જિનભવન હોવાથી ૪ વૃક્ષ સળંધિ ૧૬ શાશ્વત જિનભવના છે. તથા જમૂવૃક્ષ અને શામલિવૃક્ષઉપર એકેક જિનભવન હેાવાથી. ૨ વન સ`ખધિજિનભવન છે. એ રીતે સČમળી જ'બૂદ્વીપમાં [૭૬+૧+૧૬+ર= ] ~ જિનભવના છે. અને શેષસ્થાનેામાં એટલે શેઢા ઉપર કુંડમાં નદીઓમાં ×હેામાં કુરૂક્ષેત્રના કંચનગિરિએ ઉપર યમકગિરિ ચિત્રવિચિત્રગિરિ વૃત્તવૈતાઢચ ચાર વનની ચાર ચાર વિદિશાઓમાં એ વૃક્ષની ત્રણ ત્રણ શાખાએઉપર ઇત્યાદિ સ્થાનામાં તે તે નામવાળા દેવીઓના Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ રાજાભા વિસ્તાર સહિત પ્રાસાદ છે, એમાં વિશેષતઃ વ્યક્તરનિકાયના દે છે, અને દેવીઓ ભવનપતિનિકાયની છે. તથા જંબૂદ્વીપમાં સ્વસ્વદિશિએ છે, અને ભવનપતિદેવીઓની પ્રાયઃ ભવનપતિનિકાળમાં પણ છે. અને રાજધાનીઓ તે બીજા જ બૂદ્વીપમાં છે. જે ૭૭ છે અવતરણઃ—જે સ્થાનમાં જિનભવને સંબંધિ વિસંવાદ છે (એટલે જિનભવને હવામાં બે મત છે) તેવાં સ્થાને આ ગાથામાં કહેવાય છે— करिकूडकुंडणइदह-कुरुकंचणयमलसमविअड़े। जिणभवणविसंवाओ, जो तं जाणंति गीअत्या ॥७८॥ શબ્દાર્થ-કરિટ નિગમવા–જિનભવનો સંબંધિ ફળ-કુંડ નદીઓ દ્રહ વિસંવાયો-વિસંવાદ કાળ-રોવના કંચનગિરિ || જો-જે (જે વિસંવાદ છે. યમર–યમકગિરિ ચાર તંતે (તે વિસંવાદના નિર્ણયને) . સંમતિ -સમશૈતાઢય ચાર ઉપર નાથા–ગીતાર્થો પાર્ષ—વિસ્તરાર્થને અનુસાર સુગમ છે. નિ –ભદ્રશાલ વનમાંનાં ૮ કરિકર, ગંગાપ્રપાત આદિ ૭૬ કુંડ, ગંગા વિગેરે ૨૪ નદીઓ [નાં કુંડ], પદ્મદ્રહઆદિ કહે, દેવકુરૂક્ષેત્રમાંના ૧૦૦ અને ઉત્તરકુરુક્ષેત્રમાંના ૧૦૦ મળી કુરૂક્ષેત્રના ૨૦૦ કંચનગિરિ, તથા અનુક્રમે સીતા તથા સતેદા નદીને એ બે પડખે નીલવંત નિષધથી કંઈક દૂર રહેલા બે બે યમલગિરિ કે જે બેનું નામ યમકગિરિ અને બેનું નામ ચિત્ર તથા વિચિત્ર પર્વત છે, તે ઉપર, અને શબ્દાપાતી આદિ સર સમગૈતાઢય એટલે વૃત્તબૈતાઢય જે હિમવંત આદિ ચાર યુગ ક્ષેત્રોના ૧ ભવનપતિનિકાયની દેવીઓ હેવાનું કારણકે જંબદ્વીપમાં સર્વ અધિપતિદેવદેવીઓનું આયુષ્ય ૧ ૫૫મથી ન્યૂન છે નહિં, અને વ્યન્તરદેવીઓનું આયુષ્ય ૧ પલ્યોપમ નહિં પરતું ઉત્કૃષ્ટથી ૦ મ ય છે, માટે અધિપતિદેવીઓ ભવનપતિનિકાયની જાણવી, અને દેવામાં તો ભવનપતિ કેઈકજ છે ( શપલિ વૃક્ષને અધિપતિ દેવ ત્રીજી સુપર્ણભવનપતિનિકાય છે. તદત). - ૨ અધેવાસી દિશાકુમારીઓનાં બે બે ભવન જેમ ગજદંતની નીચે ભવનપતિ નિકામાં છે તત . અહિ કુંડ અને નાના ચિત્યનાં સ્થાન જુદાં હેય નહિ પરંતુ કુંડને દ્વીપ ઉપર જ હેય તે પણ પૂર્વાચાર્યોએ કુંડ શબ્દથી ૭૬ કુંડ અને નદી શબ્દથી ૧૪ મહાનદી ગણી છે, જેથી ૧૪ માનવીનાં ચિત્ય છે કે કુંડના દ્વીપમાં ન હેઈને કેઈ જુદા સ્થાને હેાય તે તે માનવાગ્ય છે Page #180 -------------------------------------------------------------------------- ________________ ३४-04-ataयोनुन મધ્યભાગમાં રહ્યા છે, અને તેને મૂળવિસ્તાર શિખરવિસ્તાર મધ્યવિસ્તાર તથા या से सब १०००-१००० याना समान पाथी अडि समवैतादय ५५y ગાથામાં કહ્યા છે તે, એ સર્વ સ્થાને કેટલાક આચાર્યો કહે છે કે જિનભવને છે, અને કેટલાક આચાર્યો કહે છે કે જિનભવન નથી પરંતુ દેવદેવીઓના પ્રાસાદ અને ભવને છે, માટે એ વિસંવાદને (વિસંવાદના નિર્ણયને) તે શ્રી બહુશ્રુતજ જાણે ૭૮ अवतरणः-७वे ३४ दीर्धवैताढ यनु २१३५ ॥ ४ ॥थामा ४ाय छ पुव्वावरजलहिता, दसुच्चदसपिहुलमेहलचउक्का । पणवीसुच्चा पन्नास तीस दस जोअण पिहुत्ता ॥७९॥ वेईहिं परिक्खित्ता, सखयरपुरपन्नसहिसेणिदुगा। सदिसिंदलोगपालोवभोगिउवरिल्लमेहलया ॥ ८०॥ दु दु खंड विहिअ भरहे-रवया दु दु गुरुगुहा य रुप्पमया। दो दीहा वेअडा, तहा दुतीसं च विजएसु ॥८शा णवरं ते विजयंता, स खयरपणपन्नपुर दुसेणीआ । एवं खयरपुराइं, सगतीससयाइं चालाइं ॥ ८२ ॥ शहा:पुष्व अवर-पूर्व भने पश्चिम पणवीस उच्चा-पचास यान या जलहि अंता-समुद्रना मतवा पन्नास-५यास योगन दस उच्च-१० योनयी तीस-वीस योन दसपिहुळ-१० यान पाणी दस जोअण-४स योन मेहलचउका-या२ मेमसावणा पिहुत्ता-पाजावाni परिक्खित्ता-पाया स-सडित खगरपुर-मेयरन नग; विद्याधरन नगर पन्नसट्टि-५० भने १० सेणि दुगा-मे में श्रेणिवाणा सदिसिं-पातपातानी हशिना इंद लेागपाल-छन्द्रन पाने उवभोगी-Guोग योग्य उवरिल्ल-6५२नी मेहलया-भेमसावणा Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રુદુ લ-એ બે વિભાગ વિધિબ-કરેલા ગુરુનુહા-મોટી ગુફાવાળા શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત નવરં–પરન્તુ વિનય ચંતા-વિજયના અતવાળા સ-સહિત લયર વળવનપુર-વિદ્યાધરનાં ૫૫ નગર ટીહા વેઞજ્ઞા-દીર્ઘ બૈતાઢચ વ્રુતીમં-ખત્રીસ બૈતાઢચ વિજ્ઞત્તુ-ખત્રીસ વિજયામાં ૩ સેળિયા-એ શ્રેણિવાળા છ્યું-એ પ્રમાણે લયરપુરાö-વિદ્યાધરનાં નગરા સાતીસમારૂં ચાહારૂં-સાડત્રીસસેા ચાલીસ ગાથા :—પૂર્વ સમુદ્રે અને પશ્ચિમસમુદ્રે છેડાવાળા, તથા ૧૦ ચાજન ઉંચી અને ૧૦ ચેાજન વિસ્તારવાળી એવી ચાર મેખલાવાળા, ૨૫ ચેાજન ઉંચા, ૫૦-૩૦-૧૦ ચેાજન પહેાળાઈવાળા, વેદિકાએવડે વીટાયલા, વિદ્યાધરનાં ૫૦ અને ૬૦ નગરની એ શ્રેણીવાળા, પેાતાની દિશિતરફના ઈન્દ્રના લેાકપાલાને ઉપલેગ કરવા ચેાગ્ય એવી ઉપરની એ મેખલાવાળા, તથા ભરત અને ઐરવતક્ષેત્રના એ એ ખડ–વિભાગ જેણે કર્યા છે એવા, એ બે મોટી ગુફાવાળા અને રૂપાના એવા એ દીઘ બૈતાઢચપ ત છે, વળી વિજચેામાં પણ ખત્રીસ દીઘ વૈતાઢચપતા પણ એષા જ છે. પર`તુ વિશેષ એ કે—તે ૩૨ વૈતાઢચ પતાના છેડા વિજયા તરફ છે, તથા વિદ્યાધરનાં ૫૫-૫૫ નગરની એ શ્રેણિવાળા છે. એ પ્રમાણે [ જંબુદ્વીપમાં અથવા સબૈતાઢચનાં] વિદ્યાધર નગરા ૩૭૪૦ (સાડત્રીસસેા ચાલીસ ) ! ૭૯-૮૦-૮૧-૮૨ । વિસ્તરાર્થ :—જ બુદ્વીપમાં ૩૪ બૈતાઢચ પવ તા છે. બૈતાઢય નામને। દેવ અધિપતિ હાષાથી એ પતાનું નામ ચૈતન્ય છે, અથવા એ શાશ્વત નામ છે. તે ૩૪ બૈતાઢચનું સ્વરૂપ આ ચાર ગાથાઓ વડે કહ્યુ` છે, તેમાં પ્રથમ તે ભરતઐરવતક્ષેત્રના બે દીઘ વૈતાઢચનુ સ્વરૂપ અને ત્યારખાદ મહાવિદેહમાંના ૩૨ વૈતાઢયનું સ્વરૂપ કહ્યું છે, ૫૨ દીર્ઘ હોતાઢચનું સ્વરૂપ ॥ ( પુ॰વાવરનાદ્વૈતા—ભરત અને અરવતના એ વૈતાઢયના દરેકનેા એક છે પૂર્વ સમુદ્રને સ્પર્શે લેા છે, અને ખીજો છેડા પશ્ચિમસમુદ્રને 'સ્પર્શે લે છે, અર્થાત્ પૂથી પશ્ચિમસમુદ્ર સુધી દીઘ છે, અને લંબચેારસ આકારવાળા છે. ૨ સુચનવિટ્ટુમેન્ટા--૧૦ ચેાજન ઉંચી અને ૧૦ યાજન પહેાળી એવી ચાર મેખલાવાળા છે. મેલા એટલે પવ ત ઉપર ચઢતાં વચ્ચે જે સીધેા અને સપાટ પ્રદેશ આવે તેવા ચઢાવરહિત પ્રદેશનું નામ મેખલા છે. ત્યાં એક વૈતાઢયઉપર ચાર મેખલા છે, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩૪—દીધ બૈતાઢેચોનુ’ વણુન ૫ ચૈતાઢય પતાની ૪-૪ મેખલા ૫ વૈતાઢચપવ તની તલહટીથી અથવા નીચેની ભૂમિથી ૧૦ ચાજન ઉપર ચઢીએ તા દક્ષિણમાજુએ અને ઉત્તરખાજુએ પણ ૧૦-૧૦ યાજત પહેાળે સપાટપ્રદેશ આવે છે, તે સપાટપ્રદેશ પહેાળાઈમાં ૧૦ ચેાજન છે, પરન્તુ લખાઈમાં તેા બૈતાઢચની લંબાઈ જેટલેા પૂર્વ પશ્ચિમસમુદ્રસુધી દીધ` છે. જેથી ૧૦ ચેાજન ચઢયા બાદ પર્યંતના ચઢાવ ન હેાવાથી ૧૦ ચેાજન સુધી પર્વત સન્મુખ સીધા ચાલીએ ત્યારે પર્યંત આવે ટોચ ભાગ. દક્ષિણ વૈતાઢ્ય પર્યંત. ત્યાંથી ( એટલે એ પહેલી મેખલાના ૧૦ ચાજન ચાલ્યા ખાદ) પર્વત ઉપર પુનઃ ૧૦ ચાજન ચઢીએ તેા ખીજો પણ તેવા જ સપાટપ્રદેશ ૧૦ ચેાજન પહેાળે અને પૂસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધીને દીઘ` આવે, તે સપાટપ્રદેશમાં પત સન્મુખ ૧૦ ચાજત સીધા ચાલ્યા બાદ પ તને ચઢાવ ચઢવાના આવે, તે ચઢા વસ્થાનથી પણ પાંચ ચેાજનઉપર ચઢી રહીએ તે પવતની ટોચે પહેાંચ્યા ગણાય. એ રીતે જેમ દક્ષિણમાજુએ એ એ મેખલા છે, તેવી જ ઉત્તર તરફ પણ સરખા જ સ્વરૂપવાળી એ મેખલા છે, જેથી એક શૈતાઢચને ૪ મેખલા છે- ગાથામાં મેખલાને ૧૦ ચાજન ઉંચી કહી તેથી સપાટ પ્રદેશ ૧૦ ચેાજન ઉંચે ચઢતાં મેખલા આવે છે, માટે ૧૦ ચાજન ઉંચી કહી છે. પરન્તુ મેખલાની વાસ્તવિક ઊંચાઈ હાય નહિં, કેવળ લંબાઈ પહેાળાઈ હોય. એ પ્રમાણે બે વાર ૧૦-૧૦ ચૈાજન ચઢવાથી અને એકવાર ૫ યાજત ઉંચે ચઢવાથી વૈતાઢચની ૨૫ ચેાજતની ઉંચાઈ પૂર્ણ થાય છે, અને વૈતાઢય ૨૫ ચૈાજન જેટલેાજ ઉંચા હાય છે, તે કહેવાય છે.— ૧૦ ૧૦ ૧૨૩ ઉત્તર. ૨ વળવીયુ——દરેક વૈતાઢચપત ભૂમિથી ૨૫ ચૈાજન ઉંચા છે, અને ભૂમિની અંદર દા ચેાજન ઉ"ડા દટાયેલ છે, જેથી ભૂમિના અંદરના મૂળમાંથી ગણીએ તે પર્વત ૩૧૫ ચાજન ઉંચા છે, પરન્તુ શાસ્ત્રોમાં સર્વત્ર ભૂમિઉપરથીજ પતાની ઉંચાઈ ગણાય છે. ૪ વનાસ તીસ ટ્સ બેબળવિદુત્તા—બૈતાઢયની પહેાળાઈ ૫૦-૩૦-૧૦ યાજન, એમ ત્રણ પ્રકારની છે, કારણકે મેખલાના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે ભૂમિથી ૧૦ ચેાજન ઉપર ચઢી પહેલી મેખલાએ આવીએ ત્યાં સુધી ૫૦ ચાજન પહેાળા છે, ત્યારબાદ એ બાજુની એ મેખલાના ૧૦-૧૦ ચેાજન બાદ કરતાં એ મેખલાની વચ્ચે રહેલા પત [૫૦ બાદ ૨૦=૩૦] ૩૦ ચેાજન પહેાળા જ હાય, તે પણ ૧૦ ચેાજન ઉપર ચઢી ખીજી મેખલાએ આવીએ ત્યાં સુધી ૩૦ ચેાજન પહેાળા છે, પરન્તુ ખીજી મેખલાને રથાને એ ખાજુની એ મેખલાના ખીજા ૧૦-૧૦ ચૈાજન બાદ કરતાં એ મેખલાની Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરીથ સહિત વચ્ચે રહેલા પવત ૧૦ ચાજન જ પહેાળા હાય, એ ૧૦ ચૈાજન પહેાળાઈ પાંચ ચેાજન ઉપર ચઢી પ`તની ટોચે શિખરે આવીએ ત્યાં સુધી હાય અને ત્યારબાદ તે પતની જ સમાપ્તિ થઈ, એ પ્રમાણે ૨૫ ચાજનની ઉંચાઈમાં પર્વતની ત્રણે પ્રકારની જુદી જુદી પહેાળાઈ હેાય છે. ૫ ૭૯ ૫ ૪ ॥ वैटाढ्य पर्वतनी मेखलाओनो देखाव ॥ [ગા. ૮૨, પૃ. ૧૨૨] Mob: ચઢતા પ્રયોજન slot bo ૦ યોજનની pry) યાજન ૧૦ >n[ hi[>p3 filélle યતા પુનઃ૧૦ યોજન પહતી. 1૦ યોજન પતી વિસ્તૃત ભોજન યોજન 1. વિદ્યાધર શ્રોણની મેખલા ચા @lpağ & ]]>કે 9 l>d pağ ]]>કે aaj, tele Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૪—દીઘ વૈતાઢશોનુ' વર્ણન ૧૨૫ વેજ્જિવલિત્તા—દરેક બૈતાઢચની બન્ને બાજુએ [દક્ષિણે અને ઉત્તરે.] એકેક વન અને વન પછી એકેક વેદિકા હાય છે, ત્યાં પર્વતને લગતું વન એ ચેાજનમાં કંઈક ન્યૂન પહેાળું અને પર્વતની લખાઈ જેટલુ દીર્ઘ-લાંબુ હાય છે અને વનને લગતી વેદિકા પણ તેટલી જ લાંખી, પરન્તુ પહેાળી ૫૦૦ ધનુષની છે. વળી એ વન અને વેદિકા પર્વતની નીચે ભૂમિ ઉપર જાણવાં પરન્તુ મેખલા સ્થાને છે તે નહિં, ૬ સલયરપુર પન્ના” સેનિg—દરેક વૈતાઢચ વિદ્યાધરનાં ૫૦ અને ૬૦ નગરાવાળી એ શ્રેણિ સહિત છે. અર્થાત્ ભૂમિથી ૧૦ ચાજન ઉપર જ્યાં પહેલી એ મેખલા એ માજુએ છે ત્યાં વિદ્યાધરાની વસતી છે અને તેનાં ૫૦ તથા ૬૦ નગર છે તે આ રીતે—ભરતક્ષેત્રના બૈતાઢચની પહેલી એ મેખલામાં દક્ષિણમેખલા સ્થાને વિદ્યાધરાનાં ૫૦ નગર છે,અને ઉત્તરભરતા તરફની ઉત્તરમેખલામાં ૬૦ નગરા છે. દક્ષિણમેખલાની લખાઈ જ બુદ્વીપની ગોળાઈના કારણથી ટુંકી છે માટે ૫૦ નગર છે, અને ઉત્તર મેખલાની લખાઈ વિશેષ છે માટે ૬૦ નગરા છે. (વળી અહિં નગર એટલે એક નગર નહિ પરન્તુ અનેક દેશ ગ્રામ સહિત રાજધાનીનું એક શહેર તેજ એક નગર, જેમ વડાદરા એક નગર એટલે વડાદરા તાખાના અનેક કસખા પ્રાન્ત મહાલ સહિત એવું રાજધાનીનું વડોદરા એક નગર ગણાય તેવાં એ ૫૦-૬૦ નગરા રાજધાનીનાં જાણવાં,) તેનાં દક્ષિણ બાજુએ ગગતવલ્લુભઆદિ નગરા છે, અને ઉત્તરમાજુએ રથનુપુરચક્રવાલ આદિ નગરા છે, એ રાજધાનીએ અને દેશ ગ્રામે। મેખલાની લંબાઈ પ્રમાણે દીર્ઘ પંક્તિએ શ્રેણિએ હાવાથી વિદ્યાવરઍળિ ગણાય છે, જેથી ૫૦ નગરા દક્ષિણશ્રેણિમાં અને ૬૦ નગરા ઉત્તરશ્રેણમાં કહેવાય છે. અરવતતા વૈતાઢચમાં પણ એ રીતે છે પરન્તુ વિશેષ એ કે અરવતક્ષેત્રના બૈતાઢચ ઉપરની પહેલી એ મેખલામાં શિખરી પર્વત તરફની દક્ષિણ મેખલામાં ૬૦ નગરાની શ્રેણિ છે, અને સમુદ્રતરફની ઉત્તર મેખલામાં ૫૦ નગરાની શ્રેણિ છે, ખીજું સર્વસ્વરૂપ યથાર્યેાગ્ય ભરતનૈતાઢય સરખું છે. એ પ્રમાણે પહેલી એ મેખલામાં બે વિદ્યાધર શ્રેણિએ કહી ને હવે તે ઉપરની ખીજી એ મેખલામાં શું છે તે કહે છે. ૭ સટ્રિસિટ્ટોપાજોવમોગિકવન્નિમેયા—પાત પેાતાની દિશિના ઇન્દ્રના લેાકપાળને ઉપલેાગયેાગ્ય ઉપરની એ મેખલાવાળા સર્વે બૈતાઢય છે. અર્થાત્ જે બૈતાઢચ દક્ષિણ દિશાના છે તેની સર્વોપરિતન ચેખલામાં સૌધ ઇન્દ્રના અને જે બૈતાઢય ઉત્તરદેશિએ હાય તે બૈતાઢયની સર્વોપરિતત એ મેખલામાં ઇશાન ઇન્દ્રના લેાકપાળના આભિચેગિકદેવા રહે છે; કારણ કે સૌધમ ઇન્દ્ર દક્ષિણદિશાના ઇન્દ્ર છે, અને ઇશાન ઇન્દ્ર ઉત્તરદિશાને ઇન્દ્ર છે, માટે “ સ્વસ્વ દિશિના ઇન્દ્રના એમ કહ્યું. એ પ્રમાણે હાવાથી ભરતવૈતાઢચ મેરૂથી દક્ષિણદિશામાં હાવાથી એ જૈતાઢયની છેલ્લી ઉપરની એ મેખલામાં સૌધર્મેન્દ્રના સામ યમ વરૂણ અને કુબેર નામના ચારે લેાકપાલના આભિયાગિકદેવાના અનેક ભવનાની શ્રેણિ છે, તેમાં તે આભિયેાગિકદેવેશ રહે છે, અને ઐરવતના બૈતાઢચ મેફની ઉત્તરદિશામાં Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત. હેવાથી તેની સર્વોપરિતન બે મેખલાઓમાં ઈશાનઈદ્રના એજ ચારનામવાળા કપાળના આભિગિકદેવોના ભવનેની શ્રેણિ છે, તેમાં તે આભિગિકદે રહે છે. અહિં ગાથામાં આભિગિક શબ્દ નથી તે પણ અધ્યાહારથી ગ્રહણ કરે, કારણ કે એ ભવનમાં કપાળ પિતે રહેતા નથી. પરંતુ કેઈ વખતે અહિં આવે ત્યારે આરામ લેવા માટેના પ્રાસાદે હોય તે સંગત છે, પરંતુ તે વાત શાસ્ત્રમાં સ્પષ્ટ ન હોવાથી તેમ માની શકાય નહિં. અહિં આભિગિક એટલે સેવકદેવે જાણુ, તે પણ સર્વે એક પત્યેપમના આયુષ્યવાળા છે; શેષ દેવોની માફક એ દેવેની રાજધાનીઓ કહી નથી, કારણ કે પિતે અધિપતિદેવો નથી વળી એ આભિગિકદેવે વૈમાનિક નિકાયના નથી. પરંતુ વ્યન્તરનિકાયના છે, એમ શ્રી જંબૂ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે. आभियोग्याः-शनलोकपालप्रेप्यकर्मकारिणो व्यन्तरविशेषास्तेषाम।बासभूते श्रेण्यौ आभियोग्य श्रेण्यौ प्रज्ञप्ते' ઇતિ વચનાતું. વળી એ કહેલી વિદ્યાધરની બે બે શ્રેણિ અને આભિયોગ્યદેવની બે બે શ્રેણિ તે દરેક પિતાની બે પડખે એકેક વન અને એકેક વેાિ વડે વીટાયેલ છે, જેથી એક શ્રેણિ બે વન અને બે વેદિકાયુક્ત હોવાથી બે શ્રેણિનાં ચાર વન અને ચાર વેદિકાજાણવાં. તેવી રીતે ઉપરની બે આભિયેગ્યશ્રેણિઓનાં પણ ચાર વન અને ચાર વેદિકા જાણવાં. એ ૮૦ છે વૈતાઢય પર્વતનું શિખરસ્થાન છે વૈતાઢય પર્વતના શિખરસ્થાને કોઈની નિયત વસતી મેખલાવતું નથી, પરંતુ જગતીના વન અને વેદિકાની માફક અનેક વ્યન્તરદે આવી કડા કરે છે, સુખ પૂર્વક બેસે છે, અને પૂર્વકૃત પુણ્યને આનંદ અનુભવે છે. શિખરસ્થાન પણ ઘણું રમણીક રત્નબદ્ધ ભૂમિતલવાળું છે. તેના ઉપર મધ્યભાગમાં લંભોરસ એક વેદિકા ૫૦૦ ધનુષ પહોળી છે, અને બે બાજુ બે વનખંડ છે. તેની લંબાઈ પર્વતની લંબાઈ તુલ્ય છે, અને વનની પહોળાઈ દેશોન બે જન દરેકની છે. એ બ્રહક્ષેત્રસમાસવૃત્તિને અભિપ્રાય છે, અને શ્રીજબૂત્ર પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં તે જગતી ઉપરની વેદિકા સરખી ચારે દિશિ વિદિશિમાં ફરતી એક જ વેદિકાની સર્વબાજુએ બાહ્યભાગે વીટાયેલું પર્વતના સર્વાત્ય કિનારા સુધી છે. જેથી સર્વપર્યન્ત ભાગ વનયુક્ત છે. તફાવત એજ કે જગતીની વેદિકા વલયાકાર છે. તે આ વેદિકા લંબચોરસ આકારે છે. પરંતુ મૈતાઢય પર્વતની ભૂમિગત વેદિકાવત્ દક્ષિણેત્તરવિભાગરૂપ બે વેદિકા નથી. એમ કહેવાથી શિખરતલ સિવાયની નીચેની સર્વ વેદિકાઓમાં પૂર્વ પશ્ચિમ દિશામાં વેદિકા નથી, કેવળ ઉત્તર-દક્ષિણ દિશામાં વેદિકાઓ છે, અને શિખરસ્થાને તે ચારે દિશાએ વેદિકા છે. - ૮ ફુવંદવિષ્ટિગમવા =વળી એ બે દીર્ઘતાઢય કેવા છે? તે કહે છે–ભરતઐરાવતના જેણે બે બે ખંડ-ભાગ કરેલા છે, અર્થાત્ ભરતના અતિ મધ્યભાગમાં આવેલા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૩૪–દીધ શૈતાઢયોનું વર્ણન ૧૨૦ શૈતાયે ભરતક્ષેત્રના બે ભાગ કર્યા છે, તેમાં સમુદ્ર તરફન વિભાગ તે ક્લિબમરત અને લઘુહિમવંત તરફને ભાગ તે ઉત્તરમત કહેવાય. એ પ્રમાણે ઐરાવતક્ષેત્રના અતિમધ્યમાં આવેલા શૈતાઢયથી સમુદ્ર તરફને ભાગ તે ઉત્તરાવત અને શિખરી પર્વત તરફનો ભાગ તે નિરર્વત કહેવાય. ૯ =૯૯પુપુ=દરેક શૈતાઢયમાં બે બે મટી ગુફાઓ છે, જેનું પછી કહેવાશે. સ્વરૂપ હવે ૧૦ qમયા=દરેક શૈતાઢય રૂપાને બનેલું છે. હેવીવે –એ ઉપર કહેલા ૮ વિશેષણવાળા દીર્ઘતાઢય બે છે. છે ૩ર દીઘ વૈતાઢય છે તહીં સુતી = વિનાનું–તથા મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયમાં પણ ઉપર કહેલા સ્વરૂપવાળા જ ૩ર દીઘતાઢય છે, નવરં તે પરંતુ તે બત્રીશ વૈતાઢવી વિષચંતા= વિજયના અંતવાળા છે, અર્થાત તેઓના બે છેડા બે બાજુની બે વિજય તરફ પહોંચ્યા છે, અથવા વિજ તરફ ગયા છે. તથા સવારવા ન દુનીયા–વિદ્યાધરનાં ૫૫-૫૫ નગરની બે શ્રેણિ સહિત છે, અર્થાત્ ભરતબૈતાદ્યવત્ એક બાજુ ૫૦ અને બીજી બાજ ૬નગર નથી, પરંતુ બંને બાજુ પ૫–૫૫ નગરો સહિત છે, કારણ કે અહિં ગોળાઈના અભાવે બંને મેખલાની લંબાઈ સરખી છે. એ પ્રમાણે દરેક શૈતાઢયમાં ૧૧૦–૧૧૦ વિદ્યાધર નગરે હોવાથી જંબુદ્વીપમાં વિદ્યાધરનાં સર્વનગર [૩૪૪૧૧૦=] ૩૭૪૦ છે. એ ૮૧ ૮૨ છે અવંતર:૮૧મી ગાથામાં દરેક શૈતાઢયને તમિલ અને વંદપ્રVIRા નામની બે બે મેટી ગુફાઓ છે એમ કહ્યું તે ગુફાઓનું સ્વરૂપ હવે આ ૮૩ થી ૮૭ મી ગાથા સુધીમાં કહેવાશે, ત્યાં પ્રથમ આ ગાથામાં દરેક મહાગુફાનું પ્રમાણ કહે છે તે આ પ્રમાણે ૧. અહિ નિયંતા એ શબ્દ “સમુદ્ર સુધીના અંતવાળા નથી” એમ દર્શાવવાને અર્થે છે, પરંતુ વિયસ્પર્શી અંતવાળા વૈતાઢયો છે એમ દર્શાવવાનું નથી. જેથી જતા સરખો વિનયંતા ને અર્થ ન થાય, કારણ કે જેમ બે વતાયના છેડા સમુદ્રને સ્પર્યા છે તેમ ૩૨ વૈતાઢયોના છેડા વિજયને સ્પર્ધો નથી, પરંતુ વને વક્ષસ્કાર અને અન્તર્નાદીઓને સ્પર્શેલા છે, માટે અહિ વિનયતા ને અર્થ વિજયસ્પર્શી અંતવાળા ન કરતાં “વિજય તરફ ગયેલા” એવો અર્થ કરવો. વળી એ અર્થ પણ ૮ વૈતાઢયોને સર્વાશે સંબંધ કરતા નથી તો પણ ૨૪ વૈતાઢયોની બાદુલ્યતાએ વિનયંતા શબ્દ ઘટી શકે, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત. गिरिवित्थरदीहाओ अडुच्च चउ पिहुपवेसदाराओ वारसंपिडुलाउ अड्डच्चयाउ वेअहूदुगुहाओ ॥ ८३ ॥ શબ્દા : મિરિવિથ-ગિરિના વિસ્તાર જેટલી રીહાબો-દીઘ, લાંખી મગસન્ન-આઠ યાજન ઉં'ચા રણવિદુવેલ–ચાર ાજન પહે!ળા અને ૪ ચેાજન પ્રવેશવાળાં તારાઓ-એવાં દ્વારવાળી વારસવિદુષ્ટા૩-૧૨ ચાજન પહાળી મકર(યા-આઠ યેાજન ઉંચાં વેબૈતાઢચ પતની તુનુાઓ-એ એ ગુફાઓ ગાથાર્થ:--પર્વતના વિસ્તાર જેટલી લાંખી, તથા આયાજન ઉંચાં ચાર ચાજન પહેાળાં અને ચાર (ચાર ચેાજન) પ્રવેશવાળાં દ્વારવાળી, તથા ખાર ચાજન પહેાળી અને આઠ ચેાજન ઉંચી એવી બૈતાઢચ પર્વતની છે એ મહાગુફાએ છે. ॥ ૮૩ ૫ વિસ્તરાર્થઃ—પતના વિસ્તાર ઉત્તર દક્ષિણ રીતે ૫૦ ચેાજત છે, માટે વિસ્તારમાં આવેલી એ ગુફાઓ પણ પ૦ ચેાજત લાંખી છે. તથા એકેક ગુફાને ઉત્તર તરફ અને દક્ષિણ તરફ એમ એ એ દ્વાર છે. તે દરેક દ્વાર આ યેાજત ઉંચાં ૪ યાજન પહેાળાઈવાળાં અને ૪ ચેાજન પ્રવેશવાળાં છે. વળી એ ગુફાની પહેાળાઈ અંદરના ભાગમાં ૧૨ યાજન છે અને ગુઢ્ઢાની ઉંચાઈ આડ ચેાજન છે, એવા પ્રકારની સમિક્ષા અને લકવ્રપાત્ત નામની એ એ ગુફાએ દરેક બૈતાઢય પતિને હાવાથી સ મળી ૬૮ ગુફાઓ છે, અને ગુફાનાં દ્વાર સ` મળી ૧૩૬ છે. એ દ્વાશનાં કમાડની પહેાળાઈ દ્વારથી અધ પ્રમાણની એટલે એ એ ચેાજનની હોય અને ઉંચાઈ તે ગુફાને અનુસારે ૮ ચાજ જ હાય તે સ્વતઃ વચારવું. ॥ ૮૩ । અવસરઃ— વૈતાઢચપતની દરેક ગુફામાં એ એ નદીએ વિલક્ષણુ જળવાળી છે તે આ ગાથામાં કહેવાય છે— तम्मज्झ दुजोअण अंतराओ ति ति वित्थराउ दुणईओ । उम्मगणिम्मग्गाओ कडगाउ महाणइगयाओ ॥ ८४ ॥ શબ્દાઃ— સમા-તે ગુફાના મધ્યભાગે ટુનોબળ અંતરાઓ-એ ચેાજત આંતરે ત્તિ ત્તિ વિત્થરા૩-ત્રણ ત્રણ ચેાજન વિસ્તારવાળી તુળો-એ નદીઓ ૩મ્મા-ઉન્મુતિકા નામની નિમ્મો-નિમગ્નિકા નામની ૪૩-કટકમાંથી ( પહાડની કડાહેામાંથી નીકળીને ) મહાનાયાઓ-મહાનદીમાં મળેલી છે ૧. એ એનાં સ્થાન આગળ ૮૬ મો ગાથામાં કહેશે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉન્મજ્ઞા-નિમગ્ન નદીઓનું વર્ણન ૧૨૯ થા–તે ગુફાના અંતિમધ્યભાગે બે બે એજનને આંતરે ત્રણ ત્રણ એજનના વિસ્તારવાળી ઉન્મજ્ઞા અને નિમઝા નામની બે નદીઓ કડાહમાંથી નીકળી મહાદીઓને મળેલી છે કે ૮૪ છે વિસ્તરાર્થ–ગુફાના દક્ષિણ દ્વારથી ગુફાની અંદર ૨૧ જન દૂર જઈએ ત્યાં તમિસ્રા ગુફામાં પહેલી વનમા નવીનામની નદી ત્રણ યોજનના ઉત્તર દક્ષિણ વિસ્તારવાળી અને ગુફાની પહોળાઈ પ્રમાણે ૧૨ જન લાંબી છે, તે તમિસ્રા ગુફાની પૂર્વ દિશાના કડામાંથી (શિલામય ભિત્તિભાગમાંથી નીકળી પશ્ચિમદિશાના કડાહમાં (ભિત્તિની નીચે) થઈને સિંધુમહાનદીને મળે છે. આ નદીમાં તૃણ કાષ્ટ પત્થર આદિ જે કોઈ વસ્તુ પડે તે નીચે ડૂબી જતી નથી, પરંતુ ઉપર તરતી રહીને પાણીના મોજાથી ત્રણવાર અફળાતી અફળાતી નદીના કિનારે સ્થળ ઉપર આવી જાય છે, પરંતુ નદીમાં તે વસ્તુ રહેતી નથી, માટે એનું નામ [મન-ડુબેલી એ અર્થને ૩ ઉપસર્ગ પ્રતિપક્ષી અર્થરૂપે લાગવાથી ] મમ–ઉપર રહેતી વસ્તુવાળી નદી એ નામ સાર્થક છે. એ ઉમેગ્ના નદીથી પુનઃ બે જન દર ઉત્તર તરફ જઈએ ત્યારે એવાજ સ્વરૂપવાળી બીજી નદી ત્રણ જન વિસ્તારવાળી ૧૨ યોજન લાંબી અને પૂર્વ કડાહમાંથી નીકળી પશ્ચિમકડાહની નીચે થઈને સિંધુમહાનદીને મળતી નિભમા નામની નદી છે, આ નદીના જળનો સ્વભાવ એ છે કે–એમાં તૃણ કાષ્ટ પત્થર મનુષ્ય આદિ જે કંઈ વસ્તુ પડે તે તરવા જેવી હલકી હોય તે પણ ત્રણવાર હણાઈ હgઈને નીચે ડુબી જાય છે, એ પ્રમાણે કેઈપણ વસ્તુ એ જળમાં તરતી નથી તેમ જળથી હણાઈને બહાર સ્થળ ઉપર પણ આવતી નથી માટે એનું એ નામ સાર્થક છે. કારણે કે “જેને વિષે પડેલી કોઈપણ વસ્તુ નિમજજતિ-ડુબી જાય તે નિમગ્ન એ વ્યુત્પત્તિ છે. એ પ્રમાણે પશ્ચિમદિશામાં આવેલી તમિઆ ગુફાની બે નદી કહી. એ ભરતક્ષેત્રના વૈતાઢયમાં પૂર્વ દિશાએ લંપતા ગુફામાં પણ દક્ષિણકારથી ૨૧ જન દૂર જતાં પહેલી ઉન્મગ્ન અને બે એજનને અંતરે બીજી નિમગ્ના નદી આવે છે, પરંતુ તફાવત એ છે કે-આ નદીઓ ગુફાની અંદરના પશ્ચિમ કડાહમાંથી નીકળી ગુફામાં ૧૨ રોજન વહી પૂર્વ કડાહનીચે થઈને ગંગા નામની મહાનદીને મળે છે. એ રિતે ભરતવૈતાઢયની ગુફાની ચારનદીઓ સરખી અરવત ક્ષેત્રના વૈતાઢયની પણ ચાર નદીએ જાણવી, પરંતુ તફાવત એ કે–ક્ષેત્રદિશાને અનુસારે ત્યાં પૂર્વ દિશાએ તમિસાગુફા છે, અને પશ્ચિમદિશાએ ખંડપ્રપાતા ગુફા છે, ત્યાં તમિજાની બે નદીઓ પશ્ચિમકડાહમાંથી નીકળી પૂર્વકડાહમાં નીચે થઈને રક્તવતી મહાનદીને મળે છે, અને ખંડપાતાની બે નદીઓ પૂર્વ કડાહમાંથી નીકળી પશ્ચિમકડાહમાં રક્તા મહાનદીને મળે છે. એ પ્રમાણે નદીઓને નિગમ વિપર્યય અને સંગમવિપર્યથ જાણ પ્રવેશમાં “ઉત્તરારથી ૨૧ જન જતાં” એમ કહેવું. ૧ તિવૃત્તો દુષિ મg[ળા ઇત્યાદિ વચનાત Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત તથા ૩૨ વિજયના ૩૨ શૈતાઢયામાં પણ જે મેથી દક્ષિણ તરફના વૈતાઢય છે તેની ગુફામાંની નદીઓનું સ્વરૂપ ભરતતાયની ગુફાની નદીએ તુલ્ય અને ઉત્તરતરફના વૈતાઢયોની ગુફામાંની નદીઓનું સ્વરૂપ અરવતતાયગુફાની નદીઓ તુલ્ય કહેવું. પરતુ સંગમનદીઓમાં બહુ વિપર્યય હોવાથી વિજયનદીઓનાં સ્થાન વિચારીને પિતાની બુદ્ધિથી યથાસંભવ સંગમનદી કહેવી. એ નદીઓ ઉપર ગમનાગમન કરવાને ચક્રવર્તીનું વાર્ધકીર (ચકીને સુતાર) પૂલ બાંધે છે. / ૮૪ | અવતરણઃ—હવે આ ગાથામાં ગુફાની અંદર પ્રકાશ માટે ચક્રવર્તી પ્રકાશમંડળે આલેખે છે, તે વાત કહેવાય છે– . इह पइभित्तिं गुणवन्न-मंडले लिहइ चकि दुदु समुहे । पणसयधणुहपमाणे, वारेगडजोअणुज्जोए ॥ ८५॥ શબ્દાર્થ : ૨૮–આ ગુફામાં સમુ–સમુખ, હામાસ્વામી વડુમિતૈિ--પ્રત્યેક ભીંતે ઘર રૂ -૧૨-૧-૮ યોજન rળવનમં–૪૯ મંડળ ગોપ—ઉઘાત કરનારાં fસ્રર-લખે છે, ચિતરે છે Tયાર્થ–આ ગુફામાં દરેક ભી તે ચક્રવતી ઓગણપચાસ પ્રકાશમંડળોને બે બે સનમુખ રહે એવી રીતે આલેખે છે, તે પ્રકાશમંડળ ૫૦૦ ધનુષ પ્રમાણમાં અને ૧૨–૧–૪ જન સુધી પ્રકાશકરનારાં હોય છે . ૮૫ છે વિતરVર્થ –હવે આ ગુફામાં ચક્રવર્તી ૪૯ પ્રકાશમઠળ ચિતરે છે તે કહેવાય છે. છે વૈતાઢય ગુફામાં ૪૯૯ પ્રકાશમંડળે છે વૈતાઢય પર્વતની એ બે ગુફાએ સદાકાળ બંધ રહે છે, જ્યારે ચક્રવર્તી ઉત્પન્ન થાય અને છ ખંડને દિગ્વિજય કરવા નીકળે ત્યારે આ મહાઅંધકારમય ગુફાઓમાં થઈને ઉત્તરદિશાના ત્રણ ખંડ સાધવા જાય છે, ત્યારે પહેલી તમિસ્રા નામની ગુફાના કૃતમાળ નામના અધિષ્ઠાયકને ઉદ્દેશી અઠ્ઠમ તપ કરી પિતાના સેનાપતિ પાસે કારને ત્રણ વાર દંડરનવડે પ્રહાર કરાવી ગુફાનાં દ્વાર ઉઘડાવે છે, ત્યારબાદ ચક્રવતી હસ્તિરનઉપર બેસી પિતાના પ્રકાશમાટે હસ્તિના મસ્તક ઉપર મણિરત્નસ્થાપીને પ્રથમ તમિસ્ત્રાગુફાની અંદર પ્રવેશ કરી એક જન ગયા બાદ પાછળ આવતા સિન્યના પ્રકાશને અર્થે ખડી સરખા કાકિણી નામના રનવડે પહેલું પ્રકાશમંડળ દક્ષિણ દ્વારના પૂર્વદિશિતરફના કમાડઉપર આલેખ-ચિતરે. બીજુ મંડળ પશ્ચિમ કમાડના એક એજન Page #190 -------------------------------------------------------------------------- ________________ ગુફામાં ચકીએ કરેલા પ્રકાશ મંડળનું સ્વરૂપ બાદ પહેલાની બરાબર સમ્મુખ આલેખે. ત્યારબાદ ત્રીજું મંડળ પૂર્વકમાડની પાછળના તદ્રક ઉપર ઉઘાડેલા કમાડની કિનારી પાસે આલેખે, ચૂથું મંડળ પશ્ચિમકમાડના તટ્ટક ઉપર ઉઘાડેલા કમાડની કિનારી પાસે આવે છે. પાંચમું મંઠળ પૂર્વ તટ્ટક ઉપર ત્રીજામંડળથી એક યોજનાને અન્તરે આલેખે, ત્યારબાદ છઠ્ઠ મંડળ પશ્ચિમ તરફ પશ્ચિમટ્ટક ઉપર ચેથાથી એક જન દૂર પાંચમાની સન્મુખ આલેખે. ત્યારબાદ સાતમું મંડળ પર્વતની પૂર્વભીંત ઉપર અને આઠમું મંડળ પશ્ચિમ ભીંત ઉપર તદ્દકની પાસે આવે છે. એ રીતે એકેક જનને અન્તરે ૪૯ મંડળ પૂર્વ દિશામાં અને ૪૯ પશ્ચિમદિશામાં મળી ૯૮ પ્રકાશમંડળો ચિતરે, જેથી પૂર્વ દિશામાં દક્ષિણ કમાડઉપર ૧ દક્ષિણકઉપર ૨, ત્યારબાદ ભિત્તિઉપર ૪૩, ત્યારબાદ ઉત્તરદ્વારના તેઢુકઉપર ૨ અને કમાડઉપર ૧ મળી ૪૯ મંડળ થયાં, તેવી જ રીતે પશ્ચિમદિશામાં પણ બરાબર સમુખ ૪૯ મંડળ હોય. આ પ્રકારાન્તરે ૪૯ પ્રકાશમંડળે છે ઉપર કહેલી પ્રકાશમંડળની રીતિ શ્રીમલયગિરિજીકૃત બ્રહક્ષેત્રસમાસની વૃત્તિ વિગેરેમાં કહી છે, પરંતુ શ્રી આવશ્યકજીની બૃહદવૃત્તિ વિગેરેમાં આ પ્રમાણે કહ્યું ગુફામાં પ્રવેશ કરતા ભરત ચક્રવતી પાછળના રીન્યાદિકને પ્રકાશ કરવાના કારણથી દક્ષિણ દ્વારના પૂર્વકમાડઉપર ૧ જનવજીને બીજા જનના પ્રારંભમાં પહેલું મંડળ આલેખે, ત્યારબાદ ગેમૂત્રિકાની રીતે ઉતરતાં પશ્ચિમકમાડના તેઢકઉપર ત્રીજા ચોજીના પ્રારંભમાં ૨ નું મંડળ આલેખે પુનઃ મૂત્રિકા પદ્ધતિએ આગળ ખસતાં ત્રીજું મંડળ પૂર્વક ઉપર ચેથા જનના પ્રારંભમાં લખે ત્યાર બાદ પશ્ચિમભિત્તિ ઉપર પાંચમા જનના પ્રારંભમાં ચોથું મંડળ લખે, ત્યારબાદ એજ પદ્ધતિએ પૂર્વ ભિત્તિ ઉપર છઠ્ઠા એજનના પ્રારંભમાં પાંચમું મંડળ લખે, એ રીતે યાવત્ ૪૮મું મંડળ ઉત્તરદ્વારના પશ્ચિમકપાટ ઉપર પહેલા જનના આરંભમાં અને ૪૯મું મંડળ ઉત્તરદ્વારના પૂર્વકપાટ ઉપર બીજા જનના આરંભમાં આલેખે. એ પ્રમાણે એક ભિત્તિ ઉપર ૨૫ અને બીજી ભિત્તિ ઉપર ૨૪ મળીને ૪૯ મંડળ થાય. ૧ બે યોજન પહોળા કમાડની પાછળ ચાર યોજન લાંબે પહોળા કમાડને આગળ વધતાં અટકાવે એ ભિત્તિભાગ જે મૂળભિતિથી જુદે પણ લાગેલો હોય છે તે તેદક વા તેમ કહેવાય. એ ગોમૂત્રિકા આકાર કહેવાય. અર્થાત્ બળદ ચાલતાં ચાલતાં પ્રસ્ત્રવણ કરે ત્યારે જે આકારે ભૂમિ ઉપર પડે તે આકાર, Page #191 -------------------------------------------------------------------------- ________________ (વૈતાઢ્ય ગુફામાં) ॥ मतान्तरे गोमूत्रिका आकारे ४९ प्रकाश मंडलो ॥ - O. * ૪ યોજના તોલ્ક | પટ ઉતરે દ્વાર આ પર્વનીતિમાં ૨૫ પ્રકાશમંગલ છે તોપણ ૨૫ જાણું) પ્રકાશની લંબાઈ પ્રમાણગુલથી ૧૨ યોજન છે, તથા ગુફાની ઉંચાઈ પ્રમાણે આઠ હોય છે, તથા ગુફાની પહોળાઈ જેટલું લાંબો સન્મુખ પ્રકાશ પડવાથી એ મંડળના એ દરેક પ્રકાશમંડળ ઉત્સધાંગુલથી ૫૦૦ ધનુષ લાંબુ પહોળું અને વલયાકાર પ્રકાશમંડળનું લંબાઈ આદિ પ્રમાણ વિતક શામ ] મ્હામા હામી ૪૯ -૪૯ પ્રકાશમંડલો | શ્રી વધુ ક્ષેત્રસમાસ વિતાથ સહિત -૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = = | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ) - 0 4 03 | મા હાજાપામી ૧૬-૧૬ અંહકોને પણ ૪ -૫ મંડળે જણનાં તે તો ઉપરનાં છે. તે એક જ ૧-૧મા " ૨-૨ ઉંમર, Page #192 -------------------------------------------------------------------------- ________________ ગુફાના પ્રકાશમલાનુ સ્વરૂપ ચેાજન પ્રકાશની ઉચાઈ છે, અને પેાતાની એ પડખે ના ના ચેાજન પ્રકાશ ગણવાથી ૧ ચેાજન પાર્શ્વવતી પ્રકાશ છે, અર્થાત્ દરેક મંડળ સન્મુખ દિશાએ પ્રમાણાંગુલી ૧૨ ચાજન સુધી પ્રકાશ કરે છે, ઉોંધ: ૮ ચેાજન અને એ પડખે મળી ૧ ચૈાજન પ્રકાશ કરે છે. મંડળ–જેવા સૂય તેવું જ દેખાય અને પ્રકાશ પણ સૂર્ય સરખાજ જાણવા. ૫ પ્રકાશમડા વિગેરેની સ્થિતિ ચક્રવતી જ્યાં સુધી રાજ્ય કરે અથવા જીવે ત્યાં સુધી પ્રકાશમ`ડળો પ્રકાશ કરતાં રહે છે, તેમજ ગુફાએામાં થઈ ને ઉત્તરખ’ડમાં જવું આવવુ પણ ખુલ્લુ રહે છે. તેમ જ ગુઢ્ઢામાંની એ નદી ઉપરના વન કીરત્ને (ચક્રવતીના સુતારે) બાંધેલા પૂર્ણ પણ કાયમ રહે છે, ત્યારબાદ ગુફાનાં દ્વાર બંધ થયે પ્રકાશમ ળા આદિ વિનાશે પામે છે.] ૧૩૩ એ પ્રમાણે ભરત બૈતાઢયની ખીજી ખંડપ્રપાતાળુફામાં પણ પ્રકાશમ ળાનુ સ્વરૂપે તમિઆગુફા સરખુ' જાણવુ.. વિશેષ એ કે-ઉત્તરભરતને દિગ્વિજય કરી ચક્રવતી દક્ષિણભરતમાં પાછા વળે ત્યારે એ ગુફાના ઉત્તરદ્વારમાં પ્રવેશ કરી દક્ષિણદ્વારથી બહાર નીકળે છે. માટે તમિસ્ત્રાગુફા ઉત્તરભરતા માં જવાને માટે છે, અને મ’ડપ્રપાતાનુંકા ચક્રવતી ને દક્ષિણભરતમાં પાછા આવવા માટે ઉપયાગી થાય છે. વળી અરવત અને મહાવિદેહના ૩૨ બૈતાઢચોની ગુફાઓનાં પ્રકાશમ’ડળાનુ સ્વરૂપ પણ એ રીતેજ જાણવું, પરન્તુ પ્રવેશ નિગમમાં દિશાઓના ફેરફાર વિગેરે યથાસ`ભવ પેાતાની મેળે વિચારવા ચાગ્ય છે. સČવણુ ન કરવાથી ગ્રંથ વધી જાય, માટે ઉપર કહેલા દિગ્દર્શન માત્રથી જ શેષ સસ્વરૂપ વિચારવુ, ૫૮૫૫ મવતરળ :—હવે આ ગાથામાં બૈતાઢયની એ ગુફાઓનાં નામ અને સ્થાન કહે છે— सातमिसगुहा जीए, चक्की पविसे मज्झखंडतो । उस अंकिअ सो जीए, वलइ सा खंडगपवाया ॥ ८६ ॥ શબ્દાથ સાતે સમિસનુન્હા—તમિસ્ત્રાગુફા ની—જેના વડે, જેમાં થઈ ને વિસેર-પ્રવેશ કરે માલવંતો-મધ્યખ ડની અંદર સદ્—ઋષભકૂટને અગિ–અકિત કરીને ( નામ લખીને ) સો-તે, ચક્રવતી વ—પા વળે ઘેડાવવાયા--ખ'ડપ્રપાતાગુફા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિતરથ સહિત . જયાર્થ-જે ગુફામાં થઈને ચક્રવર્તી મધ્યખંડની અંદર (ઉત્તરાખંડમાં) પ્રવેશ કરે છે, તે તમિસ્ત્રાગુફા, અને જેમાં થઈને ચક્રવર્તી પાછે વળે છે તે ખંડપ્રપાતા ગુફા. ૮૬ ! આ વિસ્તાર્ય–દક્ષિણભારતના ત્રણે ખંડ જીતીને ચકવતી ઉત્તરભારતના ત્રણ ખંડ જીતવા જાય છે, ત્યારે દક્ષિણ ભારતના મધ્યભાગથી પશ્ચિમ દિશામાં, પરંતુ સિંધુ નદીથી પૂર્વ દિશામાં આવેલી તમન્નાપુરા નામની ગુફા છે, તેમાં થઈને ચકવત ઉત્તરભારતમાં જાય છે. અને ઉત્તરભરતક્ષેત્રના ત્રણે ખંડ જીતાઈ રહ્યા બાદ ભારતના મધ્યભાગથી પૂર્વમાં પરન્તુ ગંગાનદીથી પશ્ચિમદિશામાં જે બીજી વણપતા નામની ગુફા છે તેમાં થઈને ચક્રવતી દક્ષિણભરતમાં પાછો વળે છે. એ વિગત પ્રથમ કહેવાએલી છે. વળી ઉત્તરભારતના 3 ખંડ જીત્યા બાદ ઉત્તરભારતના મધ્યભાગમાં લઘુહિમવંતપર્વતની તલહટીથી કંઈક દૂર ગ્રુપમ નામે હાને પર્વત છે તે પર્વતની પૂર્વ દિશાની કટાહ ઉપર ચકવતી પિતાનું નામ કાકિણીરત્નથી લખીને ત્યારબાદ ખંડપ્રપાતા ગુફામાં થઈને પાછો વળે છે, માટે અહિ સર્વ મૈતાઢમાં પણ ચક્રવર્તીને પ્રવેશ કરવાની તમિસ્ત્રાગુફા તે પશ્ચિમમાં છે, અને પાછા વળવાની ગુફા તે ખંડપ્રપાતાગુફા પૂર્વ દિશામાં છે. ઋષભકૂટ અને તે ઉપર નામલેખન વિગેરેની વિગત ૭૫ મી ગાથાના વિસ્તરાર્થમાં ઋષભકૂટના વર્ણન પ્રસંગે કહેવાઈ છે, માટે અહિં વિશેષ લખવાનું પ્રયોજન નથી. ગાથામાં ઉત્તર ભરતક્ષેત્રને મધ્યખંડ કહેવાનું કારણ કે દક્ષિણ ભારત સમુદ્ર તરફ બહાર પડતે હવાથી બાહ્યખંડ ગણાય, તે અપેક્ષાએ શૈતાઢય અને લઘુહિમવંત એ બે પર્વતના અંતરાળમાં આવેલું ઉત્તરભરત તે મધ્યખંડ અથવા અભ્યન્તર ખંડ પણ કહેવાય. અહિ સર્વસ્વરૂપ ભરતક્ષેત્રના મૈતાઢયને ઉદ્દેશીને કહ્યું છે, તે પણ સર્વે મૈતાઢયેની બે બે ગુફાઓ સરખા સ્વરૂપે જાણવી. કેવળ દિશાવિપર્યય વિચારીને કહે, અથવા સૂર્યદિશાની અપેક્ષાએ સર્વ રીતે સમાનતા જ જાણવી. છે ૮૬ સંવતર –હવે આ ગાથામાં મૈતાઢયની બે ગુફાના બે અધિપતિદેવ તથા ઉઘાડેલી ગુફા જ્યાં સુધી ઉઘાડી રહે વગેરે કહેવાય છે – कयमालनट्टमालय-सुराउ वद्धइणिबद्धसलिलाओ। जा चक्की ता चिटुंति, ताओ उग्धडिअदाराओ॥ ८७॥ .. Page #194 -------------------------------------------------------------------------- ________________ ગુફાના અધિપતિ દેવનું સ્વરૂપ ૧૫ - શબ્દાર્થ : યમ–કૃતમાળદેવ નમસ્કનટ્ટમાળદેવ, નૃત્તમાલ મુરાગો-દેવવાળી વર્વાર્ધાકિરતન ળિ-બાંધેલી સસ્ટિઢામો-નદીઓવાળી ના વર્જ્યાં સુધી ચકવતી fકૃતિ–રહે, હેાય છે તાગો-તે બે ગુફા દિ મો-ઉંઘાડા દ્વારવાળી થાઈ–કૃતમાળ અને નૃત્તમાળ દેવ (ના આધિપત્ય) વાળી, તથા વાર્ધકીરને બાંધેલી નદીઓવાળી એવી તે બે ગુફાઓ જ્યાં સુધી ચક્રવર્તી હોય છે, ત્યાં સુધી તે બે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે. કે ૮૭ | વિસ્તરાર્થ–તમિસ્ત્ર ગુફાને અધિપતિ કૃતિમાઝ દેવ છે, અને ખંડપ્રપાતા ગુફાને અધિપતિ રામર દેવ છે. એ બનેનાં બે ફૂટ પણ શૈતાઢય ઉપર છે, તેમજ એમની ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી રાજધાનીએ બીજા બૂદ્વીપમાં છે. બંનેનું એક પલ્યપમ આયુષ્ય છે, અને વિજયદેવ સરખા મહાદ્વિવાળા એ વ્યક્તરદેવ છે. તથા એ બંને ગુફાની જે ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની બે બે નદીઓ પૂર્વે કહેવાઈ છે, તે નદીઓ ઉપર ચકવતી દિગ્વિજય કરવા જાય છે, ત્યારે વાર્ધકીરત્ન (ચક્રવતને શ્રેષ્ઠ સુતાર) તે ઉપર ત્રણ જ લાંબા પૂલ બાંધે છે, તથા જ્યાં સુધી ચક્રવતીનું રાજ રહે છે. ત્યાં સુધી એ બંને ગુફાઓનાં દ્વાર ઉઘાડાં રહે છે, ત્યારબાદ અધિપતિદેવ બંને દ્વારને બંધ કરે છે, જેથી ગુફાની અંદરના પ્રકાશમંડળે અને બાંધેલા નદીના પૂલ ધીરે ધીરે વિનાશ પામે છે. ઈત્યાદિ કચિત સ્વરૂપ ૮૫ આદિગાથાના વિસ્તરાર્થમાં પણ કહ્યું છે, ત્યાંથી ગુફા ઉઘાડવાની રીતિ વિગેરે જાણવી. - અહિં કેટલાક આચાર્ય કહે છે કે-જ્યાં સુધી ચકવતી જીવે ત્યાં સુધી ગુફાનાં દ્વાર ઉઘાડાં રહે, અને કેટલાક કહે છે કે,–રાજ્ય રહે ત્યાં સુધી. અહિ જીવવાનો પક્ષ સ્વીકારીએ તે ચક્રવર્તીએ દીક્ષા લીધા બાદ પણ ઉઘાડાં રહે એમ સ્વીકારવું જોઈએ, માટે એ બે મતમાં સત્ય તત્વ શ્રી બહુશ્રુતગમ્ય. ૮૭ છે અવતા:-હવે આ ગાળામાં બાહ્યવર્તી દક્ષિણ ભરતના મધ્યભાગમાં એક નાનું પ્રમાણ કહે છે– बहिखंडतो वारस-दीहा नववित्थडा अउज्झपुरी। सा लवणा वेअडा, चउदहिअसयं चिगारकला ॥ ८८॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત શાનદાર્થ – વર્જિઅ-બાહ્યખંડની અંદર સા - તે (અધ્યા ) વાત – ૧૨ યોજન દીધું વળાં–લવણસમાથી કે નૈવ થિરથરા- ૯ જંત વિસ્તારવાળી ૨૩મહિલચં–ચૌદ અધિક સે, ૧૧૪ મકરપુff–અધ્યાપુરી ૨ ફુવાર–અને ૧૧ કળા, જાયા–બાહ્યખંડની અંદર ૧૨ રોજન દીર્ઘ અને ૯ જન વિસ્તારવાળી અધ્યાપુરી નામની નગરી છે, તે લવણસમુદ્રથી અને શૈતાઢયથી પણ એકસચૌદ જન અને અગિઆર કળા [૧૧૪ . ૧૧ ક.] દૂર છે. ૮૮ છે આ વિસ્તરાર્થ–સમુદ્રતરફ બહારના ભાગમાં હોવાથી દક્ષિણભરત તે બાહ્યખંડ કહેવાય, અને શૈતાઢય તથા લઘુહિમવંત એ બે પર્વતની મધ્યે-વચ્ચે આવવાથી ઉત્તરભરત તે મધ્યખંડ કહેવાય, ત્યાં દક્ષિણભરતરૂપ બાહ્યખંડના અતિમધ્યભાગે ગયોધ્યાપુર નામની નગરી પ્રમાણગુલથી ૧૨ જન લાંબી અને ૯ જન પહોળી છે. એ નગરી આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ પહેલા તીર્થકર અને પહેલા રાજા થયા તેમની રાજધાની છે. વળી શ્રી કષભદેવના રાજ્યાભિષેક પ્રસંગે યુગલીકમનુષ્યએ પડીઆએમાં ભરી લાવેલા જળવડે વિનયપૂર્વક પ્રભુના ચરણઉપર અભિષેક કર્યો, તે વિનયથી રાજી થઈ સૌધર્મઇનજે એ વિનીતયુગલીકને આશ્રય માટે શૈશ્રમણ કપાળને આજ્ઞા કરી વિનીતા ના નામની જે નગરી બાંધી આપી તેજ વિનીતા નગરી અયોધ્યાપુરીનું બીજુ નામ છે. જે વખતે ધનદે (બૈશ્રમણે) એ નગરી બાંધી તે વખતે દૈવી શક્તિવડે શીધ્ર સોનાના કેટ સહિત સુવર્ણરત્નાદિમય પ્રાસાદવાળી બાંધી હતી. તેનો સુવર્ણકિલે (કેટ ૧૨૦૦ ધનુષ ઉચે, ૮૦૦ ધનુષ પહેળો ર. ઈશાનદિશામાં નાભિરાજાને સાત માળનો સમરસ મહેલ સુવર્ણને રચ્યું, અને પૂર્વદિશામાં ભરતચક્રીને ગોળ પ્રાસાદ ર. અનિકેણુમાં બાહુબલીને પ્રાસાદ અને તે બેની વચ્ચે શેષ ૯૮ ભાઈઓના પ્રાસાદ ધનદે રચ્યા. મધ્યભાગમાં શ્રી ઋષભદેવને પ્રાસાદ ૨૧ માળનો રચ્ચે, જેનું નામ કૌોજાઇમ રાખ્યું. નગરની અંદર હજારે જિનભવને મંડલીકરાજાના મહેલે ક્ષત્રિયાદિ ઉત્તમ વર્ણની વસ્તી માટેના મહેલ વિગેરે અવર્ણનીય રચના નગરમાં રચી, અને નગર બહાર કારૂ નારૂ વિગેરે વર્ણોની વસતી માટે એકથી ત્રણ માળ સુધીનાં ઉંચા ઘરે હજારો રચ્યાં, ચાર દિશાએ ચાર વન મેટાં અને બીજા નાનાં અનેક વન (બાગ બગીચા) રચ્યાં. દરેક વનમાં એકેક જિનભવન રચ્યું. ચાર દિશામાં અછાપદ આદિ ચાર પર્વત રચ્યા, ઈત્યાદિ અનેક રચના ધનદે એક અહેરાત્રિમાં રચી. આ અધ્યાનગરી લવણસમુદ્રથી અને મૈતાદ્યપર્વતથી ૧૧૪ જન ૧૧ કળા દર ભરતના મધ્યભાગે રચી. ભરતક્ષેત્રની પહોળાઈ પર૬ જન કળામાંથી શૈતાસ્ત્રની ૫૦ એજન પહોળાઈ બાદ કરી તેનું અર્ધ કરતાં ૨૩૮-૩ એજન જેટલી Page #196 -------------------------------------------------------------------------- ________________ માગધાદિ તીર્થનું વર્ણન દક્ષિણભરતની પહોળાઈ છે, તેમાંથી નગરીની ૯ જન પહેલાઈ બાદ કરતાં ૨૨૯-૩ આવે, તેનું અર્ધ કરવાથી ૧૧૪ જન ૧૧ કળા આવે, જેથી લવણસમુદ્રના જળપ્રારંભથી નગરીનો કેટ એટલે દૂર છે, તેમજ શૈતાઢયપર્વતથી પણ નગરીને કેટ એટલે દૂર છે. દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણમાં ભારત અને એરવતક્ષેત્રમાં અતિમધ્ય ભાગે એવી મહાનગરીઓ રચાય છે, અને કાળક્રમે પુનઃ વિનાશ પામતી જાય છે, ઉપર કહેલી અયોધ્યા નગરી અહિં ભરતક્ષેત્રની અપેક્ષાએ વર્ણવી છે, તેમ અયોધ્યા નગરી અરવતક્ષેત્રમાં પણ ધનદે રચી છે, પરંતુ ત્યાંના પહેલા જિનેશ્વરના નામ વિગેરેમાં યથાસંભવ તફાવત જાણવે. સર્વવર્ણન સર્જાશે તુલ્ય ન હોય. એ ૮૮ છે અવતરણ – હવે જંબુદ્વીપમાં માગતીર્થ આદિ ૧૦૨ તળે છે તે કહે છે. चकिवसणइपवेसे, तित्थदुगं मागहो पभासो अ । ताणंतो वरदामो, इह सव्वे बिडुत्तरसयंति ॥ ८९ ॥ શબ્દાર્થ – રવિ -ચકવતીએ વશ કરેલી તાન અને તે બે તીર્થની વચ્ચે મફ-નદીઓના પ્રવેશસ્થાને | વેરા–વરદામ તીર્થ સ્થિri-બે તીર્થ –આ જંબૂદ્વીપમાં મા ઉમા-માગધ અને પ્રભાસ વિ ૩રયં–બે અધિક સે (૧૨) જાયા–ચક્રવત્તને વશવર્તી નદીઓના પ્રવેશસ્થાને માગધતીર્થ અને પ્રભાસતીર્થ છે, અને તે બેની વચ્ચે વરદામતીર્થ છે. એ પ્રમાણે આ જંબૂદ્વીપમાં સર્વમળીને ૧૦૨ તીર્થ છે કે ૮૯ | વિસ્તાર્થ –ચકવતીને વશવતી ૩૪ વિજયે હોય છે, માટે તે વિજ્યમાં બે બે મહાનદીઓ પણ ચક્રવતીને વશવતી ગણાય, માટે તે દરેક વિજયની બે બે મહાનદી સમુદ્ર વિગેરેમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં પ્રવેશસ્થાને જળના કિનારાથી ૧૨ યોજન દર માગધદેવ અને પ્રભાસદેવના દ્વીપ અને તે ઉપર દેવપ્રાસાદ છે, તે તીર્થ કહેવાય છે. ત્યાં ભરતક્ષેત્રમાં ગંગાનદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં પૂર્વ દિશામાં અગ્નિકોણે માયતીર્થ છે, અને સિંધુ નદી પશ્ચિમમાં સમુદ્રને મળે છે, ત્યાં ૧૨ યોજન દૂર પ્રમાણતીર્થ ૧. આ નગરી પ્રમાણગુલથી ૧૨ જન-૯ જન કહી તો એવડી મેટી નગરી હોવી અસંભવિત છે, ઈત્યાદિ અનેક તર્ક વિતર્કના સમાધાન માટે અંગુલસિત્તરિ ગ્રંથ દેખો. અહીં એ સર્વ વર્ણન લખી શકાય નહિ તેમજ કૃષ્ણની દ્વારિકા નગરી માટે પણ એજ સ્વરૂપ યથાસંભવ જાણવું. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત નૈઋત્યકોણે છે, અને તે બેની વચ્ચે અયોધ્યાની સમશ્રેણિએ દક્ષિણદિશામાં રમતીર્થ છે. એ રીતે વિતક્ષેત્રમાં રક્તવતી નદીના સંગમસ્થાને સૂર્યદિશાની અપેક્ષાએ પૂર્વ દિશા તરફ અગ્નિકોણે અને ક્ષેત્રદિશાની અપેક્ષાએ પશ્ચિમદિશાતરફ માયતીર્થ, રક્તાનદીના સંગમસ્થાને પ્રમાણિતાર્થ અને એ બેની વચ્ચે વરામતીર્થ છે, એ રીતે સમુદ્રમાં ૬. તીર્થ છે. તથા ૩૨ વિજોની મહાનદીઓ સીતા તથા સીતાદા નદીમાં પ્રવેશ કરે છે માટે ત્યાં વિજયની રાજધાનીની નગરીથી (સીતા સીતેરા સન્મુખ ઉભા રહેતાં) ડાબી બાજુ સીતા સીતાદામાં માગધતીર્થ, જમણી બાજુ પ્રભાસતીર્થ, અને નગરીની સમુખ તથા એ બે તીર્થની વચ્ચે વરદામતીર્થ, છે. | તીર્થ શબ્દને અર્થ અહિં તીર્થ એટલે ભવથી તારનાર શત્રુંજયાદિતીર્થ સરખે અર્થ નથી પરંતુ g=d =તરવું એ ધાતુના અર્થ પ્રમાણે જ્યાં તરાય એવું જળસ્થાન તે જ તીર્થ કહેવાય, અને તે જળસ્થાને રહેલ દેવસ્થાન પણ તીર્થ કહેવાય, જેથી એ ત્રણ દેવસ્થાનો જળમાં રહેલાં હોવાથી તેમજ નદીઓના સંગમસ્થાન પાસે રહેલાં હોવાથી લેકવ્યવહારની અપેક્ષાએ તીર્થ કહેવાય છે. લાકમાં બે નદીઓના સંગમસ્થાને અથવા નદીસમુદ્રનાં સંગમસ્થાને પણ પવિત્ર તીર્થસ્વરૂપ મનાય છે, અને ત્યાં સ્નાન કરવાથી લોકો મહાપુણ્ય માને છે. જો કે વરદામતીર્થ સંગમસ્થાને નથી તો પણ બે તીર્થોની સદશ હેવાથી એ પણ તીર્થ છે. - અથવા તીર્થ એટલે જળમાં અવતરણ (ઉતરવું) માર્ગ. અર્થાત ચકવર્તીઓ જે દેવસ્થાનોને ઉદ્દેશીને રથનાભિપ્રમાણ જળમાં ઉતરે છે તે દેવસ્થાનો તીર્થ ગણાય. એ દેવેને ચકવતીઓ જીતે છે તે આ પ્રમાણે માગધાદિ તીર્થોમાં ચકવતીને દિગ્વિજય છે દરેક ચક્રવત્તી પ્રથમ ચક્રરત્નની પાછળ પાછળ પૂર્વ દિશામાં અગ્નિકેણ તરફ ગંગાનદીના કિનારે કિનારે એકેક એજનના પ્રયાણપૂર્વક સર્વ લશ્કર સહિત માગધતીર્થની સન્મુખ જઈ માગધદેવને સાધવા માટે વર્ધકિરને બનાવેલી છાવણીમાંની પૌષધશાળામાં અઠ્ઠમતપ સહિત પૌષધ કરી અઠ્ઠમ પૂર્ણ થયે સર્વલશ્કર સહિત સમુદ્રના સીતા સીતાદાના જળકિનારે જઈ રથનાભિ જેટલા ઉંડા જળમાં રથને ઉતારી ત્યાં રથ ઊભે રાખી પોતાનું બાણ માગધદેવના પ્રાસાદ તરફ ફેંકે, તે બાણ ૧૨ જન દૂર જઈ માગધદેવના પ્રાસાદમાં પડે, તે જોઈ અતિક્રોધે ભરાયલે માગધદેવ બાણને ઉપાડી નામ વાંચવાથી શાન્ત થઈને અનેક ભેટણ સહિત બાણને ગ્રહણ કરી ચક્રવર્તી પાસે આવી “હું તમારી આજ્ઞામાં છું” ઈત્યાદિ નમ્રથથી ચકવતીને સંતોષ Page #198 -------------------------------------------------------------------------- ________________ ભરત તથા ઐવિત ક્ષેત્રમાં કાળચક્રનું સ્વરૂપ ૧૩૯ રૂ પમાડે, ચકવતી પણ માગધદેવને સારી રીતે ચગ્યસત્કાર કરી વિસર્જન કરે, ત્યારબાદ જળમાં ઉતારેલા રથને પાછું વાળી પિતાની છાવણીને સ્થાને આવી અઠ્ઠમનું પારણું કરી માગધવિજયને મહોત્સવ કરી પુનઃ ચકરને બતાવેલા માર્ગ પ્રમાણે ચકની પાછળ પાછળ યોજનજનના પ્રમાણે વરદામતીર્થસન્મુખ આવી એ જ પદ્ધતિએ વરદામદેવને સાધે, અને ત્યારબાદ પ્રભાસતીર્થની સન્મુખ આવી માગધદેવવત્ પ્રભાસદેવને સાધે. એ રીતે ત્રણે તીર્થને દિગ્વિજય કરી ચક્રવતી પશ્ચિમદિશાએ રહેલે સિંધુ નદીની પશ્ચિમને સિંધુનિટખંડ જીતવા માટે જાય. એ પ્રમાણે ૩૪ વિજેમાં દરેકમાં ત્રણ ત્રણ તીર્થ ગણવાથી જ બુદ્વીપમાં ૧૦૨ તીર્થ છે. તેમાં ૬ તીર્થ સમુદ્રમાં ૪૮ તીર્થ સીતા મહાનદીમાં અને ૪૮ તીર્થ સદા મહાનદીમાં છે. ૮૯ છે અવતરક્ષા–હવે ભરત તથા અરવત ક્ષેત્રમાં કાળચક્રનું સ્વરૂપ કહે છે. भरहेरवए छ छ अर-मयावसप्पिणी उसप्पिणीरुवं । परिभमइ कालचकं, दुवालसारं सयावि कमा ॥ ९०॥ શબ્દાર્થ – મહેરવભરત તથા ઐવિત ક્ષેત્રમાં શાશ્વ -કાળચક છે છ-છ છ સુવાસ્ટિસા–બાર આરાવાળું મરમાવજન ૩સfuળાવ-આરા સયા-હંમેશા–સદાકાળ મય અવસર્પિણ અને ઉત્સર્પિણું સ્વરૂપ માં-અનુક્રમે મમ –પરિભ્રમણ કરે છે જયાર્થ–ભરત તથા અરવત ક્ષેત્રમાં છ છ આરામય અવસર્પિણી અને ઉત્સર્પિણી સ્વરૂપ બાર આરાવાળું કાળચક હંમેશા અનુક્રમે પરિભ્રમણ કરે છે. શાળા વિસ્તરાર્થ–યુગલિક ક્ષેત્રોમાં અથવા મહાવિદેહક્ષેત્રમાં સર્વદા એકસરખે જેમ કાળ છે. એટલે કે દેવકુરૂઉત્તરકુરૂમાં સદા પહેલે આરો યાવત્ મહાવિદેહમાં સદા ચતુર્થ આરે હોય છે તે પ્રમાણે ભરતક્ષેત્ર તથા અરવતક્ષેત્રમાં નથી, પરંતુ છએ આરાઓ ૧ તીર્થંકર ચક્રવર્તીઓ જ્યારે માગધાદિ દેવોને સાધે છે ત્યારે અઠ્ઠમતપ કરતા નથી, અને અહિં પૌષધ કહ્યો તે જો કે આહારપૌષધાદિ ચારે પ્રકારને પૌષધ કરે છે, દર્ભના સંથારા પર સૂએ છે, તો પણ દેવ સાધવાને ઉદ્દેશ હોવાથી એ પૌષધ અગિઆરમાં શ્રાવકવ્રત રૂપ નહિ, તેમ અઠ્ઠમા અનશન તમરૂપ પણ નહિં. સાધ્ય આ લેકનું સુખ હોવાથી. ૨ ભરતચક્રીનું સભ્ય પોતાની શક્તિથી એક પ્રમાણુગલી જનનું પ્રયાણ કરી શકે છે, અને શેષચક્રીનાં સૈન્યો પિતાની શક્તિથી નહિં પણ દિવ્યશક્તિથી પ્રયાણ કરી શકે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત અનુક્રમે ફરતા હોય છે. જેમ ગાડાનુ ચક્ર−ૌડુ ચાલે છે ત્યારે ફરે છે અને ચક્રમાં રહેલી આરાએ ઉપર નીચે અનુક્રમે આવ્યા કરે છે. તે પ્રમાણે ભરત અરવતમાં કાળ એકસરખા ન રહેતાં ગાડાના ચક્રની માફક છ છ આરાસ્વરૂપે અનુક્રમે ફરતા ફરત આવતા હાવાથી શાાકારાએ એ ફરતા કાળને ચક્રની ઉપમા આપેલ છે. જેતુ ચણુ ન આગળની ૯૧ મી ગાથામાં આવવાનુ છે તે છ આરાએ અવસર્પિણીમાં હાય છે અને તેથી વિપરીત ક્રમે છ આરાએ ઉત્સપિ ણીમાં હાય છે એટલે અવસર્પિણીના પ્રથમ આશ એ ઉત્સર્પિણીનેા છેલ્લા (છઠ્ઠો) આરા, અવસિષ`ણીના બીજો આા તે ઉત્સપિષ્ણુિના પાંચમા આરેશ, યાવત્ અવસર્પિણીનેા છઠ્ઠો આરો તે ઉપિણીના પ્રથમ આશ હાય છે. અવસર્પિણી કાળમાં અનુક્રમે આયુષ્ય-અલ-પૃથ્વી વગેરેના રસ સ ઇત્યાદિ દરેક વસ્તુમાં કાળના મહિમાથીન્યૂનતા આવતી જાય છે. અને ઉત્સપિણિમાં એથી ઉલટુ' દરેક વસ્તુના રસકસમાં ક્રમશઃ વૃદ્ધિ થતી જાય છે. જેમ ગાડાના ચક્ર (પૈડા)માં ખાર અથવા ન્યૂનાધિક આરાઓ હોય છે, તે મુજબ આ કાળચક્રમાં ઉત્સર્પિણીના છ અને અવસર્પિણીના છ એમ એકંદર ખાર આરાએ છે અને અનાદિસિદ્ધ નિયમને અનુસારે ભરતક્ષેત્ર તથા અરવતક્ષેત્રમાં એ ખાર આાનું અનુક્રમે પરિભ્રમણ થયા કરે છે. ॥ ૯૦ ॥ અવતરનઃ—હવે આ ભરતક્ષેત્ર તથા અરવતક્ષેત્ર એ એમાં કાળ એક સરખા રહેતા નથી પરંતુ ૬ આરાના રૂપમાં બદલાયા કરે છે તે ૬ આરાનાં નામ આ ગાથામાં કહેવાય છે. सुसमसुसमा य सुसमा, सुसमदुसमा य दुसमसुसमा य । दुसमा य दुसमदुसमा, कमुक्कमा दुस्रुवि अरकं ॥ ९१ ॥ શબ્દા ઃ મ સમા ક્રમે અને ઉત્ક્રમે સુમુત્ર અવસર્પિણી અને ઉત્સર્પિણી એ એમાં ગર-છ આરા હોય છે. યયઃ—સુષમસુષમ-સુષમ-સુષમદુઃષમ-દુઃષમસુષમ-દુઃષમ અને દુઃખમદુઃષમ એ છ આરા અવસર્પિણી તથા ઉત્સર્પિણીમાં ક્રમે અને ઉત્ક્રમે ડાય છે ! ૯૧૫ વિસ્તરાર્થ:--જે કાળમાં છએ આરા ઉતરતા (હીન હીન ) ભાવવાળા હાય તે અવસર્પિળિ કાળ ૧૦ કાડાકેાડી સાગરાપમનેા છે, અને જે કાળમાં છએ. આરા ચઢતાચઢતા ભાવવાળા હાય તે વિળી કાળ પણ ૧૦ કાડાકાડી સાગરાપમનેા છે. ત્યાં અવસર્પિણી કાળમાં ૧ સુષમસુષમ, ૨ સુષમ, ૩ સુષમદુઃષમ, ૪ દુઃષમસુષમ, ૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ છે આરાનું વર્ણન દુષમ, ૬ દુષમદુઃષમ એ છ આરા ક્રમપૂર્વક હોય છે, અને ઉત્સર્પિણીમાં એજ ૬ આરા ઉલટા કમવાળા હોય છે, જેથી ઉત્સર્પિણીમાં પહેલે દુષમદુઃષમ, બીજે દુષમ, ત્રિી દુષમસુષમ, એથે સુષમદુઃષમ, પાંચમે સુષમ અને છઠ્ઠો સુષમસુષમ આરે હોય છે. વળી રથના અથવા ગાડાનાં ચકને જેમ બાર આરા ઘડ્યા હોય, અને ગાડું ચાલતી વખતે તે બાર આરાવાળું ચક ફરતાં ૬-૬ આરા ઉલટસુલટ રીતે વારંવાર ઉપર જાય અને નીચે પરિવર્તન પામ્યા કરે–ફર્યા કરે તેમ આ બાર આરાવાળું કાળરૂપી ૧ ચક્ર [ ૧ કાળચક] પણ ઉલટસુલટ આરાના સ્વરૂપે વારંવાર ફર્યા કરે છે, જેથી અનંતીવાર ૬ આરાવાળી અવસર્પિણ વ્યતીત થઈ અને અનંતીવાર ૬ આરાવાળી ઉત્સર્પિણ પણ વ્યતીત થઈ, અને હજી અનંતીવાર [એ બને] પરિવર્તન પામ્યાજ કરશે. છેછ આરાને શબ્દાર્થ છે ૬ મુનમુન –જેમાં સુખ ઘણું ઘણું હોય તે અહિં દરેકમાં પહેલો શબ્દ અધિક્તાવાળા અને બીજે વિપરીત શબ્દ અલ્પવાચક જાણુ. અને બીજો શબ્દ હોયજ નહિં તે પહેલા નામની અપેક્ષાએ ન્યૂનતા જાણવી જેથી– ૨ જુન –જેમાં ઘણું સુખ છે, પરંતુ ઘણું ઘણું સુખ નથી તે. ૨ કુતુબ--જેમાં સુખ ઘણું અને દુઃખ થતું હોય તે કાળ. ૪તુમસુમ–જેમાં દુઃખ ઘણું પરંતુ સુખ થતું હોય તેવો કાળ, ૨ દુઃ—જેમાં ઘણું દુઃખ હોય પણ ઘણું ઘણું દુઃખ ન હોય તે કાળ. ૬ દુઘમતુષ--જેમાં ઘણું જ ઘણું દુઃખ હોય તે એ આરાઓ સંબંધી હજી વિશેષ સ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. છે ૯૧ . અવતર:-પૂર્વ ગાથામાં કહેલા આરાએ ચાર કડાકડિ સારપન ઈત્યાદિ પ્રમાણ વાળા છે. તેથી તે સાગરેપમનું પણ કાળ પ્રમાણ આ ગાથામાં કહેવાય છે – पुव्वुत्तपल्लिसमसय-अणुग्गहणा णिट्ठिए हवइ पलिओ। दसकोडिकोडिपलिएहिं, सागरो होइ कालस्स ॥ ९२॥ શબ્દાર્થ -- પુરૂ–પૂર્વે કહેલે [ ઉદ્ધરવાથી ], બહાર કાઢવાથી નિટિપ-નિષ્ઠિત થતાં, સમાપ્ત થતાં સને સય–વર્ષ સો (સો સો વર્ષ) વાટર્સ-કાળને, અદ્ધા નામના બીજા અજુગાળા–વારંવાર ગ્રહણ કરવાથી ભેદને અદ્ધાને Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત ગાથાર્થ :સાસે વર્ષે એકેક રેશમખ'ડબહારકાઢવાથી પૂર્વે કહેલા પલ્ય-કૂવા ખાલી થયે છતે કાળના ૧ પલ્યેાપમ થાય છે, અને તેવા ૧૦ કાડાકેડિ પત્યેાપમે કાળના એક સાગરાપમ [૧ અદ્ધા સાગરોપમ] થાય છે. ॥ ૨ ॥ öä ડો. ડો. ६ सुषम सुष ૧૦ કોડ સાગર udy eg bee Yyi p* . આયુઃ ૩ ૫૫ોપમ શરીર 3 ગાઉ આહાર કે દેવસે તુવ૨પ્રમાણ સા ૫ વાગરાનું વચન ॥ . [કાડાકેાડિસાગરોપમ પ્રમાણુ. ] ५ सुषम ૩ ડૉ. હો. સાગર ક પાંસળી ૨૫૯ સંતતિપાલ ૪૯ દિવસ આયુર પત્ય આાર ૨ દિવસે મ. : 'gust get zen/vah ૫ પાલન ble *F$ કટ રો h ४ सुषम दुःषम ૨ ડોડો, સાબર મ Home આશર ૧ દિવસે 12 $18ZR>* この શીર, બળ અનુપન આવરસાદ Pled "F" | LADAŔસદ [l[° ૬, પૃ૦ ૨૪૨ ] ir ३. दुःषमसुषम કો.કો.સામાં 1.241.1 (૪૨૦૦૦ વર્ષ જૂન) સા •à *S*T} (avan) REA વ અ ની nent}} * •€ doze २. दुःषम ndia }}} y-૦૯ હિંન્ટ *1 22000 di સ १ दुःष म दुःष म ६ दुःषमदुःषम ५ ૨૫૦૦૦ ય ૧૦૦ વર્ષ ૨૧.૦૦ 4:2 :षम v વિસ્તરાર્થ :-ખીજી ગાથાથી પાંચમીગાથાસુધીમાં ઉદ્ધારપાપમનુ' સ્વરૂપ કહેતી વખતે જે ઘનવ્રુત્ત [ઉત્સેધાંગુલથી ૧ ચેાજન લાંબા પહેાળા અને ઉડા ગાળ] કૂવા કહ્યો. તેમજ તે કૂવામાં જે રીતે અસંખ્યાતા સૂક્ષ્મરામખંડ સૂક્ષ્મઉદ્ધાર પલ્યાપમનું Page #202 -------------------------------------------------------------------------- ________________ એ આરામાં આયુષ્ય વિગેરેનું પ્રમાણ પ્રમાણ જાણવા માટે ભર્યા હતા, તેવી જ રીતે ભરેલા તે કૂવામાંથી જ્યારે સે સે વર્ષે તે એકેક સૂમરોમખંડ બહાર કાઢતાં જેટલા કાળે કૂવો ખાલી થાય, તેટલા કાળનું નામ કાળને ૧ પલપમ એટલે ? સુમમઢાપોપમ કહેવાય, અને તેવા ૧૦ કડાકડિ એટલે ૧૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આ આંક જેટલા પલ્યોપમે કાળને ૧ સાગરોપમાં એટલે ? સૂથમાસામ થાય. અહિં ક્રાફ્સ એ પદ ગાથામાં કહ્યું છે તે ઉદ્ધાર અને ક્ષેત્રપલ્યોપમ વા સાગરોપમનો નિષેધ કરી અદ્ધાપલ્યોપમ વા અદ્ધાસાગરોપમ સમજવા માટે છે. વિશેષવર્ણન બીજી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયું છે. આ ૯૨ છે અવતરા –પૂર્વગાથામાં આરાનું પ્રમાણ દર્શાવવા માટે અદ્ધાપપમ અદ્ધાસાગરેપમનું સ્વરૂપ કહ્યું. માટે હવે આ ગાથામાં તેની સાર્થકતામાટે છએ આરાનું પ્રમાણ દરેકનું કેટલું કેટલું છે? તથા તે વખતના મનુષ્યનું આયુષ્ય અને ઊંચાઈ કેટલી? તે દર્શાવાય છે– सागरचउतिदकोडा-कोडिमिए अरतिगे नराण कमा । आऊ तिदुइगपलिआ, तिदुइगकोसा तणुचतं ॥ ९३॥ | શબ્દાર્થ – રતિદુ-ચાર ત્રણ બે મા-અનકમે જોકોકિમિ-કેડાર્કડિ પ્રમાણવાળા તબુ ૩ વર્ત-શરીરની ઉંચાઈ મતિને-પહેલા ત્રણ આરામાં જાથાર્થ – અનુક્રમે ચાર ત્રણ અને બે કલાકે ડિસાગરેપમવાળા પહેલા ત્રણ આરામાં મનુષ્યનું આયુષ્ય ત્રણ બે અને એક પલ્યોપમ, તથા શરીર ઉંચાઈ ત્રણ બે એક ગાઉ પ્રમાણની છે કે ૭. વિસ્તર:–અવસર્પિણીને સુષમસુષમ નામને પહેલે આરો ૪ કઠોકેડિ સાગરોપમને (સૂફમઅદ્ધા સાગરોપમને) છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમ આ ચાલુ ક્ષેત્ર ૧ થી સાત દિવસ સુધીના જન્મેલા ઘેટાના ૧ ઉત્સધાંગુલ પ્રમાણે રમખંડના વાર આઠ આઠ ખંડ કરવાથી ૨૦૦૭૧૫૦ વાલાય કરીને તેવા દરેક વાલામના પુનઃ અસંખ્ય અસંખ્ય સૂક્ષ્મખંડ કરીને સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ કર્યો, અને સિદ્ધાન્તમાં દેવકર વા ઉત્તર કુરૂક્ષેત્રના યુગલિકનું શીર્ષમુંડન કર્યા બાદ ૧ થી ૭ દિવસમાં ઉગેલા વાલાના અસંખ્યાતઅસંખ્યાત સૂક્ષ્મખંડ કરી સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ અને સાગરોપમ કર્યો છે, તેમાં કેવળ વિવક્ષા ભેદ જ છે, કારણકે ગણત્રી એકસરખી જ છે, કારણકે એક ઉત્સધાંગુલમાં કુરયુગલિકના મુંડનબાદ ૧ થી ૭ દિવસના ઉગેલા વાલા... પણ ૨૦૦૭૧૫ર સમાય છે, જેથી આગળની સર્વગણત્રી બાદરપલ્યોપમમાં તથા સૂક્ષ્મપલ્યોપમમાં પણ સરખી જ આવે. અને તે કુરૂ-હરિવર્ષ-હિમવંત-વિદેહ-લીખ-કા અને અંગુલને અનુક્રમે ૮-૮ ગુણ રવાથી [ સાતવાર ૮ ગુણ થતાં] ૨૦૯૭૧૫ર આવે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત અને શરીરની ઊંચાઈ ૩ ગાઉની છે. બીજે સુષમ નામને આરે બે કેડાર્કડિ સાગરો૫મને છે. તેમાં મનુષ્યનું આયુષ્ય બે પશેપમ અને શરીરની ઉંચાઈ બે ગાઉની છે. ત્રી સુષમgષમ નામને આરો ૧ કે ડાકડિ સાગરોપમાને છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ૧ પલપમ અને શરીરની ઉંચાઈ ૧ ગાઉની છે. એ સર્વ ઉત્કૃષ્ટ આયુષ્ય તથા ઉંચાઈ કહી, પરંતુ જન્યથી તે એ ત્રણેમાં સ્ત્રીઓને જ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ જૂના આયુષ્ય, અને દેશના ૩-ર-૧ ગાઉની ઉંચાઈ કેવળ સ્ત્રીની જ જાણવી. એ ભારતઐરાવતક્ષેત્રમાં પરાવર્તન પામતા આરાઓમાં પણ એજ પ્રમાણ છે, તેમજ અવસ્થિત એ ત્રણ આરાવાળા યુગલિક ક્ષેત્રોમાં પણ એ જ પ્રમાણુ સદાકાળ જાણવું. તથા અહિ પલ્યોપમ અને સાગરોપમ કહા તે ઉદ્ધાર વા ક્ષેત્ર ભેટવાળા નહિં પરંતુ અદ્ધાભેરવાળા જાણવા એટલે અદ્ધાપલ્યોપમ અને અંદ્ધાસાગરોપમ જાણવા. છે ૯૩ . અવતરા :-હવે આ ગાથામાં એજ ત્રણ આરાના મનુષ્યના આહારનું પ્રમાણ તથા પૃષ્ઠકરંકનું (પાંસળીઓનું) પ્રમાણુ કહે છે – तिदइगदिणेहिं तूवरि-चयरामलमित्तु तेसिमाहारो । पिट्ठकरंडा होसय-छप्पन्ना तद्दलं च दलं ॥ ९४ ॥ શબ્દાર્થ – વગર માન-બર અને આમળું [ પિરારંજ-મૃણકરંડ, પાંસળીઓ મા-માત્ર, પ્રમાણને તદ્ રહૃ–તેને અર્ધભાગ Tયાયા–તે પહેલા ત્રણ આરાના મનુષ્યોનો આહાર અનુક્રમે ત્રણ બે એક દિવસને અન્તરે તુવેરના દાણા જેટલ બોરજેટલે અને આમળા જેટલું હોય છે, અને તે મનુષ્યોની પીઠની પાંસળીઓ અનુક્રમે ૨૫૬; તેનું અર્ધ ૧૨૮, અને તેનું અર્ધ ૬૪ હોય FIRL 1 . . નિરંતર–પહેલા આરાના મનુષ્ય દિવસમાં એકવાર તુવરના દાણા જેટલે આહાર કર્યા બાદ ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ પછી પુનઃ તુવર એટલે આહાર કરે, એટલે ત્રણદિવસ બાદ આહારની ઈચ્છા થાય, પરંતુ એક દિવસમાં અનેકવાર કે દરરોજ આહાર કરતા નથી. એ મનુષ્ય કલ્પવૃક્ષના પત્ર પુષ્પ ફળ આદિને આહાર કરે છે, અથવા મૃત્તિકા (માટી) વિગેરે પણ આહાર કરે છે, તે પત્રપુષ્પાદિ એવાં મધુર સ્નિગ્ધ અને તૃપ્તિ કરનાર છે કે જેથી તુવરના કણ જેટલા આહારથી પણ ત્રણદિવસ સુધી આહારની ઈચ્છા થતી નથી. તથા એ મનુષ્યનાં શરીર ત્રણ ગાઉ જેટલાં ઉચાં હોવાથી બરડાની પાંસળીઓ પણ ૨૫૬ જેટલી હોય છે, એ પ્રમાણે બીજા આરાના મનુષ્યોને બે દિવસને અંતરે આહારની ઈચ્છા થાય છે, અને ઈચ્છા થેયે બેર જેટલે Page #204 -------------------------------------------------------------------------- ________________ યુગલિકાના મહારાદિકનું વર્ણન આહાર કરે છે, અને બરડાની પાંસળીઓ તેથી અધીર ૧૨૮ હોય છે. તથા ત્રીજા આરાના મનુષ્યો એક દિવસને આંતરે આમળા જેટલો આહાર કરે છે, અને પાંસળીઓ ૬૪ હોય છે. અહિં તુવરકણ અ૫, તેથી બેર મોટું અને તેથી આમળું મોટું જાણવું. એ ૯૪ માતર –એ પહેલા ત્રણ આરામાં મનુષ્ય કેવા પ્રકારના હોય છે તે આ ગાથામાં કહેવાય છે– गुणवन्नदिणे तह पनरपनरअहिए अवच्चपालणया। अवि सयलजिआजुअला, सुमणसुरुवा य सुरगइआ॥९५॥ | શબ્દાર્થ – ગુણવત્ત વિશે–એગણપચાસ દિવસ gબા-યુગલિક વનરનર મ૪િ-પંદર પંદર દિવસ અધિક સુમ–ઉત્તમ મનવાળા મવિઘાટન –અપત્ય પાલના સુવ-ઉત્તમ રૂપવાળા આવે સયનમા–સર્વે પણ જીવ સુરાગ-દેવગતિમાં જનારા થાર્થ – એ ત્રણે આરામાં ] ૪૯ દિવસની તથા ૧૫-૧૫ અધિક દિવસની અપત્યપાલના હોય છે, વળી સર્વે પંચેન્દ્રિય યુગલિક ઉત્તમ મનવાળા ઉત્તમ રૂપવાળા અને દેવગતિમાં જ જનારા હોય છે. જે ૯૫ છે વિસ્તર–હવે એ અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં મનુષ્યોનું સ્વરૂપ કહેવાય છે આ અવસર ના પહેલા ૩ આરાના યુગલિક મનુ છે પહેલા ત્રણ આરામાં સર્વે પંચેન્દ્રિય એટલે ગર્ભજમનુષ્ય અને ગર્ભ જતિયચપંચેન્દ્રિય યુગલધમી હોય છે. અર્થાત્ સ્ત્રી પુરૂષરૂપે જેડલ જમે અને ઉમ્મર લાયક થતાં પતિસ્ત્રીના વ્યવહારવાળા થાય, એટલે લઘુવયમાં જે જોડલું તેજ યુવાવસ્થામાં પતિ પત્ની હોય છે, વળી એ સર્વે ઉત્તમ મનવાળા એટલે અ૫રાગદ્વેષવાળા અ૫મમત્વવાળા હોય છે, તે વખતના સિંહવ્યાઘઆદિ હિંસક તિય ચપંચેન્દ્રિયે પણ અહિંસકવૃત્તિવાળા હોઈને પશુશિકાર કરતા નથી, પરતુક૯૫વૃક્ષનાં પત્રપુષ્પાદિ ખાઈને નિર્વાહ ચલાવે છે, જેથી સિંહવ્યાધ્રાદિ જેવા પ્રાણીઓ પણ યુગલિક હોવાથી અવશ્ય ઈશાન સુધીની દેવગતિમાં જ જાય છે તે મનુષ્ય યુગલિકે દેવગતિમાં જાય તેમાં શું આશ્ચર્ય - ૧ એ તુવરકણ આદિ કષા કાળના લેવા તે જે તે જાણવા દેખવામાં નથી તે પણ મધ્યમ રીતે ચેથા આરાનું લેવું ઠીક સમજાય છે—સત્ય શ્રીબહુશ્રુતગમ્ય. Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ | સર્વ યુગલીક મનુષ્ય પહેલા વર્ષભનારાચ સંહાનવાળા હોય છે, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા, અતિમનોહર સ્વરૂપવાળા, સામુદ્રિકશાસ્ત્રમાં કહેલાં અંગલક્ષણવાળા, પુરૂષે કંઈક ઊંચા અને સ્ત્રીઓ કિંચિત્ જૂન પ્રમાણવાળી તથા પુરૂષથી ન્યૂન આયુષ્યવાળી અને સમાન આયુષ્યવાળી સર્વ અંગલક્ષણ યુક્ત સ્ત્રીઓ હોય છે. કેઈ કંઈની સાથે કંઈપણ મમત્વ વિનાના રાગ વિનાના અને નહિ સરખા અલ્પકષાયવાળા હોય છે, હસ્તિ અશ્વ ઈત્યાદિ પશુઓ હોવા છતાં તેને ઉપયોગમાં નહિં લેનારા, પરંતુ પગે ચાલનારા, જવર આદિ વ્યાધિઓ રહિત, અને સ્વામિસેવકભાવરહિત સર્વે પ્રમિન્દ્ર છે. શાલિ (ચેખા-ડાંગર) ઇત્યાદિ ધાન્ય ભૂમિ ઉપર પાકેલાં વિદ્યમાન હોવા છતાં તેને આહાર નહિ કરનારા પરતુ કલ્પવૃક્ષનાં ફળકુલ તથા ભૂમિની મૃત્તિકાને આહાર કરનારા હોય છે. ૧૦ પ્રકારનાં અનેક કલ્પવૃક્ષથી સર્વ જરૂરીઆત [ વસ્ત્ર–આહાર-પ્રકાશ-રહેવાનું ગૃહ-નાટક-ચિત્રકારી–આભૂષણે-વાસણ વિગેરેની જરૂરીઆતે] પૂર્ણ કરનારા હોય છે. યુગલિક ક્ષેત્રની ભૂમિઓ પણ ચક્રવતીની ક્ષીરથી અધિક મધુર સિનગ્ધ આદિ ગુણવાળી, અતિશય રસકસવાળી, અને વનસ્પતિઓથી ભરપૂર હોય છે. તે ભૂમિમાં યુગલિકના પુણ્યપ્રભાવથી અથવા ક્ષેત્રસ્વભાવથીજ ડાંસ મચ્છર માખી બગતરે વીંછી જે માકડ આદિ મનુષ્યોને ઉપદ્રવ કરનારા શુદ્ર જંતુઓ ઉપજતા નથી, તેમ મરકી વિગેરે ઉપદ્ર તથા સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ચંદ્ર-પરિવેષ દિગ્દાહ આદિ આકાશસંબંધી ઉપદ્રવનિમિત્તે પણ ત્યાં થતાં નથી. હસ્તિ વ્યાઘ સિંહાદિ પંચેનિદ્રય તિર્યએ જે કે દેય છે, પરંતુ તે પણ યુગલધર્મી હેવાથી હિંસક હતા નથી, તે કહેવાઈ ગયું છે. આ યુગલિકામાં સંતતિપાલનને કાળ છે - યુગલિકના માતાપિતા યુગલિકની પ્રતિપાલના ૪૯ દિવસ સુધી પહેલા આરામાં કરે છે, બીજા આરામાં પંદર દિવસ અધિક એટલે ૬૪ દિવસ પ્રતિપાલન કરે છે, અને ત્રીજે આરે ૭૯ દિવસ પ્રતિપાલન કરે છે. અહિં યુગલના માતપિતાનું ૬ ભાસ આયુષ્ય બાકી રહે ત્યારે [ મૂસાવલાસ ગુમારું ઘસવંતિ ઇતિ જીવાભિગમાદિ વચના] સૂગલને જન્મ આપીને ત્યારબાદ છ માસે ખાંસી છીંક બગાસાદિ પૂર્વક પીડારહિત મરણ પામીને દેવગતિમાં જાય છે, અપત્યપાલના સમાપ્ત થયા બાદ તે સુગલિકે ભેગસમર્થ સ્વતંત્રવિહારી થાય છે. માતપિતાઓ વારંવાર તેઓ ક્યાં ફરે છે કે કેમ હશે ? તેવી વિશેષ દરકાર રાખતા નથી. કારણકે પિતાના સંતાનો પ્રત્યે પણ બહુ મમત્વભાવ નથી, એ પ્રમાણે અપત્યપાલના સમાપ્ત થયા બાદ માતપિતા લુ મરણ પામે છે એમ નહિં. વળી બાળકનું ઉંધુ પડવું, પેટ ઘસડીને ખસવું, ઘૂંટણીએ ચાલવું, ઊભા થઈ પગ ટેકવવા, અને ચાલતાં શીખવું ઇત્યાદિ અવસ્થાએ ૪૯–૪–વા ૭૯ દિવસમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ યુગલકેના આહારદિક અમુક અમુક દિવસો સુધી હોય છે, અને ૪ આદિ દિવસો પૂર્ણ થયા બા તે સ્વતઃ વિહારી યુવાવસ્થાવાળા થાય છે. ચેથા પાંચમા આરાની માફક કંઈક મહિને બેસતાં શીખે કંઈક મહિને ઘૂંટણીએ ચાલે અને કેટલેક વર્ષે [ વીસેક વર્ષે 3 ભાગ સમર્થ થાય એમ નહિં, તેમ કાયાની વૃદ્ધિ પણ અહિંની અપેક્ષાએ બહુ શીવ્ર હોય છે. જે ૯૫ | | માતા–પહેલા ત્રણ આરામાં યુગલિકોને જે કલ્પવૃક્ષથી જે વસ્તુઓ પ્રાપ્ત થાય છે, તે આ બે ગાથામાં કહેવાય છે – तेसि मत्तंग भिंगा, तुडिअंगा जोइ दीव चित्तंगा । चितरसा मणिअगा, गेहागारा अणिअयक्खा ॥ ९६ ॥ पाणं भायण पिच्छण, रविपह दीवपह कुसुममाहारो। भूसण गिह वत्थासण, कप्पदुमा दसविहा दिति ।। ९७ ।। . ૪ - ૯ શબ્દાર્થ અજય-અનિયત તેલિ–તે યુગલિકેને મર–મનંગ કલ્પવૃક્ષ વા–નામના Wકુમા-કલ્પવૃક્ષે 1 fહૃતિ-આપે છે. ar –તે યુગલિકને મનંગ-ભંગ-સૂર્યાગ–તિરંગ-દીપાંગ-ચિત્રાંગચિત્રરસાંગ-મણિતાંગ-ગૃહાકાર-અને અનિયત [ અથવા અનન] એ દશનામવાળા કેમ્પવૃક્ષ અનુક્રમે પાણી-ભજન-પ્રેક્ષણ-સૂર્યપ્રભા-દીપપ્રભા-પુષ્પ-આહાર-આભૂષણ-ગૃહ-અને વસ્ત્ર આસન વિગેરે આપે છે. જે ૭ | વિસ્તર્થગાથામાં ૨-૪-પ-૭ કલ્પવૃક્ષનાં નામને “જ” શબ્દ નથી તે પણ તેની સાથેના નામમાં અંગ શબ્દ આવે છે તે એ નામને પણ અનુસરે છે. હવે કયા કલ્પવૃક્ષ કઈ વસ્તુ આપે છે તે કહેવાય છે. ૧૦ કહપવૃક્ષોથી યુગલિકને મળતી ૧૦ વસ્તુઓ ૨ મત્તા [મવા ] અવૃક્ષેન્મ-મદ ઉપજાવવામાં કારણ રૂપ તે મત્તાં કલ્પવૃક્ષ. : આ લેકમાં સર્વશ્રેષ્ઠ ચંદ્રપ્રભા આદિ મદિરાએ આસો સરકા વિગેરે સરખા રસ જેવા મધુર નિગ્ધ અને આલ્હાદક હોય છે તે રસ આ વૃક્ષના ફળોમાં સ્વભાવથી Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી લલ્લું ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત જ ઉત્પન્ન થાય છે, અને તેવાં ફળા ખાવાથી યુગલિકાને પાન ( પીવાના ) આહારની ગરજ સરે છે. જેથી અહિ'ની કૃત્રિમ પાન વિધિથી જે તૃપ્તિ અને આહ્લાદ થાય છે, તેથી અનેકગુણી તૃપ્તિ ને આહ્વાદ એ સ્વાભાવિક મળે છે. 182 ૨મતા [ મુળ ] જ્વવૃક્ષ—મૃત–ભરવુ' પૂરવું ઇત્યાદિ ક્રિયામાં શ–કારણરૂપ કલ્પવૃક્ષ્ા તે માંગ કલ્પવૃક્ષા અથવા ભૂંગાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષાથી યુગલિકાને ઘટકળશ-પાત્રી-ઝારી ઇત્યાદિ અનેક પ્રકારનાં વાસણાની પ્રાપ્તિ થાય છે, અને તે પણ સુવર્ણાદિનાં અનેલાં હોય તેવાં અતિ કારીગરીવાળાં નકસીવાળાં જૂદા જૂદા આકારનાં અને દેખાવમાં અતિ સુંદર હોય છે. અર્થાત્ એ કલ્પવૃક્ષાનાં ફળપત્ર આદિ એવા સ્વાભાવિક આકારવાળાં બનેલાં છે. જો કે અહિંની માફક યુગલિકાને અનાજ પાણી વિગેરે ભરી રાખવાનુ નથી તેથી વાસણેાની ગરજ નથી, તે પણ કાઈ વખત કારણસર કઈ અપપ્રચાજન હાય તે! આ વૃક્ષથી વાસણની ગરજ સરે છે. રૂ ત્રુટિતાંગ જ્વ‰ા—તુટિત એટલે વાજિંત્રવિધિ, તેનું અન-કારણરૂપ કલ્પવૃક્ષ તે તુટિતાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષનાં ફળાદિ સ્વભાવથી જ વાજીંત્રાની ગરજ સારે છે, અર્થાત્ વાંસળી–વીણા-મૃદ'ગ-મુરજ ઇત્યાદિ અનેક વાજીંત્ર આકારવાળાં ફળ સ્વભાવથી જ પરિણામ પામેલાં છે. ૪ જ્યોતિરંગ વવૃક્ષ—જ્યાતિષ-સૂર્ય સરખી પ્રભાનુ' અંગ-કારણરૂપ વૃક્ષે તે ચૈાતિરંગ કલ્પવૃક્ષ, આ વૃક્ષના ક્ળાના પ્રકાશ સૂર્ય સરખા હોય છે, પરન્તુ સૂ સરખા ઉગ્ર નહિ. અનેક જ્યાતિવૃક્ષેાહાવાથી એકની પ્રભા ખીજામાં અને ખીજાની તેમાં સંક્રાન્ત થયેલી હાય છે, જેથી દ્વીપના બહાર રહેલા સ્થિર ચૈાતિષી સરખાં સ્થિર અને પરસ્પરાક્રાન્ત પ્રકાશવાળાં છે. આકાશી સૂર્ય ઉગેલેા હાય તે વખતે દિવસે એ વૃક્ષાની સાકતા નથી, પરન્તુ રાત્રે તે એ વૃક્ષેા એવાં પ્રકાશે છે કે જાણે દિવસ હાય એમ જણાય છે. જેથી રાત્રે પણ પ્રકાશસ્થાનમાં યુગલિકાને ગમનાગમન વ્યવહાર સુગમતાથી થઈ શકે છે. * ટીપાં સ્પવૃક્ષ—દીપ એટલે દીવા સરખુ' તેજ આપવામાં અંગ-કારણભૂત એવાં વૃક્ષા તે વાં વૃક્ષા કહેવાય. આ વૃક્ષનાં ફળ આદિ સર્વોત્તમ દીવા સરખા તેજવાળાં છે, જેથી ઘરમાં દીવા પ્રકાશ કરે છે, તેમ તે દીપવૃક્ષ ત્યાંના અંધકાર સ્થાનેમાં રાત્રે પ્રકાશે છે. [ જ્યાં જ્યાતિરંગ ન હેાય ત્યાં એ દીપાંગ વૃક્ષથી પણુ પ્રકાશ થાય છે.] જેથી યુગલિકક્ષેત્રોમાં કંઈ સ્થાને જ્યેાતિરંગથી સૂર્ય`સરખા તીવ્ર પ્રકાશ હાય છે, અને કઈ સ્થાને દીપાંગવૃક્ષથી દ્વીપ સરખા પ્રકાશ પણ હાય છે. ૬વિત્રાંશ પવૃક્ષ—ચિત્ર એટલે વિચિત્ર પ્રકારની પુષ્પમાળાઓ, તેની પ્રાપ્તિમાં અંગ એટલે કારણરૂપ એવાં વૃક્ષેા તે ચિત્રાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષેાનાં ફળાદિ તથા Page #208 -------------------------------------------------------------------------- ________________ દશકાર કલ્પવૃક્ષનું વર્ણન પ્રકારના સ્વભાવથી જ વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ રૂપે પરિણામ પામેલા હોય છે, માટે યુગલિકોને પુષ્પમાળા પહેરવામાં આ વૃક્ષ ઉપગી છે. ૭ ત્રિરતા વૃ–ચકવતી આદિ મહાપુરુષોના વખતે જેવા પ્રકારની રસવતીએ ક્ષીર દૂધપાક શીખંડ બાસૂદી મેદક મીઠાઈએ ભાત દાળ શાક આદિ પાકશાસ્ત્રની વિધિ પ્રમાણે બનતી હતી તેવા પ્રકારની સર્વ રસવતીઓ ભેજનેના સ્વાદવાળા ફળાદિ આ વૃક્ષનાં હેવાથી ત્રિ-વિચિત્ર રસ–રસવતીઓ ભેજનોનું -કારણ તે વિંગાસાંગ વૃક્ષે એવું નામ છે. આ વૃક્ષોના ફળાદિકથી યુગલિકાની સર્વ પ્રકારના આહારની ઈચ્છા તૃપ્ત થાય છે. ૮ મર્થન +વૃક્ષ–અહિં મણિરત્ન સુવર્ણાદિકના હાર અર્થહાર ઈત્યાદિ આભરણે તે મા, તેનું વા–કારણભૂત જે વૃક્ષે તે માર્થા વૃક્ષ. અથવા મળિ એટલે મણિરત્ન વિગેરેનાં સં-આભરણ રૂપ અવયવો તે મયંગ. એ પણ અર્થ છે. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ મણિરત્ન સુવર્ણાદિકના હાર અધહાર મુકુ કુંડલ નુપૂર કંકણ બહિરખાં ઈત્યાદિ આભરણે રૂપે પરિણામ પામેલા હોય છે. જેથી યુગલિક - સ્ત્રી તથા પુરૂષને પિતાના સર્વ અંગતા આભૂષણેની પ્રાપ્તિમાં આ વૃક્ષે ઉપયોગી છે. અને યુગલિકે એજ આભરણે પહેરે છે. ૧ ચાર વૃક્ષ –આ વૃક્ષે તથાસ્વભાવથી જ વિવિધ પ્રકારના ઘરના આકારમાં પરિણામ પામેલ હોય છે, અને તે પણ એક માળ બે માળવાળાં ઈત્યાદિ અનેક માળવાળાં ત્રિણાદિ અનેક આકારનાં વિવિધ રચના યુક્ત ગૃહ હોય છે. યુગલકે ને જ્યારે જ્યારે આરામ વા આશ્રય કરે હોય ત્યારે આ વૃક્ષો ઘર તરીકે રહેવામાં અત્યંત ઉપયોગી છે. અહિં ફળાદિ ગૃઆકારે નહિં પરંતુ પૂર્ણ વૃક્ષ જ ગ્રહ આકારે જાણવું. ૨૦ મનિયત [મન] છૂટ–ઉપર કહેલા નવ પ્રકારના પદાર્થોથી મનેત-જુદા જુદા પદાર્થો આપવાથી અનિયત એ નામ ક્ષેત્રસમાસની પજ્ઞ વૃત્તિમાં કહ્યું છે, અને સિદ્ધાંતમાં મળાશ એ પદથી મનન વૃક્ષ એવું નામ કહ્યું છે. ત્યાં એ નવ વૃક્ષાથી પૂરવા યોગ્ય પદાર્થો ઉપરાન્તના વસ્ત્ર આસન આદિ વિવિધ પદાર્થો પૂર પાર આ ૧૦ મું કલ્પવૃક્ષ છે. અથવા મુખ્યત્વે જેથી ન ન રહેવાય તેવાં વસ્ત્રોને પૂરવાર આ ૧૦ મું અનગ્ન વૃક્ષ છે. આ વૃક્ષનાં ફળ આદિ દેવદૂષ્ય વિગેરે ઉત્તમ જાતિનાં વરૂપે ૧ અર્થાત કાઈ કલ્પવૃક્ષનું ફળપત્રાદિ ચક્રવર્તીની ખીરસરખા સ્વાદવાળું, કોઈનું ફળ પત્રાદિ શીખંડસરખા સ્વાદવાળું ઈત્યાદિ રીતે ચિત્રરસકલ્પવૃક્ષે પણ ભિન્ન ભિન્ન રસયુક્ત ફળાદિવાળાં છે. એ રીતે યથાસંભવ દશે પ્રકારમાં વિચારવું, યુગલિકને ખેતી નથી, લેખન-વ્યવહાર નથી, શસ્ત્રવ્યવહાર નથી, વિવાહ પરણવું ઇત્યાદિ નથી, પરંતુ સગપણ છે ફળોને પકવવાનું પણ નથી, તેમ તે વખતે અગ્નિ પણ હેય નહિં. Page #209 -------------------------------------------------------------------------- ________________ થી વધુ સારા વિસ્તાર સહિત સ્વભાવથી જ પરિણમેલાં હોય છે માટે એ ૧૦ મું કલ્પવૃક્ષ યુગલિકને વસ્ત્રાદિ પહેરવામાં ઉપયોગી છે. છે કેહ૫ વનસ્પતિ પરિણમી છે એ પ્રમાણે શુગલિકાની દરેક પ્રકારની જરૂરિયાત પૂર્ણ કરનારાં કલ્પવૃક્ષે પિતે વનસ્પતિ છે, તેમજ દેવાધિષિત નહિં પણ સ્વાભાવિકપરિણામવાળા છે. વળી એ દરેક જાતિનાં વૃક્ષે પગલે પગલે અનેક હોય છે, પરંતુ એક જાતિનું એક હોય એમ નહિં. તેમજ અનેક પ્રકારનાં પ્રતિભેદવાળાં પણ છે. જેમ ભૂતાંગવૃક્ષ અનેક જાતિનાં છે, અને તે અનેકમાંની એક જાતિનાં પણ અનેક વૃક્ષે છે. છે કહ૫વૃક્ષ ઉપરાન્ત બીજી અનેક વૃક્ષ વળી પહેલા ત્રણઆરામાં કેવળ કલ્પવૃક્ષે જ હોય છે એમ નહિં પરંતુ આમ્ર ચંપક અશાક આદિ બીજાં પણ વર્તમાન સમયમાં વિદ્યમાન દેખાય છે એવાં અનેક જાતિનાં અનેક અનેક વૃક્ષ-ગુચ્છા-ગુલ્મ-લતાઓ-વલય-તૃણ-જલરૂહ-કહેણ-ઔષધિ હરિતકી–વલી–અને પર્વ એ બારે પ્રકારની પ્રત્યેક વનસ્પતિઓ તથા અનેક સાધારણ વનસ્પતિઓ પણ ક્ષેત્રસ્વભાવથી અને કાળ સ્વભાવથી અત્યંતરસકસવાળી હોય છે, પરંતુ તે અગલિકોના ઉપયોગમાં આવતી નથી. તથા ઉદ્દાલકાદિ ૯ પ્રકારનાં વૃક્ષે વિગેરે ઘણું વનસ્પતિઓનાં નામ સિદ્ધાન્તમાં દર્શાવ્યાં છે ઈત્યાદિ વિશેષ સ્વરૂપ સિદ્ધાન્તથી જાણવું છે ૯૭ છે માતાજી -સર્વઆરા બેમાં તિર્યચપંચેન્દ્રિયેનું આયુષ્ય પ્રમાણ વિશેષતઃ (પ્રાય) કેટલું હોય? તે આ ગાથામાં કહેવાય છે मणुाउसमगायाई, हयाइ चउरंसजाइ अटुंसा। गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥ ९८॥ શબ્દાર્થ: મનુંમાસ–મનુષ્યના આયુષ્યસરખું જય–ગજ આદિનું, હસ્તિ આદિનું –હયાદિ, અશ્વ આદિ રર ચેથા ભાગનું મનારૂ–અજા આદિ, બકરાં વિગેરે અઢંતા–આઠમા ભાગે મર્સિ–ગાય પાડા કૃar—ઊંટ ગર્દભ આદિ પળે—પાંચમા ભાગનું શાળા–શ્વાન આદિકનું સમસT-દશમા ભાગનું Page #210 -------------------------------------------------------------------------- ________________ દેશપ્રકારના કાપા પ જાથા–હસ્તિઓ વિગેરે માટે છ મનુષ્યના આયુર્થ સરખા આયુષ્યવાળા, અશ્વ વિગેરે તિર્યંચે ચેથા ભાગના આયુષ્યવાળા, બકરાં વિગેરે આઠમા ભાગના આયુષ્યવાળા, તથા ગાય પાડા ઉંટ ગર્દભ આદિ તિર્યંચે પાંચમાં ભાગના આયુષ્યવાળા, અને શ્વાન આદિ તિર્યંચ પ્રાયઃ મનુષ્યના આયુષ્યથી દશમા ભાગ જેટલા આયુષ્યવાળી હોય છે ! ૯૮ છે વિરાર્થ-ગાથાના અર્થપ્રમાણે સુગમ છે વિશેષ એજ કે મનુષ્યની અપેક્ષાઓ તિર્યંચાનું એ કહેલું આયુષ્ય પ્રાયઃ જાણવું પરંતુ એકાતે નહિ. વિધભાવે છે પ્રમાણે હોય એમ સમજવું. વળી તે પણ છએ આરામાં એ રીતે જ જાણવું. વળી અહિં તિર્યંચનું આયુષ્ય કહેવાને પ્રસંગ પહેલા ત્રણ આરાનાં યુગલિક મનુનું આયુષ્ય ૯૩ મી ગાથામાં કહ્યું છે, તે યુગલિક નિર્યનું કેટલું આયુષ્ય હશે? તે પ્રસંગોપાત્ત દર્શાવવાને માટે છે, જેથી પહેલા ત્રણઆરાના તિર્થચેનું પણું આયુષ્ય કહેવાઈ ગયું. છે ૯૮ છે અવતરા –હવે ત્રીજે આરે કંઈક બાકી રહે ત્યારે કુલકર નય અને ધર્મ વગેરેની ઉત્પત્તિ થાય છે તે આ ગાથામાં દર્શાવાય છે– इच्चाइ तिरच्छाणवि, पायं सव्वारएसु सारिच्छे । - તફગારિ –નિવાર પત્તી ૧૧ / શબ્દાર્થ – ઘાં -ઈત્યાદિ તારસિં--ત્રીજેઆરે કંઈક બાકી રહે તિરછાળ આવે-તિર્યંચોની પણ કુર -કુલકર અને નીતિ . પાથ-પ્રાય; બહુલતાએ નળાખ્ખગ્રાફ-જિનધર્મ આદિકની સર માપવું–સર્વ આરાઓમાં ૩સી–ઉત્પત્તિ થાય છે are સરખું થાર્થ :-પૂર્વે ગાથામાં કહ્યા તે આદિ તિર્યંચનું પણ એ કહેલું આયુષ્ય પ્રાય સર્વઆરાઓમાં સરખું જ [મનુયાયુના તે તે ભાગ જેટલું જ] જાણવું. હવે ત્રીજો આરે કંઈક બાકી રહે ત્યારે કુલકરની નીતિની અને જિનધર્માદિકની ઉત્પત્તિ થાય છે કે ૯૯ છે . વિસર – એ ગાથાને પહેલા અને અર્થ પૂર્વગાથાની સાથે સંબંધવાળે છે, અને સુગમ છે, માટે ઉત્તરાર્ધને અર્થ કિચિત કહેવાય છે કે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર, શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત તા છે. ત્રીજા આરાના પર્યાને ૧૫-૭ કલકરની ઉત્પત્તિ છે - ત્રીજા આરાના છેલ્લા ત્રીજા ભાગમાં પાપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે સુમતિ-પ્રતિશ્રુતિ-સીમંદર-સીમંધર-ક્ષેમકર-ક્ષેમધર – વિમળવાહન-ચક્ષુષ્મા-યશસ્વીઅભિચચન્દ્રાભ-પ્રસેનજિત-મરૂદેવ-નાભિ-અને ઋષભ એ ૧૫ કુલકરની ઉત્પત્તિ થાય છે. કુર- લેકમર્યાદાને -કરનાર તે કુટર એ શબ્દાર્થ છે, કારણ કે કાળક્રમે યુગલિકામાં મમતવ રાગ દ્વેષ આદિ અવગુણ વધવાથી થતા અપરાધે માટે જે વિશિષ્ટબુદ્ધિવાળા પુરૂને યુગલિકે મોટા પદે સ્થાપે છે અને તે લેકમાં અમુક અમુક વ્યવસ્થાઓ દર્શાવે છે, તે વ્યવસ્થા પ્રમાણે નહિં વર્તનાર અપરાધી યુગલિકને શિક્ષા કરે છે. એવા પ્રકારે લોકમર્યાદા સાચવનારા પુરૂષે કુલકર કહેવાય છે. વળી શ્રી આવશ્યકજીમાં વિમળવાહન-ચમુબાન-યશસ્વી-અભિચંદ્ર-પ્રસેનજિત મરૂદેવ-અને નાભિ એ ૭ કુલકર પણ કહ્યા છે, ઇત્યાદિવિચાર સિદ્ધાન્તાથી જાણવે. એ ૧૫ કુલકરેમાં પહેલા વિમળવાહનકુલકરનું આયુષ્ય પલ્યોપમને દશમો ભાગ, શેષ ૧૨ કુલકરનું આયુષ્ય અસંખ્ય અસખ્યપૂર્વ (અનુક્રમે હીન હીન), અને નાભિકુલકરનું સંખ્યાતપૂર્વ આયુષ્ય અને ઇષભકુલકરનું ૮૪ લાખપૂર્વ આયુષ્ય જાણવું છે કુલકરોએ પ્રવર્તાવેલી ૩ પ્રકારની દંડ નીતિ, પહેલા પાંચ કુલકરોએ * કાર નીતિ પ્રવર્તાવી, જેથી અપરાધી યુગલિકને “ આ શું કર્યું?” એટલું જ કહેવા માત્રથી અપરાધી યુગલિકે મરણતુલ્યશિક્ષા થયેલી માનીને પુન તે અપરાધ ન કરવામાં સાવચેત રહેતા, ત્યાં સુમતિકુલકરે દા કારની દંડનીતિ ઉત્પન્ન કરી, અને બીજા ચાર કુલકરેએ તેની તેજ દંડનીતિ પ્રમાણે અનુકરણ કર્યું. ત્યારબાદ છઠ્ઠા ક્ષેમધર કુલકરે મા કાર નામની બીજી દંડનીતિ પ્રવર્તાવી, અને બીજા ચાર કુલકરેએ એજ દંડનીતિનું અનુકરણ કર્યું, જેથી બીજા પાંચ કુલકરોના વખતમાં મા કાર દંડનીતિ પ્રવર્તે. અહિં જે યુગલિકે પહેલી હાકાર દંડનીતિને યોગ્ય હોય તેઓને માટે હકાર, અને તેની અવગણના કરે એવાને માટે મા કાર દંડનીતિ હતી. અર્થાત્ “હવેથી તું આવું કામ ન કરીશ” એ માકારનીતિનું તાત્પર્ય છે. અથવા મેટાઅપરાધમાં મા અને લઘુઅપરાધમાં હા દંડનીતિ હતી એમ પણ કહ્યું છે. શેષ પાંચ કુલકરેએ વિકાર નામની ત્રીજી દંડનીતિ પ્રવર્તાવી. શેષ સ્વરૂપ પૂર્વવત્ વિચારવું છે છે પરિભાષણ આદિ ૪ પ્રકારની દંડનીતિ, છે એ ત્રણ નીતિ ઉપરાંત મિષા-બોલાવીને વિશેષ ઠપકે દે, મંદરા અમુક જંબૂ એ મૂળસૂત્રમાં હાકાર મકાર બે નંતિ કહી છે, અને વૃત્તિમાં કેવળ હાકાર કહી છે ૧-૭ કુલકરની અપેક્ષાએ ૧-રમાં હા, ૩-૪માં હા અને મા, ૫-૭માં હા મા ધિક્ એ રીતે છે દંડનીતિ કહી છે, Page #212 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા આરાના પતે જિનધર્માદિકની ઉત્પત્તિ. વખત સુધી અમુક સ્થાનમાં છુટો રાખીને રોકી રાખ, વાર–બંદિખાને નાખે, અને જીવિએ–શરીરના અવયવ છેદવા, એ ૪ પ્રકારની દંડનીતિ શ્રીઝષભદેવે અથવા ભરત ચક્રવર્તીએ પ્રવર્તાવી, એમ બે અભિપ્રાય છે. આ સર્વસ્વરૂપ તથા હજી કહેવાતું સ્વરૂપ ચાલુ અવસર્પિણીના ત્રીજા આરાને અંગે છે, તે પ્રમાણે દરેક અવસર્પિણીના ત્રીજા આરાનું પર્યન્તભાગનું સ્વરૂપ પણ યથાસંભવ જાણવું. કેવળ નામ વિગેરેમાં તફાવત જાણુ, અને શેષ ભાગ અનુક્રમે સરખી રીતે જાણો. છે ત્રીજા આરાના પર્યાનતે જિનધર્માદિકની ઉત્પત્તિ . ત્રીજા આરાનાં ૮૪ લાખપૂર્વ અને ૮૯ પખવાડીઆં બાકી રહ્યા ત્યારે શ્રી ષભકુલકર ઉત્પન્ન થયા, ૨૦ લાખપૂર્વ કુમારઅવસ્થામાં અને ૬૩ લાખપૂર્વ રાજા તરીકે રહીને ૧ લાખપૂર્વ શ્રમણ અવસ્થામાં રહી ૮૯ પખવાડીઆં ત્રીજા આરાનાં બાકી રહે સિદ્ધ થયા. રાજ્યઅવસ્થા વખતે બાદરઅગ્નિ ઉત્પન થયે, તેમજ જિનધર્મ. એટલે સર્વવિરતિની ઉત્પત્તિ પ્રભુની દીક્ષા વખતે થઈ, પરંતુ વિશિષ્ટ પ્રકારે તે પ્રભુની પ્રથમદેશના વખતે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની પ્રથમ સ્થાપના વખતેજ ચારે સામાયિકની ઉત્પત્તિ ગણાય, એ વખતે સર્વવિરતિ દેશવિરતિ સમ્યકૃત્વ અને શ્રતની પ્રથમ ઉત્પત્તિ થઈ, પુનઃ અવધિજ્ઞાન મનઃ પર્યાવજ્ઞાન કેવળજ્ઞાન આદિ અનેકભાવોની ઉત્પત્તિ પ્રભુના કેવલપર્યાયમાં થઈ. ગૃહસ્થાવાસ વખતે સ્ત્રીની ૬૪ કળાઓ પુરૂષની ૭૨ કળાએ આદિ તથા સો પ્રકારનાં શિલ્પ (કારીગરીઓ) ઉત્પન્ન થઈ, ખેતી વિગેરે મટાવ્યવહારો ભરતચકવર્તી એ પ્રવર્તાવ્યા છે. ઇત્યાદિ હજારો સાંસારિક વ્યવહાર અને ધર્મવ્યવહારની ઉત્પત્તિ ત્રીજા આરાના પર્યનો ૮૪ લાખપૂર્વના કાળમાં, થઈ છે. પુનઃ શ્રીષભદેવના વખતમાં પણ યુગલિકધર્મ ચાલુ હતું, પરંતુ પ્રભુએ ધીરે ધીરે એ ધર્મને નાબુદ કરવા માટે ભિનેત્રી સાથે લગ્નવિધિ દર્શાવી. ભેગાવલીકર્મ અવશ્ય ભગવ્યે જ છૂટકે છે. એમ જાણી જન્મથી વીતરાગી છતાં સુનંદા સુમંગલા નામની બે સ્ત્રીઓ પરણ્યા, અનેક ગૃહસ્થવ્યવહારો પ્રવર્તાવ્યા, તે પણ મનુષ્યોને વિધિમાર્ગે વાળવા માટે અને ઉલટી વિધિથી દુઃખી ન થવાના કારણથી જ, પરંતુ સંસારના પ્રેમથી નહિં. ઇત્યાદિ અનેકવિશેષસ્વરૂપ સિદ્ધાન્તોથી જાણવા યોગ્ય છે. વળી એ ત્રીજા આરાના છેલ્લા ત્રીજા ભાગમાં પહેલા તીર્થકરના કાળમાં છએ. સંઘયણ છએ સંસ્થાનેવાળા મનુષ્ય હોય છે, મરણ પામીને પાંચે ગતિમાં જાય છે. અને એજ પ્રવાહ ચોથા આરામાં પણ ચાલુ હોય છે, તફાવત એ જ કે ત્રીજા આરાથી ચેાથે આરે વર્ણ–ગંધ-રસ–સ્પર્શ-આયુષ્ય સંઘયણ પરાક્રમ વનસ્પતિના ગુણ ઈત્યાદિમાં ઉતરતા દરજજાને હોય છે. એ રીતે પાંચમે આરો ચોથાથી અને છઠ્ઠો પાંચમાથી '૨૦* Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત પણ ઉતરતે હોય છે. એમ સમયે સમયે ઉત્તમભાની હાનિ અવસર્પિણીમાં હોય છે. ૯૯ અવતરણ-હવે આ ગાથામાં અવસર્પિણી તથા ઉત્સર્પિણીના ક્યા ક્યા આરામાં પહેલા અને કેટલા જિનેન્દ્રો જન્મ અને સિદ્ધિપદ પામે તે કહેવાય છે कालटुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु । सेसि गएसु सिझंति, हुंति पढमंतिम जिणिंदा ॥ १० ॥ | શબ્દાર્થ – જાસુ-અવસા ઉત્સવ એ બે પશુ-પક્ષ, પખવાડીયા કાળમાં –બાકી રહેતાં ત્તિ ૩રથ સાસુ-ત્રીજા ચેથા –વ્યતીત થયે fકૉંતિ-સિદ્ધ થાય છે. જૂળનવ-એક ન્યૂન નેવું, નેવ્યાસી | ટુતિ-જમે છે. જાથા –અવસર્પિણી અને ઉત્સર્પિણ એ બે કાળના ત્રીજા અને ચોથા આરામાં ૮૯ પક્ષ બાકી રહે અને વ્યતીત થાય, ત્યારે પહેલા અને છેલ્લા જિનેન્દ્ર મેક્ષે જાય છે અને જન્મે છે ! ૧૦૦ છે એટલે કે – ૧–અવસર્પિણીને ત્રીજો આરે ૮૯ પક્ષ બાકી રહે ત્યારે પહેલા જિનેન્દ્ર સિદ્ધ થાય. ૨–અવસર્પિણીને આર ૮૯ પક્ષ બાકી રહે ત્યારે છેલ્લા જિનેન્દ્ર સિદ્ધ થાય. ૩–ઉત્સર્પિણીને ત્રીજે આરે ૮૯ પક્ષ વ્યતીત થયે પહેલા જિનેન્દ્ર જમે. –ઉત્સર્પિણીને એથે આરે ૮૯ પક્ષ વ્યતીત થયે છેલ્લા જિનેન્દ્ર જન્મ. કેક આરામાં અવસ ૪ થે આરો વ્યતીત ૩ જે આરે ૮૯ પક્ષ શેષ | સિદ્ધ થાય | પહેલા જિનેન્દ્ર અન્તિમ જિનેન્દ્ર ઉત્સવ | ૩ જે આરે જન્મ પહેલા જિનેન્દ્ર ,, | ૪ થે આરે અન્તિમ જિનેન્દ્ર આ અર્થને અનુસારે ગાથામાંના શબ્દોનો અનુકમ યથાગ્ય જોડવે ૧૦૦ ગ્નવંતરજી:-પૂર્વગાથાઓમાં અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં કિંચિત્ કથા આરાનું સ્વરૂપ કહે છે – Page #214 -------------------------------------------------------------------------- ________________ અવસર્પિણીના ચતુથી આરાનું સ્વરૂપ. ૧૫૫ बायालसहसवरसू-णिगकोडाकोडिअयरमाणाए । तुरिए णराउ पुव्वाण, कोठितणु कोसचउरंसं ॥ १०१॥ શબ્દાર્થ – વાર દુર રર-બેંતાલીસ હજાર વર્ષ | નર સાડ-મનુષ્યનું આયુષ્ય (૪ર૦૦૦ વર્ષ) પુવાળ વણિ-પૂર્વ કોડ વર્ષનું –-ન્યૂન તy-શરીરનું પ્રમાણ ફ્રોદાશો-િએક કટોકેટિ જોસવાર સં–ગાઉને ચેાથે ભાગ અરHITU–સાગરેપમના પ્રમાણવાળા તુરિ–ચેથા આરામાં જયાર્થ–બેંતાલીસ હજારવર્ષપૂન ૧ કટાકેટિ સાગરોપમપ્રમાણુવાળા ચેથા આરામાં મનુષ્યનું આયુષ્ય એકપૂર્વક્રોડ વર્ષ, અને શરીર એક ગાઉને ચે ભાગ હોય છે જ ૧૦૧ * વિસ્તા–હવે ચોથા આરાનું કિંચિત સ્વરૂપ કહેવાય છે, તે આ પ્રમાણે " આ અવસર્પિણને એથે આરે છે ૧૦ કેડાર્કડિ સાગરોપમ પ્રમાણુની અવસર્પિણીમાંથી પહેલા ત્રણ આરાના ૯ કેડાકેડિ સાગરોપમ ઉપરાન્ત ૨૧૦૦૦ વર્ષ પાંચમા આરાનાં અને ૨૧૦૦૦ વર્ષ છઠ્ઠા આરાનાં બાદ કરતાં ચેથા આરાનું પ્રમાણ ૪૨૦૦૦ વર્ષ જૂન ૧ કડાકડિ સાગરોપમનું છે, અને એ આરામાં મનુષ્યનું સર્વોત્કૃષ્ટ આયુષ્ય ૧ પૂર્વકોડ વર્ષનું છે. અહિં ૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં ૭૦૫૬૦૦૦,૦૦૦૦૦૦૦ વર્ષનું એકપૂર્વ અને તેને એકકોડે ગુણતાં એક પૂર્વકેટિ થાય. તથા જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકારૂપ ક્ષુલ્લકભવ જેટલું હોય છે. તથા ઉત્કૃષ્ટથી શરીરપ્રમાણ એક ગાઉને ચે ભાગ એટલે ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હેવાથી ૫૦૦ ધન જેટલું છે, અને જઘન્યથી ઉત્પત્તિ વખતે અંગુલના અસંખ્યાતમાભાગ જેટલું હોય છે. છે ૬૩ શલાકા પુરૂષોની ઉત્પત્તિ છે વળી આ ચોથા આરામાં વીશમા સુધીના ૨૩ ગિનેનદ્રોની ઉત્પત્તિ થાય છે, તેઓના શાસનમાં અસંખ્ય મનુષ્ય મોક્ષ પામે છે. આ અવસર્પિણીમાં ત્રીજા આરાના પર્યતે શ્રી કષભદેવને કેવળજ્ઞાન યથાબાદ સૌથી પ્રથમ પ્રભુની જ માતા પ્રભુનું તીર્થ સ્થપાયા પહેલાં અંતકૃતકેવળી થઈ ક્ષે ગયાં ત્યારથી મેક્ષમાર્ગ શરૂ થયે, તે ચેથા આરામાં સંપૂર્ણ ચાલુ રહે છે. વળી એ જ ચેથા આરામાં [૧ ચક્રવર્તી ત્રીજા આરામાં થવાથી] વેવ ઉત્પન થાય છે, તેઓ સંપૂર્ણ ભરતરવતક્ષેત્રનું સામ્રાજ્ય Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત - ભગવે છે, પુઃ વારે ઉત્પન થાય છે. તે ભરતરવતના દક્ષિણાર્ધના સંપૂર્ણ ૩ ખંડતું એટલે અર્ધક્ષેત્રનું સામ્રાજા ભોગવે છે. તથા એકવાસુદેવ સાથે તેમના પિતરાઈ ભાઈ એક બળદેવ હેવાથી ૧ દેવ ઉત્પન્ન થાય છે, તે વાસુદેવ અને બળદેવ બે મળીને અર્ધક્ષેત્રનું સામ્રાજ્ય ભગવે છે, પરંતુ બળદેવનું રાજ્ય જુદું હોય નહિ. તથા દરેક વાસુદેવ પહેલાં એકેક પ્રતિવાસુદેવ પણ વાસુદેવના કાળમાં જ પ્રથમ અર્ધવિજયનું સામ્રાજ્ય જોગવતા હોય છે, જેથી વાસુદેવે પ્રતિવાસુદેવને હણીને જ સામ્રાજ્ય લે છે, પરંતુ જુદે દિગ્વિજય કરીને નહિ, એ પ્રમાણે છે પ્રતિવાદેવ ઉત્પન થાય છે. તથા દરેક વાસુદેવના કાળમાં કલેશ કરવામાં કુતુહલી પરન્ત બ્રહ્મચર્યના સર્વોત્તમ ગુણવાળા એકેક નારદ નામથી પ્રસિદ્ધ ગૃહસ્થગી જેવા નારદ ઉત્પન થતા હોવાથી ? નારદ્ર ઉત્પન્ન થાય છે, તેઓ વાસુદેવ આદિ રાજાઓના અંતઃપુરમાં (રાણીવાસમાં) નિઃશંકપણે ગમનાગમન કરનારા અને ગગનગામિની લબ્ધિવાળા હોય છે, અને સર્વત્ર રાજસભાઓમાં રાજાઓ પૂછે ત્યારે ક્ષેત્રની કૌતુકી વાત સંભળાવે છે, અને એક-બીજાને કલેશ ઉત્પન થવાનું પણ કુતુહલ કરે છે. તથા ૧૧ માવ પણ ઉત્પન થાય છે. જેઓ ૧૧ રૂદ્રના નામથી પ્રસિદ્ધ છે. તેઓ સમ્યકત્વી છતાં તથા પ્રકારના કર્મોદયે અનેક લેકવિરૂદ્ધ આચરણો આચરનારા હોય છે, જેથી વ્યભિચારી પણ હોય છે. એ પ્રમાણે ત્રીજા આરામાં છે અને ચેથામાં ૮૧ એ રીતે નિયમિતપણે ઉત્પન્ન થનારા એ ૮૩ પુરૂષોમાંથી ૯ નારદ અને ૧૧ રૂદ્રને બાદ કરી શેષ ૬૩ શલાકા પુરૂષ [મહાપુરૂષો] તરીકે ઓળખાય છે. જે ૧૦૧ છે અવતરણ –હવે આ ગાથામાં પાંચમા આરાનું સ્વરૂપ કહે છેवरिसेगवासंसहस-पमाणपंचमरए सगकरुच्चा । तीसहिअसयाउ णरा, तयंति धम्माइआणता ॥ १०२॥ શબ્દાર્થ – રિસ-વર્ષ તમગિયા-ત્રીસ અધિક સે,એકત્રીસ રૂાવીસ-એકવીસ હજાર માસ-આયુષ્યવાળા માન-પ્રમાણુવાળા પારા-નરે વંમ સરદ-પાંચમા આરામાં તવ ચંતિ-તેના અને સાર-સાત હાથ ઘમ્મરૂમન-ધર્મ આદિ વસ્તુઓને હવા-ઉંચા સંતા-અંત, નાશ થાર્થ –એકવીસહજાર વર્ષ પ્રમાણના પાંચમા આરામાં સાત હાથ ઉંચા અને એકત્રીસ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય હોય છે, અને એ આરાના અને ધર્મ વગેરેને (જિનધર્મ આદિ વસ્તુઓના) અંત થાય છે. આ ૧૦૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ અવસર્પિણીના પાંચમા આરાનું સ્વરૂપે. વિસ્તરાર્થ –પાંચમે દુષમ નામને આરે ૨૧૦૦૦ વર્ષ પ્રમાણન છે, તેમાં મનુષ્ય જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગના અને ઉત્કૃષ્ટથી સાત હાથના શરીરવાળા હોય છે, તથા જઘન્યઆયુષ્ય અન્તર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનું હોય છે. પાંચમા આરાના અને ધર્મ વગેરેને અન્ત આ આરાના મનુષ્યો યથાયોગ્ય ચાર ગતિમાં ઉત્પન્ન થનારા હોય છે, યાવતું ચેથા આરાના જન્મેલા આ આરામાં મોક્ષમાં પણ જઈ શકે છે. તથા આ આરાને પર્યત ભાગે જિનધર્મ—ગણ–અન્ય દર્શનના ધર્મ—રાજ્યનીતિ–બાદર અગ્નિ–રાંધવું વિગેરે પાક વ્યવહાર–ચારિત્રધર્મા–એ સર્વ વિચ્છેદ પામશે. કદાચિત્ કઈકને સમ્યક્ત્વધર્મ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે सुअ सूरि संघ धम्मा, पुव्वन्हे छिज्जही अगणि सायं । निवविमलवाहणो सुहममति तद्धम्म मज्ज्ञन्हे ॥ १ ॥ પાંચમા આરાના પર્યતે શ્રતધર્મ આચાર્ય–સંઘ-અને જિનધર્મને પૂર્વોત્તે (પહેલા પ્રહરે) વિચ્છેદ થશે, બાદર અગ્નિ સંધ્યાકાળે વિચ્છેદ પામશે, વિમલવાહન રાજા, સુધર્મમંત્રી, અને તેને રાજધર્મ મધ્યાહુકાળે વિચ્છેદ પામશે. એ પ્રમાણે પ્રાયઃ સર્વ અવસર્પિણીઓના પાંચમા આરામાં સરખું જ જાણવું. વિશેષમાં આ અવસર્પિણીના પાંચમા આરાના અંતે શ્રી દુષ્ણસહસૂરિ નામના આચાર્ય, ફલ્ગશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા થશે, એજ ચતુર્વિધ સંઘને કાળધર્મ થતાં પહેલા પ્રહરે સંઘને વિચ્છેદ થશે. શ્રી દુઃપસહસૂરિના કાળધર્મથી ચારિત્રધર્મને પણ પહેલા પ્રહરે વિચ્છેદ થશે. ઇત્યાદિ. મવરળ –એ પ્રમાણે ધર્માદિકને અન્ત થયા બાદ શું થશે તે કહે છે – खारग्गिविसाईहि, हा हा भूआकयाइ पुहवीए । खगबीय वियड्रइसु, णराइबीयं बिलाईसु ॥ १०३॥ * એ આયુષ્ય બાહુલ્યતાએ જાણવું જેથી કંઈક અધિક હોય તે પણ વિસંવાદ નહિ. * અહિં પર્યન્ત એટલે કર્યો વિચ્છેદ કેટલા દિવસાદિ બાકી રહ્ય થશે તેને નિયતકાળ કહ્યો નથી, માત્ર પાચમા આરાના છેલ્લા ત્રીજા ભાગરૂપે ૭૦૦૦ વર્ષ પૂર્ણ થયે કહ્યું છે, તે ઉપરથી પાંચમા આરાના છેલ્લા દિવસે સંભવે, અને શ્રીવીરપ્રભુનું ૨૧૦૦૦ વર્ષનું શાસન કહ્યું છે એ હેતુ વિચારતાં ૩ વર્ષ ૧૭ પક્ષ પહેલાં શાસન વિચ્છેદ થાય, માટે નિશ્ચિતકાળ શ્રી બહુશ્રુતગમ્ય. અપેક્ષાથી બંને રીતે માનતાં પણ કાઈ વિસંવાદ નથી. પુનઃ જે છેલ્લા દિવસે માનીએ તો આગળ કહેવાતી ૧૦૩મી ગાથામાં કહેવાતા ક્ષારવૃછયાદિ ભાવોને પણ ૧૦૦ વર્ષને શેષ કાળ પાંચમા આરામાં હોવો જોઈએ એમ કહ્યું છે ઇત્યાદિ યથાસંભવ વિચારવું. Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત શબ્દાર્થ – Gર જિ-ક્ષારવૃષ્ટિ ચઝિવૃષ્ટિ વાવીયં-પક્ષીઓનાં બીજ વિર માર્દિ-વિષ આદિકની વૃષ્ટિએ વડે | વિરકુવૈતાઢય આદિ પર્વ તેમાં ઠ્ઠા યા–હાહાકાર કરાયેલી બાફવીર્ય મનુષ્ય વિગેરેનાં બીજ પુવી-પૃથ્વીમાં, વિસ્ટાર્ફા–બિલમાં જાથાર્થ –ક્ષારવૃષ્ટિ અગ્નિવૃષ્ટિ અને વિષઆદિકની વૃષ્ટિઓવડે હાહાકાર વાળી થયેલી આ પૃથ્વીમાં પક્ષીઓનાં બીજ મૈતાઢયવિગેરે સ્થાનમાં અને મનુષ્ય વિગેરેના બીજ બિલ વગેરેમાં રહેશે ! ૧૦૩ છે વિરતાર્થ-હવે પાંચમા દુષમઆરાના પર્યને ધર્માદિકને અન્ત થયા બાદ આ પૃથ્વીમાં કેવા કેવા પ્રકારના દુખકારી ભાવ ઉત્પન થશે તે કહેવાય છે. છે પાંચમા આરાના પર્યને અનેક કુવૃષિએ છે પાંચમા આરાનાં છેલ્લાં ૧૦૦ વર્ષ બાકી રહે તે વખતે ક્ષારવૃષ્ટિ એટલે લવણસરખા ખારા જળની વૃષ્ટિએ, અગ્નિવૃષ્ટિ એટલે શરીરે દાહ ઉપજે એવા જળની વૃષ્ટિ વિષવૃષ્ટિ એટલે લેકમાં મરકી ફેલાય એવા ઝેરી જળની વૃષ્ટિ થાય છે, તથા ગાથામાં કહેલા મારૂ–આદિ શબ્દથી બીજી પણ અનેક કુવૃષ્ટિ થાય છે. આ પ્રમાણે– જળના ઉત્તમ સ્વાદરહિત જળસૃષ્ટિ તે અરસવૃષ્ટિ, વિલક્ષણસ્વાદવાળા જળનીવૃષ્ટિ તે વિરસવૃષ્ટિ, છાણસરખા મેળા જળનીવૃષ્ટિ છે ખાત્રવૃષ્ટિ, ઘણી વિજળી પડે એવા મેઘની વષ્ટિ તે વિઘત વૃષ્ટિ, પર્વતને પણ ભેદી નાખે એવા ઉગ્રજળતી વૃષ્ટિ તે વજ વૃષ્ટિ, પીવાના ઉપયોગમાં ન આવે એવી અપેયવૃષ્ટિ, રેગઉત્પન કરનારી વ્યાધિવૃષ્ટિ, ઉગ્રવાયુસહિત તીણ અને વેગવંત ધારાઓયુક્ત જળની વૃષ્ટિ તે રવૃષ્ટિ ઇત્યાદિ દુઃખકારી દૃષ્ટિએ થાય છે. છે પાંચમા આરાના પર્યને પૃથ્વીમાં હાહાકાર છે પૂર્વે કહેલી અનેક કુવૃષ્ટિએ અને આગળ કહેવાતા ( આ વિસ્તરાર્થમાં કહેવાતા પરંતુ ગાથામાં નહિં) ભાવવડે ભરત તથા અરવતક્ષેત્રની પૃથવીમાં હાહાકાર પ્રવર્તે * શ્રી જંબ૦ પ્રી વૃત્તિમાં દર્શાવેલા મતાન્તર પ્રમાણે ૧૦૦ વર્ષ. અને આ ક્ષેત્રસમાસમાં આ ગાથા પાંચમા આરાના સંબંધમાં આવવાથી એ મતાંતર પણ અહિં જ સંબંધવાળા થાય છે. કારણકે સિદ્ધાન્તોમાં તો એ સર્વભાવ છઠ્ઠાઆરાની ઉત્કૃષ્ટતા વખતે પ્રવર્તતા કહ્યા છે, તો પણ પાં આરાના ૧૦૦ વર્ષશેષથી એ ભાવો ધીરે ધીરે શરૂ થતા હોય અને ત્યારબાદ છઠ્ઠા આરામાં અતિ વિકઇ હદે આવે તે બને મન્તો અપેક્ષાથી અવિસંવાદી સમજાય છે, વળી સૂત્રકર્તાઓની વિચિત્રવિવક્ષાઓ હોવાથી કઈ કંઈ રીતે કહે અને કઈ કંઈ રીતે કહે છે તે વિસંવાદ નહિં પરંતુ અપેક્ષાવાદ વા નયવાદ કહેવાય. Page #218 -------------------------------------------------------------------------- ________________ પાંચમા આરાના ૫યને અનેક કટિઓ. છે, સ્થાને સ્થાને મનુષ્યો પશુઓ અને પક્ષીઓ અત્યંત કરૂણ સ્વરે આકંદ કરે છે, વલવલે છે. ઇત્યાદિ. છે પાંચમા આરાના પર્યતે અનેક કુવાયુના સુસવાટ વગેરે એ વખતે અતિ કઠોરસ્પર્શવાળા અને ધૂળ ઉડાડતાં મલિન વાયુ વાય છે. તે મનુષ્યને અતિદુરસહ અને ભયંકર હોય છે. વળી મેટ સંવર્તક વાયુઓ પણ ઘણા ઉગ્રસ્વરૂપમાં વાય છે, વનસ્પતિઓ મકાન આદિ ઉખેડી ઉખેડી ફેંકી દે છે, વળી દશે દિશાઓ જાણે ધૂમવડે વ્યાપ્ત થઈ હોય તેવી દેખાય છે, ઘણી ઉડતી રજવડે પણ અંધકારમય થાય છે, તેમજ દિવસે પણ સ્વાભાવિક અંધકાર ફેલાય છે. તથા કાળની રૂક્ષતાથી ચંદ્ર અતિશય શીતળતેજથી અને અહિતકર પ્રકાશે છે, અને સૂર્યના તાપ પણ જાણે અગ્નિ વર્ષો હોય એવા ઉગ્ર લાગે છે. પુનઃ કાળની રૂક્ષતાથી શરીર પણ રૂક્ષ થવાથી તે ચંદ્રતેજ અતિ શીત લાગે છે અને સૂર્યતેજ અતિદુઃસહ થાય છે. | | કવૃષ્ટિ અને કુવાયુએથી થતું પરિણામ છે પૂર્વોક્ત કુષ્ટિએ કુવાયુઓ દુષ્ટપ્રકાશ ઇત્યાદિથી અનેક દેશ નગર ગામ મનુષ્ય પશુઓ પક્ષીઓ અને વનસ્પતિઓના વિનાશ થાય છે, વૈતાઢયપર્વત તથા શત્રુંજય પર્વત અને 2ષભકૂટ સિવાયના સર્વ નાનામોટાપર્વત વિનાશ પામે છે. ગંગામહાનદી અને સિંધુમહાનદીઓના જળપ્રવાહ અત્યંત ઘટતા જાય છે, અને એ સિવાયની શેષ નદીઓ સરોવરો દ્રહ કુંડ ઇત્યાદિ જળાશયે સૂકાઈ જાય છે, ભૂમિ બહુ ખાડાવાળી ઘણી કાંટાવાળી ઉંચી નીચી અને બહુ ધૂળવાળી તથા બહુ રેતીવાળી બહુ કાદવકીચડવાળી, અનિસરખી ગરમ અને મનુષ્યાદિને સુખે ન બેસાય ન સૂવાય અને ન ચલાય એવી થાય છે, છે પાંચમા આરાના પર્યન્ત બીજ મનુષ્યાદિકનાં સ્થાન છે પૂર્વોક્ત પ્રકારે ભરત તથા અરવતક્ષેત્રમાં પ્રવર્તતા પ્રલયકાળ સરખા કાળમાં અતિશત અને ઉષ્ણતાથી વ્યાકુળ થયેલા ઘણા મનુષ્યો તે મરણ પામે છે, અને કંઈક શેષ રહ્યા હોય છે તે તેઓ વૈતાઢયપર્વતની દક્ષિણદિશાએ ગંગાનદી તથા સિંધુ નદીને કાંઠે નવ નવ બિલ (મોટી ગુફાઓ સરખાં) છે તેમાં રહે છે. એ પ્રમાણે દક્ષિણભરતાર્ધના મનુષ્યો એ ૩૬ બિલમાં રહે છે, અને ઉત્તરભારતના મનુષ્ય વૈતાઢયપર્વતની ઉત્તરમાં વહેતી ગંગા સિંધુના કાંઠા ઉપરનાં ૩૬ બિલમાં રહે છે, જેથી એ ૭૨ બિલમાં ભરતક્ષેત્રના મનુષ્ય રહે છે, અને એ જ રીતે એરવતક્ષેત્રના મનુષ્ય રતા રક્તવતી નદીના કાંઠા ઉપરનાં ૭ર બિલમાં રહે છે. ગાયામાં વેચાતુમાં આદિ શબ્દ હેવાથી બિલમાં તેમજ નદી કિનારે તેવા પ્રકારનાં રહેવા યોગ્ય બિલ સરખાં બીજા સ્થાનમાં ઈત્યાદિ યથાસંભવ વિચારવું. અહિં બિલ તે નદીઓની ભેખડોમાં ગુફાઓ સરખાં પોકળ સ્થાનો એવો અર્થ જાણો, પરંતુ એ બિલ એટલે તાઢ પર્વતમાંની ગુફા ન જાણવી, કારણ કે વૈતાઢ્યની પાસે વનખંડ અને શાશ્વત્વેદિક હોવાથી તાત્યગુફામાં રહેવાનું હોય નહિં, Page #219 -------------------------------------------------------------------------- ________________ થી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત તથા પક્ષીઓ વૈતાઢયપર્વત ઋષભકૂટપર્વત આદિ સ્થાનમાં રહે છે. એ શેષ બચેલા મનુષ્ય તથા પક્ષીઓથી પુનઃ નવિ સૃષ્ટિ પરંપરા ઉત્સર્પિણીમાં વધતી જાય છે, માટે એ શેષ રહેલા મનુષ્યો અને પક્ષીઓ તે વીનમનુષ્યો અને વીઝાાિમો કહેવાય In ૧૦૩. આ અવતરાઃ–પૂર્વગાથામાં બીજમનુષ્યનો જે બિલવાસ કહ્યો તે બિલનું સ્વરૂપ કહે છે— बहुमच्छचक्कवहणइ-चउक्क पासेसु णव णव बिलाई । वेअड्रोमयपासे, चउआलसयं बिलाणेवं ॥ १०४ ॥ | શબ્દાર્થ – વધુમ–ઘણા મચ્છવાળી વેગ સમયગા-વૈતાઢયની બે બાજુએ . વાહ-ચક્ર જેટલા પ્રવાહવાળી |. વોમાસથં-એકસો ગુમાળીશ શરૂવ8%-ચાર નદીઓના વિરાળ-બિલે grણેલુ-પડખે gવું–એ પ્રમાણે ઘણા મત્સ્યવાળી અને ચક જેટલા પ્રવાહવાળી ચાર નદીઓને પડખે પડખે શૈતાદ્યપર્વતની બને બાજુએ ૯-૯ બિલ છે, એ પ્રમાણે ૧૪૪ બિલ જંબૂદ્વીપમાં છે ! ૧૦૪ - વેસ્તરાર્થ–પાંચમા આરાના પ્રાન્તભાગે ભરતક્ષેત્રની ગંગા સિંધુ નદી અને અરવત ક્ષેત્રની રક્ત રક્તવતીનદી, એ ચારે નદીઓના પ્રવાહ-પટ ગાડાના બે ચકના અંતર જેટલે એટલે ગાડાના ચીલા જેટલે અતિ કે રહે છે, અને તેમાં જળ ઘણું છીછરું એટલે પગલાં ડૂબે એટલું જ અલ્પ રહે છે, પરંતુ માછલાં બહુ ઉત્પન્ન થાય છે, તે નદીનું જળ જાણે માછલાંથી જ ભરેલું હોય એવું દેખાય છે. એવા પ્રકારની એ ચારે નદીઓના આઠ કાંઠે અને તે પણ મૈતાઢયની દક્ષિણ તરફના અને ઉત્તરતરફના એમ બને પ્રવાહ ગણતાં ૧૬ કાંઠા થાય, તે પ્રત્યેક કાંઠે ૯-૯ બિલ છે, જેથી (૧૬૪ત્ન) ૧૪૪ બિલ આ જંબુદ્વીપમાં છે, તેમાં જ પૂર્વગાથામાં કહેલા બીજમનુષ્ય રહે છે. છે ૧૦૪છે. અવતરણઃ—હવે આ ગાથાઓમાં છઠ્ઠા આરાનું સ્વરૂપ કહેવાય છે– - ૧ જેવી રીતે બીજમનુષ્યો અને બીજપક્ષીઓ કહ્યા તેવી રીતે બીજ૫શુઓની વાત શાસ્ત્રમાં દેખાતી નથી, માટે બીજપશુઓને સંબંધ યથાસંભવ શ્રી બહુશ્રુતથી વિચારો. ૨ પદ્મદ્રહ તથા પંડરીકદ્રહમાંથી ૬ જન જેટલા મોટા પ્રવાહથી નિકળતી એ નદીઓના પ્રવાહ એટલા અતિઅ૮૫ કેમ થઈ શકે ? ઉત્તર, કુંડમાંથી નિકળતી વખતે જનને પ્રવાહ છે, પરંતુ ક્ષેત્રના તે વખતના અતિશય તાપ આદિકથી અને ભૂમિના પણ અતિ શોષણ સ્વભાવથી તે પ્રવાહ શેષા શેષાત અત્યંત અલ્પ થઈ જાય છે, એમ કહ્યું છે, Page #220 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા આરાના મનુષ્ય. पंचमसमछट्ठारे, दुकरुच्चा वीसवरिसआउणरा । मच्छासिणो कुरुवा, कूरा बिलवासि कुगइगमा ॥ १०५॥ શબ્દાર્થ – હિંમર-પાંચમા આરાના સરખા પ્રમાણુવાળા | મચ્છ માસિ-મછનું ભક્ષણ કરનારા છ-છઠ્ઠા આરામાં કુવા-કદ્રુપ તુર ડાં-એ હાથ ઉંચા રા-કૂર હૃદયવાળા વીસ વરસ૩-૨૦ વર્ષના આયુષ્યવાળા નિવાસ-બિલમાં વસનારા RT-મનુષ્ય ગુરૂવા-દુર્ગતિમાં જનારા થાર્થ –પાંચમા આરાસરખા પ્રમાણવાળા છઠ્ઠા આરામાં મનુષ્ય બે હાથ ઉંચા. વિશ વર્ષના આયુષ્યવાળા, મજ્યભક્ષણ કરનારા, કુરૂપવાળા, કૂરચિત્તવાળા, બિલેમાં વસનારા અને મરીને દુર્ગતિમાં જનારા હોય છે . ૧૦૫ વિસ્તર–પૂર્વની ગાથાઓમાં પાંચે આરાઓનું સ્વરૂપ કહીને હવે અવસર્પિણીને છઠ્ઠો આ કેવું છે? તે કહેવાય છે – છઠ્ઠા આરાના મનુષ્ય છે પાંચમા આરાના પર્યન્તભાગનું જ સ્વરૂપ કહ્યું તેમાંનું કેટલુંક દુઃખદસ્વરૂપ આ છઠ્ઠા આરામાં પણ ચાલુજ હોય છે, તે ઉપરાન્ત મનુષ્યોના સ્વરૂપમાં જે તફાવત છે દર્શાવે છે આ છઠ્ઠો આજે પણ ૨૧૦૦૦ વર્ષ પ્રમાણને એટલે પાંચમા આરા એટલે હોય છે. એમાં મનુષ્યનું શારીર ઉત્કૃષ્ટથી બે હાથ ઉંચું અને જઘન્યથી અંગુલના અસંખ્યાતમાભાગનું હોય છે. તથા આયુષ્ય પુરૂષનું ૨૦ વર્ષનું અને સ્ત્રીઓનું ૧૬ વર્ષનું હોય છે. તથા ગંગાઆદિ મહાનદીને કાંઠે બિલમાં વસનારા હોય છે, તે બિલમાંથી પ્રભાતે ૧ મુહુર્ત અને સંધ્યાકાળે ૧ મુહૂર્તમાં ભિલમાંથી શીધ્ર બહાર નીકળી દેડીને નદીમાંથી માછલાં પકડીને કિનારા ઉપર લાવીને નાખે, અને તે પ્રમાણે કરીને ૧ મુહૂર્ત પૂર્ણ થયે પુનઃ શીઘગતિએ બિલમાં આવી જાય છે, મુહુર્ત ઉપરાન્ત પ્રભાતે અતિશય સૂર્યતાપ અને રાત્રે અતિશય શીત પડવાથી બિલબહાર રહી શકાતું નથી. ત્યારબાદ કિનારાની રેતીમાં નાખેલા (વા દાટેલા) મા દિવસના આકરા તાપથી અને રાત્રિની અતિશય ઠંડીથી શેષાઈને તેના કલેવરો રસરહિત થયે તેવા સૂકામસ્યાનું ભક્ષણ કરે છે, જીવતા અથવા નહિં શેષાયેલા રસવાળા મા પચી શકે એવી તે મનુષ્યોની જઠરશક્તિ નથી, એ પ્રમાણે શુષ્કમભ્ય કાચબાના ભક્ષણવડે સંપૂર્ણ ૨૧૦૦૦ વર્ષ પર્યન્ત પિતાની આજીવિકા ચલાવે છે. વળી એ મનુષ્યના શરીરના આકાર ઘણું કદરૂપ હોય છે, વળી આચારવિચારરહિત, માતા સ્ત્રી બેન આદિના વિવેકરહિત તિર્યંચ સરખા વ્યભિચારવૃત્તિવાળા, મોટા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧ર શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત નાનાની મર્યાદાવિનાના, તપ્રત્યાખ્યાનરહિત તેમજ પ્રાયઃ ધર્મ સંજ્ઞારહિત, મનુષ્યના મડદાંને પણ આહાર કરનારા, અતિમૂર ચિત્તવાળા એવા એ બિલવાસી મનુષ્ય મરણપામીને વિશેષતઃ દુર્ગતિમાં (નરકગતિમાં અને તિર્યંચગતિમાં) જાય છે. ઈત્યાદિ ઘણું વર્ણન સિદ્ધાન્તથી જાણવા ગ્ય છે. • ૧૦૫ માં અવતરળઃ–આ ગાથામાં પણ એ મનુષ્યનું જ અવશેષ રહેલું સ્વરૂપ કહે છે. जिल्लज्जा णिव्वसणा, खरवयणा पिअसुआइठिइरहिआ । थीओ छ्वरिसगच्मा, अइदुहपसवा बहुसुआ अ ॥ १०६ ॥ શબ્દાર્થ – fજ્ઞા–નિર્લજજ થીમો–સ્ત્રીઓ નિવસા-વસ્ત્ર રહિત આ રિસરમ-છ વર્ષમાં ગર્ભધરનારી વરવાળા-કર્કશ વચનવાળા અg –અતિદુખે ત્રિકુમારૂ-પિતાપુત્રાદિકની વસવા–પ્રસવકરનારી, જન્મ આપનારી દિર રહિમા–સ્થિતિરહિત વંદુ સુમા-બહુપુત્રવાળી નાથાર્થ –[ એ છઠ્ઠાઆરામાં મનુષ્ય ] નિર્લજજ વસ્રરહિત, કર્કશવચનવાળા, પિતાપુત્ર વિગેરેની મર્યાદા રહિત હોય છે. તથા સ્ત્રીઓ છવર્ષ વયે ગર્ભધારણકરનારી, અતિદુઃખે પ્રસવકરનારી, અને બહુ સંતાનવાળી હોય છે એ ૧૦૬ - વિસ્તારાર્થ-આ પિતા આ પુત્ર આ સ્ત્રી આ માતા ઈત્યાદિ વિકમર્યાદા રહિત હેવાથી એક બીજાની લજજા નહિં રાખનારા, વણાટશિલ્પના અભાવે વસ્ત્રને પણ અભાવ હોવાથી નરન ફરનારા, કર્કશવચન બોલનારા, અતિકષાયવાળા એવા એ છઠ્ઠાઆરાના મનુ વ્યા હોય છે. તેમાં પણ સ્ત્રીઓ શીઘયૌવનવાળી અને બહવિષયવાળી હોવાથી આયુષ્ય ૧૬ (વા ૨૦) વર્ષનું હોવા છતાં પણ ઘણું પુત્રપુત્રીઓ વાળી હોય છે. શુ(ડુ)કરીની પેઠે ઘણાં બાળકોને સાથે લઈ ફરનારી હોય છે. વળી બાળકના જન્મ વખતે પણ મહાકણ * પ્રાયઃ કહેવાનું કારણ કે છઠ્ઠા આરાના બિલવાસી મનુષ્યમાં કોઈક સમ્યગદષ્ટિ પણ હોય છે, માટે સમ્યક્ત્વ પૂરતી ધર્મસંજ્ઞા વર્તે છે. વિરતિધર્મસંજ્ઞાને સર્વથા અભાવ છે. ૧ વિશેષતઃ કહેવાનું કારણકે કોઈક બિલવાસી તુચ્છ ધાન્યાદિક જેવા શુદ્ધ આહારને કરનાર અકિલષ્ટ અધ્યવસાયી હોય છે, તે દેવગતિમાં પણ જાય છે, તેમજ ઉપલક્ષણથી મનુષ્યગતિમાં પણ જાય છે, તુચ્છધાન્યાદિને સંભવ નદીની તટભૂમિઉપર હે સર્વથા અસંભવિત નથી. ૨ એ સર્વસ્વરૂપ ઉત્કૃષ્ટદશાએ પહોંચેલા છઠ્ઠીઆરમાં ઉત્કૃષ્ટદશાવાળું હેય, અને મધ્યમભાગમાં મધ્યમદશાવાળું હોય, અને પ્રારંભમાં ન્યૂનદશાવાળું હેય. એ પ્રમાણે કાળક્રમ પ્રમાણે હીનાધિક જાણવું પરતુ ૨૧૦૦૦ વર્ષ સર્વે સર્વથા એકસરખાં નહિ, ક્રમશઃ હીન હીન દશાએ હાય. Page #222 -------------------------------------------------------------------------- ________________ હાય છે, એવા પ્રકારના સ્ત્રી નામના આરે સમાપ્ત થાય ઉત્સપિ ણીનું વણુ ન પુરુષોના સ્વરૂપથી ૨૧૦૦૦ વર્ષના છઠ્ઠો દુઃષમદુઃષમ છે. ! ૧૦૬ ॥ અવતરળ :—એ પ્રમાણે અવસર્પિણીના છએ આરાનું સ્વરૂપ કહીને હુંવે આ ગાથામાં તેથી ઉલટા ક્રમવાળી ઉત્સર્પિણી તથા એ બે મળીને કાળચક્ર થાય તે કહે છે— Et अरण वस-पिणि ति उस्सपिणी वि विवरीआ । वीसं सागरकोडा -- कोडीओ कालचकम्मि ॥ १०७ ॥ મ-એ પ્રમાણે મછે. છ આરાવડે વસિિન–અવસર્પિણી ત્તિ-[સમાપ્તિસૂચક શબ્દ]. શબ્દાર્થ : -- ૧૧૩ રસવિળી વિ–ઉત્સપિ ણી પણ વિવરીયા-વિપરીત સ્વરૂપવાળી ધાર્મિ-એક કાળચક્રમાં ગાથાર્થ :—એ પ્રમાણે છ આરાની ૧ અવસર્પિણી, અને તેથી વિપરીત સ્વરૂપવાળી છે આરાની ૧ ઉત્સર્પિણી પણ થાય છે. જેથી એક ક.ળચક્રમાં ૨૦ કાડાકેાડિ સાગરાપમ જેટલા કાળ વ્યતીત થાય છે ! ૧૦૭ ! વિસ્તાર્ય :—પૂર્વે જે રીતે છ આરાનું સ્વરૂપ કહ્યું તે સસ્વરૂપ ૧૦ કે૦ કા સા॰ પ્રમાણુની અવસર્પિણીતા છ આરાનુ જાણુવું, અને એથી વિપરીત સ્વરૂપવાળી ઉત્સર્પિણી પણ ૧૦ કાડાકેાડિ સાગરેાપમ પ્રમાણની હોય છે, અને એક અવસ॰ તર્યા ૧ ઉત્સ૦ મળીને ૧ ાવ થાય છે, માટે ૧ કાળચક્ર ૨૦ કાડાકેાડિ સાગરે પમ પ્રમાણનું હાય છે. હવે વિપરીત સ્વરૂપવાળી ઉત્સર્પિણી આ રીતે. અવસર્પિણીથી વિપરીત ઉત્સર્પિણીના ૬ આરા ॥ ૨ દુ:ખમદુઃખમ આરેશ—આ પહેલા આરે અવણીના છઠ્ઠાઆરા સરખા ૨૧૦૦૦ વર્ષ પ્રમાણને અને સરીતે સરખાસ્વરૂપાળા હાય છે, પરંતુ પ્રારભથી સમાપ્તિ સુધીમાં પ્રતિસમય વણુ ગંધ રસ સ્પર્શી સસ્થાન સંઘયણુ ખળ આયુષ્ય વગેરે ભાવામાં શુભતાની વૃદ્ધિ થતી જાય છે. અને પ્રાઋતુમાં, સૂર્ય*સંવત્સરમાં, દક્ષિણાયનમાં, અભિજીત્નક્ષેત્રમાં, અવકરણમાં, શ્રાવણવદિ પડવાને દિવસે પહેલા મુહૂત્ત'ના પહેલાસમયે આ આરા પ્રારભાય છે, અર્થાત્ એ સવ કાળભેદના પહેલા જ સમયે પ્રારભાય છે. ૨ દુ:ખંમ આશ—પૂર્વે અવસિપણીને પાંચમે આરા દુઃષમ નામને વણુ ચૈ તેવાજ સ્વરૂપવાળા આ ખીજો આરેા હાય છે, પરતુ તફાવત એ છે કે—આ ખીજા આરાના પ્રારંભમાં ભરતક્ષેત્રના ચા, ૫૨૬ ક. ૬ જેટલા વિસ્તારવાળું અને ૧૪૪૭૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ચેાજન જેટલુ દીઘ પુષ્પલાવત નામના મહામેઘનું વાદળ પૂ`સમુદ્રથી પશ્ચિમસમુદ્રસુધીનું પ્રગટ થાય છે, તે પુખ્તાવર્ત મહામેત્ર ગાજવીજ સહિત સાતદિવસ સુધી અખંડ મુશળખારાએ વર્ષ છે, એ મહામેઘથી ભૂમિ ઉષ્ણુ હતી તે અતિશાન્ત થાય છે. એ મેઘ ૭ દિવસ વી` રહ્યાખાદ ક્ષ્રમામેશ્ર્વ નામને! મેઘ આકાશમાં ભરતક્ષેત્ર જેટલા સંપૂર્ણ વ્યાપ્ત થઈને સાતદિવસસુધી મુશળ સરખી મહાધારાથી અખંડ વધે છે તેથી ભૂમિમાં શુભ વણુ ગ ંધ રસ સ્પર્શી ઉત્પન્ન થાય છે. તે ક્ષીરમેઘ છ દિવસ વર્ષી રહ્યા ખાદ ધૃમેષ નામનેા મહામેઘ છ દિવસ સુધી વતાં ભૂમિમાં સ્નેહ (સ્નિગ્ધતા) ઉત્પન્ન થાય છે. ત્યારમાદ અમૃતમેત્ર નામના મહામેઘ પણ ૭ દિવસ સુધી ગાજવીજસહિત વતાં વૃક્ષ ગુચ્છ શુક્ષ્મ લતા આદિ અનેક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ રસમંત્ર નામના મહામેઘ ગાજવીજ સહિત ૭ દિવસસુધી વીને વનસ્પતિઓમાં પાંચે પ્રકારના રસ ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે પાંચપ્રકારના મેઘથી ભૂમિ વનસ્પતિયુક્ત અને બિલવાસીઓને હરવા ફરવા ચાગ્ય થાય છે, ત્યારખાદ ખિલવાસી મનુષ્યા [મેઘવર્ષા સમાપ્ત થયે] બહાર નીકળી સૃષ્ટિની અતિસુ દરતા દેખી અતિષ પામીને એક ખીજાને ખેાલાવી સર્વ ભેગા થાય છે, અને સ એકત્ર થઈને વનસ્પતિએ પ્રગટ થયેલી હાવાથી હવે વનસ્પતિના આહાર કરવા પર'તુ માંસાહાર ન કરવા એવા નિર્ણય કરે છે, અને માંસાહાર કરે તેને પેાતાના સમુદાયથી બહાર [જ્ઞાતિ મહાર] કરી તેની છાયામાં પણ ઉભા ન રહેવુ' એવા સામુદાયિક નિણ ય કરે છે, એ પ્રમાણે બિલવાસીએ હવે વનસ્પતિના આહારી થાય છે, ધીરે ધીરે છ એ સંઘયણ છ સંસ્થાન ઉત્પન્ન થાય છૅ, આયુષ્ય પણ વધતું વધતુ ૧૩૦ વર્ષ જેટલું પતે થાય છે. અને શરીરની ઉંચાઈ છ હાથ જેટલી થાય છે. ૧૪ રૈ દુઃજન સુત્રમ આરોઃ—ખીજાઆરાનાં ૨૧૦૦૦ વર્ષ વીત્યાખાઃ ત્રીજે આરે પ્રવર્તે છે, તે વખતે વિશેષતામાં એજ કે-આયુષ્ય વધતું વધતુ ક્રોડપૂવનું થાય છે, શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષ પ્રમાણની થાય છે, અને મરણપામીને સિદ્ધગતિમાં પણ જાય છે. યાવત્ અવસર્પિણીના ચોથા આરા સરખા સભાવ પ્રગટ થાય છે. જેથી ૨૩ *તી કર ૧૧ ચક્રવત્તી -૯ ખળદેવ-૯ વાસુદેવ-૯ પ્રતિવાસુદેવ-♦ નારદ ઉત્પન્ન થાય છે. ૪ સુષમ દુ:ખમ આરોઃ—અવસર્પિણીના ત્રીજાઆરા સરખા જાણવા. વિશેષ એ કેએ કોડાકેાડિ સાગરાપમના ત્રણ ભાગ કરતાં ૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬; સાગરોપમ * આ ત્રીજા આરામાં ગ્રામ નગર દેશ ઇત્યાદિની ઉત્પત્તિમાટેનાં તથા લેાકવ્યવહાર માટેનાં શિલ્પ અને કર્મોની ઉત્પત્તિ પહેલા જિનેશ્વર પ્રવર્તાવતા નથી, પરન્તુ ક્ષેત્રસ્વભાવે વ્યુત્પન્નબુદ્ધિવાળા લેાકથી અથવા ક્ષેત્રાધિષ્ઠાતા દેવથી અથવા પૂર્વના જાતિસ્મરણાદિકવાળા પુરૂષાથી પ્રથમથીજ પ્રવર્તેલાં હોય છે, પુનઃ રાજનીતિ આદિકની પ્રવૃત્તિ પણ એ પ્રમાણે જ જાણવી, પરન્તુ કુલકરાથી નહિ. કારણ કે કુલકરના કાળ ચેાથાઆરાના પહેલા ત્રિમાગમાં પ્રાપ્ત થાય છે, અને તે કાળમાં કુલકરાનુંપ્રયાજન નથી, એમ કહ્યું છે. વળી આ ઉત્સર્પિણીના પહેલા પદ્મનાભતીર્થ ંકર તે ૨૪મા તીર્થંકર સરખા છે. એ રીતે તીર્થં કરાદિકની સની પરિપાટી વિપરીત અનુક્રમે યથાસ ંભવ જાણવી. Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણીના છ આરાનું વર્ણન પ્રમાણુના પહેલા વિભાગમાં રાજધર્મ–ચારિત્રધર્મ-અન્યદર્શનીય ધર્મબદર અગ્નિ (એ બધું) વિચ્છેદ પામશે, તથા આ પહેલા ત્રિભાગમાં ૧૫ કુલકર સિવાયની સર્વવ્યવસ્થા અવસર ના ચોથા આરાના છેલ્લા ત્રિભાગ સરખી પરંતુ ઉલટા ક્રમથી યથાસંભવ વિચારીને જાણવી, કારણકે આ વખતે કુલકરેનું પ્રયોજન નથી. [અન્ય આચાર્યો ૧૫ કુલકરો પણ માને છે, અને ત્રણે દંડનીતિઓ વિપરીત અનુક્રમથી પ્રવર્તતી કહે છે.] વળી આ આરાનાં પહેલાં ૮૯ પખવાડીઆં વ્યતીત થયે ૨૪મા તીર્થંકર ઉત્પન્ન થાય છે. એક ચક્રવતી પણ ઉત્પન્ન થાય છે. બીજા અને ત્રીજા ભાગમાં પુનઃ યુગલિકધર્મ પ્રવર્તે છે. - સુષમ મા–અવસર્પિણીના બીજા આરા સરખે, પરંતુ ઉલટા ક્રમવાળે છે." ૬ મુજબ ગુમ ચારો --અવસર્પિણીના પહેલા આરા સરખે, પરંતુ કમ વિપરીત. એ બને આરામાં યુગલિક મનુષ્યો (૬ પ્રકારના) અને યુગલતિય જાણવા છે ૧૦૭ II ચુસ્તon સ્વમ | અવતર:–પૂર્વગાથામાં કાળચક્રનું સ્વરૂપ પ્રતિપાદન કરીને હવે આ ગાળામાં સાતક્ષેત્રમાં પ્રત્યેકમાં અમુક અમુક આરાના ભાવ સદાકાળ પ્રવર્તે છે તે કહેવાય છે– कुरुदुगि हरिरम्मयदुगि, हेमबएरण्णवइदुगि विदेहे । कमसो सयावसप्पिणि, अरयचउक्काइसमकालो ॥१०॥ ' શબ્દાર્થ – સયા–સદાકાળ અરય૩ -ચારઆરાના પ્રારંભસરખે સવન–અવસર્પિણીના #rો-કાળ Tયાર્થ–બે કુરુક્ષેત્રમાં, હરિવર્ષ રમ્ય એ બેમાં, હૈમવત અરણ્યવત એ બેમાં અને મહાવિદેહમાં સદાકાળ અનુક્રમે અવસર્પિણીના ચાર આરાના પ્રારંભ સરખે કાળ હોય છે ! ૧૦૮ છે વિસ્તાર્થ ભરત અને રવત એ બે ક્ષેત્રમાં અવસર્પિણીના અને ઉત્સર્પિણીના છ છ આરા પ્રમાણે ભિન્નભિનકાળ પરાવર્તન થયા કરે છે, અને આ કહેવાતા સાત ક્ષેત્રમાં સદાકાળ સરખે કાળ રહે છે તે આ પ્રમાણે – ૧ ઉપર કહ્યા પ્રમાણે છે કે અવસના ત્રીજા આરાના પર્વત પ્રમાણે ચોથા આરાના પ્રારંભ. ત્રિભાગ વિચારતાં છેલ્લા તીર્થકરને કુલકરપણું હોય નહિ, પરંતુ તે સિવાયના ૧૫ કુલકરે છે તે ઉલટક્રમે પ્રથમ ધિક આદિ ત્રણ દંડનીતિને અવકાશ છે, અને જે કુલકર ન માનીએ તો સંપૂર્ણ ઉત્સર્પિણી કુલકર રહિત ગણાય છે, જેથી કુલકરો કેવળ અવસર્પિણીમાં જ થતા હશે એમ પ્રાપ્ત થાય છે, માટે અન્યમતે કુલકરોની ઉત્પત્તિ પણ વાસ્તવિક સમજાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ થા લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત | સાતક્ષેત્રમાં એક સરખો કાળો સેવક અને ઉત્તરવું-એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના પહેલાઆરા સરખે ઉકળે છે. હરિવર્ષ-રસ્થમાં-એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના બીજાઆરા સરખે ૨કાળ છે. હૈમવત્ત-દૈવવત- એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના ત્રીજાઆરા સરખે કાળ છે. મહિમા–સદાકાળ અવસર્પિણીના ચેથાઆરાસરકાળ છે. એ પ્રમાણે એક સરખા કાળવાળા ક્ષેત્રમાં ભૂમિસ્વરૂપે-મનુષ્યસ્વરૂપ-આય સંઘથણ-સંસ્થાન-ગતિ આદિ તે તે આરાના પ્રારંભકાળ પ્રમાણે ઉત્કૃષ્ટભાવે જાણવાં ૧૦૮ અવતરણ:-હવે આ બે ગાથામાં ચાર યુવૈતત્વનું સ્વરૂપ કહેવાય છે– हेमक्एरण्णवए, हरिखासे रम्मए अ रयणमया । सद्दावइ वियडाबइ, गंधावइ मालवंतक्खा ॥१०९॥ चउ वट्टविअड़ा साइ-अरुण पउमप्पभास सुरवासा । मूलुवरि पिहुत्ते तह, उच्चते जोयणसहस्सं ॥११०॥ શબ્દાર્થ – કાવેરૂ-શબ્દાપાતી વધાવ-ગંધાપાતી વિયવ-વિકટાપાતી માદેવંત સવ-માલ્યવંત નામના ૧ અર્થાત બે કુરૂમાં સુષમા નામને પહેલા આરે છે, તેથી ત્યાંના યુગલીક મનુષ્યનું અને તિનું આયુષ્ય ૩ પલ્યોપમ છે, મનુષ્યનું ૩ ગાઉનું શરીર છે, ૪૯ દિવસ અપત્યપાલના છે, ત્રણ દિવસને અન્તરે આહાર છે, ૨૫૬ પૃષકરંડક (પાંસળીઓ) છે, અને તિર્યચપંચેન્દ્રિયના આહારનું એતર બે દિવસનું છે. ૨ અર્થાત-હરિવર્ષમ્યમાં બંને યુગલિકાનું ૨ પલ્યોપમઆયુષ્ય, અને મનુષ્યનું બે ગાઉનું શરીર છે. મનુષ્યમાં ૬૪ દિવસ અપત્યપાલને અને બે દિવસને અન્તરે આહાર છે. ૧૨૮ પૃષ્ઠકરંડક છે. ૩ અર્થાત-હેમવંત હિરણ્યવંતમાં યુગલિકાનું ૧ પપમ આયુષ્ય, એક ગાઉનું શરીર, ૭૯ દિવસ (મનુષ્યમાં) અપત્યપાલના, એક દિવસને અતરે આહાર, અને ૬૪ પૃષ્ઠકરંડક છે. તથા એ છએ ક્ષેત્રમાં યુગલિકોને પહેલું સંધયણ પહેલું સંસ્થાન છે, મરીને અવશ્ય ઈશાન સુધીના દેવોમાં પોતાના આયુષ્યથી સમાને હીન આયુષ્યવાળામાં ઉત્પન્ન થાય છે. ૪ અર્થાત-મહાવિદેહમાં મનુષ્ય સદાકાળ ઉત્કૃષ્ટથી પૂર્વકૅડવર્ષના આયુષ્યવાળા, ૫૦૦ ધનુષના શરીરવાળા વર્ષો સુધી અપત્યપાલના, આહારના અન્તર રહિત, અને અનિયત પૃષ્ઠકરંડકવાળા, એ સંઘયણ અને છ સંસ્થાનવાળા, તથા મરણ પામીને પાંચે ગતિમાં ઉત્પન્ન થાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ સાત ક્ષેત્રગત કાળનું તથા ચાર વૃત પોતાદ્યનું સ્વરૂપ રવિ-વૃત્તવૈતાઢયપર્વત માસ-પ્રભાસદેવ સા-સ્વાતીદેવ સુરવાર-એ દેના વાસવાળું મહા-અરૂણદેવ મૂઢ સર વિઠ્ઠું-મૂળમાં અને ઉપર g૩મ-પદ્યદેવ પહોળાઈમાં ૩-ઉંચાઈમાં જાથા –હેમવંત હિરણ્યવંત હરિવર્ષ રમ્યક એ ચાર યુગલિકક્ષેત્રોમાં અનુક્રમે શબ્દાપાતી વિકટાપાતી ગન્ધાપાતી અને માલ્યવંત નામના ૪ વૃત્તવૈતાદ્યપર્વતે રત્નના છે, તે ચારે ઉપર અનુક્રમે સ્વાતીદેવ–અરૂણદેવ-પદ્યદેવ અને પ્રભાસદેવના આવાસ (પ્રાસાદ) છે, એ ચાર પર્વત મૂળમાં ૧૦૦૦ યજન, શિખર ઉપર ૧૦૦૦ જન અને ઉંચાઈમાં પણ ૧૦૦૦ એજન પ્રમાણવાળા છે, [માટે સમવૈતાઢય નામ છે, અને ગેળઆકારના હોવાથી વૃતવૈતાઢય નામ છે.] વિસ્તરાર્થ –ગાથાર્થવત સુગમ છે, વિશેષ એજ કે એ પર્વતે ક્ષેત્રના અતિ મધ્યભાગમાં રહેલા છે, અને એ ઉપરના અધિપતિ વ્યક્તરદેવોની રાજધાનીએ ગીજા જંબુદ્વીપમાં ૧૨૦૦૦ એજન પ્રમાણુની છે ૧૧૦ અવતરા –હવે જંબુદ્વીપના અતિમધ્યભાગમાં મહાવિદેહક્ષેત્રને વિષે રહેલા પર્વતનું સ્વરૂપ આ ગાથાથી પ્રારંભીને કહેવાય છે.– मरू वट्टो सहस्स-कंझे लक्खुसिओ सहस्सुवरि । दसगुण भुवि तं सणवइ-दसिगारंस पिहुलमूले ॥१११॥ શબ્દાર્થ – વરો વૃત્તઆકારવાળો મુવિ-ભૂમિસ્થાને -કંદવાળે સાવરૂ-નેવું જસહિત ચક્રવરણિયો લાખાજને ઉંચે તં–તે દશગુણ ઉપરાન્ત ૩ િઉપર, શિખરસ્થાને | _ -અગિઆરીઆ ભાગ દશ થઈ –મેરૂપર્વત વૃત્તઆકારનો, એકહજારજન કંદવાળે, લાખ યોજન ઊંચે, ઉપર શિખરસ્થાને ૧૦૦૦ એજન વિસ્તારવાળો, ભૂમિસ્થાને તેથી દશગણે, અને મૂળમાં નેવુ યોજના અને અગિઆરીઆ દશ ભાગ સહિત તેટલા પ્રમાણવાળા (દશગણે છે ! ૧૧૧ - વિET -સાત મહાક્ષેત્રોમાં પર્વતે કહેવાના પ્રસંગમાં ભરઐરવૃતમાં બે દીર્ઘતાવ્યનું સ્વરૂપ પૂર્વે કહ્યું, અને હેમવંત આદિ ચારયુગલિક ક્ષેત્રોના મધ્યગિરિ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ચાર વૃત્તળતાથનું સ્વરૂપ હમણાંજ ૧૦૯–૧૧૦મી ગાથામાં કહ્યું. અને હવે મહાવિદેહના મધ્યગિરિનું સ્વરૂપ કહેવાય છે. છે મહાવિદેહમાં મેરૂપર્વત મેરૂપર્વત એ મહાવિદેહક્ષેત્રને મધ્યગિરિ તે વૃત્તઆકારને છે. ઉંચાઈ મૂળમાંથી પ્રારંભીને ૧ લાખ જન છે, અને કંદથી (ભૂમિથી) પ્રારંભીને ૯૯૦૦૦ એજન છે જેથી ૧૦૦૦ એજન જેટલો ભૂમિમાં ઉડો દટાયેલ છે. તથા એનો વિસ્તાર ઉપરના ભાગમાં ચૂલિકાના સ્થાને (શિખરતલે) ૧૦૦૦ એજન છે, ભૂમિની સપાટી સ્થાને તેથી દશગુણ એટલે દશહજાર ૧૦૦૦૦ એજન વિસ્તાર છે, અને ભૂમિ નીચે મૂળમાં તે ૧૦ હજાર યોજન ઉપરાન્ત ૯૦ એજન અને એક એજનના અગિઆર ભાગ કરીએ તેવા ૧૦ ભાગ એટલે ૧૦૦૯ જન છે. અગિઆરીઆ ભાગની ઉત્પત્તિ આગળ દર્શાવાશે . ૧૧૯ અવતરા :–હવે આ ગાથામાં મેરૂપર્વતના ૨ શા છે તે કહેવાય છે— पुढवुवलवयरसक्कर-मयकंदो उवरि जाव सोमणसं । फलिहंक्ररययकंचण-मओअ जंबूणओ सेसो ॥११२॥ શબ્દાર્થ : પુત્ર-પૃથ્વી, માટી f-સ્ફટિકરન ૩૮-ઉપલ, પત્થર અશ-અંકરન તથ-વારને -રજત, રૂપું સમય-શર્કરામય, કાંકરામય જંગનો-કંચનમય, સુવર્ણરૂપ નવ-જાવત્, સુધી કંચૂળમો-જાંબૂનદ સુવર્ણમય મળ-સોમનસવન સે-શેષભાગ જાથા – મેરૂપર્વતની ઉપર ચઢતાં યાવત્ ભૂમિતલ સુધી માટી-પથરવા અને કાંકરાવાળે ૧લે કંદ છે, બીજે કાંડ સૌમનસ વન સુધીને સ્ફટિકર7 અંકરત્ન રૂપે અને સુવર્ણ મિશ્ર છે, અને શેષભાગ [ત્રીજો કંદ જાંબૂનદ સુવર્ણન છે૧૧૨ . વિસ્તાર્થ –વિભાગ તે કાંડ કહેવાય, તેવા ત્રણ કાંડ (ત્રણ વિભાગ) મેરૂપર્વતના છે તે આ પ્રમાણે છે મેરૂપર્વતના કાંડ છે " મેરૂપર્વતના સર્વથા નીચેના મૂળભાગથી ઉપર ચઢતાં ભૂમિ (સમભૂતલ) સુધી આવીએ ત્યાં સુધીમાં ૧૦૦૦ યોજન થાય છે, તે હજારજન જેટલું વિભાગ ભૂમિમાં Page #228 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહમાં એપ ત ** ઘટાયલા હૈાવાથી તંવ કહેવાય, તે કદરૂપ પહેલા કાંડ માટી પત્થર વજરત્ન અને કાંકરા એ ચાર વસ્તુઓથી મિશ્ર ખનેલેા છે, એટલે એ વસ્તુએ ઘણા પ્રમાણમાં છે, ॥ કૃતિ પ્રથમ ાંક | ત્યારબાદ સમભૂતલથી ૬૩૦૦૦ યાજન ઉપર સામનસ નામનું વન છે. ત્યાં સુધીના ખીજા કાંડમાં સ્થાને સ્થાને ઘણા પ્રમાણમાં સ્ફટિકરન કરત્ન રૂપું અને સુવણુ હાવાથી એ ખીજો કાંડ સ્ફટિકાદિ ચાર વસ્તુએથી મિશ્ર છે. 1 તિ દ્વિતીય માં૪ ।। ત્યારબાદ સૌમનસવનથી ઉપર ૩૬૦૦૦ યોજન ચઢતાં શિખરઉપર પંડકવન નામનું વન આવે છે, ત્યાં સુધીના એ ત્રીજો કાંડ કેવળ જાંબૂનદ સુવણ ના છે, જેથી કંઈક રક્તવણુના છે. અર્થાત્ એ વિભાગમાં જાંબૂનઃસુવર્ણ ઘણા પ્રમાણમાં છે. ॥ તિ ૧તૃતીય is ।। એ પ્રમાણે ૧૦૦૦ ચાજનના પહેલા, ૬૩૦૦૦ ચેાજનનેા ખીજે અને ૩૬૦૦૦ ચેાજનના ત્રીજો કાંડ મળી મેરૂપવ તની ચાઇના લાખ યાજન સંપૂર્ણ થયા ૫ ૧૧૨ ૫ અવસરળ :~ મેરૂપર્વતના શિખર ઉપર એક વ્રુદ્ધિા છે, તે કહેવાય છે. तदुवरि चालीसुच्चा, वट्टा मूलुवरि बार चउ पिहुला । वेरुलिया वरचूला सिरिभवणपमाणचेहरा ॥ ११३॥ શબ્દાઃ— તત્ કવર–તે મેરૂપર્વત ઉપર રાજ્સિ ૩૨-૪૦ ચેાજન ઉંચી વૈજ્ઞા–વૃત્તઆકારની મૂજ પરિ—મૂળમાં અને ઉપર ચયિા–વૈડૂ રત્નની વર્ શૂળ–ઉત્તમ ચૂલિકા સિરિમવળવમાળ—શ્રીદેવીના ભવનપ્રમા સુવાળા ચેરા-ચૈત્યવાળી ૧ એ પ્રમાણે ત્રણ વિભાગમાં ભિન્ન ભિન્ન વસ્તુએના બનેલા હેાવા છતાં મેરૂપર્યંત સુવણૅ ના ગણાય છે, તે સમભૂતલથી ઉપરના ૧૩૦૦૦ યાજન સુધીમાં પીતસુવર્ણ ( સ્ફટિકાદિ ત્રથી ) વિશેષ પ્રમાણમાં હાવાથી અને ૩૬૦૦૦ યાજન સુધીમાં કઈંક રકત જા જીનદ સુવર્ણ ધાવિશેષપ્રમાણમાં હાવાથી સુવર્ણ ના કહી શકાય પુનઃ દરેક કાંડમાં જે ચાર ચાર ને એક પદાર્થ કહ્યા તે સિવાય ખીજું કઈક જ નથી. એમ સવ થા નહીં, પરન્તુ પહેલા કાંડમાં પણ સ્ફટિકાદિ પાંચે પદાર્થ અતિઅલ્પપ્રમાણમાં હોઈ શકે છે, પરન્તુ તે ગણત્રીમાં ગણાય નહિ તેમ જ ત્રીજા કાંડમાં પણ એ જ રીતે માટી પત્થરાદિ અપ્રમાણમાં હાય, અથવા જા જીનદસુવણુની મુખ્યતા ગણી હોય તા ાઃનદનાજ કાંડ કહેવાય. ઇત્યાદિ યથાસ ંભવ વ્યવહારૂ રીતે વિચારવાથી કાઈપણુ વિરાધ રહી શકતા નથી. २२ Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત | પર્વતને સારા [૦ ૨૨ ૬૬]. ૦ પીજન | મોમનસ] વન બીજી મેન સર્વ ઉંચાઈ ૧૦૦૦૦ ૭ વોરન ૧૨ ૫૦ ૦ યોજન કાં , નંદનવન નિં• વન, પહેલી મેખલા જે અહં ભૂમિ સ્થાને ૧૦૦૦૦ થ૪ન વિસ્તૃત ભરપાલવન ૧૦૦૦ પોન ઉંચાઇ ૫૦૦ રોજ * બી ૧ લો કાંડ | | કંદ વિભાગ - ૧૦૦ ચે. ૧૦ ભાગ. Page #230 -------------------------------------------------------------------------- ________________ સેન્ચૂલિકા સ્વરૂપ ગાથા :—તે મેરૂપર્વત ઉપર ચાલીશયેાજન ઉંચી, વૃત્તઆકારની, મૂળમાં ૧૨ ચેાજન અને ઉંપર ૪ ચેાજત પહેાળી, વૈય રત્નની, અને શ્રીદેવીના ભવનસરખા પ્રમાણુ યુકત ચૈત્યવાળી એવી ઉત્તમ ચૂલિકા (મધ્યશિખર) છે ॥ ૧૧૩ ॥ ૧૦૧ વિસ્તરા :—મેરૂપર્વતના શિખરતલ ઉપર પાંડુકવન નામના વનમાં અતિ મધ્યભાગે ઉત્તમ વૈડૂ રત્નની હાવાથી લીલા વણુ વાળી, ઉંચા કરેલા ગાયના પુચ્છના આકારે મૂળમાં ૧૨ ચેાજત વિસ્તારવાળી, અને ત્યારખાદ ઉપર ઉપર જતાં અનુક્રમે વિસ્તાર ઘટતા જવાથી હીન હીન વિસ્તારવાળી, અને સર્વાંગ્રભાગે ૪ ચૈાજન માત્ર વિસ્તારવાળી, તથા સ ખાજુએ ગાળ આકારવાળી ઉંચા શિખર સરખી એક ઉત્તમ સૂષ્ટિા છે, અહિં ચૂલિકા એટલે શિખર જાણવું, છતાં એને શિખરાની ગણત્રીમાં ગણેલ નથી, કારણ કે મનુષ્યના મસ્તક ઉપર વ્રૂચેટલી સરખી અને તેથી ગણત્રીમાં ન લેવા ચાગ્ય હાવાથી એનુ વૃષ્ટિા એવું વિશેષ નામ છે. ૫ ચૂલિકા ઉપર શાશ્વત ચૈત્યગૃહ ॥ એ ચૂલિકાના અગ્રભાગે [શીષ ભાગે] શ્રીદેવીના ભવનસરખા પ્રમાણવાળું એટલે ૧ ગાઉ દીર્ઘ, બા ગાઉ વિસ્તારવાળુ ૧૪૪૦ ધનુષ ઉંચુ' અને લંખચારસ આકારનુ એક શાશ્વત જિનભુવન છે. તેમાં ૧૦૮ જિનપ્રતિમા છે, ઈત્યાદિ સર્વસ્વરૂપ પૂર્વે કહેવાયેલા જિનભવનતુલ્ય જાણવું, અહિં કેવળ દેવ દેવીએજ શ્રી જિનપ્રતિમાનાદનના લાભ લે છે, અને વિદ્યાચારણુ તથા જ ઘાચારણમુનિએ તે પંડકવંત સુધી આવીને જ ઉપર ચઢવાની શકિતના અભાવે ત્યાંથી પાછા વળી જાય છે. ૫ ચૂલિકાના મધ્ય વિસ્તારનુ` કરણ u આ કરણ જગતીના વર્ણનની ગાથાઓના વિસ્તરામાં દર્શાળ્યુ છે, ત્યાંથી જાણવું, અને તે રીતિ પ્રમાણે અહિં દર ચૈાજને ચાજત ઘટતા વધતા હોવાથી જ્યારે ૨૦ ચેાજન ઉપર ચઢી મધ્યભાગે જઈએ તે સ્થાને વીસને પાંચમા ભાગ ચાર ચેાજન માર ચેાજનમાંથી ઘટાડતાં ૮ ચૈાજન વિસ્તાર પ્રાપ્ત થાય છે. એ રીતે શી ભાગથી ૨૦ યાજન ઉતરતાં ચાર ચેાજનના શિવિસ્તારમાં ચાર ાજન વધારતાં પશુ ૮ ચેાજન જેટલા મધ્યવિસ્તાર પ્રાપ્ત થાય છે. આ ચૂલિકા પણ પડકવનમાં ભૂમિસ્થાને ૧ વનખંડ અને ૧ વેદિકાવડે વીટાયલી છે. ચૂલિકા ઉપર મનેાહરસ્થાનેામાં અનેક દેવદેવીએ ફરે છે, બેસે છે, સૂવે છે, ક્રીડા કરે છે. યાવત્ પૂર્વનું પુણ્ય અનુભવે છે. સૌધમ ઈન્દ્રે શ્રીવીરસ્વામીને અતિઘાર ઉપસર્ગ કરનાર સંગમદેવને દેવલાક મહાર કાઢેલા છે તે સંગમદેવ પોતાની દેવાંગનાએ સહિત આ ચૂલિકા ઉપર રહે છે. ૫૧૧૩ા અવતરણ :—મેરૂપર્વત ઉપર શિખરસ્થાને જે વંવન નામનુ વન છે તે કહેવાય છે. * યદ્યપિ પૂર્વ ગણાવેલાં ૪૬૭ ગિરિશિખરા પણુ પર્વતની ઉંચાઈમાં ગણ્યાં નથી, પરન્તુ જૂન-શિખા તુલ્ય ન હોવાથી તે શિખરાને ચૂલિકા ન કહેવાય. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત * 5 घूलासलाउ चउसय, चउणवई पलयरूवविक्खंभं ।। વનવું પંદર જ મિહિરે સર્ચ Itી શબ્દાર્થ : જૂઠાતા –ધૂલિકાતલથી, ચૂલિકાનામૂળથી | ચંદુન!–ઘણા જળયુક્ત કુંડવાળું વરસવ ૨૩ળવવું–ચારસે ચોરાણુ યજન | વેરાવળ-પડકવન વરાવવિશ્વમં–વલયવિધ્વંભવાળું સંવેદ્ર-વેદિકા સહિત નાથા – શૂલિકાના મૂળથી ૪૪ વજન જેટલા વેલ વિષ્ક ભવાળું અને ધંણા જળસહિત કુંડવાળું એવું, શિખર ઉપર વેદિકા સહિત પંડકવન છે, ૧૧૪ વિસ્તરાર્થ-શિખરસ્થાને મેરૂ પર્વતને વિસ્તાર-વ્યાસ ૧૦૦૦ જન પ્રથમ કહે છે, ચૂલિકાના મૂળનો વિસ્તાર ૧૨ જિન છે તે પણ પ્રથમ કહેવાઈ ગયું છે, અને ચૂલિકા પંકવનના અતિમયભાગમાં છે, માટે ૧૦૦૦ માંથી ૧૨ બાદ કરતાં ૮૮ જેને રહ્યા, તેમાંનો એક અર્ધભાગ ૪૯૪ યેજને જેટલો પૂર્વ સંરફ ['ધ ઉત્તમ તરફ ] અને બીજો ૪૯૪ જન જેટલો અર્ધભાગ પશ્ચિમ [ વા દક્ષિણ ] તરફ આવ્યું, જેથી મેરૂચૂલિકાના મૂળથી કઈ પણ દિશાએ ૪૯૪ પેજન જેટલી પહોળાઈ વાળું વન છે, અર્થાત્ મેરૂચૂલિકાના મૂળથી ૪૪ જેન જતાં વમનો અંત આવે અથવા વનના પર્યન્ત કિનારાથી ૪૯૪ યોજન લીધા અદંર આધીએ ત્યાર મેરૂની ચૂલિકા આવે. વળી, એ પંડકવન વચ્ચે ચૂલિકા આવવાથી વલય (પરિમંડળ) આકારનું છે, પરંતુ થાળી સરખા વૃત્તકારનું નથી જેથી તેને કોઈ પણ એક બાજુનો વિભ તે વર્બિમ 'કહેવાય. અને બે બાજુના વલયવિષ્ઠભ અને વચ્ચેની લિંક એ સર્વ ગણતાં ૧૦૦૦ એજન બાહ્ય મેરૂપર્વતમાં ગણાય. અર્થાત વનના એક બાજુના પયૉભાગથી બીજી સ્વામી બાજુનો પર્યતભાગ ૧૦૦૦ એજન દૂર છે, એ પ્રમાણ વલયવિકમ મેરૂચૂલિકાના મૂળથી ૪૯૪ એજંન જેટલે પ્રાપ્ત થાય છે. એ પંડકવનમાં નિર્મળ જળવાળા અનેક કુંડ છે, અને વન ચારેબાજુ વસંથકારે ફરતી વેદિકા સહિત છે. અહિં વન અને વેદિકા એ બે કહેવાનું પ્રજન નથી. વળી આ વનમાં બીજા જે જે પદાર્થો છે તે ગ્રંથકાર પોતે જ ગાથા તરીકે આગળ કહો, માટે અહિં તે વર્ણવવાનું પ્રજન નથી, અહિં વૈદુનવું એ વિશેષણેથી એ વનમાં જ -કુંડ છે અને બીજાં આંગળ કહેવાતાં સૌમનસઆદિ વનમાં કુંડ નથી અને જાણવું, પરંતુ સૌમનસઆદિ વનના કુંડોથી આ વનમાં ઘણા કુંડ છે. અને વૈમાનિક દેવદેવીએ પણ આ કુંડમાં જળક્રીડા કરે છે. ૧૧૪ * તિન પંડકવનમાં શાશ્વત જિનભવન તથા દેવપ્રાસાદો છે તે કહેવાય છે Page #232 -------------------------------------------------------------------------- ________________ એરૂપવ ત વસ્તુ નાધિકારા पण्णासजोअणेहिं, चूलाओ चउदिसासु जिणभवणा । सविदिसिसकीसाण, च वाविजुआ य पासाया ॥ ११५ ॥ ચેાજન દૂર વળાસુંનોમરૢિ -પચાસ ચૂટામો-ચૂલિકાથી કવિવિરતિ-પાત પાતાની વિર્દિશિમાં શબ્દા — ૧૭૭ સવાનું શકેન્દ્રના અને ઈશાનેન્દ્રના વાવિનુઆ-વાપિકાએ ચુકત વાસાંયા-પ્રાસાદો ગાથાર્થ :-ચૂલિકાથી પચાસ ગૈાજન દૂર ચાર દિશામાં ચાર જનભવના છે, અને રાત પોતાની વિદિશિમાં રહેલા શઈન્દ્રના અને ઈશાનેન્દ્રના ચાર ચાર વાપિકાએ યુક્ત ચાર પ્રાસાદ ( વિદેિશિમાં ) છે ॥ ૧૧૫ ॥ વિસરાય :—ચૂલિકાથી પૂદેશામાં ૫૦ ચેાજત દૂર એક જિનભવન છે, તેવી રીતે ખીજી ત્રણ દિશામાં પણ ૫૦-૫૦ ચાજન દૂર જિનભવત છે, તથા ચાર વિદિશાઓમાં ચાર પ્રાસાદ છે તે પણ ચૂલિકાથી ૫૦ ચૈાજન દૂર છે. ત્યાં અતિકાણુ અને નૈઋત્ય કાણુના એ પ્રાસાદ દક્ષિણ દિશા તરફના હેાવાથી દક્ષિણદિશિના અધિપતિ સૌથમ ઈન્દ્રના છે, અને વાયવ્યકેાણ તથા ઈશાનકાણુના એ પ્રાસાદા ઉત્તરદેિશ તરફ હોવાથી ઇશ્વરઢિશિના અધિપતિ ઈશાતઈન્દ્રના છે એ ચૈત્યા અને પ્રાસાદેનું લખાઈ આદિ પ્રમાણ અનન્તર (૧૧૬ મી) ગાથામાં કહેવાશે. વળી એ દેવ પ્રાસાદો દરેક ચારદિશાએ ચારવાપિકાઓ સહિત છે, અર્થાત્ અગ્નિકાણના પ્રાસાદની ચારિદશાએ ચાર વાવડી અને વચ્ચે પ્રાસાદ. આવી રીતે એ ચારે પ્રાસાદ છે. વાવડીઓનું પ્રમાણ પણુ અનંતર ગાથામાં કહેવાશે. એ પ્રમાણે પ'ડકવનમાં ચાર શાશ્વતજિનભવના ચાર ઇન્દ્રપ્રાસાદ અને ૧૬ વાપિકાએ છે. વાપિકાઆનાં નામો જો કે શાસ્ત્રમાં કહ્યાં છે, પરન્તુ તે નામાનું. અહિં કોઈ વિશિષ્ટપ્રયોજન ન હાવાથી કહ્યાં નથી, માટે જીજ્ઞાસુએ અન્યગ્ર થાથી તે નામે જાણવાં ॥ ૧૧૫ ॥ = અવતરળ :—પૂર્વ ગાથામાં કહેલા પડકવનમાંના ચૈત્યો અને પ્રાસાદનું પ્રમાણ કહેવાય છે. कुलगिरिवहराणं, पासायाणं चिमे समदुगुणा । पर्णवी संरुददुर्गुणा-यामा उ इमा उ वॉवीओ ॥ ११६ ॥ ૧ જનજન્માદિ પ્રસ ંગે મેરૂપર્યંત ઉપર આવેલા સૌધ ઈન્દ્રને ઈચ્છા થાય તે। આરામ કરવા માટે એ પ્રાસાદ ઉપયાગી છે, તેવી રીતે ઈશાનેન્દ્રને પોતાના બે પ્રાસાદ પણ ઉપયાગી છે, Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત શબ્દાર્થ – –વળી આ વળવીત –પચીસ પેજના વિસ્તારવાળી સમાગુનાસરખા અને આઠગુણા | સુપુળ ગાથાના-વિસ્તારથી) દ્વિગુણ લાંબી જાથાર્થ –કુલગિરિ ઉપરનાં ચૈત્યોથી આ ચિત્યો સરખા પ્રમાણવાળાં છે. અને ત્યાંના પ્રાસાદથી આ પ્રાસાદે આઠગુણા પ્રમાણુવાળા છે, તથા આ વાપિકાએ પચીસજન વિસ્તારવાળી અને તેથી બમણી એટલે પચાસ યોજન લાંબી છે ! ૧૧૬ છે વિસ્તરાર્થ –છ વર્ષધર પર્વત ઉપર પૂર્વદિશામાં સમુદ્ર પાસે આવેલા સિદ્ધાયતન કુટ ઉપર જે શાશ્વતજિનભવને ૫૦ યોજન દીર્ઘ ૨૫ યોજન વિસ્તૃત અને ૩૬ યોજને ઉંચાં છે. તેનાં સરખાં જ આ ચિત્યે પણ એટલા જ સમાન પ્રમાણવાળાં લંબચોરસ આકારનાં છે, તથા તે છ વર્ષધરો ઉપર આવેલા શેષ ફૂટ (શિખરો) ઉપર જે. કટાધિપતિદેવના પ્રાસાદે છે, તે પ્રાસાદથી આઠગુણું પ્રમાણુવાળા આ વનમાંના પ્રાસાદે છે, તે આ પ્રમાણે— કુલગિરિપ્રાસાદ ૧૨૫ ગાઉ સમચોરસવિસ્તારવાળા અને બમણા એટલે ૨૫૦ ગાઉ ઉંચા છે, તેથી તેને આડે ગુણતાં પંડકવનના ઈન્દ્રપ્રસાદે ૧૦૦૦ ગાઉ એટલે ૨૫૦ યોજન સમચોરસ વિસ્તારવાળા છે, અને પ૦૦ યોજન ઊંચા છે. તથા પ્રાસાદની ચારે દિશાની ૧૬ વાપિકાઓ દરેક ૨૫ યોજન પહોળી અને ૫૦ એજન લાંબી છે. જેથી લંબચોરસ આકારવાળી છે કે ૧૧૬ છે માતા :- મેરૂપર્વતના પંડકવનમાં શ્રીજિનેન્દ્રોના જન્માભિષેક કરવા ગ્ય ચાર શિલાઓ છે, તે શિલાઓનું સ્વરૂપ (ત્રણ ગાથામાં) કહેવાય છે. શબ્દાર્થ:जिणहरबहिदिसिजोअण-पणसयदीहद्धपिहुल चउउच्चा । अद्धससिसमा चउरो, सियकणयसिला सवेईआ ॥११७॥ . જિળ-જિન ભવનથી || અવસિસના- અર્ધ ચંદ્રસરખી વહરિસિં–બહારની દિશાએ સિરાસિ–વેત કનકની (અર્જુન aધ પિત્રું–તેથી અર્ધ વિસ્તારવાળી સુવર્ણની) શિલાઓ જાથાર્થ –જિન ભવનથી બહારની દિશામાં પાંચસો યોજન દઈ, તેથી અર્ધા વિસ્તારવાળી, ચાર જન ઉંચી, અને અર્ધચંદ્રસરખા આકારવાળી તસુવર્ણની ચાર શિલાઓ વેદિકા સહિત છે [વેદિકા અને વન સહિત છે.] ૫ ૧૧૭ છે ૧ વર્ષધર અથવા કુલગિરિ એ બે એકાઈવાચક શબ્દ છે, ૨ એ ચેત્યો પ્રાસાદ તથા વાપિકાઓ સર્વે રત્નમય અને શાશ્વતીજ છે, વાપિકા ૧૦ એજન ઉંડી છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મેરૂપવત વર્ણનાધિકાર વિસ્તરાર્થ –ચાર દિશામાં ચાર જિનભવનો ચૂલિકાથી પ૦ એજન દૂર છે, તે જિનભવનેથી બહારની દિશાએ એટલે ભરતાદિક્ષેત્રોની સન્મુખ તથા જિનભવન અને વનને અતભાગ એ બેની મયમાં ૪૧૯ યોજન જેટલા બાકીના વિષંભમાં મધ્યભાગે ચાર દિશામાં ચાર શિલાઓ છે, તે દરેક ૫૦૦ યોજન દીર્ઘ અને ૨૫૦ યોજના વિસ્તારવાળી તથા ૪ યોજન ઊંચી અથવા જાડી છે. તેને આકાર અષ્ટમીના અર્ધચંદ્ર સરખે છે. એ ચારે શિલાઓ વેતવર્ણના સુવર્ણની એટલે અર્જુનસુવર્ણની છે, અને દરેક શિલાની ચારે બાજુ વન અને વનને ફરતી વેદિકા છે. એ વન અને વેદિકાનું સ્વરૂપ પણ જબૂદ્વીપની જગતની વેદિકાસરખું જાણવું. આ વળી આ ચારે શિલાઓ અર્ધચંદ્ર આકારની હોવાથી દરેક શિલાનો વકભાગ (અર્ધવૃત્તભાગ અથવા વક પરિધિ) ચૂલિકા સન્મુખ છે, અને ઋજુતા (સીધો છે) પિતા પિતાના ક્ષેત્રસમ્મુખ બાહ્યદિશિએ છે. ચારે દિશાએ ચારે તરણું [ શિલા ઉપર ચઢવાના દ્વાર સરખા ભાગ] છે. દરેક તારણે વિસોપાન (ત્રણ ત્રણ પગથીયાના ચઢાવ) સહિત છે. વળી અર્ધચંદ્રઆકારે હોવાથી મધ્યભાગમાં જ ૨૫૦ યોજન વિસ્તારવાળી છે, અને ત્યારબાદ બંને બાજુએ ન્યૂન ન્યૂન વિસ્તારવાની થતી પર્યત ભાગે અતિસંકીર્ણ (સાંકડી) છે, અથવા શિલાઓ ધનુષ આકારે પણ ગણાય, તેથી શિલાઓનું ધનુપૃષ્ઠ (કામઠી ભાગ) ચૂલિકા તરફ અને જીવા (દેરી) ક્ષેત્રો તરફ છે. તથા મય ભાગને ઇષ વિખુંભ ૨૫૦ યોજન છે. એ ચારે શિલાઓને ઉપરને ભાગ બહુ રમણીય સપાટભૂમિવાળે છે. તે ઉપર અનેક (ચારે નિકાયના) દેવદેવીઓ બેસે છે, સૂએ છે, કીડા કરે છે, ઇત્યાદિ અનેક રીતે આનંદ કરી પિતાના પૂર્વનું પુણ્ય અનુભવે છે કે ૧૧૭ | અવતન :– હવે આ બે ગાથાઓમાં એ ચારે શિલાઓનાં નામ તથા તે ઉપરનાં સિંહાસને વિગેરેનું સ્વરૂપ કહેવાય છે. सिलमाणट्ठसहस्सं-समाण सीहासणेहिं दोहि जुआ। सिल पंडुकंवला रत्त-कंवला पुव्वपच्छिमओ॥ ११८॥ जामुत्तराओ ताओ, इगेगसीहासणाओ अइपुव्वा । चउसुवि तासु निआसण-दिसिभवजिणमज्जणं होइ ॥ ११९॥ ૧, ઘણા ગ્રંથમાં ચાર શિલાઓ ચાર વર્ણની જુદી જુદી કહી છે, ત્યાં પૂર્વ દિશામાં અર્જુન સુર્વણની સર્વથા શ્વેતવર્ણની, દક્ષિણ શિલાપણુ અજુનિસુવર્ણની, તો પણ કિંચિત્ કમળગર્ભસરખા વેતવર્ણની, પશ્ચિમ દિશામાં તપનીયસુવર્ણની રકતવર્ણની; અને ઉતરે રકતસુવર્ણની જેથી બે વેતવણે અને બે રકતવણે છે Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી લધુ સેત્રસમાસ વિતરા સહિત શબ્દાર્થ – શિકામાઇશિલાના પ્રમાણથી સિસ્ટ-શિલા સન્સ મંતમા-આઠ હજારમાં ભાગ | વંદુવે-પાંડુકંબલા નામની પ્રમાણ રજંટી–રક્તકંબલા નામથી સીહાળëિ હિ-બે સિંહાસનેએ પુa mઝિનો-પૂર્વમાં અને પશ્ચિમમાં, જામ રામો-દક્ષિણ અને ઉત્તરનું * [ ૧૩ તા- ચારે શિલાઓ ઉપર તો તે બે શિલાઓ નિગમramવિકિમવ-પોતાના આસન તરફની પોણાદાણા-એકેક સિંહાસનવાળી દિશિમાં ઉભુલ થયેલા અપુત્ર- અતિ” શ્બ્દપૂર્વક જૂિળ જૂળ જિનેન્દ્રનું મજાના. . gયાર્થ-શિલાના પ્રમાણથી આઠ હજારમા ભાગના પ્રમાણુવાળાં બે બે સિંહાસન સહિત પૂર્વદિશાની પાંડકંબલા શિલા, અને પશ્ચિમ દિશાની રક્ત અલા શિલા છે ! ૧૧૮ | દક્ષિણદિશાની ઉત્તરદિશાની તેવીજ શિલાઓ એકેક સિંહાસનવાળી અને અતિ” પૂર્વક નામવાળી છે (જેથી પૂર્વે અતિ જોડતાં અતિ પાંડકંબલા અને અતિરક્તકંબલા એવા નામવાળી છે) તે ચારે શિલાઓ ઉપર પિતતાના આસનની (સિંહાસનની) દિશિ તરફના ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા જિનેશ્વરોને જન્માભિષેક થાય છે . ૧૧૯ વિસ્તરાર્થ-હવે એ ચારે શિલાઓ ઉપરનાં સિંહાસનઆ૬િ વરૂપ આ પ્રમાણે પંડકનની ૪ અભિષેક શિલા ઉપર ૬ સિંહાસન છે મેરૂની ચૂલિકાથી પૂર્વ દિશામાં વાંદુવા નામની અર્જુનસુવર્ણની વેતવણું શિવા છે, અને પશ્ચિમદિશામાં રજીવા નામની શિલા છે. તે બને શિલાઓ ૫૦૦ જન દીધું અને ૨૫૦ એજન મધ્યવિસ્તારવાળી અને ૪ જન ઉંચી છે, માટે તેના ૮૦૦૦માં ભાગે ૫૦૦ ધનુષ દીર્ઘ અને ૨૫૦ ધનુષ વિસ્તારવાળાં અને ૪ ધનુષ ઊંચાં એ બે સિંહાસનો છે, જેમાં એક સિંહાસન ઉત્તર તરફ અને બીજું સિંહાસન દક્ષિણ તરફ હોય છે, પરંતુ સિંહાસનનાં મુખ વિજય તરફ હોય છે. તથા દક્ષિણ દિશામાં પ્રતિષigÊા નામની અને ઉત્તરદિશામાં ગતિરાવ નામની શિલા છે, તે બે શિલાઓ ઉપર પૂર્વોક્ત પ્રમાણવાળું એક એક સિહાસન છે તે શિલાના મધ્યભાગમાં છે. તથા દક્ષિણ શિલા ઉપરના સિંહાસનનું મુખ ભરત ક્ષેત્ર તરફ અને અને ઉત્તર શિલા ઉપરના સિંહાસનનું મુખ અરવત ક્ષેત્ર તરફ છે. સિંહાસને ઉપર દિશિના જિનને જન્માભિષેક એ દરેક સિંહાસન ઉપર સ્વવૃદ્દિશિ તરફના જિનેશ્વરને જન્માભિષેક થાય છે તે આ પ્રમાણે-પૂર્વ ક્રિશિની શિલા ઉપર નાં બે સિંહાસનેમાં જે એક સિંહાસન શિલા ઉપર ઉત્તર દિશામાં છે તે ઉપર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની સીતા મહાનદીના Page #236 -------------------------------------------------------------------------- ________________ પાવે મ - m અભિષેક શિલાઓનુ· સ્વરૂપ ॥ મેના શિર ઉપર વંશ્ર્વન ॥ H ઈ < રાહ પ્રાસાદ Page #237 -------------------------------------------------------------------------- ________________ થી લઇ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત સમયે ૨ જિનેશ્વર જમે ત્યારે ભારતમાં અને અરવતમાં તથા એક સમયે ૪ જિનેશ્વર જન્મે ત્યારે મહાવિદેહમાં જન્મ પુનઃ મહાવિદેહમાં જન્મે ત્યારે ભરત અરવતમાં નહિ, અને ભરત અરાવતમાં જન્મે ત્યારે મહાવિદેહમાં જિનજન્ય હાય નહિં, કારણ કે જિનેશ્વરના જન્મ મધ્યરાત્રે હોય છે, તેથી ભરત અરવતમાં મધ્યરાત્રિ હોય ત્યારે મહાવિદેહમાં દિવસ હોય છે, અને મહાવિદેહમાં મધ્યરાત્રિ હોય ત્યારે ભરત અરવતમાં દિવસ હોય, એ રીતે કાળવિપર્યય છે, માટે જન્મવિપર્યય પણ છે. એ છએ સિંહાસનનું સ્વરૂપ સિદ્ધાન્તમાં કહ્યા પ્રમાણે તોરણ આદિ સહિત દેવ સિંહાસન તુલ્ય જાણવું, પરંતુ ઉપરના ભાગમાં ખુલ્લું આકાશ હોવાથી વિયજ દુષ્ય [ ચંદ્ર] નથી. અવતરણ -હવે મેરૂપર્વતના સોમનવનનું સ્વરૂપ કહેવાય છે— सिहरा छत्तीसेहिं सहसेहि मेहलाई पंचसए। पिंहुलं सोमणसवणे, सिलविणु पंडगवणसरिच्छं ॥ १२०॥ મેરુ પર્વતમાં સોમનસ વન છે गा० १२० पृ० १७८ Page #238 -------------------------------------------------------------------------- ________________ અજયે શિલાઓનું સ્વરૂપ શબ્દાર્થ :પ્રિ -મેરૂ શિખરથી વિદુર્દ-પહોળાઈવાળું છિિર્ફ સëિ–૩૬૦૦ જન નીચે | સામmaa—મનસવન મેહુ–મેખલા સ્થાને, મેખલામાં સિવિનુ-ચાર શિલા વિના વસઈ-પાંચસે જન વિસ્તારવાળી | વંદનવન સરિઍ–પંડકવન સરખું થાર્થ –મેરૂ પર્વતના ઉપરના શિખરતલથી નીચે છત્રીસ હજાર રોજન દુર ઉતરીએ ત્યાં પાંચસે લેજના પ્રમાણુની મેખલામાં પાંચસે જન પહોળું એમનસ નામનું વન છે, તે શિલારહિત સર્વ રીતે પડકવન સરખું છે [ અર્થાત અહિં ચાર શિલા નથી] . ૧૨૦ વિસ્તરાર્થ:-હવે આ ગાથામાં ઉપરથી બીજું અને નીચેથી ત્રીજું સેમસવન કહેવાય છે— છે પંડકવનથી ૩૬૦૦૦ એજન નીચે સૌમનસાન છે પંડકવનથી એટલે મેરૂપર્વતના શિખરતલથી નીચે ૩૬૦૦૦ એજન ઉતરીએ ત્યાં એક મેખલા પાંચસે લેજનના ચક્રવાલ વિષ્ક ભવાળી આવે છે, એ મેખલાનો એક બાજુ વલયવિષ્કભ પાંચસો જન સંપૂર્ણ છે, તે જ સ્વામી બાજુને બીજે વલયવિષ્કભ પણ ૫૦૦ યોજન છે, અને એ બે વલયવિષ્કભના વચ્ચે ૩૨૭૨ જન વિષ્કભવાળો મેરૂ પર્વત છે, જેથી મેખલાના એક છેડાથી બીજા છેડા સુધીમાં બાહ્ય મેરૂપર્વત ૪ર૭૨ વિષ્કભને છે. એ મેખલા તેજ સોમનસ વનરૂપ છે, એનું સ્વરૂપ શિલારહિત પંડકવન સરખું છે. એટલે ચાર દિશીએ ચાર જિનભવને અભ્યન્તર મેરૂથી ૫ પેજન દૂર છે, અને ચાર વિદિશામાં ઈદ્રપ્રસાદે પણ તેટલે જ દૂર છે, દરેક ઈંદ્રપ્રસાદ ચાર દિશિમાં ચાર વાપિકાયુક્ત છે, ઈત્યાદિ સર્વસ્વરૂપ પંડકવનસરખું કહેવું, પરંતુ વિશેષ એ કે આ વનમાં પંડકવન જેવી ચાર શિલાઓ નથી. અવતા:-હવે એ મનસવનની મેખલાસ્થાને અભ્યન્તર મેરૂપર્વતને અને બાહ્ય મેરૂપર્વતને વિષ્ઠભ કેટલે? તે આ ગાથામાં કહેવાય છે – तब्बाहिरिविक्खंभो, बायालसयाई दुसयरिजुआई। अट्टगारसभागा, मज्जे तं चेव सहसूणं ॥ १२१॥ શબ્દાર્થ – તસ્ વહિપતે વનને બહારને અટ્ટ રૂારસમા-અગિઆરીઆ આઠભાગ વાયરસથારૂ-બેંતાલીસ સે તૈ-તે બાાવિષ્ઠભ દુસર ગુમારૂ-હોતર યુક્ત સ૩-હજારોજન ન્યૂન Page #239 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથી રાહત. જાથા–તે સૌમનસવનને બાહ્યવિષ્ક બેંતાલીસ હેત્તર યોજન અને અગીઆરિઆ આઠભાગ જેટલું છે, અને મધ્યમાંને-અભ્યન્તર વિષ્ફભ એજ બાહા. વિષ્કલમાંથી હજારજન ન્યૂન કરીએ તેટલે છે. (૩૨૭૨ જન છે.) ૧૨ વિસ્તર –એ મનસવનની મેખલામાં અતિમધ્યભાગે મેરૂપર્વત છે, તે મુખ્યત્તર કહેવાય, અને એ અભ્યત્તરરૂની ચારે બાજુ વલયાકારે ફરતું સમનસવન છે, તે ૫૦૦ જન વલયવિષ્કવાળું છે. અથવા અન્યન્તરમરૂની સર્વ બાજુ વલયાકારે વીટાયેલી ૫૦૦ એજન પહેલી મેખલા છે, અને તે મેખલામાં સોમનસવન સંપૂર્ણ વ્યાપ્ત હેવાથી વિન પણ ૫૦૦ એજન પહેલું છે. વળી એ મેખલા તે પણ નીચેથી ઉપર આવતે. મેરૂ પર્વતને જ એક સપાટ ભૂમિભાગ છે. જેથી વનનો બને પર્યન્તભાગ સુધીમાં જે મેરૂ તે દ્વારા કહેવાય, માટે અહીં અભ્યઃરમેરૂનો જે વિષ્ક હોય તેમાં વનને બે બાજુને વિષ્કભ ઉમેરતાં બાહ્યમેરૂનો પણ વિર્ષાભ પ્રાપ્ત થાય છે, જેથી અહીં સમનસવનની મેખલામાં અભ્યઃરમેરૂ ૩૨૭૨૧ જન છે. અને વનના બે બાજુના ૫૦૦-૫૦૦ એજન ઉમેરીએ તે ૪૨૭૨ૐ જન બાહ્યમેરૂને વિખંભ આવે અથવા બાહ્યમેરૂના ૪૨૭૨ વિધ્વંભમાંથી વનના ૧૦૦૦ એજન બાદ કરીએ તે અભ્યત્તરમેરૂને ૩૨૭૨૧ વિષ્ઠભ આવે. છે મેરૂપર્વતની તે ભાગની હાનિવૃદ્ધિ. અહિં સોમનસવાની મેખલામાં મધ્યવર્તી મેરૂ ૩૨૭૨ કહ્યો તે મેરૂની ભાગની હાનિવૃદ્ધિના કારણથી છે, તે હાનિવૃદ્ધિ આ પ્રમાણે – મેરૂપર્વત સમભૂતલસ્થાને ૧૦૦૦૦ (દશહજાર) જન વિસ્તારવાળો છે. અને શિખરસ્થાને ૧૦૦૦ એજન વિસ્તારવાળે છે, જેથી ૧૦૦૦૦માંથી ૧૦૦૦ બાદ કરતાં શેષ ૯૦૦૦ એજન રહ્યા તેને મેરૂથી [સમભૂતલથી શિખર સુધીની] ૯૦૦૦ એજન વડે ભાગતાં પ્રથમ બન્ને રકમની ત્રણ ત્રણ શૂન્ય અપવર્તતાં = જન તેને થી છેદાવર્તન કરતાં આવ્યા. જેથી એક અંગુલાદિક ઉપર ચઢતાં અંગુલાઘટે, અને ઉપરથી ઉતરતાં એટલું જ વધે. એ પ્રમાણે સમનસવન સમભૂમિથી ૬૩૦૦૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૧) ૬૩૦૦૦ (૫૭૨૭ ૨ાજન ૫૫ ૦૮૦ ७७ ૩૦ ૨૨ ૮૦ ७७ = ૦૩ ચેાજન શેષ. ૧૦૦૦ ન‘નવનનુ‘ સ્વરૂપ ૫૭૨૭ ચેાજન માદ ૫૭૨૭-૩ ચૈા. ૪૨૭૨-૮ માહ્યુમેરૂ સૌમનસમેખલાએ વનના એ બાજુને વિસ્તાર ખાદ ૨. ૧૦૦૦ ૩૨૭૨-૮ અભ્યન્તરમેરૂના વિષ્ઠભ થયા એ રીતે નવેંદનવનમાં પણ એ વિષ્ણુભ ગણાશે. ૧૯૧ ચૈાજન ઉપર ચઢતાં આવે છે માટે ૬૩૦૦૦ ને ૧૧ વડે ભાગતાં એ આવેલા ૫૭૨૭ ચા. અને અગિરીઆ ૩ ભાગને સમભૂમિ સ્થાનવી મેરૂના ૧૦૦૦૦ ચેાજતમાંથી ખાદ કરતાં ૪૨૭૨ ચેાજન અને અગિઆરીઆ ૮ ભાગ આવ્યા. અને તેમાંથી ૧૦૦૦ ચેાજત એ બાજુના મળીને સામનસવનના માદ કરતાં ૩૨૭૨-૮ અભ્યન્તરમેરૂના વિસ્તાર પ્રાપ્ત અથવા શિખરથી નીચે ૩૬૦૦૦ ચે!જન ઉતરતાં સેામનસ વન આવે છે માટે ૩૬૦૦૦ને ૧૧ વડે ભાગતાં ૩૨૭૨ યાજન ૮ ભાગ આવે એજ અભ્યન્તરમે વિષ્કભ જાણવા. અને તેમાં એ બાજુને વવિષ્કભ ૧૦૦૦ યાજત ઉમેરતાં યા. ૪૨૭૨ ભા. હું તે બાહ્યમેરૂના વિષ્ણુભ જાણવા. એ રીતે આગળ કહેવાતા નંદનવનમાં પશુ એ વિષ્ણુભ ગણવા. એ રીતે દરેક યાજને (એક અગિઆરાંશ ચેાજન એટલે એક ચેાજનના અગિઆર ભાગ કરીએ તેમાંના ૧ ભાગ) જેટલી હાનિવૃદ્ધિ મેરૂપર્યંતની જાણવી. ા મેરૂની હાનિવૃદ્ધિ ગતિને અનુસારે. ઉપર કહેલી ૧ ની હાનિ અથવા વૃદ્ધિ તે કણ ગતિએ વિચારવી એટલે સમભૂતલથી શિખર સુધી દોરી લગાડીને ગણવી, જેથી એ દોરીની સપાટીથી જ્યાં જ્યાં ન્યૂન મેરૂ હેાય એટલે આકાશ માત્ર હોય તેપણ તે આકાશને મેરૂપ ત તરીકે ગણવુ, અને અધિક નીકળેલા ભાગ આકાશતરીકે ગણવા, જેથી વનની મેખલાએમાં થતી એકસામટી ઘણી હાનિ હાવા છતાં પણ વિરેાધ ગણાય નહિં. કેવળ મેરૂપર્યંતને અ ંગેજ નહિ પરન્તુ દરેક પવ તકૂટ આદિકની હાનિવૃદ્ધિએ સત્ર કણ ગતિ પ્રમાણેજ વિચારવી ॥ ૧૨૧ ॥ અવતરળઃ—હવે આ ગાથામાં સેામનસવનથી નીચે આવેલા સઁવનવનનુ સ્વરૂપ કહે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ થી વધુ ક્ષેશ્માસ શિસ્તથ સહિત तत्वो सट्ठदुसट्ठी-सहसेहिं गंदणंपि तह चेव । मवरि भवणपासायं-तरदिसिकुमरिकूडा वि ॥ १२२ ॥ | શબ્દાર્થ – સત્તોતે એમનસવતથી નવરિ–પરંતુ વિશેષ એ કે દુઠ્ઠીસિાડી બાસઠ હજાર જન | મળTIRTયમંતરજિન ભવન અને પ્રાસાદના આંતરામાં બિંદો સર્િવંદનવન પણ fસમરિ-દિશાકુમારીઓનાં રહે એવ-તેવા જ પ્રકારનું છે. અવિ-કૂટ પણ છે. નીચે મ-આઠ જયાર્થ:-ત્યારબાદ તે સૌમનસવનથી સાડીબાસઠહજાર યોજન નીચે નન્દનવન છે, તે પણ તેવા જ પ્રકારનું છે, પરંતુ વિશેષ એ છે કે-જિનભવન અને પ્રાસાદ એ બેને આંતરે આંતરે એકેક મળી દિશાકુમારીઓનાં આઠ ગિરિકૂટ છે. ! ૧૨૨ છે વિસ્તરાર્થ-હવે મેરૂપર્વત ઉપરના બંનવનનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે છે છે સમભૂમિથી ૫૦૦ જન ઉપર મેરૂ પર્વતમાં રનના મનસવનથી નીચે ૬૨૫૦૦ એજન ઉતરીએ ત્યાં અથવા મેરૂની સમભૂતલ પૃથ્વીથી (નીચેના ભૂમિતલથી) ઉપર ૫૦૦ જન ચઢીએ ત્યાં નન્દનવન નામનું સુંદર વન આવે છે, તે પણ સૌમનસવન સરખું છે, એટલે નંદનવનમાં અભ્યન્તરમેરૂથી ૫૦ યોજન દૂર ચારે દિશામાં ચાર જિનભવન છે, અને ચાર વિદિશાઓમાં સ્વદિશિઈન્દ્રના ચાર દેવપ્રાસાદ ચાર દિશાએ ચાર ચાર વાવડી સહિત છે, (જેમાં દક્ષિણતરફના બે પ્રાસાદ સૌધર્મઇદ્રના અને ઉત્તરતરફની બે વિદિશાના બે પ્રાસાદ ઈશાનઈદ્રના છે.) એ પ્રાસાદે તથા જિન ભવનનું પ્રમાણ પંડકવનમાં કહેલા જિનભવન અને પ્રાસાદે સરખું-તુલ્ય જાણવું. તથા નન્દનવનનો કેઈપણ બાજુને વલયવિખુંભ (વનવિસ્તાર) સંપૂર્ણ ૫૦૦ જન છે, વળી આ નન્દનવન તે મેરૂપર્વતની - પહેરી મેરી કહેવાય. છે નંદનવનમાં ઉદ્ઘલેકની ૮ દિશાકુમારીએ આ નંદનવનમાં ૪ જિનભવન અને ૪ ઇન્દ્રપ્રસાદના આઠ આંતરામ એકેક ફૂટ ૫૦૦-૫૦૦ યોજન ઊંચું પ૦૦ જન મૂળવિસ્તાર અને ૨૫૦ એજન શિખર વિસ્તારવાળું છે, તે દરેક ફૂટ ઉપર એકેક દિશાકુમારીને નિવાસ છે, જેથી આઠ આંતરમાં આઠ દિશાકુમારીએ રહે છે. તેને અનુક્રમ આ પ્રમાણે ૧.ચારસે સડસડ ગિરિકૂટમાં મેરૂટ અથવા નંદનકૂટના નામથી ગણાય છે તેજ આ આઠ ફૂટ છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ભદ્રશાલવનનું વર્ણન ના ॥ मेरु पर्वत उपर नंदनवन ॥ गा० १२२ पृ० १८२ ક ૧ પૂર્વદિશાનું જિનભવન અને ઈશાનવિદિશાને પ્રાસાદ એ બેની વચ્ચે નન્દન નામના કૂટ ઉપર મેઘંજરા જેવી નામની દિશાકુમારી રહે છે. ૨ પૂર્વ જિનભવન અને અકિણનો પ્રાસાદ, એ બેની વચ્ચે મંદરકૂટ ઉપર મેઘવતી તેવી, ૩ અગ્નિકેપ્રાસાદ અને દક્ષિણનું જિનભવન એ બેની વચ્ચે નિષધકૃટ ઉપર સુવા લેવી, ૪ દક્ષિણજિક ભવન અને નૈઋતીપ્રાસાદની વચ્ચે હેમવતકૃટ ઉપર મેધમટિની લેવી, નૈતીપ્રાસા અને પશ્ચિમજિન ભવનની વચ્ચે રજતકૂટ ઉપર સુયત્સા સેવી, ૬ પશ્ચિમજિનભવન અને વાયુકેણને પ્રાસાદ એ બે વચ્ચે રૂચકફૂટ ઉપર વર્તામિત્રે તેવી, ૭ વાવી પ્રાસાદ અને ઉત્તરજિનભવનની વચ્ચે સાગરચિત્રકૂટ ઉપર વૈાિ સેવી, અને ૮ ઉત્તરજિનભવન તથા ઈશાનીપ્રાસાદ એ બેની વચ્ચે વાકૂટ ઉપર વારિવેબr અથવા વપ્રને સૈવી રહે છે, એ આઠ દેવીઓ દિશાઓની અધિષ્ઠાત્રી હેવાથી, અને કુમારવત્ ક્રીડાપ્રિય તથા કુમાર સરખા Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત લાવશ્યવાળી હોવાથી રિસાવુરી કહેવાય છે. વળી સમભૂતલથી ૯૦૦ જન ઉપર સુધી તીચ્છલેક અને તેથી ઉપરાત ઊર્વીલોક કહેવાય છે, જેથી આ દેવીઓને ફૂટ ઉપરનો નિવાસ ૧૦૦૦ યોજન ઊંચે હવાથી [ ૫૦૦ જન ચઢતાં નંદનવન છે, અને તે ઉપર ૫૦૦ એજનનાં કૃટ છે માટે ૧૦૦૦ એજન ઉપર રહેવાથી ] જોવાની ગણાય છે, એ આઠે દિશાકુમારીઓ અને બીજી ૪૮ દેવીઓ હજુ આગળ કહેવાશે તે સર્વમળી ૫૬ દિશાકુમારીદેવીઓ ભવનપતિનિકાયની છે, દરેકનું પલ્યોપમ સંપૂર્ણ આયુષ્ય છે, અને રાજધાનીઓ પોતપોતાની દિશામાં બીજા નંબૂદ્વીપને વિષે છે. તે સર્વ રાજધાનીઓ વિજયરાજધાની સરખી ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે. શ્રી જિનેન્દ્રોના જન્મસમયે ચલાયમાન થયેલા આસનથી જન્મજાણીને ત્યાં આવી જળ તથા પુપના મેઘ પ્રસૂતિગૃહ રચવાને સ્થાને વર્ષાવે છે. છે નંદનવનમાં ૯ મું બલકૂટ નામનું સહસ્ત્રાકક્ટ છે વળી આ વનમાં ઈશાની પ્રાસાદથી પણ ઈશાનદિશામાં રજૂર નામનું નવમું કૂટ છે, તે ૧૦૦૦ એજન ઉંચું ૧૦૦૦ એજન મૂળવિસ્તાર તથા ૫૦૦ યોજન શિખરવિસ્તારવાળું તથા વહ નામના દેવના આધિપત્યવાળું છે અને હજાર યોજન ઊંચું હોવાથી સહસ્ત્રાંજૂર કહેવાય છે. વિશેષ સ્વરૂપ ૪૬૭ ગિરિકૂટના પ્રસંગે ૭૦ મી ગાથામાં ૩ સહwાંકફૂટ કહ્યાં છે, ત્યાંથી જાણવું. અહિં ઈશાની પ્રાસાદ અને ઉત્તરજિનભવનની વચ્ચે એક દિશાકુમારકૂટ અને એક સહસ્ત્રાંકફૂટ મળી બે ફૂટ આવ્યાં છે, તેમાં પહેલું સહસ્ત્રાંકફૂટ (બલકૂટ), ત્યારબાદ દિશાકુમારીકૂટ ત્યારબાદ ઉત્તરજિનભવન, એ અનુક્રમે છે. છે ૯ નંદનને કંઈક ભાગ આકાશમાં નિરાધાર છે | દિશાકુમારીનાં ૮ ફૂટ અભ્યન્તરરૂથી ૫૦ યોજન દૂર છે, અને ૫૦૦ યોજના મૂળવિસ્તારવાળાં છે. અને નદનવન કેવળ ૫૦૦ યોજન વિસ્તારવાળું જ છે જેથી ૫૦ એજન જેટલો ભાગ વનથી બહાર આકાશમાં નીકળીને નિરાધાર રહેલો છે અને ૧૦૦૦ યોજન મૂળવિસ્તારવાળું બલકૂટ ૫૦૦ યોજનજેટલું વનથી બહાર નીકળી આકાશમાં અધર રહ્યું છે. અવતરણ –હવે નન્દનવન રૂપ પહેલી મેખલાને સ્થાને મેરૂ પર્વતને અભ્યન્તર વિસ્તાર તથા બાહ્યવિસ્તાર (અથવા અભ્યન્તરમેન અને બાહ્યમેરૂને વિસ્તાર) णवसहसणवसयाई, चउपन्ना छच्चिगारभागा य। जंदणंबहिविक्खंभो, सहसूणो होइ मझमि १२३ ॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ ભદ્રશાલવનનું પ્રમાણ ૧૫ નવસાવા-નવહજાર નવસે ૩૫ના–ચેપન છે ૨–અને છ રૂારમા–અગિઆરીઆ ભાગ શબ્દાર્થ ઢળaહે-નંદનવનને બહારને વિવો–વિસ્તાર સત કળો–હજાર જન ન્યૂન મક્ષેમિવતની અંદરના મેરૂનો પાયથાર્થ –નંદનવનનાસ્થાને મેરૂ પર્વતને વિસ્તાર નવહજાર નવો ચેપન યોજના અને અગિઆરિઆ ૬ ભાગ જેટલું છે, અને વનની અંદરના મેરૂનો વિષંભ હજાર જન ન્યૂન છે કે ૧૨૩ છે વિસ્તરાર્થ–નંદનવન સમભૂમિથી ૫૦૦ યોજન ઉપર છે, અને દર યોજને ભાગ ઘટતો હોવાથી [૫૦૦૪ ==] કપ યોજનને સમભૂમિસ્થાને રહેલા મેરૂના ૧૦૦૦૦ વિસ્તારમાંથી બાદ કરતાં ૯૫૪ યોજન અને અગિઆરીઆ ૬ ભાગ જેટલે બાહ્યમેને વિષ્કભ– ૧૦૦૦૦ ૯૫૪-૬ બાહ્યવિસ્તારમાંથી બાદ ૪પ-૫ બાદ ૧૦૦૦ વનને ઉભયવિસ્તાર ૯૯૫૪-૬ બાહ્યવિસ્તર ૮૫૪-૬ અભ્યન્તર વિસ્તાર આવ્યા, અને તેમાંથી વનને બન્ને બાજુને ૫૦૦-૫૦૦ યોજન વિસ્તાર બાદ કરતાં નંદનવનના અંદરના મેરૂપર્વતનો વિસ્તાર ૮૯૫૪ ચોજન અને અગિઆરીઆ ૬ ભાગ જેટલો આવ્યો. અથવા સૌમનસવનના વર્ણન પ્રસંગે દર્શાવ્યા પ્રમાણે શિખરથી ૯૮૫૦૦ યોજન નીચે ઉતરતાં નંદનવન આવે છે માટે ૯૮૫૦૦ એજનને ૧૧ વડે ભાગતાં ૮૫૪ જન-૬ ભાગ અભ્યન્તરમેરૂને વિસ્તાર આવે, તેમાં વનના ૧૦૦૦ છે. ઉમેરતાં યે ૯૯૫૪-૬ ભા. બાહ્ય મેરૂનો વિસ્તાર આવે છે ૧૨૩ અવતરણ - હવે મેરૂ પર્વતની સમભૂમિ સ્થાને રહેલું મદ્રરાજ વન કહેવાય છે– तदही पंचसएहि, महिअलि तह चेव भद्दसालवणं । नवरमिहदिग्गय च्चिअ, कूटा वणवित्थरं तु इमं ॥१२४॥ ૨૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત શબ્દાર્થ – તદ્ મહોતે નંદનવનની નીચે નવર હૃ-પરંતુ અહિં વિશેષમાં વંચસર્દેિ-પાંચસો જન ઉતરતાં 'ચિય -દિગજકૂટ, કરિકૂટ, મિિમહિતલ ઉપર, ભૂમિ ઉપર હસ્તિકૂટ તવ-તેવાજ પ્રકારનું વન વિથ વનને વિસ્તાર મદ્રાવ-ભદ્રશાલવન રૂ-(૧૨૫ મી ગાથા) પ્રમાણે જાથાર્થ –તે નંદનવનની નીચે ૫૦૦ એજન ઉતરતાં ભૂમિ ઉપર ભદ્રશાલ નામનું વન છે, તે પણ તેવા જ પ્રકારનું (નન્દનવન સરખું) છે. પરતું વિશેષ એ છે અહિં (દિશાકુમારીનાં કૂટને બદલે) દિગ્ગજ ફૂટે છે, અને વનને વિસ્તાર આ (૧૨૫ મી ગાથામાં કહેવાશે તે) પ્રમાણે છે ૧૨૪ છે વિસ્તરાર્થ-હવે ભદ્રશાલ નામના વનનું સ્વરૂપ આ પ્રમાણે— | ભૂર્મિ ઉપર મેરૂપર્વતનું મસીજીવન મેરૂ પર્વતની તલહટીસ્થાને ભૂમિઉપર ભદ્રશાલ નામનું વન નંદનવનથી ૫૦૦ જન છે. તેનું સ્વરૂપ પૂર્વે કહેલા નંદનવન સરખું છે, પરતું નંદનવનમાં દિશાકુમારીના ફટ છે, તે આ ભદ્રશાલવનમાં દિગ્ગજ નામનાં આઠ ફૂટ રિટ નામથી પ્રસિદ્ધ છે, તથા નવમું બલકૂટ જેવું સહસ્ત્રાંકકુટ આ વનમાં નથી, એ તફાવત છે. તથા અહિં મેરૂની ચારે દિશાઓમાં સીતા તથા સીતાદા મહાનદીઓના પ્રવાહ મધ્યભાગમાં આવવાથી જિનભવને બરાબર દિશામાં નથી, પરંતુ નદીના કિનારા ઉપર છે, અને વિદિશાઓમાં ચાર ગજદંતગિરિ આવવાથી પ્રાસાદે બરાબર વિદિશામાં નથી, પરતું ગજદંતગિરિની કિનારીઓ પાસે છે, માટે તે આઠે કરિકૂટ ચાર જિનભવન અને ચાર પ્રસાદનું નિયત સ્થાન આ પ્રમાણે – - ભદ્રશાલવનમાં કરિફટ જિનભવન અને પ્રાસાદેના સ્થાન છે ભદ્રશાલવન બે નદીઓના ચાર પ્રવાહ વડે ચાર વિભાગવાળું થયું છે, પુનઃ દરેક વિભાગમાં એકેક ગજદંતગિરિને દેશ-ભાગ આવવાથી ૮ વિભાગવાળું થયું છે, તેમાં પહેલે વિભાગ મેરૂથી ઇશાન કોણમાં માલ્યવંત ગજદંતગિરિ અને સીતાનદીને પૂર્વ સન્મુખ વહેતા પ્રવાહ એ બેની વચ્ચે છે, ત્યાર બાદ દક્ષિણાવર્તના અનુક્રમ પૂર્વક બીજે ત્રીજો આદિ આઠે વિભાગ યથાસંભવ જાણવા. એ પ્રમાણે એ આઠભાગમાં ચાર દિશિતરફના ચારભાગમાં મેરૂથી ૫૦ યોજન દૂર ચાર શાશ્વતજિનભવને નદીના કિનારા ઉપર છે. અને કુરુક્ષેત્ર તથા ગજદંતથી બહાર ચાર વિદિશિવિભાગમાં ચાર ઈન્દ્રપ્રસાદ દરેક ચાર દિશાએ ચાર ચાર વાપિકા યુક્ત છે. એ પ્રમાણે ચાર જિનભવનો અને ૪ પ્રાસાદો એ આઠના આઠ આંતરામાં હાથીના આકાર સરખાં આઠ ભૂમિકૂટ–પર્વતે છે, તે પણ મેરૂથી ૫૦ એજન દુર છે. તે આ પ્રમાણે Page #246 -------------------------------------------------------------------------- ________________ ચાર ગજેતપતિનું રૂપ ઉત્તરકુરૂની બહાર મેરૂથી ઈશાન કેણમાં સીતાનદીની ઉત્તરદિશામાં પહેલે ઈશાન ઈદ્રને કારાવ છે. ત્યાર બાદ મેરૂથી પૂર્વે સીતાનદીની દક્ષિણદિશાએ નિમવન છે, અને આ જિનભવનની બે બાજુએ ઉત્તરદક્ષિણમાં વોત્તર ર અને નીરવંતર છે, તથા દેવકુરૂની બહાર મેરૂના અગ્નિકોણમાં સીતાનદીની દક્ષિણદિશાએ સૌધર્મઇન્દ્રનો પ્રાણાય છે, તથા દેવકરની અંદર સીતાદાના પ્રવાહથી પૂર્વે અને મેરૂની દક્ષિણદિશામાં ઝિનમવન છે, અને એ જિનભવનની બન્ને બાજુ ત્રીજે અતિ રિટ અને ચોથા મનનેનિરિ રિટ છે. તથા સીતેદાની દક્ષિણે અને મેરૂની ઉત્તરે દેવકુરૂથી બહાર સૌધર્મેન્દ્ર પ્રસાદ છે, ત્યારબાદ સાતેદાની ઉત્તરે અને મેરૂની પશ્ચિમે ઝિનમાને છે, અને તેની બને બાજુ પાંચમે વુમુદ્ર ટિ તથા છઠ્ઠો વીરા વિર છે. તથા સોદાની ઉત્તરે અને મેથી વાયવ્યકોણમાં ઉત્તરકુરૂની બહાર ઈશાન ઈન્દ્રનો પ્રારા છે, ત્યારબાદ સીતાનદીના પૂર્વે અને મેરૂની ઉત્તરે તથા ઉત્તરકુરૂમની અંદર ઝિનમવન છે. અને તેની બે બાજુએ સાતમે વસ રજૂર અને ૮ મે વનનિરિ નામને કરિકૂટ છે. એ આઠે ભૂમિટ હસ્તિના આકારવાળા હોવાથી કરિકૂટ-દિગ્ગજકૂટ-હસ્તિકૂટ-ગજકૂટ ઈત્યાદિ નામથી ઓળખી શકાય છે. એ કરિકૂટ ઉપર તે તે નામવાળા એક પલ્યોપમના આયુષ્યવાળા દેવના પ્રાસાદ છે, તેઓની રાજધાની બીજા નંબુદ્વીપમાં વિજયદેવ સરખી ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે ! ૧૨૪ છે भद्रशालवनमा ८ करिकूटंनां स्थान- चित्र, (સામનસ ગજદત सी तो दान दी 'વિધુતપ્રભ ગજદ, - b ર is છે. લ વન ભ ૬ - Iક भ० ગક શા શા प्रा० ! • • & છો ભ कू० भ० લ વે - શા ન લ્યવાન ગજદાર सीता नरी ગ ધમાદન ગજદ ત. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત હવે ભદ્રશાલવનનું પ્રમાણ કેટલું ? તે આગળની ગાથામાં કહેવાશે. અવતરણ–પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે ભદ્રશાલવનનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે – बावीससहस्साइं, मेरूओ पुव्वओ अ पच्छिमओ। - तं चाडसीविहत्तं, वणमाणं दाहिणुत्तरओ ॥१२५॥ શબ્દાર્થ – વીસ -બાવીસ હજાર યોજન | મgણી-અથાસીવડે તં તે બાવીસહજારેને વિત્ત-વિભક્ત કરતાં, ભાગતાં Tયાર્થ–મેરૂથી પૂર્વ દિશામાં બાવીસ હજાર યોજન અને પશ્ચિમદિશામાં પણ બાવીસ હજાર જન જેટલું દીર્ઘ ભદ્રશાલ વન છે, અને તેને અડ્યાસી વડે ભાગતાં જે આવે તેટલું વનનું પ્રમાણ દક્ષિણમાં અને ઉત્તર દિશામાં છે ૧૨૫ વિતરાઈ–ભદ્રશાલવનને દીર્ઘવિસ્તાર પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં નદીઓના પ્રવાહને અનુસારે ૨૨૦૦૦-૨૨૦૦૦ જન છે, અને એ વિસ્તાર પૂર્ણ થયા બાદ વિજયે પ્રારંભાય છે, તથા દક્ષિણમાં દેવકુરૂક્ષેત્રની અંદર તથા ઉત્તર દિશામાં ઉત્તરકુરૂક્ષેવની અંદર ભદ્રશાલવનને વિસ્તાર ઉત્તરદક્ષિણ ઈષ ૮૮)૨૨૦૦૦(૨૫૦ પેજના પ્રમાણે ૮૮ મા ભાગ જેટલો એટલે (૨૫૦ જન) ૧૭૬ છે. શેષભાગ કુરૂક્ષેત્રના યુગલિકોની વસ્તીવાળો છે, માટે ४४० તે શેષભાગમાં વન નથી. વળી મેરૂપર્વત ઉપરનાં ત્રણે ४४० વન વલય આકારનાં છે. અને આ વન જુદા પ્રકારના વિષમ ચેરસ આકારનું છે. જે ૧૨૫ ०००० ૦૦૦૦ T ૦૦૦૦ અવતરળ –હવે મેરૂની ચાર વિદિશિમાં ચાર વાગઢંતશિરિનું સ્વરૂપ કહેવાય છે– छव्वीस सहस चउसय–पणहत्तरि गंतु कुरुणइपवाया । उभओ विणिग्गया गयदंता मेरुम्मुहा चउरो ॥१२६॥ . *મેરૂથી ૫૦ યોજન દૂર અને ૫૦૦ જન મૂળ વિસ્તારવાળા અs કરિકૂટ તે ૨૫૦ જના જેટલા નાના વનમાં કેવી રીતે સમાય ? એ ત્રશ્ન સ્વાભાવિક છે, અને તે સંબંધમાં નંદનવનમાંના નંદનટોની માફક શાસ્ત્રમાં સ્પષ્ટતા કરી નથી, તો પણ સંભવે છે કે જેમ નંદનવનનાં ૯ કૂટને દરેકને કંઈક ભાગ આકાશમાં નિરાધાર રહ્યો છે તેમ અહિં પણ કરિકૂટને ૩૦૦ એજન જેટલું વિસ્તાર કુરૂક્ષેત્રમાં પ્રવેશેલો હોય, તો કંઈ વિરોધ સમજાતું નથી, અને એ વિરતાર ભૂમિ ઉપર જ હોવાથી શાસ્ત્રકારે સ્પષ્ટતા ન કરી હોય તે તે સંભવિત છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ | મારું વનનું વિત્ર આ ભદ્ર શાલ વનમાં મેથી ૫૦ એજન દર ચાર દિશાએ જ ચૈત્ય નદી પાસે છે. ૪ ઇ-ન્દ્ર પ્રસાદ પડ્યું તેની પાસે છે, એ આહના આઠ અંતરામાં ૮ કરિટ છે, જેને કેટલેક ભાગ વનમાં અને કેટલેક ભાગ કુરુક્ષેત્રમાં છે. E / ૮ _ | & D ) PnPP - શા ભેંસ પશ્ચિમ 12 વાગ uc પર્વત વિધુ ક્રિશ્ન દે વ કુ ૉ x પવન દક્ષિણ મેરૂથી ઉત્તર દક્ષિણ વન ૨૫૦ એજન પહોળું છે, અને પૂર્વ પશ્ચિમ વન દરેક ૨૨૦૦૦-૨૨૦૦૦ પેજને દીધું છે. અને પહોળાઈમાં અનિયત છે. tપ ઈન્દ્રપ્રસાદની ચાર દિશાએ ચાર ચાર વાવડીએ છે. Page #249 -------------------------------------------------------------------------- Page #250 -------------------------------------------------------------------------- ________________ વિફર ઉત્તરકુરુક્ષેત્ર સ્વરૂપ શબ્દાર્થ શિg–જઈને ૩મોબને બાજુ કુળરાવાયા-કુરૂક્ષેત્રની નદીના પ્રપાત- | વળાવીય–નીકળેલા છે મેર મુ–મેરૂની સન્મુખ જયાર્થ-કુરુક્ષેત્રમાં વહેતી નદીઓના પ્રપાત કુંડથી ર૬૪૭૫ યોજન દૂર જતાં બન્ને બાજુએ ચાર ગજદંત પર્વતે મેરૂ પર્વતની સન્મુખ નીકળ્યા છે. ૧૨૬ વિસ્તર–દેવકુરુક્ષેત્રમાં સીતેદામહાનદીને સીતાદાપ્રપાત નામને કુંડ નિષધપર્વતની નીચે છે, તે કુંડથી પૂર્વ દિશામાં નિષધની કિનારી કિનારીએ ૨૬૪૭૫ યોજન દૂર જઈએ ત્યારે ત્યાં નિષધપર્વતમાંથી નીકળેલ સોમનસ રાનવંત નામને પર્વત મેરૂની સન્મુખ હસ્તિના દાંતસરખા વક્ર આકારે નીકળે છે. નરહસ્તિના હૃત દતુશળસરખો વક હેવાથી ગજદંતગિરિ કહેવાય છે. તથા તેજ સતેદા પ્રપાતકુંડથી પશ્ચિમદિશામાં એટલા જ યોજન દૂર જતાં ત્યાંથી નિષધ પર્વતમાંથી વિદ્યુમ અનહૅત પર્વત તેવાજ આકારે નીકળ્યો છે. તથા ઉત્તર કુરૂક્ષેત્રમાં વહેતી સીતામહાનદીને સીતાપ્રપાતકુંડ નીલવંતપર્વતની નીચે છે, ત્યાંથી પશ્ચિમદિશામાં તેટલા યોજન દર બંધમાન નવંતગિરિ નીલવંતપર્વતમાંથી તેવાજ આકારે નીકળે છે, અને એજ કુંડની પૂર્વ દિશામાં એટલા યોજન દર જતાં ત્યાં નીલવંતપર્વતમાંથી માલ્યવંત જગવંતગિરિ તેવાજ આકારે નીકળ્યો છે. એ પ્રમાણે મેરૂની દક્ષિણ તરફ નિષધમાંથી નીકળેલા બે અને ઉત્તર તરફ નીલવંતમાંથી નીકળેલા બે મળી ચાર ગજદંતગિરિ મેરૂસમુખ દીર્ઘઆકારવાળા છે, એને વાસ્તવિક આકાર ૧૨૯ મી ગાથામાં કહેવાશે. એ ચારે ગજદંતગિરિ મેરૂ પર્વતની ચાર વિદિશિએ રહેલ છે તે ૧૨૭ મી ગાથામાં કહેવાશે. તથા એનું પ્રમાણ આદિ વિશેષસ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. ૫ ૧૨૬ છે મવેતર:–એ ચાર ગજદંતપર્વતે કઈ દિશામાં અને કેવા વર્ણવાળા છે તે આ ગાથામાં કહે છે अग्गेयाईसु पयाहिणेण सिअरत्तपीअनीलाभा । सोमणस विज्जुप्पह गंधमायण मालवंतक्खा ॥१२७॥ શબ્દાર્થ : મા માતુ-અગ્નિકેણ આદિ ત્રિશ્વેતવર્ણવાળો વિદિશામાં ની માનીલવર્ણની કાંતિવાળે વાળિ-પ્રદક્ષિણાવર્તના અનુક્રમ મારવંત અલ-માલ્યવંત નામને પ્રમાણે ૧. અહિં “ કુંડથી એટલે કુંડમાં પડતા પ્રપાતથી એટલે નદીના ૫૦ જન જેટલા પ્રવાહથી” એ અર્થ લેવો. Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત ગાથાર્થ:—અગ્નિકાણુઆદિ વિદિશાઓમાં પ્રદક્ષિણાવત ક્રમ પ્રમાણે સામનસ વિદ્યુત્પ્રભ ગધમાદન અને માલ્યવંત એ નામના ચાર પા અનુક્રમે વેત રક્ત પીત અને નીલવણુની કાંતિવાળા છે ॥ ૧૨૭ ૫. ܘܥܕ વિસ્તાર્થ:—મેરૂપવ તથી અગ્નિકેણે સોમનસ ગગત ગિરિ રૂપાને હાવાથી શ્વેતવણુ - વાળા છે, નૈઋત્યકેાણમાં વિદ્યુલમ ચગવંતગિરિ તપનીય સુવર્ણ ના હોવાથી રક્તવ`ને છે, વાયવ્યકાણમાં ગંધકારન ગનરે પીતરામય હાવાથી પીતવણુના છે, [ મતાન્તરે સુવર્ણમય કહ્યો છે, તેમ જ સરત્નમય પણ કહ્યો છે. ] તથા ઈશાનકાણમાં માĒવંત ગજંગિરિ વૈડૂ રત્નના હાવાથી નીલવણુના છે એ પ્રમાણે ચારે ગજદ તપવ તાના નામ તથા વધુ કહ્યા. સૌમનસપવ ત ઉપર પ્રશાન્તચિત્તવાળા દેવદેવીએ વસે છે તેથી અથવા સૌમનસનામના દેવ અધિપતિ હાવાથી સૌમનસ નામ છે, તથા ગંધમાદન પર્યંત ઉપરની કેષ્ટપુટાઢિ વનસ્પતિએમાંથી ઉત્તમ ગંધ પ્રસરે છે, અથવા ગંધમાદન નામના અધિપતિ દેવ છે માટે ગંધમાદન નામ છે, વિદ્યુત્પ્રભપર્યંત દૂરથી વિજળીના પ્રકાશ સરખો દેખાય છે માટે, અથવા વિદ્યુત્પ્રભ નામના દેવ અધિપતિ છે માટે વિશ્વપ્રભ નામ છે, તથા માહ્યવંતપર્યંત પવનથી વિખરાયલા અનેક પુષ્પોથી ઉપરની શેભિતી ભૂમિવાળા છે, અથવા માહ્યવાન્ નામનેા દેવ અધિપતિ છે માટે માલ્યવંત નામ છે. એ ચારે દેવા પડ્યે પમના આયુષ્યવાળા છે, તેએની રાજધાનીએ પોત પોતાની ક્રિશિમાં ખીજા જ ખૂદ્વીપને વિષે ૧૨૦૦૦ ચેાજનના વિસ્તાર વાળી છે. ૫ ૧૨૭૫ અવતરળ :-એ ચાર ગજદંતગિરિ ઉપર અધેલેાકવાસી આઠ દિશાકુમારીનાં ફૂટ કહેવાય છે. अहलोयवासिणीओ दिसाकुमारीओ अट्ठ एएसिं । નયત્રંર્તાવિરાળ, હિટ્ટા વિકૃતિ મવળેનુ ॥૨૮॥ મહોય -અધેાલાકમાં વાસળીઓ-વસનારી શબ્દાર્થ : * :1 સિ-એ (ગજદ તપવ તાની ) વિષ્કૃતિ-રહે છે. ગાથાર્થ:અપેાલેાકનિવાસિની ૮ દિશાકુમારીએ ભવનામાં રહે છે [અને પર્વત ઉપર તેનાં ૮ ફૂટ છે-એ આ ગજદ તપતાની નીચે સંબંધ ] ॥ ૧૨૮૫ વિસ્તરા : સામનસગિરિ ઉપર ૭ ફૂટ છે, તેમાં પાંચમા અને છઠ્ઠા ફૂટ ઉપર સુવત્સા અને વત્સમિત્રા નામની એ દિકૂકુમારી રહે છે. તથા વિદ્યુત્પ્રભ ઉપર નવફ્ટ છે. તેમાં Page #252 -------------------------------------------------------------------------- ________________ કુરૂક્ષેત્રના યમકગિરિનું વર્ણન પાંચમા અને છઠ્ઠી ફટ ઉપર પુષ્પમાલા અને અનિંદિતા નામની બે દિશાકુમારી દેવીએ રહે છે, તથા ગંધમાદન પર્વત ઉપર સાતકૂટ છે, તેના પાંચમા અને છઠ્ઠા કૂટઉપર ભેગંકરા અને ભગવતી નામની બે દેવીઓ રહે છે, અને માલ્યવંતગજદતઉપર ૯ ફૂટ છે તેના પાંચમા છ ફૂટ ઉપર સુમોગા અને ભેગમાલિની એ બે દિશાકુમારી દેવીઓ રહે છે. એ પ્રમાણે ગંધમાદનથી ગણતાં ભેગંકરા–ભગવતી– સુભેગા-ભેગમાલિની–સુવત્સા-વત્સમિત્રા–પુષ્પમાલા-અનિંદિતા એ નામની આઠે દિશાકુમારદેવીઓનાં એ કૂટઉપર પોતપોતાના પ્રાસાદે છે, અને એજ ફટની નીચે ભવનપતિનિકાયમાં પિતાનાં બે બે ભવને છે. અને રાજધાની બીજા નંબૂઢીપમાં પિતાપિતાની દિશિમાં ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે. શ્રી જિનેન્દ્રોના જન્મસમયે આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી શ્રી જિનેન્દ્રોનો જન્મ જાણીને પરિવાર સહિત શીધ્ર જન્મસ્થાને આવી સંવર્તાવાયુથી એક જનભૂમિ સ્વચ્છ કરી પ્રભુની માતા માટેનું સૂતિકાગ્રહ રચે છે, એ મુખ્ય કાર્ય છે. તથા નીચે ૯૦૦ જન સુધીના તીક ગણાય છે, અને તેથી નીચે ભાગ સર્વ અધોલેક કહેવાય છે, જેથી આ દેવીઓનાં બે બે ભવ ૯૦૦ એજનથી ઘણે નીચે ભવન પતિનિકાયમાં [ ની નીચે સમશ્રેણિએ ] આવેલાં હોવાથી એ દેવીઓ એવો નિવાસિની એવા વિશેષણથી ઓળખાય છે. તથા ગજદંત ગિરિઉપરના ફૂટેનું સર્વ સ્વરૂપ ૪૬૭ ગિરિકૂટના વર્ણન પ્રસંગે ૭૦મી તથા ૭૬મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયું છે. માટે અહિં પુનઃ કહેવાશે નહિં | ૧૨૮ અવતરણ—હવે આ ગાથામાં ગજદંતગિરિઓનું પ્રમાણ તથા આકાર કહેવાય છે. धुरि अंते चउपणसय, उच्चत्ति पिहुत्ति पणसयासिसमा । - दीहत्ति इमे छकला, दुसय णकुत्तर सहसतीसं ॥१२९॥ પુર–પ્રારંભમાં ૨૩ળય-ચાર અને પાંચ અસિસમા–બગસરખા રૂ-એ ચારગિરિ નવ ઉત્તર-નવ અધિક જાથાર્થ –એ ચારે પર્વત પ્રારંભમાં ૪૦૦ જત ઉંચા અને પર્યન્ત પ૦૦ જન ઉંચા તથા પ્રારંભમાં પ૦૦ એજન પહોળા અને પર્ય-તે ખગની ધાર સરખા પાતળા છે, અને લંબાઈમાં ૩૦૨૦૯ જન ૬ કળા જેટલા દીર્ઘ છે ! ૧૨૯ વિસ્તરાર્થ–એ ચારે પર્વતે નિષધ અને નીલવંતપર્વત પાસેથી એવી રીતે નીકળ્યા છે કે જાણે એ બે પર્વતના ફાંટા નીકળ્યા હોય એવા દેખાય છે. અને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧ર શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત જ્યાંથી નીકળ્યા છે તે પ્રારંભના સ્થાને નિષધ નિલવંત સરખાજ ૪૦૦ એજન ઉંચા છે, અને પ૦૦ એજન પહોળા છે, ત્યાર બાદ અનુક્રમે ઉંચાઈ વધતાં વધતાં અને વિસ્તાર ઘટતાં ઘટતાં મેરૂ પર્વતની પાસે પ૦૦ એજન ઉંચા પરંતુ પહેળાઈ કંઈ નહિં એવા થયા, અર્થાત્ પર્યતે ઉંચાઈ ૧૦૦ જન અધિક વધી, પરંતુ જાડાઈમાં તે ખગની ધાર જેટલા પાતળા થયા. તથા નિષધ નીલવંતથી મેરૂસુધીની લંબાઈ ૩૦૨૦૯ એજન છે. જેથી ઉંચાઈમાં અશ્વસ્કંધ સરખો પણ આકાર ગણાય. અને એકંદર હસ્તિના દંકૂશળ સરખા આકારવાળા છે. - અવતરણ -હવે એ કહેલા ગજદંતગિરિઓના બે બે ગજ દંત વચ્ચે એક એક કુક્ષેત્ર આવેલું છે તેનું પ્રમાણ તયા આકાર વિગેરે આ ગાથામાં કહે છે – ताणंतो देवुत्तरकुराओ चंदद्धसंठियाउ दुवे । दससहसविसुद्धमहा-विदेहदलमाणपिहुलाओ ॥१३०॥ | શબ્દાર્થ – તાગ મં-તે ગજદંતગિરિઓની વચ્ચે વિમુદ્-બાદ કરેલ રેવત્તરકુરામો-દેવકુફ અને ઉત્તરકુરૂ ક્ષેત્ર | મહાવિહ-મહાવિદેહના વિષ્કભને ચંદ્રલંટિયા - અર્ધચંદ્રના આકારવાળાં મા-અર્ધપ્રમાણ તુવે-બે ક્ષેત્ર છે. વિદુગમો-પહોળાં, વિષ્કભવાળાં સત્તર-દશહજાર એજન જાથા :-તે ગજદંતગિરિઓની વચ્ચે–અંદર દેવકુફ અને ઉત્તરકુરુક્ષેત્ર એ બે ક્ષેત્ર અર્ધચંદ્રના આકારવાળાં છે, અને દશહજાર બાદ કરેલ એવા મહાવિદેહથી અર્ધપ્રમાણ પહોળાં છે. જે ૧૩૦ | વિસ્તાર્થ :-હવે મહાવિદેહક્ષેત્રમાં ગજદંતપર્વતની વચ્ચે આવેલા કર ક્ષેત્રોનું સ્વરૂપ આ પ્રમાણે મહાવિદેહમાં વહ ઉત્તર ક્ષેત્ર છે સમસ અને વિધુત્રભ એ બે ગજદંતગિરિની વચ્ચે મેરૂ પર્વતની દક્ષિણે અને * ઉંડાઈ પણ પ્રારંભમાં ૧૦૦ એજન અને મેરૂ પાસે ૧૨૫ પેજન (ભૂમિમાં ઉંડા) છે. ૧-૨ અર્થાત અંગુલના અસંખ્યાતમાભાગ જેટલા પાતળા થયા છે. ૧ મહાવિદેહના ૩૩૬૮૪ જન વિષ્ઠભમાંથી ૧૦૦૦૦ યોજન મેરૂને વિધ્વંભ બાદ કરી તેનું અર્ધકરતાં નિષધ નીલવંતશ્રી મેરૂપર્વત ૧૧૮૪૨ યોજન દૂર હોવાથી એટલી જ લંબાઈ હોવી જોઈએ, તેને બદલે ૩૨૦૯ લંબાઈ કહી તે ગજદંત ઘણા વક્ર હોવાથી [ અને કુંડથી ૨૬૪૭૫ જન દૂરથી નીકળેલા હોવાથી પણ ] સંભવિત છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ કુરુક્ષેત્રના યમકગિરિનું વર્ણન નિષેધપર્વતથી ઉત્તરે તેવકુ નામનું યુગલિક ક્ષેત્ર છે. એ ક્ષેત્ર બે ગજદંતગિરિ વચ્ચે આવવાથી અર્ધચંદ્ર આકારનું અથવા ધનુષના આકાર સરખું છે, જેથી એ ક્ષેત્રને ઈષ એટલે વિષ્ઠભ નિષધથી મેરૂસુધીનો ગણાય, અને તે મહાવિદેહના ૩૩૬૮૪ યોજનના વિર્ષોભમાંથી વચ્ચે આવેલા મેરૂના ૧૦૦૦૦ એજન બાદ કરી ૨૩૬૮૪ જન આવે તેનું અર્ધ કરતાં ૧૧૮૪ર જન વિષ્ક છે અને બે ગજ દંતગિરિની બે લંબાઈ ભેગી કરતાં (૩૦૨૦૯ ૮ + ૩૦૨૦૯ = ) ૬૦૪૧૮૮ જન આવે તેટલું ધનુપૃષ્ટ એટલે દેવકરૂને અર્ધઘેરા-અર્ધપરિક્ષેપ-અર્ધપરિધિ છે. એ પ્રમાણે ગંધમાદન અને માલ્યવંત એ બે ગજદંતગિરિની વયે, મેરૂથી ઉત્તરે અને નીલવંતપર્વતથી દક્ષિણે ઉત્તર ગુરૂ નામનું યુગલિકક્ષેત્ર છે. તેને પણ વિઝંભ ધનુષ્પષ્ટ દેવકુરૂવત્ છે. તથા બને ક્ષેત્રની જીવા ( ધનુષદેરી) ૫૩૦૦૦ એજન છે, અને ત્યાં દેવકુરૂની છવા નિષધપર્વતના કિનારે છે, તથા ઉત્તરકુરૂની જીવા નીલવંતપર્વતના કિનારે છે. અહિં પ્રપાત કુંડથી બે બાજુના ૨૬૪૭૫–૨૬૪૭૫ જન જેટલા બે ગજદંત દુર છે તે યોજન મેળવતાં પ૨૫૦ એજન થાય અને તેમાં નદી પ્રવાહના ૫૦ પેજન ઉમેરતાં પ૩૦૦૦ એજન જીવા થાય છે. કુરક્ષેત્રમાં સર્વદા અવસર્પિણને પહેલે આરે છે ? આ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણીના પહેલા સુષમસુષમઆરા સરખા ભાવ વતે છે, જેથી યુગલિકમનુષ્ય અને યુગલિકતિર્યચપંચેન્દ્રિય અહિં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા છે, મનુષ્યોની કાયા ત્રણગાઉની અને તિર્યંચપંચેન્દ્રિય યુગલિકો ૬ ગાઉના પ્રમાણવાળા છે. આહારનું અત્તર મનુષ્યને ૩ દિવસનું અને યુગલતિર્યંચેને ૨ દિવસનું છે. મનુષ્યોનાં પૃદકરંડક ૨૫૬ છે. તુવર કણ જેટલા ક૯પવૃક્ષના ફળાદિકનો આહાર છે. ૪૯ દિવસ અપત્યપાલના છે,યુગલને જન્મ થયા બાદ ૬ માસે છીંક બગાસાદિપૂર્વક કંઈ પણ પીડા વિના મરણ પામીને ઈશાન સુધી : દેવકમાં યુગલ આયુષ્ય જેટલા વા તેથી હીન આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થાય છે, સ્ત્રીઓની અવગાહના પુરૂષથી કંઈક ન્યૂન (દેશેન ૩ ગાઉની) છે, અને આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમભાગ હીન હોય છે, એજ જઘન્ય આયુષ્ય ગણાય છે. પુરૂષનું આયુષ્ય સર્વનું ૩ પલ્યોપમ છે. વળી મનુષ્યો પદ્મબન્ધ-મૃગગન્ધ–સમ-સહ-તેજસ્તલિન–અને શનૈશ્ચરી એ ૬ પ્રકારનાં છે, ઈત્યાદિસ્વરૂપ તથા ભૂમિનું અને કલ્પવૃક્ષઆદિ યુગલિકક્ષેત્રનું ઘણું સ્વરૂપ પૂર્વે ૫ મી તથા ૯૬ આદિગાથાને વિસ્તરાર્થમાં ઘણું ખરું કહેવાઈ ગયું છે ત્યાંથી જાણવું. અહિં આટલું સંક્ષિપ્તક થામની અન્યતા માટે પુનઃ દર્શાવ્યું છે ૧૩૦ ૨૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૪ કુરૂક્ષેત્રનાં લખાઈ નામ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત ।। ક્ષેત્ર અને ૨૦ દોનો યન્ત્ર પહેાળાઇ નિષધની લવ તથી (જીવા) એક્ સુધી] ઉત્તરકર દેવકુરૂ ૫૩૦૦૦ યો. ૧૧૮૪૨૨ [ ધનુ: ૬ ૦૪૧૮૧૩] કા સ્થાને ગર્—નદીના पुत्र अवर- —પૂર્વ અને પશ્ચિમ હે કિનારે નદી ? વચ્ચે ] સામનસવિદ્યુ પ્રભની વચ્ચે મેરૂની દક્ષિણે સીતાદા નિષધનીઉત્તરૈ મહાનદી પિ ણીના [એ એની મેરૂની ઉત્તરે, સીતા નીલવંતની દક્ષિણે ગ ંધમાદન માલ્યવતની વચ્ચે કા યુગલમનુ જ્યનું. કાળ? | આયુષ્ય ચાઈ મહાનદી અવસ | ૩ ગાઉ ૩ પૂછ્ય ૧લાઆરા સરખા .. पुव्वावरफूले, कणगमया बलसमा गिरी दो दो । उत्तरकुराइ जमगा, विचित्त चित्ता य इअरी ॥ १३१ ॥ શબ્દા યુગલતિય ચાતુ આયુષ્યઉંચાઈ નમળા-યમકગિરિ રૂબર—ઇતર ક્ષેત્રમાં, દેવકુરૂમાં ૩ ૫૫ |૬ ગાઉ અવતરળઃ—હવે દેવકુરૂ ઉત્તરકુરૂક્ષેત્રમાં એએ મેાટાપ°તાં છે, કે જે યમકગિરિ તથા ચિત્રવિચિત્ર નામથી પ્રસિદ્ધ છે તે આ ગાથામાં કહેવાય છે— ,, (ગ. ચતુ.) ગાથાર્થ:—મહાનદીના પૂર્વીકિનારે અને પશ્ચિમકિનારે (મળીને) એ એ પર્વતા સુવર્ણના અને અલફ્રૂટ સરખા છે, તે ઉત્તરકુરૂક્ષેત્રમાં એ પર્વત યમકગિરિ નામના અને દેવકુરૂમાં ચિત્રગિરિ તથા વિચિત્રગિરિ નામના છે ॥ ૧૩૧ ॥ વિસ્તરાર્થ—ઉત્તરકુરૂક્ષેત્રમાં નીલવંતપ તથી મેરૂસન્મુખ ૮૩૪૪ યાજન દૂર જતાં સીતાનદીના પૂર્વ કાંઠે અને પશ્ચિમકાંઠે એકેક પંત કાઠાંને સ્પર્શીને રહેલે છે, તે અને પુર્વ તનુ નામ યમરિ છે, જોડલે જન્મેલા ભાઈસરખા પરસ્પર સરખા આકાર Page #256 -------------------------------------------------------------------------- ________________ કુરૂક્ષેત્રના પાંચ પાંચ પ્રહનું સ્વરૂપ - ૧૫ દિવાળા હોવાથી, અથવા યમકનામના પક્ષી વિશેષસરખા આકારવાળા હોવાથી અથવા 'યમકદેવ અધિપતિ હોવાથી યમકગિરિ નામ છે. એ બને પર્વતે સુવર્ણના હોવાથી પીતવના છે. તથા પ્રમાણમાં નન્દનવનમાં કહેલા નવમાં બલકૂટ સરખા હોવાથી મૂળમાં ૧૦૦૦ જન વિસ્તારવાળા, મધ્યમાં ૭૫૦ જન અને શિખરસ્થાને ૫૦૦ યોજન વિસ્તારવાળા છે, જેથી મૂળથી શિખર સુધી અનુક્રમે હીનહીન વિસ્તારવાળા છે. અને ૨૫૦ યોજન ભૂમિમાં ઉંડા ગયેલા છે, સર્વબાજુએ એક વન અને એક વેદિકાવડે વીટાયેલા છે. એ બને ગિરિના શિખર ઉપર યમદેવને એકેક પ્રાસાદ ૩૧ યોજન વિસ્તારવાળો અને ૬રા યોજન ઊંચે છે, તેમાં યમકદેવનાં પરિવારસહિત સિંહાસન છે, એ બને યમકદેવેની યમકા નામની રાજધાની બીજા જબૂદ્વીપમાં ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળી વિજય રાજધાની સરખી છે. તથા દેવકુરૂક્ષેત્રમાં પણ નિષધ પર્વતથી મેરૂસન્મુખ, ૮૩૪ યોજન દૂરજતાં સીતે. દાનદીના પ્રવાહના પૂર્વકાંઠે વિવિત્ર પર્વત અને પશ્ચિમકાંઠે ત્રિ પર્વત છે. તે સર્વ રીતે ઉત્તરકુરના યમકગિરિ સરખા છે, પરંતુ વિશેષ એ કે–વિચિત્રગિરિ ઉપર વિચિત્રદેવને પ્રસાદ અને ચિત્રગિરિ ઉપર ચિત્રદેવનો પ્રાસાદ છે. શેષ સર્વસ્વરૂપ યમકદેવવત્ જાણવું. તથા અહિં ૮૩૪ યોજનની ઉત્પત્તિ આગળની ગાથામાં પાંચ કુરૂદ્રહના અન્તર પ્રસંગે કહેવાશે . ૧૩૧ છે –એ ચારે પર્વતને પર્વતમાં ગણ્યા છે કે કુટમાં? જે કૂટમાં ગયા હોય તો ઘટિત છે અને પર્વતમાં ગયા હોય તે પાંચસો પાંચસ યોજન ઊંચા કરિકૂટ વિગેરેને કૂટ તરીકે ગણ્યા, અને ૧૦૦૦ યોજન ઊંચા આ ચાર પર્વતને પર્વત તરીકે કેમ ગણ્યા? ૩ત્તર–કરિફટઆદિ પર્વતે જેમ ભૂમિઉપર ગેપુચ્છાકારવાળા છે તેવા જ આ ચાર પર્વત પણ ગેપુચ્છ આકારના અને ભૂમિ ઉપર છે, તે પણ કેટલાક પર્વને સૂર તરીકે અને કેટલાક કુટસરખા પ્રમાણવાળા પર્વતને પણ પર્વતમાં જ ગણ્યા છે, તેમાં કઈ સાક્ષાત્ હેતુ દેખાતો નથી, શાસ્ત્રમાં પૂર્વાચાર્યોની વિવક્ષાને જ અહિં હેતુ કહ્યો છે. જેથી આગળ કહેવાતા ૨૦૦ કંચનગિરિએ પણ ભૂમિકૂટ તુલ્ય હોવા છતાં પર્વ તેમાં જ ગણ્યા છે. અને આ ચાર પર્વતને પણ પર્વતમાં જ ગણ્યા છે, જે કે શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ મૂળસૂત્રમાં ચિત્રવિચિત્ર પર્વતને 2 શબ્દ જડેલે છે, તોપણ ભૂમિકૂટની ગણત્રીમાં લેવા તરીકે એ ફૂટ શબ્દ નથી. પરંતુ આકારમાત્રથી કૂટ શબ્દ કહ્યો છે. ૧૩૧ છે અવતરણ –કુરૂક્ષેત્રોમાં પાંચ પાંચ દ્રહ છે તે આ બે ગાથામાં કહેવાય છે Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. णइवहदीहा पण पण, हरया दुदु दारया इमे कमसो। णिसहो तह देवकुरू, सुरो सुलसे अ विज्जुपभो ॥१३२॥ - तह णीलवंत उत्तर-कुरु चंदेरवय मालवंतु ति । घउमदहसमा णवरं, एएसु सुरा दहसाणामा ॥१३३॥ | શબ્દાર્થ – ભરૂવદ્યા-નદીના પ્રવાહ પ્રમાણે દીર્ઘ | –એ પાંચ સરોવર (નાં નામ) પળ પળ દૃયા–પાંચ પાંચ દ્રહ ક્રમો અનુક્રમે, આ પ્રમાણે સુ સુ હારથr-બે બે દ્વારવાળા તહેં-તથા નવરં–પરંતુ ત્તિ-ઈતિ, એ સુરા-દેવ વનસમાં પદ્મદ્રહ સરખા ઢસળામાં-દ્રહના સરખા નામવાળા જયાર્થ-નદીના પ્રવાહ અનુસારે દીર્ઘ એવા પાંચ પાંચ દ્રહ બે બે દ્વારવાળા છે, તે અનુક્રમે આ પ્રમાણે–નિષધ-દેવકુરૂ-સૂર-સુલસ-વિદ્યુપ્રભ (એ પાંચ કહ દેવકુરૂમાં) છે ૧૩૨ છે તથા નીલવંત-ઉત્તરકુરૂ-ચંદ્ર-અરવત-અને માલ્યવંત (એ પાંચ દ્રહ ઉત્તરકુરૂમાં) એ સર્વ દ્રહ પદ્મદ્રહ સરખા છે, પરંતુ દ્રહોના દેવે કહના નામ સરખા નામવાળા છે કે ૧૩૩ છે વિરતાર્થ –હવે કુરૂક્ષેત્રનાં ૧૦ દ્રોનું સ્વરૂપ આ પ્રમાણે– છે દેવકુર ઉત્તરકુરમાં ૫-૫ સરોવર છે નિષેધપર્વતથી સાધિક ૮૩૪ યોજન મેરૂ સન્મુખ ગયા બાદ [દેવકુરૂક્ષેત્રમાં ] જે ચિત્રવિચિત્ર નામના બે પર્વતે કહ્યા છે, ત્યાંથી આગળ મેરૂસન્મુખ ૮૩૪ યોજના ગયે પહેલે નિષધ ટૂહું ત્યારબાદ એટલા જ યોજનાને અન્તરે બીજે રેવજહ હું, ત્યારબાદ ત્રીજો સૂર ગ્રહ, એથે સુરત , પાંચમે વિદ્યુબમ , અને ત્યારબાદ એટલા જ અંતરે મેરૂ પર્વત છે. એ પ્રમાણે ૮૩૪ યોજનવાળા સાત આંતરા થયા તેથી સાધિક ૮૩૪૨ને ૭ વડે ગુણતાં ૫૮૪ર યોજન આવે, તેમાં ચિત્રવિચિત્રના ૧૦૦૦ યોજન તેયા દરેક દ્રહની લંબાઈ હજાર હજાર યોજન હોવાથી પ૦૦૦ સહિત ૬૦૦૦ યોજન મેળવતા ૧૧૮૪૨૩ એજન જેટલે કુરુક્ષેત્ર વિસ્તાર આવે છે. * સાધિક-એટલે ૩ કળા અધિક, એટલે ૮૩૪ૐ યોજન ૩ કળા. અથવા . ૮૩૪-૧૧ કળા. જૂઓ ગાથા ૧૩૫ મી Page #258 -------------------------------------------------------------------------- ________________ અમલગિરિ પ્રહ અને મેરૂનું અંતર એ પ્રમાણે ઉત્તરકુરૂક્ષેત્રમાં નીલવંતપર્વતથી ૮૩૪૪ યોજન દૂર બે યમકગિરિ છે, ત્યાંથી એટલા જ અંતરે પહેલે નીરવંત ડ્રહ બીજે કરવુ , ત્રીજે ચંદ્ર , થે ફરવત હું પાંચમે મારવાનzહ અને ત્યાર બાદ એટલા જ અતરે મેરૂપર્વત છે, જેથી ઉત્તરકુરને વિસ્તાર પણ એ સાત અંતર અને ૬ પદાર્થ સહિત ૧૧૮૪૨૩ જન થાય છે. એ દશે દ્રહની લંબાઈ નદીના પ્રવાહને અનુસાર એટલે ઉત્તરદક્ષિણ ૧૦૦૦ જન લંબાઈ છે, અને પહેલાઈ પૂર્વપશ્ચિમ ૫૦૦ એજન છે, એ વિશેષ છે. કારણ કે વર્ષધરના દ્રહ પૂર્વ પશ્ચિમ દીર્ઘ અને ઉત્તરદક્ષિણ વિસ્તારવાળા છે. માટે આ દશ કહેની લંબાઈ પહોળાઈ તે મહાદ્રહથી જુદી છે. | હેમાં થઈને વહેતે મહાનદીને પ્રવાહ છે એ પાંચ પાંચ કહે કુરૂક્ષેત્રના અતિ મધ્યભાગે રહેલા છે, અને મહાનદીને પ્રવાહ પણ ક્ષેત્રના મધ્યભાગમાં થઈને વહે છે, જેથી દ્રોને વેધીને (દ્રહમાં થઈને) મહાનદી જાય છે, અને તેથી દરેક દ્રહના પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ એવા બે વિભાગ મધ્યવતી નદી પ્રવાહની અપેક્ષાએ થાય છે, અને દ્રહની દક્ષિણ વેદિકામાં દક્ષિણ તારણે પ્રવેશ કરી સતેદાનદી ઉત્તરતોરણે (ઉત્તરદ્વારે) બહાર નીકળે છે, તથા સીતા નદી કહમાં ઉત્તરદ્વારે પ્રવેશ કરી દક્ષિણ દ્વારે દ્રહથી બહાર નીકળે છે, માટે દરેક પ્રહને એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં એમ બે બે દ્વાર (બે બે તરણ) છે. અને એ કારણથી જ દરેક કહને પૂર્વ વિભાગનું અને પશ્ચિમ વિભાગનું એમ બે બે વન તથા બે બે વેદિકા છે. (અને દ્વારથી કહભેદ ન વિવક્ષીએ તે એક વન અને એક વેદિકા છે.) એ કહે માં દ-૬ કમળવલ છે જેમ પૂર્વે પદ્યસરેવરમાં ૬ કમળવલ કહ્યા છે. તેવાજ કમળવલયે અહિં પણ દરેક દ્રહમાં છે, અને મુખકમળની કર્ણિકાઉપરના શ્રીદેવીભવન સરખા ભવનમાં આ તહેના અધિપતિ દેવની શય્યા છે. અને દરેક દ્રહમાં એ પ્રમાણે ૧૨૦૫૦૧૨૦ (એકકોડ વીસલાખ પચાસહજાર એકસેવીસ) કમળ પૃથ્વીકાય રૂપ છે શેષ સર્વસ્વરૂપ પદ્મદ્રહમાં કહ્યા પ્રમાણે યથાસંભવ જાણવું. આ પ્રહના અધિપતિદેવોની રાજધાની બીજા જ બૂદ્વીપમાં પિતાપિતાની દિશામાં ૧૨૦૦૦ યોજના વિસ્તારવાળી છે ૧૩૨ ૧૩૩ છે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ દુહુનાં નામ નિષધદ્રહ દેવકુફ ર m 4y સૂદ્રહ સુલસ′′ વિદ્યુત્પ્રભદ્રહ નીલવંતઽહ ઉત્તરફરહ ચોંદ્રહ અરવતદ્રહ માલ્યવ તહે AL ઉત્તરકુરના લંબાઈ પહેાળાઇ ઉંડાઇ દેવિનવાસ ,, ૧૦૦ન્મ્યા. ૫૦૦ યા. ૧૦ ૧૦ "" 33 "" "" ,, 31 "" ,, ,, "" ,, "" .. લઘુ 39 "" ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત io ܪ ૧૦ સુલસ ૧૦ : વિદ્યુત્પ્રભ ૧૦ નીવ ત ૧૦ નિષધ દેવકુરૂ સૂર ૧૦ ૧૦ ઉત્તરકર ચંદ્ર અરવત માહ્યવત પરસ્પર અન્તર અક્ષયત્તતીન-આઠસા ચાત્રીસ સફળ સત્તમાવો-સાતિયા ૧ ભાગસહિત ફારસ-અગિઆર ૮૩૪૪ યા. કાર વેધકનદી ઉત્તર દક્ષિણ ૨ દ્વાર ?P1nLE [3-PI± ભવનાદિનુ folk अवतरण -કુરૂક્ષેત્રમાં યમલગિરિદ્રહ અને મેરૂતુ' પરસ્પર અંતર કહેવાય છે. असयचउतीसजोयणाई तह सेगसत्तभागाओ । ફારસ ૧ ઝાગા, નિષ્નિનદાનમંતË ॥૩॥ શબ્દાઃ— — 1+1b3]] ]]>p*$ pb3]l]+છે pbpv$h leżbota 3-4 કમળવલય ( ગિરિ- (વષધર અને મેરૂ) પત નમર્દ્દાનં-યમલગિરિ અને દ્રહાનું અ ંતરય –આંતરૂ–અન્તર ગાયા -:નિષધ તથા મેરૂપર્વત યમલગિરિએ અને દ્રહાનું પરસ્પર અન્તર આઠસાચેાત્રીસયાજત તથા સાતીયા એકભાગસહત એવી ૧૧ કળા જેટલુ છે. વિસ્તરા-કુરૂક્ષેત્રને વ્યાસ ૧૧૮૪૨ યોજન–૨ કળા છે, તેમાં સરખાસરખા અન્તરે યમલગિરિ અને પાંચદ્ર આવેલા છે, ત્યાં યમલગિરિ ૧૦૦૦ યો. વિસ્તારવાળા અને દરેક દ્ર એકહજાર ચા. દીર્ઘ હાવાથી એ છ વસ્તુના ૬૦૦૦ યોજન ખાદ કરતાં ૫૮૪૨ ચેાજન ૨ કળા રહે તેને (૧ વર્ષ ધરિગિરથી યમલગિરિ, ૨ યમલગિરિથી પહેલા દ્રહ, ૩ પહેલાથી ખીજો દ્રહ, ૪ ખીજાથી ત્રીજો દ્ર ૫ ત્રીજાથી ચેાથા દ્રહ ૬ ચાથાથી પાંચમા દ્ર, છ પાંચમાદ્રહથી મેરૂગિરિ એ) ૭ આંતરાવડે ભાગતાં Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કંચનગિરિનું સ્વરૂપ ૭) ૫૮૪ર-૨ (૮૩૪ જન ૫૬ २८ ૪ - આઠસે ચોત્રીસ રોજન ઉપરાત ૧૧ કળા, અને તે ઉપરાત એક કળાના સાત ભાગ કરીએ તે ૧ ભાગ એટલું દરેક અન્તર હોય જેથી વર્ષધરથી યમલગિરિ ૮૩૪ જન ૧૧ કળા દૂર છે, ઇત્યાદિ રીતે વિચારવું, અહિં ગાથામાં જિરિ પદ યમલગિરિ અને મેરૂગિરિ એ બંનેના અર્થમાં છે, અને મિત્ર જિરિ એ પદથી ચિત્ર વિચિત્ર અને બે યમકગિરિ એ ચારેનું છે માટે ચારમાંથી કોઈપણ એક પર્વત જાણુ છે ૧૩૪ *૧૯ ૭૬ કળા +૨ કળા ૭) ૭૮ કળા (૧૧ કળા - ૭૭ અવતરા -હવે આ ગાથામાં કુરૂક્ષેત્રમાં રહેલા ૨૦૦ જંગનરિ કહેવાય છે.– दहपुव्वावरदसजोअणेहि दसदसविअडकूटाणं । सोलसगुणप्पमाणा, कंचणगिरिणी दुसय सब्वे ॥१३५॥ | શબ્દાર્થ – | પુષ્પાવર-દ્રહની પૂર્વે અને પશ્ચિમે વિશાળ વૈતાઢયના ફૂટથી માળા-સેલગુણા પ્રમાણવાળા દુનય સવે સર્વમળીને બસો છે. Tયા -દ્રહથી પૂર્વ અને પશ્ચિમે દશયોજન દૂર વૈતાઢયક્ટેથી સળ ગુણ પ્રમાણવાળા દઈ દશ કંચનગિરિ છે, જેથી સર્વમળી બસ કંચનગિરિ (કુરુક્ષેત્રમાં) છે. જે ૧૩૬ ! વિસ્તરાર્થ –હવે ૨૦૦ કંચનગિરિનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે : Page #261 -------------------------------------------------------------------------- ________________ se શ્રી લધુ સમાસ વિસ્તથ સહિત ૨૬૯ પર્વત સ્થાન મધ્ય ઉંચાઈ | ઉડાઈ| વિસ્તાર | વિસ્તાર | શિખર વિસ્તાર ૬ કુલગિરિ પૂર્વે દર્શાવેલા | ૧૬ વક્ષસ્કાર ૮ પૂર્વ મહાવિદેહે ૮ પશ્ચિમ વિદેહે યોજના | યોજના | જન ૪૦૦થી ૧૦૦થી ૫૦ ૦ ૫૦૦ | ૧૨૫ યોજન | જન ૫૦૦ ૫૦૦ ( મનસ | મેરૂથી અગ્નિકોણ વિદ્યપ્રભ | , નૈઋત્યે $ાં ગંધમાદન , વાયવ્ય ૪૦૦ | ૧૦૦ પ્રારંભે પ્રારંભે ૫૦ ૦ | ૧૨૫ પર્વતે 1 પર્યન્ત ૪ ગજત પ્રારંભમાં ૫૦૦ એજન પર્યન્તઅંગુલાસંખ્યભાગ મૂળવિસ્તારવત મૂળવિસ્તારવત | માલ્યવંત ઈશાને ૭૫ ૨૦૦કંચનગિરિ ૫૦ દે. કુરૂમાં કહેથીપૂર્વે ૧૦૦ | ૨૫ ૫૦ ,, ,, પશ્ચિમે ૫૦ ઉ. કરૂમાં , પૂર્વ ૫૦ , , પશ્ચિમે ૨ ચમકગિરિ. ઉ. કફમાં ૧ પૂર્વે | ૧ પશ્ચિમે ૨ ચિત્રવિચિત્ર દે. કરમાં પૂર્વે-વિચિત્ર પશ્ચિમે-ચિત્ર ૭૫૦ ૫૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ / ૧૦૮૦ શબ્દાપાતી | હિમતક્ષેત્રે વિકટાપાતી | હિરણ્યવંતે મળે ગંધાપાની | હરિવર્ષે મળે માલ્યવંત | રમ્પકમાં મળે | ૫, ભરતૈરવતતા ભરત અરવતમાં ૨૫ | ૬ ૩૨ વિજયતા મહાવિદેહમાં રવિજયમાં મહાવિદેહ મધ્યભાગે | ભૂમિથી (જંબદ્વીપના મધ્યભાગે) | ૯૯૦૦૦ મેરૂ . સોમનસે ૧૦૦૯૦૬ ૪૨૭૨ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૮ પવને મંત્ર પ . . . " | કઈ વસ્તુના વર્ણ શિખર ઉપર શું છે. દરેકના કેટલા ? આકાર ૬ કુલગિરિને યત્ર જુઓ 'લઇરેસ સર્વરત્નમય ૧૬૫૭૨ છે. ૨ કળા ૪-૪ શિખરે લંબચોરસ અને અશ્વસ્કંધ છે. કળા ૩૦૨ ૦૯-૬ રત્નને | વેતવર્ણ | ૭ શિખર તપનીયસુવર્ણ | રક્તવર્ણ | ૯ શિખર કનક વૈડૂર્ય | પીતવર્ણ ૭ શિખર નીલવર્ણ ૯ શિખર હસ્તિના દંતશળ સરખ વૃઆકારે ઉંચાઈ સુવર્ણના | પીતવણે | એજ લંબાઈ કંચનદેવને દેવ પ્રાસાદ ઉંચા ગોપુરષ્ઠ સરખા ક્રમશઃ હીનહીને સર્વસુવર્ણમય છે _યમકદેવને પ્રાસાદ ચિત્ર-વિચિત્રદેવનપ્રાસાદ સર્વરત્નમય તવણે દેવપ્રાસાદ વેત ૯-૯ શિખરો લંબારસ છે. ક. | રૂપાના ૧૦૭૨૮–૧૧ ૨૨૧૨ . ૧૦૦૦૦૦ (લાખ) 2સુવર્ણ જનઉંચાઈ એજ| લંબાઈ - - | પીતવણે | ચૂલિકા અને તે ઉપર જિન ભવન ઉંચા ગેપુછ | સરખો | Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત છે કરુક્ષેત્રમાં ૨૦૦ કંચનગિરિ પર્વતે છે દરેક દ્રહની ઉત્તર દક્ષિણ લંબાઈ ૧૦૦૦ યોજના કહી છે, તેટલી લંબાઈમાં કહના પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે ૧૦-૧૦ કંચનગિરિ નામના પર્વતો વૈતાઢયકૂટના દા યોજન વિસ્તારથી સોળગુણ એટલે ૧૦૦-૧૦૦ યોજનાના વિસ્તારવાળા દક્ષિણોત્તર પંક્તિઓ આવેલા છે તે દરેક પર્વત દ્રહના કિનારાથી દશ યોજન દૂર છે, પરંતુ લંબાઈમાં દરેક પર્વત એક બીજાને મૂળમાંથી સ્પર્શ કરીને અને ભૂમિ ઉપર જુદે જુદે દેખાય એવી રીતે રહ્યા છે, કારણ કે ૧૦૦૦ યોજનમાં સો સો યોજનવાળા પર્વતે મૂળમાં સ્પેશીને જ રહી શકે, અને ઉપર ઘટતા ઘટતા વિસ્તારવાળા હોવાથી ભૂમિસ્થાને જુદાજ દેખાય. એ દરેક પર્વત ૧૦૦ યોજન ઊંચા છે, મધ્યમાં ૭૫ યોજના અને શિખર ઉપર ૫૦ યજન વિસ્તારવાળા છે, દરેકનો અધિપતિ વન નામનો દેવ છે, તે સર્વેની રાજધાની બીજા નંબુદ્વીપમાં પિત પિતાની દિશિમાં ૧૨૦૦૦ યોજના વિસ્તારવાળી છે. તથા એક દ્રહના એક બાજુના સંલગ્ન ૧૦ પર્વતે અને બીજી બાજુના સંલગ્ન ૧૦ પર્વતે મળી ૨૦ પર્વતેથી બીજા કહના ૨૦ પર્વતે દ્રહના અન્તરને અનુસારે ૮૩૪ યોજના ૧૧ કળા જેટલા દૂર છે, પુન: ત્રીજા કહના ૨૦ પર્વતે પણ એટલે જ દૂર છે, એ રીતે દેવકુરૂમાં પૂર્વદિશિએ ૫૦ અને પશ્ચિમમાં ૫૦ મળી ૧૦૦ અને ઉત્તરકુરૂમાં પણ એ રીતે ૧૦૦ મળી ૨૦૦ વનધિરિ છે. ૧૩૬ . અવતરણ:-હવે આ ગાથામાં ઉત્તરકુરુક્ષેત્રમાં જૈતૂલનું સ્વરૂપ કહેવાના પ્રસંગમાં એ વૃક્ષ કંપટ નામની પીઠિકા ઉપર રહ્યું છે તે જ બૂપીડનું પ્રમાણાદિ કહેવાય છે— उत्तरकुरुपुब्वद्धे, जंबूणयजंबुपीढमन्तेसु । कोसदुगुचं कमि वडमाणु चउवीसगुणं मझे ॥१३६ ॥ पणसयवट्टपिहत्तं, तं परिखित्तं च पउमवेईए । गाउदुगुच्चद्धपिहुत्त, चारु चउदार कलिआए ॥ १३७ ॥ શબ્દાર્થ – પુણ્યે-પૂર્વ તરફના અર્ધમાં ગીર-બે કેસ ઊંચું -જાંબૂનદ સુવર્ણમય ને માથુ-અનુક્રમે વધતું વધતું સંયુપીઢ-જંબૂપીઠ ૨૩ીસમુળ-વીસગુણ બન્તા-પર્યાભાગે મણે અતિ મધ્યભાગમાં વળ-પાંચસો યોજન મદ્રવિંદુત્ત-અર્ધ પહેળાઈવાળી ' વૈદૈ પિદુત-વૃત્ત આકારે વિસ્તારવાળું વાહ ૨૩ ાર-મનહર ચારદ્વાર રવિ-પરિક્ષિપ્ત, વીંટળાયેલું ટિયાણ સહિત. પાદુ -બે ગાઉ ઉંચી Page #264 -------------------------------------------------------------------------- ________________ જબૂવૃક્ષ વણાધિકાર થઈ–ઉત્તરકુરૂક્ષેત્રના પૂર્વાર્ધમાં જાંબૂનંદ સુવર્ણનું જંબુપીઠ છે. તે પર્યન્તભાગે બે ગાઉ ઉંચુ છે, અને ત્યારબાદ અનુક્રમે વધતું વધતું મધ્યભાગમાં ચોવીસગુણ ઉંચુ છે ૧૩૬ છે તથા પાંચસો એજન વૃત્તઆકારે વિસ્તારવાળું છે, એવું તે જંબૂપીઠ બે ગાઉ ઉંચા અને અર્ધવિસ્તારવાળાં મનોહર ચાર દ્વાર સહિત એવી પદ્યવેદિકાવડે વીટાયેલું છે ! ૧૩૭ છે છે ઉત્તરકરક્ષેત્રમાં જબુપીઠ ઉપર જંબવૃક્ષ છે અવતરણ–તે જંબૂપીઠ ઉપર એક મોટું જૈવૃક્ષ છે તેનું સ્વરૂપ કહેવાય છેतं मज्झे अडवित्थर-चउच्चमणिपीढिआइ जंबूतरू । मूले कंदे खंधे वरवयरारिट्ठवेरूलिए ॥१३०॥ | શબ્દાર્થ – તં–તે પીઠની મજો-મધ્ય ભાગે | મીટિંગ-માણિપીઠિક ઉપર વિરથર-આઠ જન વિસ્તારવાળી | વરવય–ઉત્તમ વજરત્ન ૨૩ ૩-ચાર યોજન ઊંચી મરિ.-અરિષ્ટ રન નંજૂત-જબૂવૃક્ષ વેરિ–વૈર્ય રત્ન જાથા–તે જંબુપીઠની ઉપર મધ્યભાગમાં આઠ જન વિસ્તારવાળી અને ચાર જિન ઉંચી એક મણિપીઠિકા છે, અને તે ઉપર જંબૂવૃક્ષ છે. તે મૂળમાં ઉત્તમ વજરત્નનું વેતવણે, કંદ (ભૂમિતલ ઉપર લાગેલા જડભાગમાં,) અરિષ્ટરનનું કૃષ્ણવર્ણ અને કંધમાં (થડભાગે) વૈર્યરત્નનું નીલવણે છે. ૧૩૮ વિસ્તરાર્થ–પૂર્વે કહેલા જંબુપીઠના ઉપર બીજી એક મણિપીઠિકા છે, તે ઉપર જંબૂવૃક્ષ છે, ઈત્યાદિ ગાથાર્થવત્ સુગમ છે, તથા કંદથી ઉપર મહાશાખાઓની જડ સુધીનું જાડું દલ તે થડ એટલે સ્કંધ કહેવાય. જે પૃથ્વીકાયપરિણામી શાશ્વત જંબૂવૃક્ષથી આ દ્વીપનું જંબુદ્વીપ એવું નામ છે. તે જંબૂવૃક્ષ ઉત્તરકુરૂક્ષેત્રમાં પૂર્વ તરફના અર્ધાક્ષેત્રમાં મધ્યભાગે રહેલું છે, વળી એ વૃક્ષ ભૂમિઉપર નથી, પરંતુ ઉત્તરકુરૂના પૂર્વાર્ધના મધ્યભાગમાં જાંબૂનદ સુવર્ણનો નંજૂરી નામને રત્નમય માટે ગોળ આકારને ચેતરો છે, અર્થાત્ ૫૦૦ એજન લાંબી પહોળી એક ટી પીઠિકા છે, તે છેડે બે ગાઉ ઉંચી અને ઉંચાઈમાં વધતી વધતી મધ્યભાગે એવી સગુણ એટલે ૧૨ યોજન ઊંચી છે. તેની આસપાસ સર્વદિશાએ એક વન અને તેને ફરતી એક પદ્મવરેવેદિકા છે, એ પદ્મવેદિકાને ચારદિશાએ ત્રિપાન સહિત એકેક તેરણ હોવાથી સર્વમળી ચાર તેરણ (દ્વારવિશેષ છે, તે દરેક તેરણ બે ગાઉ ઉંચુ અને એક ગ.ઉ વિસ્તારવાળું છે. ૧૩૮ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત અવતરના–આ ગાથામાં જંબૂવૃક્ષની શાખાઓ વિગેરે કેવી છે? તે દર્શાવાય છે. तस्स य साहपसाहा, दला य विटा य पल्लवा कमसो। सोवन्न. जायरूवा, वेरुलितवणिजजंबुणया ॥ १३९ ॥ શબ્દાર્થ --તે જ બૂવૃક્ષની, સોવનં–સેનાની afસા-શાખા અને પ્રશાખા નાચવ જાતરૂપ, સુવર્ણની. –પત્રો વે—િવૈર્યની fઘંટાબીટ, પત્રને મૂળભાગ. તવળ–તપનીય સુવર્ણની વન્ટવા-પલ્લવ, ગુચ્છા વંથળયા–જાંબૂનદ સુવર્ણના જયાર્થી–તેની શાખાઓ સુવર્ણની (રૂપાન), પ્રશાખાએ જાતરૂપ સુવર્ણની, પત્ર વૈર્યનાં નીલવણે, બીટ (પત્રનાં મૂળ) તપનીય સુવર્ણમય હોવાથી રકતવણે, અને ગુચ્છા જાંબૂનદ સુવર્ણના હોવાથી કિંચિત્ રકતવણે છે. ૧૩ વિરતાર્થ-જબૂવૃક્ષની ચાર મહાશાખાએ જે ચાર દિશિમાં છે તે જ સુવર્ણન: પીતવણે, અને તેમાંથી નીકળતી નાની શાખાઓ જાતરૂપ સુવર્ણની કંઈક તવણી છે, શેષ ગાથાર્થવત્ સુગમ છે. જે ૧૩૯ અવતરણઃ—આ ગાથામાં જંબૂવૃક્ષની મધ્યશાખા વિગેરે કેવાં છે તે દર્શાવાય છે. सो रययमयपवालो राययविडिमो य रयणपुप्फफलो । कोसदुगं उव्वेहे, थुडसाहाविडिमविक्खंभो । ॥१४०॥ શબ્દાર્થ – સો-તે જંબૂવૃક્ષ રયા પુર–રનમય પુષ્પ ફળવાળું યયન –રજતમય, રૂપામય યુર્વેદે—ઉદ્ધધમાં, ઉંડાઈમાં વચારો–પ્રવાલ, નવા પલ્લવ યુરોવિડ–થડ શાખા અને વિડિમના રાથવિમો-રૂપાની ઊર્થશાખાવાળું વિશ્વવ-વિષ્કલમાં ૧ ક્ષેત્રસમાસની પજ્ઞવૃત્તિમાં તત્ર સુવર્ણ પૌથં એવો અર્થ હોવાથી રૂપાની શાખા ૨ ગુચ્છા એ અર્થ ક્ષેત્રલોકપ્રકાશ વિગેરેમાં છે, અને તે બેચાર નાની પ્રતિશાખાઓ મળીને : ગુઓ જાણ પરતું પત્ર કે ફળના ગુચ્છા સમજવા યુક્ત નથી, અર્થાત ચાર મોટી શાખાઓમાંથી અનેક નાની પ્રતિશાખાઓ નીકળી અને પ્રતિશાખાઓમાં ઠામઠામ ઘણી હાની શાખાઓ ભેગી મળીને એક જ સ્થાનમાંથી પ્રગટ થઈ હોય તે અહિં ગુચ્છા અથવા પલવે જાણ. Page #266 -------------------------------------------------------------------------- ________________ જ શ્રૃવૃક્ષ વર્ણનાધિકાર ગાથા:—તે જ મૂવૃક્ષ રૂપાના પ્રવાલવાળું [નાની શાખાએની કુંપળાવાળું] રૂપાની વિડિમા ( ઉભી ઊર્ધ્વ શાખા) વાળું, અનેક રત્નના પુષ્પફળવાળું છે. તથા ઉંડાઈમાં થડના વિસ્તારમાં શાખાના વિસ્તારમાં અને વિડિમાના વિસ્તારમાં બે ગાઉ પ્રમાણવાળું છે. ॥ ૧૪૦ ॥ વિસ્તરાર્થ:—એ જ ભૂવૃક્ષની નાની શાખાઓમાંથી જે નવી કુપળેા ફુટેલી છે તે રૂપાની છે, અને થડના અન્તભાગે જે એક મોટામાં માટી મધ્યશાખા સીધી ઊ દિશામાં ઉભી ગયેલી છે, તે વિધિમ શાખા રૂપાની છે, તથા પુષ્પો અને ફળે વિવિધ પ્રકારના રત્નનાં છે. તથા એ વૃક્ષ ભૂમિમાં બે ગાઉ ઉંડુ છે, એનું થડ (સ્કંધ ) એ ગાઉ જાડુ છે, તથા મધ્યવર્તી વિડિમ! નામની મહાશાખા, અને ચાર દિશિની ચાર શાખાએ એ પાંચે શાખા એ બે ગાઉ જાડી છે. ૫ ૧૪૦ ॥ અવતરળઃ—આ ગાથામાં જ ભૂવૃક્ષની શાખાએ વગેરેનું પ્રમાણ તથા તે ઉપર રહેલાં ભવને કહેવાય છે તે આ પ્રમાણે— थुडसाहाविडिमदीहात्ति, गाऊए अट्टपनर वीसं । साहा सिरिसमभवणा, तम्माण सचेइअं विडिमं ॥ १४१ ॥ શબ્દાથ રીત્તિ-દીર્ઘ પણામાં સિરિસમ-શ્રીદેવી સરખા સમ્માન–તેટલાજ પ્રમાણવાળા સનેઞચૈત્યસહિત ગાથાર્થ:—જ પૂવૃક્ષતા થડની લખાઈ ૮ ગાઉ, શાખાએની લંબાઈ ૧૫ ગાઉ અને વિડિમા ( મધ્યશાખા)તી લ`ખાઈ ૨૪ ગાઉ છે. તથા ચારે શાખાએ શ્રીદેવીના ભવન સરખા ભવનવાળી છે, અને વિડિમશાખા તેટલાજ પ્રમાણના ચૈત્યવાળી છે. ૫૧૪૧૫ વિસ્તરાર્થ –ચાર દિશાની ચાર તીચ્છી શાખાએ ૧૫ ગાઉ દીર્ઘ છે, એનું થડ ૮ ગાઉ એટલે એ ચેાજન ઉંચું છે, અને વિડિમશાખા ૨૪ ગાઉ એટલે છ યાજન ઉઉંચી છે. એ પ્રમાણે હાવાથી થડની અને વિડિમાની ઊંચાઈ ભેગી કરતાં જ ખૂવૃક્ષ *૮ ચેાજન ઉંચું થયું, અને બે ખાજુની એ તીચ્છી શાખાઓના ૩૦ ગાઉમાં મધ્ય- * એ ૮ યેાજન ઉંચાઈ ભૂમિપરથી ગણાય છે, અને મૂળ તથા કંદ સહિત ઉંચાઈ ગણીએ તા જંબૂવૃક્ષની ઉંચાઈ સાધિક ૮ યેાજન ગણવી. Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૨૦ વતી થડની જાડાઈ ૨ ગાઉ ઉમેરતાં ૩૨ ગાઉ એટલે ૮ ચૈાજત જેટલા વિસ્તારવાળું ૧ એ વૃક્ષ થયું, જેથી જમૂવૃક્ષ ઉંચાઈમાં અને વિસ્તારમાં ૮-૮ ચૈાજન તુલ્ય છે. ૫ જમ્મુવૃક્ષ ઉપર ૧ દેવભવન અને ૩ દેવપ્રાસાદ ॥ લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત ॥ મુશેન નામનું ન‰વૃક્ષ ॥ પશ્ચિમ રાખ્યુ રૂા યો. દીલે ગાઈમાં અનુક્રમે વધતું વિશ્વ યજન ઉંચું ક ૫૦૦ ચોજન સમવૃત્ત સત્ય ૬.૧૨ યોજન ઉચુ પીઢ [T[૦૨૪, પૃ૦ ૨૦] નર રાખી કામ એ જબ પીઢ ૧ આ ૮ યેાજનને વિસ્તાર શાખાએ જ્યાંથી નીકળે છે તે સ્થાને ગણવા અર્થાત્ થાના પન્તભાગે ગણવા, પરન્તુ એવી ઉપર નહિ, કારણ કે વિશેષ ઉપર જતાં શાખાએાને કાંક ઊ તીચ્છી ગણવી પડે, જેથી ઈષ્ટ વિસ્તાર આવેજ નહિ. શાખામા સમકે,એ સીધીતીી રહેલી હાવાથી જ ૮ ચેાજન વિસ્તાર આવે ત્યારબાદ વિસ્તાર ઘટતા ઘટતા સર્વથા ઉપર ધણેાજ આપ્યો વિસ્તાર હાય છે, અને એ રીતે હેાવાથી જ વૃક્ષના વિષમ ધનૠત્ત આકાર સુંદર દેખાય છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ જબૂવૃક્ષ વણાધિકાર ૨૦૭ જંબૂવૃક્ષની ચાર દિશિની ચાર તીચ્છ શાખાઓમાં ત્રણ શાખા ઉપર મધ્યભાગે એકેક દેવપ્રાસાદ છે, અને પૂર્વ દિશાની શાખાના મધ્યભાગે ભવન છે તેમાં જંબુદ્વીપના અધિપતિ અનાવૃતદેવની શય્યા છે, અને શેષ ત્રણ દિશાના ત્રણ પ્રાસાદમાં દરેકમાં પરિવાર સિંહાસન સહિત એકેક સિંહાસન અનાદૃત દેવને બેસવા રોગ્ય છે. એ ચારેનું પ્રમાણુ શ્રીદેવીના ભવન સરખું એટલે ૧ ગાઉ દીર્ઘ અને બે ગાઉ વિસ્તારવાળું તથા કંઈક ન્યૂન ૧ ગાઉ (૧૪૪૦ ધનુષ) ઉંચાઈ એ ચારેને પશ્ચિમ સિવાય ત્રણ દિશાએ ત્રણ ત્રણ દ્વાર છે, તે બારે દ્વાર ૫૦૦ ધનુષ ઊંચાં અને ૨૫૦ ધનુષ પહેલાં તથા પ્રવેશવાળાં છે. જંબૂવૃક્ષની મથશાખા ઉપર ૧ જિનભવન છે તથા મધ્યવર્તી વિડિમા નામની મહાશાખા ઉપર પૂર્વોક્ત દેવભવન સરખા પ્રમાણુવાળું ૧ જિનચૈત્ય છે, તેને પણ પશ્ચિમદિશિ સિવાય ત્રણ દિશામાં ત્રણદ્વાર પૂર્વોક્ત પ્રમાણુવાળાં છે. મધ્યભાગે ૫૦૦ ધનુષ લાંબી પહોળી અને ૨૫૦ ધનુબૂ ઉંચી મણિપીઠિકાઉપર એટલા જ પ્રમાણવાળે દેવછંદક છે, પરંતુ ઉંચાઈમાં સાધિક ૫૦૦ ધનુષ છે. તેમાં પાંચ પાંચસો ધનુષના પ્રમાણવાળી ૧૦૮ જિનપ્રતિમા છે. ઈત્યાદિ સર્વસ્વરૂપ પૂર્વે કહેલા શાશ્વતચૈત્યના સ્વરૂપ સરખું જાણવું. સવારન–એ ત્રણ પ્રાસાદ તથા એક ભવમાં કયા દેવની શું વસ્તુ છે ? તે કહેવાય છે-- पुल्लिसिज्ज तिसु आसणीण भवणेसुऽणाढिअसुरस्स । सा जंबू बारस वेदआहिं कमसो परिक्खित्ता ॥१४२॥ શબ્દાર્થ – "વિંદ-પૂર્વદિશાના દેવભવનમાં () Trઢગલુર-અનાદત દેવનાં fસન્ન-દેવશયા * બં તે જંબૂવૃક્ષ જણા–પૂર્વદિશાના ભવનપાં અનાદત દેવની શય્યા છે, અને ત્રણ દિશાના ત્રણ પ્રાસાદમાં અનાદતદેવનાં પરિવાર સહિત સિંહાસન છે. તથા એ જ ભૂવૃક્ષ અનુક્રમે બાર વેદિકાએવડે વીટાયેલું છે ૧૪૨ છે ૧ વિષમચરસ [ લંબચોરસ] હોવા છતાં એ ત્રણેને પ્રાસાદ કહેવાની તથા એ ચારેને સમચોરસ પણ કહ્યા છે તે સંબંધિ અધિક ચર્ચા શ્રી જંબૂક પ્રવૃત્તિથી જાણવી તથા ગાથામાં ચારે શાખાઓને અંગે મવળ શબ્દ કહ્યો છે. તે સામાન્યથી કહ્યો છે, માટે પર્વશાખા ઉપર ભવન અને ત્રણે શાખા ઉપર પ્રાસાદ કહેવામાં કોઈ વિરોધ નથી. * સા એ શબ્દ સ્ત્રીલિંગે હોવાથી કારણકે બં, શબ્દ સ્ત્રીલિંગે છે. માટે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત વિસ્તરાર્થ–પૂર્વશાખાઉપરના મધ્યભાગમાં જંબુદ્વીપના અધિપતિ અનાદતદેવનું ભવન છે, તે ભવનના અતિમધ્યભાગે પ૦૦ ધનુષ્ય વિસ્તારવાળી અને ૨૫૦ ધનુષુ ઉંચી મણિપીઠિકાઉપર અનાદતદેવને શયનકરવાગ્ય એક મોટી શમ્યા છે, તથા ત્રણ દિશિની ત્રણ શાખાઓ ઉપર મધ્યભાગે એકેક પ્રાસાદ છે તે દરેક પ્રાસાદના મધ્યભાગમાં પૂર્વોક્ત પ્રમાણવાળી મણિપીઠિકા ઉપર અનાદતદેવને બેસવાયગ્ય એકેક પરિવારસિંહાસને સહિત છે, ઈત્યાદિ સ્વરૂપ પૂર્વે કહ્યું છે. એ અનાવૃતવેવ નરનિકાયને છે, અને વર્તમાનકાળમાં જે અનાદત દેવ છે તે શ્રી જંબૂસ્વામિના કાકાને જીવ છે. એની રાજધાની બીજા નંબુદ્વીપમાં મેરૂથી ઉત્તરદિશામાં અનાદતા નામની ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે. વળી એ જંબૂવૃક્ષની આસપાસ વલયાકારે ફરતી બાર વેદિકાઓ છે,(એ વેદિકાનું પ્રમાણ પણ પ્રાયઃ જંબૂદીપની જગતીની વેદિકા સરખું જાણવું.) અવતરણ—એ મહાન જંબૂવૃક્ષની આસપાસ બીજા જ બૂવૃક્ષોનાં ૩ વલય છે તે કહેવાય છે दहपउमाणं जं वित्थरं तु तामिहावि जंबुरुक्खाणं । नवरं महयरियाणं, ठाणे इह अग्गमहिसीओ ॥१४३॥ શબ્દાર્થ – હું ઘરમા-દ્રહવતી કમળને મરિયાળે છે--મહત્તરિકા દેવીને જ વિસ્થ-જે વિસ્તાર (પરિવાર) હૈ ફુદ -તે અહિં પણ ફુદું-આ જંબૂવૃક્ષના પરિવારમાં મહિલામો-અગ્રમહિષીઓ થાર્થ –દ્રહમાં કમળને જે પરિવાર કલ્યો તે જ પરિવાર અહિં જ વૃક્ષને પણ જાણવ, પરંતુ મહત્તરિકાદેવીએને બદલે અહિં અગ્રમહિષીઓ કહેવી એ વિશેષ છે કે ૧૪૩ વિસ્તાઃ –પદ્મદ્રહઆદિ દ્રહોમાં જેમ શ્રીદેવી વિગેરેનું પહેલું મૂખ્યકમળ, તેને ફરતાં ૧૦૮ કમળ ઈત્યાદિ પરિવાર કમળવત્ અહિં પણ જંબૂવૃક્ષને પરિવાર કહે, ૧ શયાનું સ્વરૂપ શ્રીદેવીની શાના પ્રસંગે કહ્યું છે ત્યાંથી જાણવું. ૨ જંબુ. પ્ર. વૃત્તિમાં સપરિવાર સિંહાસનો કહ્યાં છે, ક્ષે સ બહવૃત્તિ વિગેરેમાં સપરિવાર કહ્યાં નથી. ૩. [ જે ૬ વલય ગણીએ તે શેષ ૩ વલયમાં આભિગિક દેવોનાં ૩૨૦૦૦-૪૦૦૦૦-૪૮૦૦૦ જંબૂ છે ] શાસ્ત્રપાઠમાં વર્ણન ૩ વલયો સુધીનું જ આવે છે, અને અતિદેશ આ ગાથા પ્રમાણે પદ્મકહવત્ત આવે છે, જેથી ૬ વલય પણ હશે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ત્યાં પદિશામાં ચાર મહત્તરિકાદેવીએ કહી છે તેને બહલે અહિં અનાતાની મહિષીએ કહેવી, આ પ્રમાણે— | | જબૂવૃક્ષના ૬ વલય છે મઢતી મહાજંબૂવૃક્ષ ૧૨ વેદિકાઓ વડે વીટાયેલું છે તે અનાદરેવનું જીય જબક્ષ છે. તેની આસપાસ અર્ધપ્રમાણુવાળા ૧૦૮ જંબૂવૃક્ષનું પ્રથમ છે, એ વને દરેકને ૬-૬ વેદિકાઓ છે. તેની આસપાસ પુના વાયવ્ય ઉત્તર ઈશાનું એ ત્રણ દિશામાં સામાનિકદેનાં ૪૦૦૦ જંબૂવૃક્ષ, પૂર્વદિશિમાં ૯ અમહિષીન ચાર, અગ્નિકેણમાં અભ્યન્તરભાદેવનાં ૧૨૦૦૦, અને પશ્ચિમમાં સાત સેનાપતિનાં હું વૃક્ષ છે. ઘીનુંવસ્થ તેથી પણ અર્ધપ્રમાણવાળું છે, ત્રીજા વલયમાં ચારે દિશાએ ૪૦૦૦ -૪૦૦૦ વૃકે અંગરક્ષકદેવના હોવાથી ૧૬૦૦૦ વૃક્ષનું ત્રીજું તેથી પાછુ અર્ધ પ્રમાણુવાળું છે. અહિં બીજા વલયનાં ૧૦૮ કમ ઉપર અનાદત દેવનાં આ માટેનાં ૧૦૮ ભવન છે. મતાન્તરે જિનચૈત્ય પણ કહ્યાં છે. ૫ ૧૪૩ . માવતર – જંબૂવૃક્ષથી ૫૦ એજન દર ૪ ભવને તથા ૪ પ્રાસાદે છે તે કહે છે, कोसदुसएहिं जंबू, चउदिसि पुव्वसालसमभवणा । विदिसासु सेसतिसमा, चउवाविजुआ य पासाया ॥१४४॥ મોટુarઈં–બસોગા દૂર સેતલમ–ત્રણ પ્રાસા માં પુarસમ–પૂર્વદિશાની શાખા સરખા | વાવિજ્ઞમા–ચાસ્વાપિકા યુક્ત માયા–જબૂવૃક્ષથી બસો ગાઉ (૫૦ જન) હર ચારે દિશામાં પૂર્વની શાખાના ભવસરખાં દેવભવને છે, અને વિદિશાઓમાં શેષ ત્રણ પ્રાસાદ સ થાર ચાર વપિકાઓ સહિત પ્રાસાદે છે. ૧૪૪ * વિરાર્થ –-જબૂવૃક્ષને સર્વ પરિવાર સમાપ્ત થયા બાદ જ બૂપીઠની ની [સો સે ચાજનવાળાં ત્રણ વન છે, ત્યાં પહેલા વનમાં ૫૦-૫૦ એજન પ્રાશાર દિશામાં ચાર ભવનો અનાદૃતદેવનાં છે. તેમાં અનાદતદેવની એકેક શમ્યા છે, એ ચા ભવનું પ્રમાણ વિગેરે સર્વસ્વરૂપ જબૂવૃક્ષની પૂર્વશાખાના ભાવને શા ''. શાસ્ત્રમાં જે કે સપરિવાર જંબૂવૃક્ષની આસપાસ એ ત્રણવન ૧૦૦-૧૦૦ એજન વિષુભવાળા કલા છે, પરંતુ એ ત્રણ વને ૫૦૦ જનવાળા જંબુપીઠની ઉપર હૈઈ શકે નહિ, તેમજ જંબુપીઠ ઉપર તે જંબવૃક્ષો જ ત્રણવલ સહિત રહેલાં છે એમ જાણવું. માટે જંબૂવૃક્ષથી એટલે જંબુપાયા નીચે ૫૦-૫૦ યોજન દૂર (પહેલાવનમાં જ) દેવભવનો તથા પ્રાસાદો છે, પરંતુ કંપી ઉમર નહિ २७ Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુત્રસમાસ વિસ્તાર્થ સહિત જાણવું. તથા એજ પહેલા વનમાં ૫૦ એજન દર ચાર વિદિશિમાં ચાર પ્રાસાદ છે, તે દરેક પ્રાસાદની ચાર દિશાએ ચાર વાપિકા હોવાથી ચાર પ્રાસાદે ૧૬ વાપિકાવાળા છે. એ પ્રાસાદેનું સર્વસ્વરૂપ જંબૂવૃક્ષની ત્રણ શાખાઓના ત્રણ પ્રાસાદે સરખું જાણવું અર્થાત એ ચારે પ્રાસાદમાં અનાદત દેવની આસ્થાન સભા હોવાથી સપરિવાર એકેક સિંહાસન છે. દરેક વાવડી ગાગાઉ પહેલી જ ગાઉ લાંબી, ૫૦૦ ધનુષ ઉંડી તેણે સહિત ચારદ્વારવાળી તથા એક વન અને એક વેદિકાવડે વીટાયેલી છે. એ પ્રમાણે ૧૦ જન વિસ્તારવાળા પહોળા વનમાં ચાર દિશાએ ચાર ભવન વિદિશાઓમાં ૪ પ્રાસાદ કહ્યા, તે ઉપરાન્ત એ આઠના આઠ અંતરામાં એકેક ભૂમિકૂટ છે, તે આગળની ગાથામાં કહેવાશે, જે ૧૪૪ છે. * અવતરણ–તે પહેલા વનમાં ભવને અને પ્રાસાદના આંતરામાં આઠ જિનકૂટ છે, તે તથા એવા પ્રકારનું બીજું શાલ્મલિવૃક્ષ પણ છે તે આ ગાથામાં કહેવાય છે. : .. ताणतरेसु अडजिण-कूडा तह सुरकुराइ अवरद्धे । राययपीढे सामलि-रुक्खो एमेव गरुलस्स ॥१४५॥ શબ્દાર્થ– શાળતો તેભવનપ્રાસાદના આંતરામ રાયદે-રજતપીઠ ઉપર મીનળ-આઠજિનકૂટ (ભૂમિ ઉપર) સામટિ-શાત્મલિવૃક્ષ સુઝુરા-દેવકરૂક્ષેત્રમાં મેવ-એવાજ પ્રકારનું ભવર૯-પશ્ચિમઅને વિષે TR-ગરૂડદેવનું - Tયા–તે ભવનપ્રાસાદના આઠ આંતરામાં આઠ જિનકૂટ છે. તથા દેવકુરૂક્ષેત્રના પશ્ચિમમાર્ધમાં પણ રૂપાના પીડઉપર જંબૂવૃક્ષ સરખું જ શોભેલિવૃક્ષ છે તે ગરૂડદેવનું છે. જે ૧૪૫ છે Fર્વત –એજ પહેલાવનમાં ચારભવન અને ચારપ્રાસાદ એ આઠના આઠ આંતરામાં એટલે એકભવન અને એક પ્રાસાદ એ બેની બરાબર મધ્યભાગે એકેક 'ભૂમિટ સરખે પર્વત હોવાથી આઠ ભૂમિકૂટ પર્વત છે, તે દરેક ઉપર એકેક શાશ્વત ગિનમવન હોવાથી એ આઠ ભૂમિટને અહિં જિનકૂટ કહ્યાં છે. વળી એ દરેક જિનકૂટ જાત્યરૂપ, સુવર્ણનાં કંઈક શ્વેતવણે છે, મૂળમાં ૮ એજન, મધ્યમાં ૬ જન અને ઉપર ૪ એજન વૃત્તવિખંભ (વિસ્તાર) છે. ૮ જન ઉંચું છે, ઊર્ધ્વપુચ્છના આકારે અનુક્રમે હીન હીન વિસ્તારવાળું છે. ૨ જન ભૂમિમાં ઉંડું છે. એ દરેકઉપરનું જિનભવન પણ જંબૂવૃક્ષની વિડિમાશાખાના જિનભવનસરખું સર્વરીતે છે. ૧૨ ભૂમિટામાં ૮ જંબૂટ તથા ૮ શાભૂમિટ ગણાય છે તે Page #272 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેક્ષેત્રનુ વર્ણન // વ્હેલ બંધૂવનમાં ૮ નિનટ ૮ નવૂ બા મ ક્ય મ - 4] » ext વ વ ૯ ܚܥܐ ઉતા ન ኩ meth 700 41. [T• ૨૪, g૦ ૨૨૦] не જન વિસ્તાર ૭૦ યોજન વિસ્તાર Astro 213 તથા જેવું આ જ પ્રૂવૃક્ષ ઉત્તરકુમાં કહ્યુ' તેવુ'જ શામરૃિક્ષ દેવકુરૂક્ષેત્રમાં પશ્ચિમઅધ ભાગમાં છે, તેનું પીડ ( શાલિપીઠ) રૂપાનું છે, અને અધિપતિ દેવ ગરૂડદેવ એટલે સુવણ કુમાર ભવનપતિનિકાયના વેળુવેવ નામના દેવ છે, તેની ગરૂડારાજધાની ખીજા જમૂદ્રીપમાં અનાદતારાજધાની સરખી જાણવી. આ શામલિપીઠની આસપાસના ત્રણ વનમાંથી પહેલા વનમાં જે આઠ જિનકૂટ છે તે રૂપાનાં છે; ॥ ૧૪૪.૫ ॥ મહાવિદેહ ક્ષેત્રનુ વર્ણન u અવતરળ:-મહાવિદેહક્ષેત્રમાં દેવકુરૂઉત્તરકુર્નુ સ્વરૂપ તથા તેમાં રહેલા યમલગિરિદ્રહા~“અને મહાવૃક્ષાનું [જમૂવૃક્ષ શામલિવૃક્ષનુ] સ્વરૂપ કહ્યામાદ હવે એ મહાવિદેહક્ષેત્રમાં વિજચે વક્ષસ્કારપત્ર તા આદિ પદાર્થના સંગ્રહ આ ગાથામાં કહેવાય છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ 0 થી વધુ ક્ષેમરસ વિરાણા સહિત बत्तीस साल बारस, पबिजया यक्सार अंतरपाईयो । मेषगायो पुष्का घरासु कुलगिरिमहणयंता ॥१४६॥ શબ્દાર્થ - ચર્સસ બત્રીસ ઉપવાસ-વક્ષરપર્વતે મેહવળrો-ભેરૂના ધનથી પુત્રવઘુ-પૂર્વમાં અને પશ્ચિમમાં યુનિરિ મળય અંતા-કુલગિરિ અને મહાનદીના પર્યન્ત ભાગવાળા. યાર્થ-મહાવિદેહક્ષેત્રમાં ૩૨ વિજયે ૧૬ વક્ષસ્કારપર્વતે અને ૧૨ અન્તર્નાદીઓ એ સર્વ મેરૂના વનથી પૂર્વ દિશિમાં અને પશ્ચિમદિશિમાં કુલગિરિ અને મહાનદીના અન્તવાળા છે, જે ૧૪૬ વિરસાર્થ-ગાથાર્થવત સુગમ છે, વિશેષ એ કે-એ ૬૦ પદાર્થોને દરેકને એક છેડે કુલગિરિને સ્પર્શલે છે, અને એક છેડે મહાનદીને (સીતા સતેદાને) સ્પલે છે, તથા એ સર્વનાં નામ અને અનુક્રમે આગળ કહેવામાં આવશે. તથા એ ત્રણ પ્રકારના પદાર્થોમાં અર્ધા મેરૂને ભદ્રશાલવનથી પૂર્વદિશિમાં છે. એટલે ૧૬ વિજય -૮ વક્ષેરકાર-અને ૬ અન્તર્નદી એ ૩૦ પૂર્વમહાવિદેહમાં છે, અને એટલાજ પદાર્થ ભદ્રશાલવનથી પશ્ચિમ દિશિમાં એટલે પશ્ચિમમહાવિદેહમાં છે. એ ૧૪૬ છે અવતરણઃ—એ વિજયે વક્ષસ્કારપર્વતે અને અન્તર્નાદીઓની પહોળાઈ આ ગાથામાં विजयाण पिहत्ति सगट्ठभाग बारुत्तरा दुवीससया । सेलाणं पंचसए, सवेइणइ पंचवीससयं ॥१४॥ શદાર્થજવાન– વિભી || સેf–પર્વતે વણાકોરજી) પતિ-પહોળાઈ ઉપક્ષ-પાંચસે લેજન જિક-આંઠીયા સાત સ્મોગ સવે–વેદિકા સહિત વાર ઉત્તર-બાર અધિક ળ-અન્તનદીઓ gવીસ-બાવીસ વિવેવીશચં—એકસો પચીસ યોજના * તેને સામાન્યઅનુક્રમ આ પ્રમાણે-ભદ્રશાલવનના પૂર્વ દિશિના પર્યdભાગને સ્પર્શીને બે વિજય ઉત્તરદક્ષિણમાં રહેલી છે, ત્યારબાદ બે વક્ષસ્કાર, ત્યારબાદ બે વિજય; ત્યારબાદ બે અન્તર્નાદી, ત્યારબાદ બે વિજ્ય. ત્યારબાદ બે વક્ષસ્કાર. પુનઃ બે વિજ્ય, પુનઃ ૨ અન્તનદી, પુનઃ બે વિજય, પુના બે વક્ષસ્કાર, ઈત્યાદિકમથી યાવત વનમુખ સુધી ૩૦ પદાર્થ ગણવા. Page #274 -------------------------------------------------------------------------- ________________ મહાહિત્રિ વણકર જાથા–વિજયેની દરેકની પહોળાઈ બાસબાર જન ઉપરાન્ત એક જના આઠીયા સાત ભાગ [૨૨૧૨ પૃજન ] છે. વક્ષસ્કાર પર્વતની દરેકની પહોળાઈ ૫૦૦ યોજન છે. અને દરેક અન્તર્નાદીની પહેળાઈ ૧૨૫ સેજ છે ૧, છા વૈdT –ગાથાર્થવત સુગમ છે. વિશેષ એ કે-વિજ્યની પહેળાઈ ૨૨૧૨૭ જિન છે, તેને પૂર્વથી પશ્ચિમપર્યન્ત સુધીમાં આવેલી ૧૬ વિજયવડે ગુણતાં ૩૫૪૦૬ સેજન આવ્યા, તથા એક પંકિતએ આવેલા ૮ વક્ષસ્કારને પિતાની ૫૦૦ એજન પહોળાઈ સાથે ગુણતાં ૪૦૦૦ એજન આવ્યા. અને એક પંકિતએ આવેલી ૬ અન્ત નદીઓને ૧૨૫ એજનની પહોળાઈવડે ગુણતાં ૭૫૦ એજન આવ્યા. એ ઉપરાન્ત આગળ કહેવાતા બે વન મુખની દરેકની ૨૯૨૨ જન હોવાથી તેને બે એ ગુણતા ૫૮૪૪ જન આવ્યા, અને મેરૂની પૂર્વમાં ૨૨૦૦૦ જન તથા પશ્ચિમમાં ૨૨૦૦૦ એજન ભદ્રશાલવનની પહેળાઈ ૪૪૦૦૦ એજન અને વચ્ચે રહેલા મેરૂની ૧૦૦૦૦ જન જાડાઈ મેળવતાં મેરૂ તથા વન મળીને ૫૪૦૦૦ પહોળાઈ થઈ એ સર્વને સરવાળે કરતાં [૩૫૪૦૬+૪૦૦૦-૭૫૦+૫૮૪૪+૫૪૦૦૦=] ૧૦૦૦૦૦ (એક લાખ) જન જંબુદ્વીપની અને અહિં મહાવિદેહની પૂર્વ પશ્ચિમ લંબાઈ સમાપ્ત થઈ. અથવા બીજી રીતે ગણીએ તે એ વાંચે પદાર્થની પહોળાઈના સર્વાકમાંથી છ યદાને સર્વાક બાદ કરીને [ અલગ રહેવા દઈને ] શેષ ચાર પદાર્થને સર્વાક જબૂદ્વીપની ૧ લાખાજન લંબાઈમાંથી બાદ કર, જે શેષ રહે તેને ઈષ્ટ પ્રદાર્થની સંખ્યાઓ ભાગતાં ઈષ્ટ પદાર્થની પહોળાઈ આવે તે આ રીતે- હવે ધારો કે સહિત ભદ્રશાલાન વિજયની પોળાઈ જાણવાની જરૂર છે ૫૪૦૦૦ તે વિજયને ૩૫૪૦૬ અંક અલગ ૧૬ વિજયેની પહોળાઈ ૩૫૪૦૬ રાખીને શેષ ચાર અંકને સવળે ૮ વક્ષસ્કારની છે ૬૫૫૯૪ થાય, તેને જંબુની લંબાઈ ૧૦૦૦૦૦ માંથી બાદ કરતાં ૩૫૪૦૯ ૬ અનદીની , ૭૫૦ જિન આવે, તેને વિજયની ૧૬ સંખ્યા ૨ વનમુખની , ૫૮૪ | વડે ભાગતાં ૨૨૧૨9 યોજના આવે. એ પદ્ધતિએ કેઈપણ પદાર્થની (વિજયાદિ પાંચમાંના કોઈપણ પદાર્થની) પોળાઈ સાસ થાય છે. કારણ કે પાંચપદાર્થો મળીને ૧ લાખ જન સેકાયા છે, માટે એ જ રીતિ સુગમ છે. ૧૪છા * અવતરાઃ–પૂર્વગાથામાં વિજ્યાદિકની પહોળાઈ કહીને હવે આ ગાથામાં તે સર્વની લંબાઈ કહેવાય છે “सोलससहसपणसय-बाणउआ तहय दो कलाओय । एएसि सव्वेसि, आयामो वणमुहाणां च ॥१४॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૪ સોમસન—સાલહજાર પળલય વાળમા—પાંચસો ખાણુ સિમન્વાલ એ સના શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત શબ્દા આયામો—આયામ, લખાઈ વળમુદ્દાળ—એ વનમુખની જ્ઞાવાર્થ:—એ વિજયા વિગેરે સÖની લંબાઈ સોલહજાર પાંચસો માણુ ચેાજન તથા બે કળા ( ૧૬૫૯૨-૧૪ ચેાજત) છે, તેમજ આગળ કહેવાતા એ વનમુખની લખાઈ પણ એજ છે ૫૧૪૮૫ વિસ્તાંય :—ગાથા વત્ સુગમ છે. વિશેષ એ કે વિજયાદિકાની લંબાઇ વર્ષે ધરપવ તથી પ્રારંભીને મહાનદીના પ્રવાહસુધી એટલે ઉત્તરદક્ષિણ છે, અને પહેાળાઈ પૂર્વ પશ્ચિમ છે તથા આ લખાઈ પ્રાપ્ત કરવાના ઉપાય આ પ્રમાણે જ ખૂદ્વીપની લંબાઈ પહેાળાઈ ભરત અથવા અરવતક્ષેત્ર જેવા ૧૯૦ ખડ જેટલી છે, ત્યાં ભરત વા ઐરવતક્ષેત્ર ૫૨૬ ચાજન ૬ કળાનું તે ૧ ખંડ પ્રમાણ છે, અને મહાવિદેહક્ષેત્રની પહેાળાઈ તેવા ૬૪ ખંડ જેટલી છે પર૬-૬ ને ૬૪ વડે ગુણતાં ૩૩૬૮૪ ચેાજન–૪ કળા થઈ, તેમાંથી ૫૦૦ ચેાજન મહા નદીની પહેાળાઈ બાદ કરતાં ચા. ૩૩૬૮૪-૪ ક. પહેાળાઇ રહી, તેને અ ભાગે કરતાં ચા, ૧૬૫૯૨-૨ ક. પહેાળાઈ ઉત્તરદિશાએ અને એટલી જ પહેાળાઈ દક્ષિણદિશાએ આવી, તેજ વિજયાદિકની લખાઈ જાણવી, કારણ કે વિજયાદિકની લંબાઇ મહાવિદેહની પહેાળાઈમાં જ આવેલી છે, ૫ ૧૪૮ ॥ અવતાઃ— —પૂગાથાઓમાં વિજયાક્રિકની લખાઈ પહેાળાઈ કહેવાઈ, પરન્તુ તેમાં વક્ષસ્કારપતાની ઉંચાઈ કહેવી ખાકી રહી છે, [વિજયાદિકની ઉંચાઈ ન હોય માટે કહેવાની નથી] તે કહે છે—— ગાયžગિરિવ−ગજદ તગિરિવત્ ૩૬-ચા વલારા–વક્ષસ્કારપત્ર તા સાળં—તે વક્ષસ્કારપવ તાના गयदंतगिरिख्वच्चा, वक्खारा ताणमंतरनईणं । विजयाणं च भिहाणारं मालवंता पयाहिणओ ॥ १४९ ॥ શબ્દાર્થઃ— (અ)નિહાળારૂ—અભિધાન, નામે માવતાં-માલ્યવત ગજજ્જતથી પ્રારંભીને વયાળિો–પ્રદક્ષિણાવતના ક્રમ પ્રમાણે * પ્રશ્ન;-મહાનદીની ૫૦૦ યાજન પહેાળાઈ તા સમુદ્રના સ`ગમસ્થાને છે, તા અહીં" શરૂઆતથી જ વિયાદિને સ્થાને ૫૦૦ યાજન કેમ ગણાય ? ઉત્તરઃ-વિજયાદિકને સ્થાને મહાનદીની પહેાળાઈ ૫૦૦ યાજન નથી, પરન્તુ અનુક્રમે હીન હીન છે, તા પણ જેટલી હીનતા તેટલા નદીના રમણુ પ્રદેશ પશુ (જળવિનાના ખાલી મેદાનભાગ) નદી તરીકે ગણીને સત્ર ૫૦૦ યાજન જેટલી નદીની પહેાળાઈ ગણવી. Page #276 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહક્ષેત્ર વર્ણનાધાર જાથા –વક્ષસ્કારપર્વતે ગજદંતગિરિ સરખા ઉંચા છે, તે વક્ષસ્કારોનાં અન્તનદીએનાં અને વિજયેનાં નામો માલ્યવંત ગજદંતથી પ્રારંભીને પ્રદશિણું વર્તનાક્રમથી આ પ્રમાણે છે. તે ૧૪૯ છે ગજદંતપ્રર્વતે જેમ નિષધ અને નલવંતપર્વત પાસે પ્રારંભમાં ૪૦૦ જન ઉંચા છે. અને ત્યારબાદ ઉંચાઈમાં વધતા વધતા મેરૂપર્વત પાસે ૫૦૦ યોજના ઉંચા થયા છે, તેમ આ ૧૬ વક્ષસ્કારપર્વતે પણ નિષધ અને નીલવંતપર્વત પાસેથી નીકળ્યા છે ત્યાં પ્રારંભમાં ૪૦૦ એજન ઉંચા છે, અને ત્યારબાદ ઉંચાઈમાં અનુક્રમે વધતા વધતા મહાનદી પાસે એટલે પર્યતે ૫૦૦ એજન ઉંચા થયા છે, જેથી એ પર્વતે અશ્વસ્ક ધસરખા આકારવાળા છે. હવે એ ૧૬ વક્ષસ્કાર ૩૨ વિજ્ય અને ૧૨ અન્તર્નાદીના નામ કહેવાનાં છે તેને અનુક્રમ માલ્યવંત નામના ગજદંતપર્વતથી જમણું આવતું ગણાવે, તે આ પ્રમાણે છે વિજય વક્ષસ્કાર અને અન્તર્નાદીઓને અનુકમ છે મેરૂપર્વતથી ઈશાશકોણમાં માલ્યવંત ગજદંતની પાસે પૂર્વ દિશામાં હું કચ્છ વિનય, તે પછી ? વિન્નર્ધત, ત્યારબાદ ૨ અવિનય ઇત્યાદિ અનુક્રમ આગળ દર્શાવેલી સ્થાપનાને અનુસારે વિચાર, તે સ્થાપના આ પ્રમાણે—(બાજુમાં) અવતરા –આ ગાથામાં ૧૬ વક્ષસ્કારપર્વ તેના નામ અનુક્રમે કહે છે– चित्ते य बंभकूडे, णलिणीकूडे य एगसेले य । तिउडे वेसमणेवि य, अंजणमायंजणे चेव ॥१५०॥ अंकावइ पम्हावइ आसीविस तह सुहावहे चंदे । सूरे णागे देवे, सोलस वक्खारगिरि णामा १५१॥ ગાથાર્થ પ્રમાણે સુગમ છે– Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત મહાવિદેહ ક્ષેત્ર સ્થાપના–નગાથા ૧૪૯) વનસુખ. ૮ પુષ્કલાવતીવિજય વનસુખ. | વત્સવિજય TV અગ્નિકાણ ૭ પુકલવિજય ૧૦ સાસવિજય : ૬ મંગાવર્તી વિજય ૧૧ મહાવત્સવિજય • આવર્તાવિજય ૧૨ વસાવતી વિજય ૪ કચ્છાવતી વિજય ૧૩ રવિજય. ન દી ૧૪ રકવિજય તા - IT ૩ મહાકછવિજય શાહુવતી નહોત ૨ સુકચ્છવિજય સી ૧૫ રમણીયવિજય ૧ કચ્છવિજય ૧૬ મંગલાવતી વિજય મનસગિરિ માતમિ. ઉત્તર ખળ. “3 ર૭ Uleepiણ ૩૨ ગંધિલાવતીવિજય ૧૭ પવિજય જ I ટરે ૩૨ ધિલવિજય ૧૮ અપધવિજય - છે. - ૩૦ સુવવિજય ૧૯ મહાપદ્ધવિજય સી તો દા નદી ૨૯ ૧૯શુવિજય ૨૦ પદ્માવતી વિજય જ ૨૮ પ્રાવતીલજય. ૨૧ સંખવિજય SCA ૨૨ નલિનવિજય ૨૭ કાલુપ્રવિજય. આ અ - ૨૬ જુલમવિજય ૨૪ કલકવિજય - પ્રવિજય રિ ! ૨૪ નલિનાડતી વિજય ગાયત્રી ટિમ. નૈઋત્ય Page #278 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહક્ષેત્ર વનાધિકાર ॥ वक्षस्कार पर्वतना देखाव ॥ [૦ ૧૪, ર. નવંત વ Yક્ષ સ્કિાર, - મન થી સીધા વા સીસોદા ા નિષ. T:--ચિત્ર-બ્રહ્નકુટ-નલિનીટ-એકશૈલ-ત્રિ-શ્રમણ-અંજનગિરિ-માજમ ગિરિ–અંકાપાતી-પક્ષ્યાપાતિ-આશીવિષ–સુખાવહ-ચન્દ્ર-સૂર-નાગ-દેવ, એ ૧૬ વલરકાર પર્વતનાં નામ અનુક્રમે જાણવાં ૧૫૧ જિત્તરાષા–ગાથાર્થવત સુગમ છે, અને શબ્દાર્થ આ પ્રમાણે-વિજયેને rasહદયભાગમાં અર્થાત વચમાં – કરનાર–રાખનાર તે પાર કહેવાય, અર્થાત જે બે પર્વતે મળીને રક્ષણીયક્ષેત્રને પિતાની બેની વચ્ચે રાખે તે વક્ષસ્કારપર્વત અહિં બે વક્ષસ્કારપર્વતે પિતાના અંતરાલમાં બે બે વિજયને ગોપવે છે, એ ભાવાર્થ છે, એ - ૧ એ શબ્દાર્થને અનુસરીને ચાર ગજદંતગિરિઓ એ બે કુરૂક્ષેત્રોને પિતાની વચ્ચે ગુપ્ત રાખવાથી તે ગwદંતગિરિઓને પણ વક્ષકારપર્વત શ્રી જંબૂ પ્ર. સુમાં કહ્યા છે, પરંતુ એ અર્થથી, વધશે અનદીઓ આદિ પદાર્થોને પણ વક્ષસ્કારપર્વત આદિ કેમ ન કહેવા? એ તર્ક ન કરો, કારણ કે એ શબ્દાર્થો પકજ શબ્દવ૮ રૂઢપદાર્થનેજ સૂચવનારા છે, પરતું તેવા અર્થવાળા સર્વ પદાર્થને સૂચવનાર નથી. Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત સર્વપર્વત વિષમાંક વિજને અંતે વિજયની મર્યાદા બાંધીને રહ્યા છે. ૧૫૦ છે ૧૫૧ છે અત્તર—આ ગાથામાં ૧૨ અન્તર્નાદીઓના અનુક્રમે નામ કહે છે– गाहावई दहवई वेगवई तत्त मत्त उम्मत्ता । खीरोय सीयसोया, तह अंतोवाहिणी चेव ॥१५२॥ उम्मीमालिणि गंभी-रमालिणी फेणमालिणी चेव । सव्वत्थवि दसजोयण उंडा कुंडुब्भवा एया ॥१५३॥ શબ્દાર્થકપરા–સર્વ સ્થાને પણ ચુંટુરમવ-કુંડમાંથી ઉત્પન્ન થયેલી ઇ--ઉડી --એ અન્તર્નાદીઓ જયાર્થ:-ગ્રાહરતી-દ્રહવતી–વેગવતી–તતા–મત્તા-ઉન્મત્તા-ક્ષીરદા-શીતસ્ત્રોતા તથા અન્તર્વાહિની ઊમિમાલિની–ગંભીરમાલિની અને ફેનમાલિની એ ૧૨ અન્તર્નાદીઓ સર્વસ્થાને ૧૦ એજન ઉંડી છે, અને એકેક કુંડમાંથી એકેક નદી નીકળે છે. ૧૫૩ વિસ્તર–ગાથાર્થવત સુગમ છે, વિશેષ એ કે-એ બાર નદીઓને કઈ પણ બીજી નદીઓને પરિવાર નથી. પ્રારંભથી પર્યત સુધી એક સરખે ૧૨૫ વિજન પહોળો પ્રવાહ છે, ગંગા આદિ નદીવત્ પ્રારંભમાં અલ્પ ઉંડાઈ અને પર્યને ઈશગુણી ઊંડાઈ આ નદીઓમાં નથી, પરંતુ પ્રવાહ સર્વત્ર સરખે હોવાથી ઉંડાઈ પણ સર્વત્ર સરખી રીતે ૧૦ એજન જેટલી છે. આ નદીઓનો જન્મકુંડ નિષઘનીલવંતપર્વતની નીચે છે, તેનું પ્રમાણ આદિ સ્વરૂપ ૫૩-૫૪ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાયું છે. એ કુંડમાં આ બાર નદીદેવીઓના ૧૨ દ્વીપ છે, તેમાં ૧, જેમ ૧-૫-૭-૯-૧૧-૧૭-૧૫-૧૭-૧૮-૨૧ આદિ વિજોની પૂર્યો , - - - ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ આદિ વક્ષસકારપર્વત રહ્યા છે. 3 એ પર્વતના નામવાળ દેવો એ પર્વતના અધિપતિ છે, તેની રાજધાની આદિ પૂર્વવત યથાસંભવ. ૨ : કા એક બી મહિં એક વાત અવશ્ય વિચારવા યોગ્ય છે કે-ગ્રાવતી આદિ બાર અન્તર્નદીઓના કુંડ ૧૨૦ થાજન માત્ર વિસ્તારવાળી છે, તે તેમાંથી પ્રારંભમાંજ ૧૨૫ જન વિસ્તારવાળી નદી કેવી રીતે નીકળી 3 તેમજ દરેક નદી કુંડના દ્વારમાંથી નીકળે છે તે દરિ ૧૨ા જન: પહેલું છે. તે તેમાંથી કવિણ ૧૨૫ યેજને પ્રારંભથી જ પહેળાઈવાળી નદી, કેવી રીતે નીકળે ? જે આખા કુંડમાંથી પણ નદી નીકળવી અશકયું છે તો હારમાથી નીકળવાની તો વાતજ શી ? વળી આ બાબતનું કંઇપણ સમાધાન એ વિષમતાને ઉદ્દેશીને શાસ્ત્રમાં દેખાતું નથી, પરંતુ જંબુદ્વીપની સર્વતદીઓની સમાન લંબાઈના દિકકરણને Page #280 -------------------------------------------------------------------------- ________________ - મહાવિદેહની પર અવનદિો. દેવીનાં ભવન છે. અર્થાત ૧૨૦ જન વિસ્તારવાળા કુંડ છે. ૧૬ જન વિસ્તારવાળા દેવીના દ્વીપ છે, અને ૧૨ા જન વિસ્તારવાળા કુંડના દ્વાર છે, આ નદીઓ નિષધનીલવંતપર્વત નીચેના કુંડામાંથી નીકળી સીતા સતેદા નદીને મળે છે. ૬ નદીઓ પૂર્વમહાવિદેહમાં અને ૬ નદીઓ પશ્ચિમ મહાવિદેહમાં છે. તથા દરેક નદી ૨-૪-૬, ૧૦–૧૨–૧૪, ૧૮-૨૦-૨૨, ૨૬–૨૮-૩૦ એ સમાંક વિજયને અને આવેલી છે. જે ૧૫ર ૧૫૩ અવતરણ—હવે આ ચાર ગાથાઓમાં ૩ર વિજયેના નામ અનુક્રમે કહેવાય છેकच्छु सुकच्छो य महा-कच्छो कच्छावई तहा । आवत्तो मंगलावतो, पुक्खलो पुक्खलावई ॥१५४॥ वच्छ सुवच्छो य महा-वच्छो वच्छावई वि य ।। रम्मो अ रम्मओ चेव, रमणी मंगलावई ॥१५५॥ पम्हु सुपम्हो य महा-पम्हो पम्हावई तओ। संखो गलिणनामा य, कुमुओ णलिणावई ॥१५६॥ वप्पु सुवप्पो अ महा-वप्पो बप्पावईत्ति य। वग्गू तहा सुवग्गू अ, गंधिलो गंधिलावई ॥१५७॥ શબ્દાર્થ – ગાથાર્થવત સુગમ છે– ઉદ્દેશીને શ્રીજંબુદ્દીપ પ્ર. વૃત્તિમાં શ્રીમલયગિરિફત ક્ષેત્રસમાસવૃત્તિને પાઠ દર્શાવ્યા છે, તે પાઠમાં પ્રારંભે ૧૨ જન પ્રવાહ અને મહાનદીપ્રવેશસ્થાને (પર્યતે) ૧૨૫ પેજન પ્રવાહ અન્તર્નાદીઓને લઘુવૃત્તિના અભિપ્રાય પ્રમાણે દર્શાવ્યો છે, તેથી તે અભિપ્રાય પ્રમાણે તો કોઈપણ શંકા ઉપસ્થિત થતી નથી, પરંતુ બહુમત સમપ્રવાહ કહેલો છે તેનું સમાધાન શું ? તે શ્રી બહુશ્રુતગમ્ય. વળી શ્રી મલયગિરિજી મહારાજે પણ જંબૂદીપની અન્તર્નાદીઓના વર્ણનમાં સમપ્રવાહ કહીને ધાતકીખંડાદિકની નદીઓના વર્ણનપ્રસંગે “વિષમ પ્રવાહ જણાવવામાં ગ્રાહવતી આદિ અન્તનદીઓનું પણ ઉદાહરણ આપ્યું છે. તે લઘુવૃત્તિના અભિપ્રાયથી જ; પરંતુ સ્વતઃ નહિ, સ્વાભિપ્રાયથી તે અન્તર્નાદીઓ સમપ્રવાહવાળી માનેલી સમજાય છે. માટે તત્વ શ્રી બહુશ્રુતગમ્ય. * ૧ ળિક્નો એ પણ પાઠ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ થી વધુ ક્ષેત્રસમાસ વિસ્તથ સહિત | | માહિતી શિક મા રિધ્ધ - નીલવંત પર્વત પહ૮ પહોળાઈ ૨૨૧૨ રિયની લંબાઈ ૧૬૫૯૨ યોજના એજન ૨ ખંડ વિજય મૂહની સિંધુ રિય માનદી ગંગા 7 કાયમ કચ્છવિષ,૨ સુકચ્છવિજય ૩ મહાકછબ્રિજા, જાવંશી વિજા. • આવર્તવિજય ૬ મંગળાવતવિજય, છ પુલક્વિ , ૮ પુષ્કલાવરચિપ, પણ વત્સવિજય, ૧૦ સુવત્સવિજય, ૧૧ મહાવત્સવિજય, ૧૨ વસાવતી ૩૩ વિજય ૧૪ રમ્યવિજય ૧૫ રમણીય (રમણિક) વિજય, ૧૬ મંગલાવતીવિજ્ય, ૧૫૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ કર વિજયનાં નામ ૧૭ પફમવિજય, ૧૮ સુપમવિજય, ૧૯ મહાપર્મવિજય, ૨૦ પદ્માવતીવિય, ત્યારબાદ ૨૧ શંખવિજય, ૨૨ નલિવિજય નામની વિજય, ૨૩ કુમુદવિજય, ૨૪ નલિનાવતીવિજય, ૧૫૬ છે ૨૫ વપ્રવિજય, ૨૬ સુવપ્રવિજય, ૨૭ મહાવપ્રવિજય, ૨૮ વપ્રાવતીવિજય, ૨૯ વષ્ણુવિજય, તથા ૩૦ સુવષ્ણુવિજય, ૩૧ ગંધિલવિજય; ૩ર ગંધિલાવતીવિજય : ૧૫૭ વિસ્તાર્ય--ગાથાર્થવત સુગમ છે. વિશેષ એ કે–એ દરેક વિજયનો તે તે નામવાળે અધિપતિદેવ પાપમના આયુષ્યવાળે છે, તેથી એ નામે છે, અથવા શાશ્વતનામે છે. એ દેવોની રાજધાની બીજા નંબુદ્વીપમાં પોતપોતાની દિશિમાં ૧૨૦૦૦ એજન પ્રમાણની છે. એ દરેક વિજયની લંબાઈ પહોળાઈ પૂર્વગાથાઓમાં કહેવાઈ ગઈ છે તે પ્રમાણે જાણવી. તથા ચક્રવર્તિઓ એ ક્ષેત્રોને વિ=વિશેષ પ્રકારે જયજીતે છે તે કારણથી વિનય એવું નામ કહેવાય છે. અર્થાત્ ચકવર્તીને જીતવા ગ્ય ક્ષેત્ર તે વિના. તથા આ બત્રીસે વિજયોમાં અવસર્પિણી ઉત્સર્પિણી અને તેના છ છ આરારૂપ કાળ છે નહિં તેથી નો સત્સળી નો અવસર્પિણી કાળ છે, તે અવસર્પિણીના ૪ થા આરા સરખો સદાકાળ વતે છે, જેથી ૫૦૦ ધનુષની કાયાવાળા મનુષ્ય, કોડપૂર્વના આયુષ્ય વાળા છે, ઈત્યાદિસ્વરૂપ પૂર્વે ચોથા આરાનું કહેવાઈ ગયું છે તે સરખું જાણવું. ' તથા વર્તમાનકાળમાં ૮મી પુષ્કલાવતી વિજ્યમાં શ્રી સીમંધરસ્વામી નામના તીર્થ કર વિચારે છે, ૯મી વત્સવિયમાં શ્રીયુગમંધર નામના તીર્થકર વિચરે છે, અને ૨૪મી નલિનાવતી વિજયમાં શ્રીવત્ નામના તીર્થકર વિચરે છે, અને રપમી વપ્રવિજયમાં શ્રીમુવાડુ નામના તીર્થકર વિચરે છે. એ પ્રમાણે જઘન્યથી ૪ અને ઉકૃષ્ટથી ૩૨ તીર્થકર, જઘન્યથી ૪ ચકવતી, ૪ વાસુદેવ, અને ઉત્કૃષ્ટથી ૨૮ ચક્રવતી તથા ૨૮ વાસુદેવ સમકાળે હોય છે. ઈત્યાદિ ઘણું સ્વરૂપ ગ્રંથાન્તરથી જાણવા ગ્ય છે. ૧૫૪ થી ૧૫૭ સતરબ:–એ દરેક વિજયમાં વૈતાઢ પર્વત તથા ચક્રવર્તીની રાજધાનીનું નગાર હોય છે તે કહે છે * એ અર્થપ્રમાણે ભરત તથા ઐરાવતક્ષેત્ર પણ વિજય તરીકે ગણી શકાય, અને તે કારણથી વતીનું વિષાણું એ જબૂદીપ સંગ્રહણીના પાઠથી જંબદ્વીપમાં ૩૪ વિજયે કહેલી છે. ૧ મહાવિદેહક્ષેત્ર ચક્રવર્તી અને વાસુદેવ રહિત હોય નહીં, માટે જધન્યથી ૪ વાસુદેવ હોય ત્યારે ૪ થી ૨૮ ચક્રવતી હોય, જેથી બત્રીસે વિજયે પુરાય, અને જો ચકવર્તી ચાર હેય તે વાસુદેવ ૪ થી ૨૮ સુધી હોય, પુનઃ દરેક વિજયમાં તીર્થંકર-ચક્રી-કે વાસુદેવ હોવા જોઈએ એ નિયમ નથી, પરતુ જધન્યથી ૪ તીર્થકર, ૪ ચકી, ૪ વાસુદેવ તે હવા જ જોઈએ, Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત . एए पुव्वावरगय-विअदलिय ति णइदिसिदलेसु । भरहद्धपुरिसमाओ, इमेहि णामेहि णयरीओ ॥१५८॥ શબ્દાર્થ— -એ વિયે મરત્રપુરિસમ-ભરતાની નગરી પુરવમવર-પૂર્વ પશ્ચિમમાં રહેલા વિ-િવૈતાઢયવડે અર્ધ થયેલા હિં–આ (આગળની ગાથામાં કહેવાતા) "ળસિસુ-નદીતરફના અર્ધ ભાગમાં નહિ-નામવાળી mયરી-નગરીએ. સરખી જાથાર્થ_એ સર્વવિજ પૂર્વ પશ્ચિમ લંબાઈ પ્રમાણે રહેલા દીર્ઘવૈતાઢો વડે અર્ધભાગવાળા થયેલા છે, તેથી મહાનદી પાસેના અર્થમાં દક્ષિણભરતાની અયોધ્યાનગરી સરખી અને આગળની ગાથાઓમાં કહેવાશે એવા નામવાળી નગરીએ છે. છે ૧૫૮ છે વિસ્તાર્થ –એ દરેક વિજયના અતિમધ્યભાગે વૈતાઢયપર્વત આવેલ છે, વિજયની પહોળાઈ એટલે તે પૂર્વ પશ્ચિમ દીર્ઘ છે, અને ૫૦ જન ઉત્તર દક્ષિણ વિસ્તારવાળે છે. આ વૈતાઢયોનું પ્રમાણમેખલા-વિદ્યાધરનગરની શ્રેણિઓઆભિગિક દેની શ્રેણિઓ ઇત્યાદિ સર્વસ્વરૂપ ૭૬ થી ૮૭ મી ગાથા સુધીમાં કહ્યું છે, તે પ્રમાણે યથાસંભવ જાણવું. તથા વિજયના વૈતાઢયવડે બે ભાગ થવાથી એકભાગ વર્ષધરપર્વત પાસે અને બીજો ભાગ મહાનદી સીતા સીતેદા પાસે છે, ત્યાં મહાનદી પાસેના અર્ધવિજયમાં એકેક નગરી ચક્રવાતની રાજધાનીરૂપ છે, તે દક્ષિણ ભારતમાં રહેલી અયોધ્યાનગરી સરખી ૧૨ જન લાંબી, ૯ જન પહોળી ઇત્યાદિ યથાસંભવ સ્વરૂપવાળી છે, વિશેષ એ કે ભરત અયોધ્યામાં ભરતકી ઉત્પન થાય છે. તે પણ અમુક નિયમિતકાળે જ, અને આ નગરીઓમાં તે તે નગરીના નામવાળા જ ચકવતિએ અનિયતકાળે સદાકાળ ઉત્પન્ન થાય છે, એમ જાણવું. તથા ભરતઅધ્યા અશાશ્વતી નગરી છે, અને ક્ષેમા આદિ નગરી શાશ્વતી છે, વળી એ નગરીઓનું નદીથી અને વૈતાઢયથી અન્તર વિગેરે પિતાની મેળે ગણત્રી કરીને જાણવું. તે ૧૫૮ અવાર–પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં તે નગરીઓનાં નામ કહેવાય છે– Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક વિજયમાં ઉતાહથ પવત તથા ચક્રવતીની રાજધાની खेमा खेमपुरा वि अ, अरिट रिटावई य णायव्वा । खग्गी मंजूसा वि अ, ओसहिपुरि पुंडरिगिणी य ॥१५९॥ सुसीमा कुंडला चेव, अवराईचपहंकरा । अंकावई पम्हावई, सुहा रयणसंचया ॥१६०॥ आसपुरा सींहपुरा, महापुरा चेव हवइ विजयपुरा । अवराइया य अवरा, असोगा तह वीअसोगाय ॥१६१॥ विजया य वेजयंती, जयंति अपराजिया य बोधव्वा । - चक्कपुरा खग्गपुरा होइ अवज्झा अउज्झा य ॥१६२॥ શબ્દાર્થ – ગાથાર્થવત્ સુગમ છે– માથાર્થ–૧ ક્ષેમા, ૨ ક્ષેમપુરા, ૩ અરિષ્ટા, ૪ અરિષ્ટાવતી, એ ચાર નગરીએ જાણવી, તથા ૫ ખડ્રગી, ૬ મંજુલા, ૭ ઔષધિપુરી, પુંડરીકિશું છે ૧૫૯ તથા ૯ સુસીમા, ૧૦ કુંડલા, ૧૧ અપરાજિતા, ૧૨ પ્રભંકરા, ૧૩ અંકાવતી, ૧૪ પદ્માવતી, ૧૫ શુભા, ૧૬ રનસંચયા છે ૧૬૦ કે ૧૭ અશ્વપુરા, ૧૮ સિંહપુરા, ૧૯ મહાપુરા, ૨૦ વિજયપુરા એ નગરીએ છે, તથા ૨૧ અપરાજિતા, ૨૨ અપરા, ૨૩ અશકા, ૨૪ વીતશેકા. ૧૬૧ ૨૫ વિજયા, ૨૬ વૈજયન્તી, ર૭ જયન્તી, ૨૮ અપરાજિતા, એ નગરીએ જાણવી, તથા ૨૯ ચંદ્રપુરા, ૩૦ ખડુગપુરા, ૩૧ અવધ્યા, ૩૨ અયોધ્યા એ નગરીઓ છે. ૫ ૧૬૨ વિસ્તરાર્થ –ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એજ કે પહેલા કચ્છવિજયમાં ક્ષેમાનારી એ પ્રમાણે અનુક્રમે સુકચ્છ આદિ વિજેમાં એ નગરીઓ અતિમધ્યભાગે છે, ઇત્યાદિ છે ૧૬૨ છે અવતરણ—હવે દરેક વિજ્યમાં બે બે નદીઓ છે તેનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે— कुंडुब्भवा उ गंगा-सिंधूओ कच्छपम्हपमुहेसु । अझट्टसु विजएसुं, सेसेसु य रत्तरत्तवई ॥१६३॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ *** શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત. શબ્દા : કુલ ૭મવા-કુ.ડમાંથી ઉદ્ભવેલી (નીકળેલી ) આ પ ્–કચ્છ અને પદ્મ વમુદ્દેનુ વિગેરે અદ નુ આઠે આઠ સેસેતુ-બાકીની આઠ આઠ વિજચામાં રત્ત રત્તર્યું-રક્તા રક્તવતી નદી ગાથા:-કુંડમાંથી નીકળેલી એવી ગંગાનદી અને સિન્ધુનદી નામની એ નદીએ કચ્છ આદિ ૮ વિજ્યેામાં અને પવિજય આદિ ૮ વિજયામાં છે, અને શેષ ૧૬ વિજામાં રસ્તાનદી તથા રકતવતીનદી એ એ એ નદીએ છે ! ૧૬૩ ૫ વિસ્તાઃ—કચ્છવિજય આદિ ૧ થી ૮ વિજચામાં દરેકમાં નંા અને સિંધુ નામની એ એ નદી છે, તેવીજ રીતે પદ્મવિજય આદિ ૧૭ થી ૨૪ સુધીની આઠ વિજ્યેામાં પણ દરેકમાં એજ એ નદીઓ છે. તથા વત્સવિજય આદિ ૯ થી ૧૬ સુધીની ૮ વિજયામાં, તથા વપ્રવિજય આદિ ૨૫ થી ૩૨ સુધીની ૮ વિજચામાં નવી અને રસ્તવતીનવી એ એ નદીઓ છે. એ રીતે ખત્રીસ વિજયમાં ૬૪ નદીએ છે એ સ નદીએ નિષધ અને નીલવંતપ તની નીચેના ૬૪ કુડામાથી નીકળી છે, કે જે કુંડ પૂર્વે જે ૬૦ ચાજન વિસ્તારવાળા કહ્યા છે, તેમાંથી પ્રથમ ૬ા ચેાજન જેટલા પ્રવાહથી નીકળી ગિરિપાસેના વિજયાના ત્રણવિભાગ કરતી ૭૦૦૦-૭૦૦૦ નદીઓના પરિવારસહિત બૈતાઢચપવ તની નીચે થઇ નદીપાસેના વિજયા માં બહાર નીકળી ત્રણવિભાગ કરતી ખીજી ૭૦૦૦-૭૦૦૦ના પરિવારસહિત એ એ એ નદીએ સીતા સીતાદામહાનદીને દરેક ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીઓના પરિવારસહિત મળે છે. આ નદીએ પવ ત ઉપરથી નીચે પડતી નથી તેથી એના પ્રપાતકુંડ નથી, તથા, જે કુ ંડામાંથી એ નદીઓ નીકળે છે, તે કુંડ વ`ધરપંત નીચે ઋષભકૂટની બે બાજુએ આવેલા છે. અહિ નદીઓના નામના અનુક્રમ જુદો જુદો હાવાથી ગ્રન્થાન્તરથી જાણવા. ૫૧૬૩।। અવસરળઃ——મહાવિદેહના બે છેડે એ વનસુખ છે તે આ ગાથામાં કહેવાય છે— p अविवक्खिऊण जगई, सवेवणमुहचउकपिलत्तं । गुणतीससय दुवीसा, इंति गिरिअंतिएगकला ॥१६४॥ શબ્દા — અવિવવિ-વિવક્ષા નહિ કરીને નાર્દૂ-જગતીની વેટ્ટ્વેદિકાસહિત બરડા ચાર વનસુખ વિદુરુસ્ત–પહેાળાઈ શુળતીસમય ધ્રુવીમા-ઓગણત્રીસસેા બાવીસ ચે. નરૂ અતિ-નદીના અન્ત ગિરિ અતિ–ગિરિના અન્વે Page #286 -------------------------------------------------------------------------- ________________ જ શ્રૃદ્વીપના વિષ્ણુ ભ યથાર્થઃ—જગતીની વિવક્ષા નહિ કરીને વેદિકાસહિત ચાર વનમુખની પહેાળાઈ નદીની પાસે ૨૯૨૨ ચેાજન છે, અને વધરપત પાસે ૧ કળા છે ૫૧૬૪ા વિસ્તરાર્થઃ——-પૂર્વ મહાવિદેહની પતે ૮-૯ મી વિજયને અન્તુ અથવા સ્પીને અને સ્પામી ખાજુ જગતીને સ્પર્શીને એક મેાટુ વન આવેલું છે, પરન્તુ વચ્ચે સીતામહાનદીના પ્રવાહુ આવી જવાથી એ મહાવનના બે વિભાગ થવાથી એ વન કહેવાય છે. તેવી રીતે પશ્ચિમમહાવિદેહની અન્તે પણુ એ વન આવવાથી મહાવિદેહમાં ૪ વનમુલ ગણાય છે. ૧૩મી ગાથામાં કહ્યા પ્રમાણે જગતીના મૂળના ૧૨ ચેાજન જ ખૂદ્વીપમાં ગણેલા હૈ।વાથી આ વનને અન્તે રહેલી જગતીના ૧૨ ચેાજન આ વનમાંજ ગણાય છે. જેથી ૧૨ ચેાજન જગતીના તે પણ વનના વિસ્તારમાંજ ગણતાં ૨૯૨૨ ચેાજન જેટલી વનની પહેાળા નદી પાસે છે, એ ૨૯૨૨ ચૈાજન ગણ્યા તે જગતીને અવિવક્ષીને એટલે જગતીને જુદી ન ગણીને ગણ્યા છે, નહીતર જગતીસિવાયનું શુદ્ધવન તે ૨૯૧૦ ચેાજન જ થાય. ત્યારમાદ જગતીની વક્રતાના કારણથી વનના વિસ્તાર ઘટતાં ઘટતાં વર્ષે ધરપવ તની પાસે કેવળ ૧ કળા જેટલેા જ (૧૪ ચૈાજન જેટલા જ ) વિસ્તાર રહે છે. એ પ્રમાણે વિજયની પહેાળાઈ પ્રમાણે વનની પહેાળાઈ પણ પૂવ પશ્ચિમ છે, અને લખાઈ વિજયવત્ ઉત્તરદક્ષિણ છે, તે વિજય જેટલી જ ૧૬૫૯૨૧ ચાજન ૧૪૮મી ગાથામાં સ્પષ્ટ રીતે કહી છે. ૫ વનસુખને વ્યાસ અને લંબાઈ જાણવાનું કરણ u વષ ધરપ તથી નદીસન્મુખ જતાં કેટલા ચેાજન ગયે કેટલેા વ્યાસ હાય ? તે જાણવાની રીતિ આ પ્રમાણે-૧૬૫૯૨ ચેાજન ૨ કળા દૂર જતાં ૨૯૨૨ ચેાજન વ્યાસ છે તા ૧ ચેાજન ગયે કેટલેા વ્યાસ? એ પ્રમાણે ત્રિરાશિ ચા૦ ૧૬૫૯૨ ક. ૨ | ચેા. ૨૯૨૨ | ૦ ૧ આ પ્રમાણે સ્થાપીને ખીજા ત્રીજા અ'કના ગુણાકારને પહેલા અંકવડે ભાગવાના છે, પરન્તુ ૨ કળા એ અંશ હેાવાથી સુગમતા માટે ૧૬૫૯૨ જનની સવ કળાએ ૧૯ વડે ગુણીને કરીએ ત્યારે ૩૧૫૨૪૮માં ૨ કળા ઉમેરતાં ૩૧૫૨૫૦ કળા થાય, તથા ૨૯૨૨ ચેાજનની પણ કળા કરવાને ૧૯ વડે ગુણતાં ૫૫૫૧૮ કળા થઈ. જેથી દર ચૈાજને ૫૫૫ ચેાજન પહેાળાઈ આવે, જેથી ૧૬૫૯૨ ચેાજન દુર જતાં ૫૫૫૧૮ ને ૩૧૫૨૫૦ વડે ગુણીને ૩૧૫૨૫૦ વડે ભાગી પુનઃ ૧૯ વડે ભાગતાં ૨૯૨૨ ચેાજન વિસ્તાર પ્રાપ્ત થાય છે. અથવા ૩૧૫૨૫૦ ને ૨૯૨૨ વડે ગુણતાં ૯૨૧૧૬૦૫૦૦ આવે તેને ૩૧૫૨૫૦ વડે ભાગતાં ૨૯૨૨ ચેાજન પર્યન્ત વિસ્તાર આવે. એ ઉપરથી નદી પાસેથી પ તતરફ જતાં દર ચૈાજને ન્યાસ હીન કરવાનેા હોય છે, તે સ્વત: જાણવા ચેાગ્ય છે, તથા વ્યાસ ઉપરથી લખાઈ જાણવાનું ગણિત પણ પેાતાની મેળે ગણવા ચેાગ્ય છે, અહૈિ' અધિક વિસ્તાર થવાથી દર્શાવાશે નહિ. ૫૧૬૫ અવતરળ,—હવે વિજય આદિ પાંચ પદાર્થોના વિષ્ણુંભ ભેગા કરવાથી જ બુદ્વીપને વિષ્ટભ જે ૧ લાખ ચાજન છે જે પરિપૂર્ણ થાય છે તે આ એ ગાથામાં દર્શાવાય છે ૨૯ શ્ય Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી કચ્છ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ॥ महाविदेहना वनमुखनो देखाव ॥ [T૦ ૪, પૃ. ૨૨૪] નિપથ - ની લ વંત પર્વત 16 વિસ્તાર | ' a મુ ખ લંબઈ ૧૬૫૯૧ ોજન ૨ કળા, ન વ વેર-તાર ૨૯ ૨૨ પોજન વિસ્તાર્યું. ન »ર | ખ મુ ન વ 1 2 નીલવંત – નિ ૫ ૬ પર્વત Page #288 -------------------------------------------------------------------------- ________________ અાગામ વસ पणतीससहसचउसय छडुत्तरा सयलविजयविक्खंभो । वणमुहदुगविक्खंभो, अडवनसया य चोयाला ॥१६५॥ . सगसयपण्णासा पइ पिहुत्ति चउवन्नसहस मेरुखणे । गिरिवित्थरि चउसहसा, सव्वसमासो हवइ लक्खं ॥१६६॥ શબ્દાર્થ – વનસણ-પાંત્રીસ હજાર સરાસથપના I-સાતસે પચાસ જસ-ચાર નષિદુત્તિ-અન્તર્નાદીઓની પહોળાઈ છ૪ ૩ત્તરા-છ અધિક ૨૩વન-ચેપન હજાર સવ નિ સર્વ વિજયને મેવ-મેરૂ અને ભદ્રશાલવનના દુ-બે વનમુખને રિવાર–વક્ષસ્કારગિરિઓને વિસ્તાર એડવન્નર-અઠ્ઠાવન વડસા-ચાર હજાર છેer-ચુમાલીસ સવ સમાસ-એ સર્વેને ભેગા કરતાં થાર્થ–સર્વ વિજોને એકત્ર વિસ્તાર ૩૫૪૦૬ એજન, બે વરમુખને વિસ્તાર ૫૮૪૪ યોજન, છ અન્તર્નાદીઓની પહેળાઈ ૭૫૦ જન, મેસહિત ભદ્રશાલવનને વિસ્તાર ૫૪૦૦૦, અને ૮ વક્ષસ્કાર પર્વતની પહોળાઈ ૪૦૦૦ એજન, એ સર્વઅંકને ભેગા કરતાં (એ પાંચે પદાર્થને વિસ્તાર ભેગો કરતાં) જંબુદ્વીપને પૂર્વ પશ્ચિમ વિસ્તાર ૧ લાખ રોજન પૂર્ણ થાય છે ૧૫-૧૬ દા વિસ્તરાર્થ –ગાથાર્થવત સુગમ છે. વિશેષતામાટે ૧૪૭ મી ગાથાને વિસ્તરાર્થ જુઓ, અવતરા: -હવે આ ગાથામાં પશ્ચિમમહાવિદેહમાં આવેલાં મતદાન કહેવાય છે– जोयम सयदसगंते, समधरणीओ अहो अहोगामा । बायालीससहस्सेहिं गंतुं मेरुस्स पच्छिमओ ॥१६७॥ શબ્દાર્થ હર ા મતે-(સે દશક) હજાર વાવાઝીસ સસૈહિં-બેતાલીસ હજાર એજન યજન નીચે, રમવાળી-સમભૂમિથી તું-જઈને -નીચે, ઉંડાઈમાં મેક્સ–મેરૂપર્વતની અનામ-અધે ગ્રામ મો-પશ્ચિમદિશામાં Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ગાથા:—મેરૂપ તથી પશ્ચિમદિશામાં ૪૨૦૦૦ ચાજન દૂર જઈ એ ત્યાં મેરૂની સમભૂતલથી નીચે ૧૦૦૦ ચેાજન નીચે-’ડાઈમાં અધોગ્રામા છે ! ૧૬૭ ॥ વિસ્તરા :—હવે અહિ' પશ્ચિમમહાવિદેહમાં રહેલાં અધેાગ્રામનુ સ્વરૂપ આ પ્રમાણે ૫ પશ્ચિમ મહાવિદેહમાં ૧૦૦૦ ચાજન નીચે અધેાગ્રામ ॥ ૨૮ મેરૂની પશ્ચિમદિશાએ મેરૂની પાસેથી જગતીસુધીની અને નિષધપતિ તથા નીલવંતપવ તની વચ્ચેની સવભૂમિ એટલે પશ્ચિમમહાવિદેહની સર્વ ભૂમિ મેની પાસેથી જ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે,તે યાવત્ જમૂદ્રીપની જગતીસુધી સ`ભૂમિ નીચી નીચી ઉતરેલી છે, તે એવી રીતે નીચી ઉતરતી ગઈ છે કે મેથી ૪૨૦૦૦ ચૈાજન દૂર જતાં ત્યાંની ભૂમિ મેરૂની પાસેની સમભૂમિથી ૧૦૦૦ યાજન જેટલી સીધી ઉ`ડી ગયેલી છે, જેથી તે સ્થાને આવેલી ૨૪ મી નલિનાવતીવિજય અને ૨૫ મી વપ્રવિજય એ બે વિજાનાં ગામ નગરા ૧૦૦૦યેાજન ઉંડા હાવાથી તે અપેાત્રામાં ગણાય છે, કારણ કે ૯૦૦ યાજન ડાઈસુધી તીર્થ્યલેાક, અને એથી અધિક નીચે હોય તે અધાલાક ગણાય છે માટે. વળી એ બે વધરાની વચ્ચે આવેલી એ [ક્રમશઃ ઉતરતી] ભૂમિ કૂવામાંથી કેશ ખેચવામાટે બળદોને ચાલવાની આક`ભૂમિ સરખી ક્રમશઃ ઉતરતી છે. વળી એ અધેાગ્રામપછીનાં આવેલાં એ વના ૧૦૦૦ ચાંજનથી પણ અધિક ઉ`ડા છે, અને ત્યારમાદ જગતીની નીચેની ભીત્તિ પશ્ચિમમહાવિદેહના પતે આવેલા ઘણા ઉંચા કોટ સરખી છે. તથા પશ્ચિમમહાવિદેહની ભૂમિ એ પ્રમાણે નીચી ઉતરતી હાવાથી સવિજયે સવક્ષસ્કારપતા અને સવ અન્તતદીએ પણ અનુક્રમે `નીચા નીચા થતા ગયા છે. અવતરળ :—હવે જ'બૂદ્વીપનું' વનસમાપ્ત થવાના પ્રશ્નંગે આ જ બૂઢીપમાં તીકર ચક્રવત્તી વાસુદેવ અને ખળદેવની ઉત્પત્તિ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કહેવાય છે ૧. પ્રથમ ૨૪-૨૫ મી વિજયનાં ગ્રામનગરેને અધેાત્રામ કહ્યાં તે ૧૦૦૦ ચેાજન ઉંડાઈની અપેક્ષાએ કહ્યાં છે, પરન્તુ ગણિતની પ્રમાણે તેા ૨૩-૨૪-૨૫–૨૬ એ ચારે વિજયાનાં ગ્રામનગર ૯૦૦ યેાજન ડાઈથી અધિક ઉંડા હોવાથી અધેાગ્રામ તરીકે ગણી શકાય, તેા પણ શાસ્ત્રમાં સર્વત્ર ૪૨૦૦૦ ચાજન દૂર ગયે અધેાગ્રામ કહ્યા તે સંબંધમાં વાસ્તવિક સ્પષ્ટ કારણ તા શ્રી બહુશ્રુતા જ જાણે, અન્યથા ગણિતરીતિ પ્રમાણે તા ૩૭૮૦૦ યેાજન ગયે અાગ્રામ આવે છે. અથવા મેરૂના મધ્યવી આઠ રૂચક પ્રદેશના સ્થાનને સમભૂતલ ગણીને ત્યાંથી ૪૨૦૦૦ યેાજન ગણીએ તા પણ એ ચાર વિજયાજ અધ્રાગ્રામ તરીકે ગણાય, છતાં શાસ્ત્રમાં ૨૪-૨૫ મી વિજયમાનાં પણ કેટલાંક ગ્રામનગરેશને અધેાગ્રામ તરીકે ગણ્યા છે તે ગણિત સાથે બંધબેસતું નથી, માટે અહિં કઈ પણ સમાધાન તરીકે શાસ્ત્રકર્તાઓએ ઈચ્છેલી કણ ગતિ અંગીકાર કરીએ તેા સર્વે તર્કવિતર્ક શાન્ત થાય છે, માટે સંભવે છે કે—આ ૪૨૦૦૦ યાજને જે અધેાગ્રામ કહ્યાં તે પણુ કગતિની અપેક્ષાએ હશે, અને અહિં ક ગતિને અવકાશ પણ હોઈ શકે છે. માટે એ રીતે શાસ્ત્રનું વચન વ્યવસ્થિત ધટાવવું ઉચિત છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ તથા જાન્યથી જ ભૂપમાં તીથ કરાદિ સંખ્યા चउ चउतीसं च जिणा, जहन्नमुक्कोसओ अ हुंति कमा ।। हरि चकिबला चउरा तीसं पत्तेअमिह दीवे ॥१६॥ શબ્દાર્થ– ના-અનુક્રમે | પરોઢ-પ્રત્યેક, દરેક હરિ-વાસુદેવ હું રવે-આ જ બૂઢીપમાં Tયાર્થ-આ જંબુદ્વિીપમાં જઘન્યથી ૪ તીર્થકર અને ઉત્કૃષ્ટથી ૩૪ તીર્થકર સમકાળે હોય છે, તથા વાસુદેવ ચક્રવતી અને બળદેવ પણ દરેક જઘન્યથી ચાર ચાર અને ઉત્કૃષ્ટથી ત્રીસ ત્રીસ હોય છે કે ૧૬૮ છે વિસ્તરાઈ–ભરત અરવત અને ૩૨ વિજ મળી આ જંબૂઢીપની ૩૪ વિજેમાં દરેકમાં ઉત્કૃષ્ટકાળે એકેક તીર્થકર હવાથી ૩૪ તીર્થકર સમકાળે વિચરતા હોય છે, અને જ્યારે ભરતઐરવતમાં તીર્થકર ન હોય તેમજ મહાવિદેહમાં પણ સર્વ વિજ્યમાં તીર્થકર ન હોય તે પણ ૪ વિજયે તો તીર્થકર સહિત હોય જ, માટે જઘન્યકાળે મહાવિદેહક્ષેત્રમાંજ ચાર તીર્થકર સમકાળે વિચરતા હોય છે, વળી મહાવિદેહક્ષેત્ર કેઈપણ કાળે તીર્થકરઆદિરહિત ન હોય તે અપેક્ષાએ જંબુદ્વિીપમાં જઘન્યથી ૪ તીર્થકર તો અવશ્ય (મહાવિદેહમાંજ) વિચરતા હોય છે, વર્તમાનકાળમાં પણ મહાવિદેહમાં ૮-૯-૨૪-૨૫ એ ચાર વિજમાં અનુક્રમે શ્રી સીમંધર–શ્રી યુગધર-શ્રીબાહુ-શ્રી સુબાહુ-નામના ચાર તીર્થ કર વિચરે છે. કહ્યું છે કે-અવિરહિટ્સ નિનવનવિસ્ટવેવાયુવેહિં | ___ एवं महाविदेहं बत्तीसा विजयपविभत्तं ।। ३९३ ॥ અર્થ-૩૨ વિજો વડે વહેંચાયેલું આ મહાવિદેહક્ષેત્ર જિનવર ચક્રવતી બલદેવ અને વાસુદેવો વડે અવિરહિત છે. બ૦ ક્ષેત્ર સ0 ગા. ૩૯૩. વળી “મહાવિદેહના પૂર્વાર્ધ અને અપરાધમાં એકેક તીર્થકરની અપેક્ષાએ અઢીદ્વીપમાં જધન્યથી ૧૦ તીર્થંકર વિચરતા હોય છે” એમ પણ કેટલાક આચાર્યો કહે છે. તે મતાન્તર છે. ચાલું બહુમતે તે ૨૦ તીર્થકર જ વિચરતા કહ્યા છે, વળી અહિ વિચરતા શબ્દનો અર્થ કેવલીપણે જ વિચરતા એવો અર્થ એકાત ન કરતાં “કોઈપણ અવસ્થામાં રહેલા” એવો અર્થ કરીએ તો અઢીદ્વીપમાં તીર્થકરોની સત્તા વિચારવી બહુ સુગમ પડે છે, જો કે એ અર્થથી મહાવિદેહમાં કોઈ કાળ એવો પણ આવે કે જે વખતે કેવળી તીર્થકર ન પણ હોય, જેથી એ અર્થ પણ કંઈક વિચારવા યોગ્ય તે ખરે, તે પણ અવિરહિત અથવા વિચરતા શબ્દને અર્થ કેવલજ્ઞાની તીર્થકરના જ સદ્ભાવવાળે કરીએ તો એથી પણ વિશેષ વિચારવા યુગ્ય થાય છે, ઉપરાંત બહુ અસંગત પ્રાવ થાય છે. તેનું સંક્ષિપ્ત કારણ આ પ્રમાણે છે જે અઢીઠીપવર્તી જધન્ય ૨૦ તીર્થકરોને કેવલીપણે જ વિચરતા સ્વીકારીએ તો એક તીર્થકરની પાછળ બીજા ૮૩ તીર્થકરોને સદ્દભાવ હોવો જ જોઈએ, અને તેમ ગણવાથી ૩૨ વિજયમાં ભિન Page #291 -------------------------------------------------------------------------- ________________ થી વધુવસમાસ શિસ્તરા સહિત તથા જંબુદ્વિીપમાં જઘન્યથી ૪ વાસુદેવ બળદેવ, અને ૪ ચકવતી હોય છે, તેથી શેષ ૩૦ વિજયમાં ૩૦ વાસુદેવ બળદેવ અને ૩૦ ચક્રવતી ઉત્કૃષ્ટથી હોય છે, જે ચેત્રીસે વિજયમાં ૩૪ ચક્રવતી સમકાળે માનીએ તો જબૂદ્વીપ તે કાળે વાસુદેવ બળદેવ રહિતજ હોય, અને જે ૩૪ વાસુદેવ બળદેવ માનીએ તે સર્વથા ચક્રવતી રહિત હોય, પરંતુ તેમ બનતું નથી, ચાર ચક્રવતી અથવા ચાર વાસુદેવ બળદેવ તે હોવા જ જોઈએ. અર્થાત્ જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી ન હોય અને ચક્રવર્તી હોય તે વિજયમાં વાસુદેવ ન હોય તે કારણથી એ પ્રમાણે ચક્રવતી અને વાસુદેવની સંખ્યાર્મા વિપય ય હોય છે. એ ૧૬૮ છે ॥ जंबूद्वीपमा सूर्य चंद्रनुं वर्णन ॥ અવતરn:–હવે જંબૂદીપમાં સૂર્યચંદ્રાદિ તિક્ષકની ગતિ કહેવાના પ્રસંગે પ્રથમ આ ગાથામાં જંબુદ્વીપના સૂર્યચંદ્ર કેટલા? અને તેનું ગતિક્ષેત્ર કેટલું! તે કહેવાય છે— ससिदुग रविदुगचारा, इहदीवे तेसिं चारखितं तु । पणसय दसुत्तराई, इगसहि भागा (हाया) य अडयाला ॥१६९॥ શબ્દાર્થ – સૈતિદુપ-બે ચન્દ્રને જાવત્ત-ચારક્ષેત્ર, ગતિસે ક્ષેત્ર વિદુ-બે સૂર્યને પાસ-પાંચ યોજન ar-ચાર, ગતિ, ભ્રમણ રસ ૩ત્તર-દસ અધિક છૂટું રવે-આ દ્વીપમાં રાદિ માએકસઠીયા ભાગ તેëતેઓનું, બે બે સૂર્યચંદ્રનું અરયાત્રા-અડતાલીસ ભિન્ન અવસ્થાવાળા સેંકડો તીર્થકરોને સદભાવ માનવો જોઈએ, અને તેથી એક જ વિજયમાં અનેક અવસ્થાવાળા અનેક તીર્થકરો સદાકાળ હોવા જોઈએ, ઈત્યાદિ વિચારતાં ““અવિરહિત”ને તથા વિચરતા”ને અર્થ કોઈપણ અવસ્થાવાળા જિનવરને સદ્દભાવ સમજો વિશેષ સુગમ પડે છે, માટે આ બાબતમાં સત્ય તત્વ શ્રી બહુશ્રુતગમ્ય છે. આ બાબતની વિશેષ સ્પષ્ટતા-ક્ષેત્રલોક પ્રકાશ પૃષ્ટ ૨૩૮ માં શ્રીમાન સાગરાનન્દસૂરીશ્વરજીએ કરેલ ટિપ્પણીથી થાય છે. ૧ જેમ પૂર્વે શ્રી જિનેન્દ્રોની બાબતમાં માવતિ પદનો અર્થ કહ્યો તે રીતે અહિં ચક્રવર્તી તથા વાસુદેવની બાબતમાં પણ સમજાય છે કે અહિં વાસુદેવ અને ચક્રી એટલે દિગ્વિજયે કરેલાજ વાસુદેવ અને ચક્રવર્તીઓ માનીએ તે એક વાસુદેવ તથા એક ચક્રવત પાછળ તેની જગ્યાઓ પૂરવાને અનેક વાસુદેવો તથા ચક્રવર્તીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં ઉત્પન્ન થયેલા હોવા જોઈએ, અને તેથી એકજ વિજયમાં અનેક વાસુદેવ બળદેવ તથા ચક્રવર્તીએ સંમિશ્ર થવાનો સંભવ છે, માટે અહિં પણ રાજ્યકર્તા ચક્રવતી વાસુદેવ ન ગણતાં કોઈપણ અવસ્થાવાળા વાસુદેવ ચક્રવતી અવશ્ય હોવાનું માનીએ તો વિશેષ સુગમતાથી સમજી શકાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ 'ભૂદીષમાં સૂચય તું મન सू० प० मंडळ क्षेत्रनं चित्र ॥ શે શો રી સાન્યન્તર (૦ ૨૬૬, ૬૦ ૨૨૦) ૮૨. ૫ ૫ ડાન क्षेत्र ૧. લવ ણ સગુ નનચ આ જ મૂઢીપમાં એ ચન્દ્ર અને એ સૂર્યની ગતિ પ્રવર્તે છે, અને તે રેતુ' ગતિક્ષેત્ર પાંચસા દશ ચેાજન ઉપરાન્ત એકસઢિયા અડતાલીસ ભાગ (૫૧૦૪૬ ૦ ) છે ॥ ૧૬૯ u વાસ્તવમાં જ બૂઢીપમાં દિવસરાત્રિને ઉત્ત્પન્ન કરાશ એ સૂર્ય પ્રકાશ કરે છે, અને તિથિઓને ઉત્પન્ન કરનારા એ ચન્દ્ર પ્રકાશ કરે છે, એ ચારે ન્યાવિષના ઈન્દ્રોનાં એ ચાર વિમાન એટલું જ નહિ પરન્તુ એ ચાર ઈન્દ્રોના પરિવાર રૂપ ૮૮- માનાં વિમાન, ૨૮-૨૮ નક્ષત્રોનાં ષિમાન અને ૬૬૯૭૫-૬૬૭પ ડાકાતી તારામામાં વિમાન પણ જખૂદ્વીપની ઉ૫૨ ૭૯૦ ચેાજનથી ૯૦૦ ચાજન મુધીના ૧૧૦ એજન જેટલાં ઉંચા આકાશમાં સદાકાળ જમૃદ્વીપના મેની ચારે તેમણે મિડલાકાર ( ગોળ ઘેરાવા પ્રમાણે) રતાં જ રહે છે, અને એ પ્રમાણે Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રમાસ વિસ્તાથ સહિત અર્ધપુષ્કરદ્વીપસુધીના રા દ્વીપ અને ૨ સમુદ્રના ૪૫ લાખ જન જેટલા મનુષ્યક્ષેત્રમાં જેટલા જ્યોતિષીઓ છે, તે સર્વે નંબુદ્વીપના જ મેરૂની આસપાસ સદાકાળ ગોળ આકારે ભમતા રહે છે, એ વિમાનની એવી વલયાકાર ગળગતિ સ્વભાવસિદ્ધ છે, પરંતુ કૃત્રિમ નથી. એ પ્રમાણે ફરતા જાતિશ્ચકમાં જંબુદ્વીપના બે સૂર્ય અને બે ચન્દ્રનું વારક્ષેત્ર એટલે ગતિક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ અથવા દક્ષિણથી ઉત્તર ગણતાં ૧૧૦ એજન અને એક એજનના એકસઠ ભાગ કરીને તેમાંના ૪૮ ભાગ જેટલું છે, તે આ પ્રમાણે આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે સૂર્ય ૧૮૪ મંડલ (વલયાકાર ગતિ) કરે છે, અને ચદ્ર ૧૫ મંડલ કરે છે, ત્યાં મેરૂ પર્વતથી ૪૪૮૨૦ એજન દૂર ચંદ્રસૂર્ય હોય છે, માટે સર્વથી પહેલું મંડલ મેરૂથી એટલા યોજન દૂર થાય છે, અર્થાત્ પહેલું ભ્રમણ જંબુદ્વીપના પર્યન્તભાગથી ૧૮૦ યોજન જ બુદ્વીપમાં ખસતું નિષધ અને નીલવંતપર્વત ઉપર પ્રારંભાય છે, અને ત્યારબાદ બે બે એજનને અન્તરે બીજુ ત્રીજું યાવત્ ૧૮૪ મું લવણસમુદ્રમાં ૩૩૦ એજન દૂર થાય છે, અને ચન્દ્રમંડલમાં પણ એજ રીતે ૧૫ મું મંડળ લવણસમુદ્રમાં કિંચિત્ જૂન ૩૩૦ જન દૂર થાય છે, માટે ૩૩૦-૪૮ સમુદ્રના + ૧૮૦ દ્વિપના ૫૧૦-૪૮ ચારક્ષેત્રનો-ગતિક્ષેત્રને ઉત્તર દક્ષિણ વિસ્તાર ગણાય છે. એ પ્રમાણે જંબુદ્વીપના સૂર્યચંદ્રને ભ્રમણ કરવાના ક્ષેત્રને વિસ્તાર ૫૧૦૪૬ જન જેટલું છે, એટલા જ ક્ષેત્રમાં સૂર્ય ૧૮૪ મંડળ પૂરે છે, અને ચન્દ્ર ૧૫ મંડળ પૂર્ણ કરે છે. દક્ષિણાયનના ૬ માસમાં સૂર્ય પહેલા મંડલથી ૧૮૪ મે મંડલે (જબૂદ્વીપમાંથી ખસ ખસતે સમુદ્રમાં) જાય છે, અને પુનઃ પલટાઈને ખસ ખસ જંબુદ્વીપમાં ૧૮૦ એજન અંદર પહેલામંડળે આવી જાય છે ત્યારે ઉત્તરાયણના છ માસ પૂર્ણ થાય છે. એ પ્રમાણે એક વર્ષમાં છેહલા મંડલે જઈ પહેલા મંડલે આવી જાય છે. અવસર્પિણી ઉત્સર્પિણી યુગ પલ્યોપમ સાગરોપમ સૂર્યવર્ષ સૂર્યમાસ દક્ષિણાયન ઈત્યાદિ કાળભેદે દક્ષિણાયનના પહેલા દિવસે અથવા કર્કસંક્રાન્તિના પહેલા દિવસે પહેલું મંડલ પૂર્ણ થતાં સમાપ્ત થાય છે, અને બીજા મંડલના પ્રારંભ સમયે જ તે સર્વે કાળભેદે પ્રારંભાય છે. તથા એકવર્ષમાં પહેલું અને ૧૮૪ મું એ બે મંડલ માં સૂર્ય એકેક વાર ફરે છે, અને મધ્યવતી ૧૮૨ મંડલમાં જતાં અને આવતાં એમ બે બે વખત ફરે છે. પુનઃ એક સૂર્ય જ્યારે નિષધ પર્વત ઉપર ૧૮૩માં પહેલું મંડલ પ્રારંભે છે, તે જ સમયે બીજે સૂર્ય તેની સમશ્રેણીમાં જ નીલવંતપર્વત Page #294 -------------------------------------------------------------------------- ________________ જબૂઢીપમાં સૂર્યચન્દ્રનું વર્ણન ઉપર પહેલું મંડળ પ્રારંભે છે, એ રીતે બે સૂર્ય મળીને એક અહોરાત્રમાં એક મંડલ પૂરે છે, અને એક સૂર્ય એક અહોરાત્રમાં એક અર્ધમંડલ જ પૂર્ણ કરે છે, - ચંદ્રનાં દક્ષિણાયન ઉત્તરાયણ છે, પરંતુ સૂર્ય સરખા નથી માટે તેનું અહિં પ્રજન નથી, વિશેષાથએ અન્યગ્રંથેથી જાણવાં. . ૧૬૯ છે. અવતર:–હવે આ ગાળામાં સૂર્યચંદ્રના મંડલની સંખ્યા અને પ્રમાણ કહે છેपणरस चुलसीइसयं, छप्पन्नऽडयालभागमाणाई। . ससिसूरमंडलाइं, तयंतराणिगिगहीणाई ॥१७०॥ તે ચંદ્રમંદ સને મંત્રના શાંતા (વિત્ર ?) [૦ ૨૭૦, g૦ ૨૩૩] સર્વ મંડલ ૧૫, આંતરા ૧૪. પર્વત ( ૩૫ ૩૦ છે. ભા. પ્રતિભાગ એ સંલથી મંડલનું અત્તર છે. અને દરેક મંડલ યે છે. એટલે આ મંડલ લીટીઓ . જાડી જાણવી. ૪ ચંદ્ર પણ મ સુધી બાહ્યમંડલ પૂર્ણ કરી . નીચેની લીટી પ્રમાણે મેરૂ તરફ ખસતું જાય છે, Page #295 -------------------------------------------------------------------------- ________________ Pr શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ` સાહત. ॥ મુખ્યમંત્ઝ અને મંદજીના બ્રાંતા ।।(નિત્રન. ૨) [T[॰ ૨૭૦, ગૢ૦ ૨૨૪] સ` મ`ડલ ૧૮૪, આંતરા ૧૮૩, વનસ-પંદર પુસ્તીક્સ એકસા ચારાસી છપ્પન્ન-છપ્પન ભાગ પ્રમાણનું મહયાજ્માનના ફૈ-અડતાલીસ ભાગ પ્રમાણનુ મેરુ પર્વત મંડલ સર્વાત્યનર શબ્દાર્થ : ૨ /૨ /૨ વેબાહ્ય મંડલ સતિસૂત્ર—ચદ્રસૂર્ય'ના મંઙાફ-મ'ડલા મ તય અતરાશિ-તેનાં આંતરા ફરાળ દીનાડું-એક એક આછા આ થી સઁસુધીનું સીધી લીટીનું મંડલક્ષેત્ર છે અને તે ૫૧૦ યાજત છે. અ આ કે ડ વર્તુલ લીટી ૪૬ જાડી તે પહેલું માંડલ પૂણુ ગણાય. એવાં ૧૯૪ મંડલ છે. સૂર્ય ૪ સુધી જઈ ને દર્શાવેલી લીટી પ્રમાણે મેરૂ તરફ ખસતા જાય છે. ખીજો સૂય અ સ્થાનથી પૂર્વેની જેવાં જ ખીજા જુદાં મંડલ ૧૮૪ કરે છે, એ સૂર્યના મંડલ એક લીટીમાં આવતાં નથી. પણ પાતપેાતાની જુદી લીટીઓ પાડે છે. એ દરેક મડલ ૨-૨ રાજનને અન્તરે હાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રમ'ડલા તથા સૂચ`મડલાના અ‘તરનું પ્રમાણ ચોથાય—ચન્દ્રનાં ૧૫ મડલ છે, અને તે દરેક એકસઠીયા છપ્પનભાગ પ્રમાણનાં છે, તથા સૂના એકસેા ચાસી મંડલ (૧૮૪) છે, અને તે દરેક એકસઠીયા ૪૮ ભાગ પ્રમાણનાં છે, એ બન્નેના આંતરા એકેક ન્યૂન-ઓછા છે.[ ચન્દ્રમડલેાના ૧૪ આંતરા અને સૂર્યંમ ડલેાના ૧૮૩ આંતરા છે,] ॥ ૧૭૦ ॥ વસ્તરë:—ચન્દ્રનું વિમાન એક ચેાજનના એકસઠ ભાગ કરીએ તેવા ૫૬ ભાગ જેટલા વૃત્તવિસ્તારવાળુ છે, અને સૂનુ ૪૮ ભાગ જેટલું વૃત્તવિસ્તારવાળુ છે. જેથી ૫૧૦૪૬ ચાજન જેટલા મંડલક્ષેત્રમાં ચંદ્રના ૧૫ મડલ થાય છે, તે દરેક મંડલનું પ્રમાણ એકસઠીયા ૫૬ ભાગ જેટલા વિસ્તારવાળું છે, અને સૂર્યના ૧૮૪ મંડલા થાય છે તે દરેક મંડલના વિસ્તાર એકસઠીયા ૪૮ ભાગ જેટલે છે, અને મતા એકેક એછા એટલે ચંદ્રમંડલેાના ૧૪ આંતરા છે, કારણ કે પાંચ આંગળીમાં જેમ. ચાર આંતરા હાય, અને ચાર ભીંતેામાં જેમ ૩ આંતરા હાય તેમ મંડલેામાં પણ આંતરા એક ન્યૂન જેટલા જ હેય, તે રીતે સૂમંડલાના ૧૮૩ આંતરા છે. જેમ પહેલાથી ખીજા મ`ડલ વચ્ચેના મંડલ વિનાના ખાલી ક્ષેત્રરૂપ એક આંતરા, અને ખીજાથી ત્રીજા મડલ વચ્ચેનેા ખીજો આંતરે. ઇત્યાદિ રીતે આંતરા એટલે સૂર્યચંદ્રના પંશ વિનાનુ શૂન્ય ક્ષેત્ર જાણવું. તથા આકાશની અંદર જેટલી જગ્યામાં ફરતાં ચંદ્રસૂર્યના વિમાનને ઘસારા-લીટી પડે તેટલું ઘસારાવાળું ક્ષેત્ર તે એક મૅકલ્ટ કહેવાય, માટે વિમાનના વિસ્તારને અનુસારેજ મડલના પણ વિસ્તાર તથા ચેાજન જાણ્યેા. ૫૧૭૦ના ૬૧ અવતરળ: પૂČગાથામાં ચન્દ્રસૂર્યના મડલેાની સખ્યા અને આંતરા કહીને હવે આ ગાથામાં ચન્દ્રમ ડલાનાં આંતરા તથા સૂર્ય મંડલના આંતરાઓનું પ્રમાણ કહે છે, તે આ પ્રમાણે છે पणतीसजोअणे भाग तीस चउरो अ भागसगभागा (हाया) અંતરમાળ સતળા, રવા પુળ નબળે યુનિ revi શબ્દા વાતીત-પાંત્રીસ માળ તીસ-ત્રીસ (એકસઠીયા ) ભાગ રો-ચાર ા માઇ-સાતીયા ભાગ અંતરમાન-અન્તર પ્રમાણ સસિળે-ચન્દ્રના મંડળનુ રવિને પુળ-વળી સૂર્યના મડલનું લુમ્નિ-એ ગાય:-ચન્દ્રના મ`ડલેાના અન્તરનુ પ્રમાણ ૩૫ ચેાજન ૩૦ એકસઠીયા ભાગ અને એક એકસઠીયાના સાતીયા ૪ ભાગ જેટલું છે, અને સૂર્યના મફ્લાનું અન્તર ૨-૨ ચેાજત છે ! ૧૭૧ ૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત હું વિતરમંડલક્ષેત્ર પૂર્વે ૫૧૦ ૨.જન ૪૮ એકસઠીયા ભાગ અધિક કહ્યું છે, માટે અહિં ગણિતની સુગમતા માટે પાંચ દશ એજનના પણ એકસઠીયા ભાગ બતાવીએ તે [૫૧૦૪૬૧ ] ૩૧૧૧૦ ભાગ આવે તેમાં ૪૮ ભાગ ઉમેરતાં [ ૩૧૧૧૦+૪૮=] ૩૧૧૫૮ એકસઠીયા ભાગ આવ્યા. હવે ૧૫ મંડલ છે, અને તે દરેક પદ, ભાગ જેટલું છે, માટે ૧૫ ને ૫૬ વડે ગુણતાં ૮૪૦ ભાગ આવ્યા તેને ૩૧૧૫૮ માંથી બાદ કરતાં આંતરાનું સર્વક્ષેત્ર ૩૦૩૧૮ ભાગ રહ્યું, તેને જના કરવામાટે ૬૧ વડે અને આંતરા લાવવા માટે ૧૪ વડે ભાગવા જોઈએ, જેથી પ્રથમ ૧૪ આંતરાવડે ભાગતાં— * ૧૪)૩૦૩૧૮(૨૧૬૫ ભાગ ૬૧)૨૧૬૫(૩૫ જન ૭ ૨૮ ૧૮૩ ૩૩૫ ૩૦૫ =૨૧૬૫! ૩૦ ભાગ એકસઠીયા ૭૦ છે. ભા. પ્રતિભાગ એટલે જવાબ ૩૫-૩૦-૪ ૮ પ્રતિભાગ છે. ભાગ ૩૫-૩૦૩ જવાબ તથા અહિં સૂર્યમંડળે ૧૮૪ છે, અને દરેક મંડળ ૪૮ ભાગનું છે. માટે ૧૮૪ને ૪૮ વડે ગુણતાં [ ૧૮૪૪૪૮=] ૮૮૩૨ ભાગ આવ્યા તેને પ્રથમ કહેલા ૩૧૧૫૮ મંડળક્ષેત્રાંશમાંથી બાદ કરતાં ૨૨૩ર૬ ક્ષેત્રાંશ આવે, તેને ૧૮૩ આંતરાવડે ભાગતાં ૧૨૨ અંશ આવે અને એ એકસઠીયા અંશ હોવાથી ૬૧ વડે ભાગતાં ૨ યોજન સંપૂર્ણ અન્તર આવે. એ પ્રમાણે પહેલા સૂર્યમંડલથી બીજું સૂર્યમંડલ ૨ જન કર છે. ત્યારબાદ ત્રીજું ત્રીજાથી ચોથું યાવત્ ૧૮૩ માંથી ૧૮૪ મું મંડલ બે જન દૂર છે. છે અત્તર અને મંડલ દ્વારા મંડલક્ષેત્રની પ્રાપ્તિ છે અથવા બીજી રીતે વિચારતાં એ અન્તરે ઉપરથી મંડલક્ષેત્રની પ્રાપ્તિ પણ આ પ્રમાણે થાય છે.–ચંદ્રમંડલાન્તર કે. ૩૫-૩૦ૐ ભાગ છે, તે પ્રથમ ૩૦ ના સાતીયા ભાગ સર્વ બનાવતાં ૩૦૪૭=૧૦ માં ૪ ઉમેરતાં ૨૧૪ સાતીયા ભાગ તે એકસઠીયા અંશ છે, માટે ૩૫ એજનના પણ એકસઠીયા અંશ બનાવવાને ૩૫ ને ૬૧ વડે ગુણતાં ૨૧૩૫ અંશ આવ્યા તેને ૭ થી ગુણતાં ૧૪૯૪૫ આવ્યા તેમાં એ ૨૧૪ ઉમેરતાં ૧૫૧૫૯ સાતીયા ચણિભાગ–પ્રતિભાગ આવ્યા. આ ૧૫૧૫૯ Page #298 -------------------------------------------------------------------------- ________________ જબૂતીપમાં તથા લવણુસમુદ્રમાં સૂર્ય'ચન્દ્રનુ ચારક્ષેત્ર ચેા. ભાગ પ્રતિ ૩૫-૩૦-૪ અથવા ×૬૧ ઉતરતી ભાંજણી ૩૫ પ્રમાણે ૨૧૦ ૨૧૩૫ ભાગ +૩૦ ભાગ ૨૧૬૫ ભાગ XG ૧૫૧૫૫ * ૪ ૧૫૧પ૯ ચૂર્ણિ ભાગ ( એક આંતરાના ) તથા સૂર્ય મ`ડલાન્તર ૨ ચૈાજનને ૧૮૩ અને ૪૮ એક મંડલાંશને ૧૮૪ વડે ગુણતાં ૧૪૪ ચા૦ ૪૮ અંશ આવ્યા તેને ૩૬૬ માં મડલક્ષેત્ર પ્રાપ્ત થાય. ॥ ૧૭૧ ॥ પ્રતિભાગ એક મડલાન્તરના આખ્યા માટે ૧૪ માંડલાન્તરે ગુણતાં ૨૧૨૨૨૬ પ્રતિભાગ આવ્યા હવે મંડલ ૫૬ ભાગનું છે માટે તેને છ વડે ગુણતાં ૩૯૨ આવે, તેને ૧૫ મંડલે ગુણતાં ૫૮૮૦ પ્રતિભાગ આવ્યા તેને પૂના ૨૧૨૨૨૬ માં ઉમેરતાં ૨૧૮૧૦૬ સવ પ્રતિભાગ આવે એ પ્રતિભાગ સાતીયા હૈાવાથી સાતે ભાગતાં ૩૧૧૫૮ ભાગ એકસઠીયા આવ્યા તેને પુનઃ ૬૧ વડે ભાગતાં ૫૧૦ ચાજન ૪૮ અંશ મ`ડલક્ષેત્ર આવે. વીવતો-જ ખૂદ્વીપની અંદર અભિદ્–એકસા એ'સી ચેાજતમાં અવસરળઃ—જમૂદ્રીપના સૂર્ય ચંદ્રના જ ભૂદ્વીપમાં કેટલાં મંડલ ? અને કેટલુ મડલક્ષેત્ર છે? તથા લવણુસમુદ્રમાં કેટલાં મ`ડલ તથા મ`ડલ ક્ષેત્ર છે ? તે આ ગાથામાં દર્શાવાય છે.— दीवंत असिअस पणपणसठ्ठी अ मंडला तेर्सि । तीसहिअतिसयलवणे, दसिगुणवीस सयं कमसो ॥ १७२ ॥ શબ્દાઃ— વળ—પાંચ મંડળ વળતટ્ટીપાંસઠ • àસિઁ—તેમનાં—ચંદ્ર અને સૂર્યનાં અંતરવડે ગુણતાં ૩૬૬ ચૈાજન આવ્યા, ૮૮૩૨ આવ્યા તેને ૬૧ વડે ભાગતાં ઉમેરતાં ૫૧૦ ૦ ૪૮ અંશ સપૂર્ણ ૩૭ તીસફ્રિમ-ત્રીસ અધિક તિલય-ત્રણસા ચાજન સ-દશ તુળવીલ સયં–એક સા ઓગણીસ મો-અનુક્રમે (ચંદ્ર સૂર્યનાં) Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી લા ક્ષેત્ર વિસ્તાથ હિલ " - જયાર્થી–જબૂદ્વીપની અંદર એકસે એંસી એજનમાં ચંદ્રનાં પાંચ મંડલ અને સૂર્યનાં પાંસઠ મંડલ છે, અને લવણસમુદ્રમાં ત્રણ ત્રીસ જA [૪૮ અંશ સહિત ]માં અનુક્રમે ચંદ્રના દશ મંડલ છે, અને સૂર્યનાં એક ગણીશ મંડલ છે. ૧૭૨વા આ વિસ્તરાર્થ-જબૂદ્વીપમાં મંડલક્ષેત્રનો વ્યાસ ૧૮૦ જન સંપૂર્ણ છે, તેમાં સૂર્યના ૬૫ મંડલ સંપૂર્ણ અને છાસઠમા મંડલને કંઈકwભાગ પ્રાપ્ત થાય છે, અને ચન્દ્રનાં ૫ મંડલ સંપૂર્ણ અને છઠ્ઠા મંડલને ઘણે ભાગ પ્રાપ્ત થાય છે, અને લવણસમુદ્રમાં ૩૩૦ જન-૪૮ અંશ જેટલા મંડલક્ષેત્રમાં ચંદ્રનાં ૧૦ મંડલ અને સૂર્યના ૧૧૯ મંડલ થાય છે, જેથી સર્વમળી ધો. ૫૧૦-૪૮ અંશ જેટલા સંપૂર્ણ મંડલક્ષેત્રમાં ચંદ્રનાં [૧૦] ૧૫ મંડલ અને સૂર્યનાં [૬૫+૧૧૯૯] ૧૮૪ સર્વમંડલે થાય છે. વળી વિશેષ એ કે સૂર્યનાં ૬૫ મંડલમાં પણ ભરત સૂર્યના ૬૩ મંડલ નિષધપર્વત ઉપર અને બે મંડલે હરિવર્ષક્ષેત્રમાં ઈશાન ખૂણે થાય છે, તેવી જ રીતે બીજા અરવતસૂર્યનાં ૬૩ મંડલે નલતવંત ઉપર અને બે મંડલે રમ્યક્ષેત્રના નૈહત્યકાણમાં (ક્ષેત્રદિશાની અપેક્ષાએ) થાય છે. –૬૪-૬૫ મા મંડલને હરિવર્ષ અથવા રમ્યકક્ષેત્રના ખૂણામાં કહ્યું અને ત્યારબાદનાં મંડલ સમુદ્રના ગણ્યા, તે દ્વીપના પર્યન્ત આવેલી ૪ જનવિસ્તારવાળી જગતી ઉપર એકમંડલ સંપૂર્ણ અને બીજા મંડળને ઘણે ભાગ થવા યોગ્ય છતાં એકપણ મંડલ ન કહ્યું તે કેમ ઘટે? . ૩ત્તર:–જગતી ઉપર સાધિક ૧ મંડલ થાય છે, પરંતુ જગતીના ૪ યોજન હરિવર્ષમ્યકક્ષેત્રની છવામાં (લંબાઈમાં) ગણાય છે, જેથી તે ૪જન હરિવર્ષરમ્યના હોવાથી ક્ષેત્રના ખૂણામાં એ બે મંડલ કહ્યાં છે, અને જગતીને વિસ્તાર જ બૂઢીપના તે તે ક્ષેત્રાદિમાં અતર્ગત ગણવાનું જગતીના વર્ણન પ્રસંગે જ કહેવાઈ ગયું છે માટે વાસ્તવિક રીતે સાધિક ૧ મંડલ જગતી ઉપર થાય છે, તે પણ જગતી ઉપર ન કહેતાં ક્ષેત્રની જીવાકોટીમાં જ ગ્રંથકર્તાઓ ગણે છે. તથા ગાથામાં ૧૮૦ અને ૩૩૦ એ બે યોજનઅંક કહેલા હોવાથી સંપૂર્ણ ૫૧૦ એજન મંડલક્ષેત્ર થાય છે, અને મંડલ ક્ષેત્ર તે ૫૧૦ ઉપરાન્ત ૪૮ અંશ જેટલું છે, તે પણ ૪૮ અંશ જેટલા અલ્પક્ષેત્રની અહિં અલ્પતાના કારણથી વિવક્ષા નથી કરી એજ હેતુ સમજાય છે, માટે વિસંવાદ ન જાણું. - + પ મંડલથી ૧૯ ૦ ૯ અંશ ક્ષેત્ર રોકાયું છે માટે ૬૬ માં મંડલના પર અંશ જંબૂઢીપમાં છે, એ પદ્ધતિએ ચંદ્રક્ષેત્ર સ્વતઃ ગણવું. ૧ સૂર્યવર્ષના પ્રારંભમાં જે સૂર્ય ભરતક્ષેત્રમાં ઉદય પામી સૂર્યવર્ષનું પહેલું મંડલ (અને ૧૮૪ માંનું બીજું મંડલ) નિષધપર્વત ઉપર પ્રારંભે છે તે સૂર્ય ભારત સૂર્ય કહેવાય, એ પદ્ધતિએ ખેરવતસૂર્ય એવું ઉપચારનામ જાણવું, વાસ્વવિક નહિં. Page #300 -------------------------------------------------------------------------- ________________ સભ્યનરમંડલે ચાદથી અને તથા સૂયી સૂર્યને કેટલું અંતર ? જ અવતરણ – જંબુદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય કહ્યા, તેમાં એક સૂર્ય-ચંદ્રની રહામે બીજી બાજુએ બીજે સૂર્યચંદ્ર હોય છે, તે સર્વાભ્યતરમંડલમાં વર્તતા ચંદ્રથી ચંદ્રને અથવા સૂર્યથી સૂર્યને કેટલું અન્તર? તેમજ સર્વ બાહ્યમંડલમાં ફરતી વખતે કેટલું અન્તર? તે બે અતર આ ગાથામાં કહેવાય છે— ससिससि रविरवि अंतरि, मझे इगलक्खुतिसपसाठूणो । साहिय दुसयरि पण चइ-बहि लक्खो उसयसाठहिओ ॥१७३॥ ' શબ્દાર્થ – સસ સf-એક ચંદ્રથી બીજા ચંદ્રને સાવિ દુલાર–સાધિક બહેત્તર યોજન –એક સૂર્યથી બીજા સૂર્યને વન–સાયિક પાંચ એજન, અંતરિ–પરસ્પર અખ્તર સ્વરૂં વૃદ્ધિ (દર મંડેલે અધિક વધારતાં) મળશે–મધ્ય મંડલે, પહેલા મંડલે aહેં–સર્વબાહ્યમંડલે લાલુ-એક લાખ જન રવો-એક લાખ જને તિસયસાય. કળો-ત્રણસો સાઠ જન ન્યૂન | મહિમ-છ સાઠ જનઅધિક Trષા–સભ્યન્તરમંડલે ચંદ્રથી ચંદ્રને અને સૂર્યથી સૂર્યને પરસ્પર અન્તર ત્રણસો સાઠ જન ન્યૂન ૧ લાખ જન પ્રમાણ [૯૯૬૪૦ જન] છે, ત્યારબાદ દરેક મંડલે સાધિક ૭૨ યોજન ચંદ્રાન્તર વધતાં અને સાધિક ૫ જન સૂર્યાન્તર વધતાં સર્વબાહ્યમંડલે છ સાઠ જન અધિક ૧ લાખ જન પ્રમાણ [=૧૦૦૬૬૦ ચોજન ] જેટલું પરસ્પર અખ્તર હોય છે ૧૭૨ા વિત્રતા–જંબૂઢીપની જગતીથી એટલે જંબુદ્વીપના પર્યંતભાગથી દ્વીપની અંદર ૧૮૦ યોજન ખસતું ચંદ્રસૂર્યનું પહેલું સભ્યન્તરમંડલ છે. માટે પૂર્વતરફના ૧૮૦ અને પશ્ચિમતરફના ૧૮૦ મળી ૩૬૦ જન જંબૂઢીપના ૧ લાખ જન વ્યાસમાંથી બાદ કરતાં ૯૯૬૪૦ જન જેટલું અન્તર સભ્યન્તરમંડલના વર્તત ચંદ્રને ચંદ્રથી અને સૂર્યને સૂર્યથી હોય છે, અને એજ ૯૬૪૦ માંથી મેરૂ પર્વતને ભૂમિસ્થ વ્યાસ ૧૦૦૦૦ એજન બાદ કરી બાકી રહેલા ૮૯૪૦ એજનના બે વિભાગ કરતાં ૪૪૮૨૦ એજન આવે તેથી એમ સ્પષ્ટ થયું કેસભ્યન્તરમંડલમાં વર્તત [એટલે ઉત્તરાયણના છેલા મંડેલને સમાપ્ત કરતા અને દક્ષિણાયનના પહેલા મંડલને પ્રારંભો] ભારતસૂર્ય નિષધ ઉપર રહ્યો છે મેરૂથી અગ્નિખૂણે ૪૪૮૨૦ એજન દૂર રહ્યો છે, તે જ વખતે અરવત સૂર્ય તેની જ બરાબર વક સમશ્રેણિએ મેરૂપર્વતથી ૪૪૮૨૦ એજન દૂર વાયવ્ય ખૂણે નીલવંતપર્વત મંડલને પ્રારંભ હેય છે, એથી અધિક નજીક આવવાને હવે બીજો કોઈ અવકાશ " પૂર્વના મેરૂના નથી, માટે સભ્યન્તરમંડલે વર્તતા બે સૂર્યને પરસ્પર [૪૪૮૨૦+૧૦૦૦૦+ Page #301 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ઘણુ ક્ષેત્રસમાસ વિસ્તાર સહિત ॥ सूर्य सूर्यर्नु परस्पर अंन्तर, एज रीते चंद्र चंद्रनु पण परस्पर अन्तर ॥ [૦ ૨૭૨, g૦ ૨૪°] C8 D BA, દિર 9 " sી કૃમિ છે . બૂ કે D રિ િ િકાર ( RJAR - - - - આ મંડલે વાસ્તવિક નથી, પરંતુ પ્રાયઃ મંડળ તુલ્ય છે, જે ગણિત માત્ર સમજવાને માટે છે એમાં સભ્યન્તર મંડલે વર્તતા બે સૂર્યનું પરસ્પર અન્તર ત્રણે અંક મળીને ૯૯૬૪૦ એજન, અને સર્વબાહ્યમંડલે પાંચે અંક મળીને ૧૦૦૬૬૦ જન અન્તર છે. - તથા સૂર્યની પરસ્પર અન્તરવૃદ્ધિ બે બાજુ ૨૪, ૨૪ જન છે, અને ચંદ્રની - ભા. પ્રતિ પરસ્પર અન્તરવૃદ્ધિ પ્રતિમંડલે બે બાજુ ૩૬–૨૫–૪ જુદી જુદી છે. ' પશ્ચિમના ૪૪૮૨૦=] ૯૬૪ યોજન જેટલું અન્તર હેય છે, એજ રીતે બે ચન્દ્રને પણ પરસ્પરઅન્તર એટલું જ જાણવું. | તિ સભ્યન્ત મં ને 1 સૂર્યને અત્તર ! Page #302 -------------------------------------------------------------------------- ________________ થસૂયના મંડળનું અંતર. તથા સર્વબાહ્યમંડલ લવણસમુદ્રમાં જંબુદ્વીપના પર્યન્તભાગથી ૩૩૦ યોજન દૂર સવ બાજુએ ફરતું હોવાથી બે બાજુના ૩૩૦-૩૩૦ ગણતાં ૬૬. જન જંબુદ્વીપના ૧ લાખ જન વ્યાસમાં અધિક ગણવાથી ૧૦૦૬૬૦ એજન થાય છે. જેથી એમ સ્પષ્ટ થયું કે સર્વબાહ્યમંડલને સમાપ્ત કરતી વખતે એ ૧૮૪મા મંડલમાં વર્તતા ચંદ્રથી ચંદ્રને અને સૂર્યથી સૂર્યને પરસ્પર ઉત્કૃષ્ટ અન્ડર ૧૦૦ ૬૬૦ એજન [માં ૧૬ ભાગ ન્યૂન] હાય છે. એ વખતે ભારત સૂર્ય મેરૂપર્વતથી ૪૫૩૩૦ એજન દૂર અગ્નિ ખૂણે સમુદ્રમાં રહેલું હોય છે, ત્યારે બીજો અિરવતસૂય તેની જ (ભારત સૂર્યની જ (વક (ખૂણાથી ખૂણા તરફની) સમશ્રેણીએ મેરૂથી વાયવ્યકોણમાં સમુદ્રને વિષે મેરૂથી ૪૫૩૩૦ એજન દર રહેલે હોય છે, એ પ્રમાણે ચંદ્ર ૧૫ મા મંડલે એજ સ્થાને એ જ રીતે જ રહેલા હોય ત્યારે એક ચંદ્રથી બીજા ચંદ્રને ઉત્કૃષ્ટઅખ્તર જાણવું આ બંને અંતર મેરૂ પર્વત આવવાથી ચાપતિ મન્તર જાણવું હૃતિ સર્યવાન વન વન્દ્રને સૂવં સૂર્યને ૩ણ અંતર ! હવે દરેક મંડલે પરસ્પર અંતરવૃદ્ધિ આ પ્રમાણે-ચંદ્રમંડલથી ચંદ્રમંડલનું પરસ્પર અતર પૂર્વે ૩૫ જન-૩૦ ભાગ-૪ પ્રતિભાગ કહ્યું છે, તે એક બાજુનું હોય છે અને એટલું અન્તર બીજી સ્વામી બાજુએ પણ હોય છે, તે એ બે બાજુનાં અંતર ભેગાં કરતાં ૭૦ એજન ૬૦ | ૩૫-૩૦-૪ ભાગ અને ૮ પ્રતિભાગ (સાતીયા) આવ્યા ૩૫-૩૦-૪ પુનઃ ચંદ્રમંડલ પેક ભાગનું છે, તે પણ ૭૦-૬૦-૮ બને બાજુનું ગણતાં ૧૧૨ ભાગ સાઠમાં | ૧૧૨ ઉમેરતાં ૧૭૨ ભાગ થયા, તથા સાતીયા ૭૦-૧૭૨-૮ ૮ પ્રતિભાગમાંથી સાતપ્રતિભાગને ૧ ભાગ ૧૪–૭ ૧૭૨ માં ઉમેરતાં ૧૭૩ ભાગ થયા, અને - ૭૦–૧૭૩-૧૬, ૧ પ્રતિભાગી રહ્યો, તે ૧૭૩ પ્રતિભાગને + ૨૦–૧૨૨ ૬૧ વડે ભાગતાં ૨ પેજન આવ્યા તે ૭૦ ૭૨–૫૧ – * અહિં સૂર્યથી સૂર્યને ઉત્કૃષ્ટ અંતર તો ગાથામાં કહ્યા પ્રમાણે સંપૂર્ણ છે. પરંતુ ચંદ્રથી ચંદ્રના ઉત્કૃષ્ટ અન્તરમાં ૧૬ ભાગ ઓછા જાણવા, કારણ કે સૂર્યમંડલ ૪૮ અંશનું છે, ત્યારે ચંદ્રમલ ૫૬ અંશનું છે, જેથી બંને બાજુથી ૮-૮ ભાગ ત્રટતા ૧૬ ભાગ ઘટે, માટે સબામંડલે ચંદ્રથી ચંદ્રને ઉત્કૃષ્ટ અંતર છે. ૧૦૦૬૫૯-૪૫ ભાગ જેટધું હોય છે.—એ વિશેષ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી લધુ ક્ષેત્રસમાસ વિહારી સહિત માં ઉમેરતાં ૭૨ જન આવ્યા, અને | અંતર ૩૫-૩-૪ ભાગ ૫૧ રહ્યા, તેથી દરેક મંડલે ચે. | મંડલ + ૫૬ ૭૨ ભા. ૫૧ પ્રતિભાગ ૧ (. ૭ર ભા. ૩૫–૮૬-૪ ૧૧) અધિક અધિક અંતર વધતું જાય + ૧ – ૬૧ છે. અથવા બીજી રીતે ગણીએ તે એક ૩૬-૨૫-૪ * ૨ બાજુનું અંતર અને મંડલ મળીને . ૩૬ ભા. ૨૫ પ્રતિ. ૪ થાય તેને બે ૭૨–૫૦-૮ બાજુનું ગણી દ્વિગુણ કરતાં પણ એ ૭૨ +૧૪–૭ ભા. ૫૧ પ્રતિ. ૧ અંતરવૃદ્ધિ પ્રાપ્ત ૭૨-પર-૧ થાય છે, ચા. ભાગ ૨-૪૮ એક બાજુના હવે સૂર્યમંડલેમાં દરેક મંડલ ૨ | + ૨-૪૮ બીજી બાજુના જન અંતરે છે, અને ૪૮ ભાગ મંડલના મળીને ૨ જન ૪૮ ભાગ એક | + ૧—૬૧ બાજુની અંતરવૃદ્ધિ હોય છે. તેવી જ બીજી | પ-૩૫ બાજુ ગણતાં ૪ જન ૯૬ ભાગ આવે, એમાં ૯૬ માંથી ૬૧ ભાગને એક જ કાઢી લઈ ચાર યોજનમાં ઉમેરતાં રોજન પ થાય, અને ભાગ ૩૫ રહે, જેથી સ્પષ્ટ થયું કે દરેક મંડલે બે સૂર્યને પરસ્પર ૫ જન ૩૫ ભાગ જેટલું અન્તર વધતું જાય છે. અને એ પ્રમાણે વધતાં વધતાં સર્વ બાહ્યમંડલે ૧૦૦૬૬૦ એજન જેટલું અત્તર બે સૂર્યને પરસ્પર પ્રાપ્ત થાય છે. અથવા ચન્દ્રના પહેલાં મંડલની આદિથી ચન્દ્રનું છેલ્લું મંડલ એક બાજુએ [મંડલક્ષેત્રની અપેક્ષાએ મંડલક્ષેત્રના પ્રારંભથી] . ૧૦૯-૫૩ ભાગ દૂર છે. તેવી જ રીતે બીજી બાજુએ પણ ગણતાં [એ. પ૦-પ૩ ભા.૪૨=] . ૧૦૧–૪૫ ભાગ જેટલા યો ભા. પ્રતિ ક્ષેત્રમાં ૧૫ મંડલ પૂરાય છે, અને દર મંડલે અંતરવૃદ્ધિ ૭૨–૫૧–૧ છે, અને અન્ડર ૧૪ છે માટે ૭૨-૫૧-૧ ને ૧૪ વડે ગુણતાં પણ ૧૦૧૯-૪પ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે સૂર્યને અંગે ગણતાં મંડલક્ષેત્રના પ્રારંભથી છેલ્લે મંડલ એક બાજુએ ૫૧૦ અને બીજી બાજુ પણ ૫૧૦ હોવાથી ૧૦૨૦ યોજન મંડલક્ષેત્રમાં દૂર છે, ચે. ભા. અને અન્તરવૃધ્ધિ ૫-૩૫ છે જેથી ૧૮૩ આંતરાએ ગુણતાં [મંડલસહિત આંતર ગુણતા] ૧૦૨૦ જન પ્રાપ્ત થાય છે. એ મંડલક્ષેત્રમાં જબૂદ્વીપના ૯૬૪૦ જન Page #304 -------------------------------------------------------------------------- ________________ 'હની સભ્ય વરસો સુહૂગતિ. બન્નેમાં ઉમેરતાં ચંદ્રનું ઉત્કૃષ્ટ અન્તર પૂર્વે કહ્યા પ્રમાણે [૯૬૪૦+૧૦૧૯-૪૫=] ૧૦૦૬૫૯-૪૫ આવે, અને સૂર્યનું ઉત્કૃષ્ટ અન્તર [૯૬૪૦+૧૦૨૦=] ૧૦૦ ૬૬૦ જન સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. આ સૂર્યના અતરમાંથી જ ચંદ્રમંડલની અધિકતાના [૮+૮= ૧૬ ભાગ ઓછા કરતાં પૂર્વોકત ૧૦૦ ૬૫૯–૪૫ ચંદ્રાન્તર પ્રાપ્ત થાય છે. ઇત્યાદિક અનેક રીતે ગણિતજ્ઞોએ અંતરવૃદ્ધિ ઉપરથી, મંડળક્ષેત્ર ઉપરથી અંતરવૃદ્ધિ સ્વતઃ પ્રાપ્ત કરવી. મે ૧૭૩ છે અવતરણ –હવે આ ગાથામાં દરેકમંડલે ચંદ્ર એકમુહૂર્તમાં કેટલું ચાલે? તે કહેવાય છે– साहिअपणसहसतिहुत्तराई ससिणो मुहुत्तगइ मज्झे । बावन्नहिआ सा बहिपइमंडल पउणचउवुड्डी ॥१७४॥ શબ્દાર્થ – સાહિ–સાયિક મશે–મધ્યમંડલે પહેલામંડલે વાસદ્ધ—પાંચ હજાર ચાવગ્નાદિકા-બાવન જન અધિક તિદુત્તરારું—તિહુન્નરતેર –તે પૂર્વોક્તગતિ મુદુત્તા—મુહૂર્તગતિ ૨૩ળવવું–પિણ ચાર એજન થા–સર્વાશ્યન્તરમંડલે ચંદ્રની મુહૂર્તગતિ પાંચ હજાર વિહુન્નર જનથી કંઈક અધિક છે, અને સર્વ બાહ્યમડલે એજ મુહૂર્તગતિ બાવન જન અધિક છે, તથા દરેક મંડળે પણ ચાર યોજન મુહુર્તગતિમાં વૃદ્ધિ થતી જાય છે. જે ૧૭૪ વિતર્થ સર્વાભ્યન્તરમંડલનો પરિધિ ૩૧૫૦૮૯ (ત્રણ લાખ પંદર હજાર નેવ્યાસી) જત છે, તેટલા પરિધિને બે ચન્દ્ર મળીને અધિક એક અહોરાત્રમાં ગતિવડે સમાપ્ત કરે છે, જેથી એક અર્ધમંડલને પૂરતાં એક ચંદ્રને અધિક અહોરાત્ર કાળ લાગે છે, અને સંપૂર્ણ મંડળ પૂરતાં સાધિક બે દિવસ એટલે ગણિત પ્રમાણે ૨ દિવસ ૨ મુહૂર્ત અને એક મુહૂર્તન બસ એકવીસીઆ ૨૩ ભાગ [=૨-૨૩ ] એટલે કાળ લાગે છે, અને સૂર્ય એ જ મંડલને સંપૂર્ણ બે અહોરાત્ર જેટલા કાળમાં સંપૂર્ણ કરે છે. અહિં ચંદ્રની ગતિ મંદ હેવાથી સૂર્યના મંડલપૂર્તિકાળથી ચંદ્રને મંડળમૂર્તિકાળ અધિક છે. અહિં ગણિતની સુગમતા માટે ૨ દિવસ રફ મુહૂર્તના સર્વના બસે એકવીસીયા મુહૂર્તભાગ કરીએ તે પ્રથમ ૨ દિવસના ૬૦ મુહૂર્તમાં ૨ સુહુર્ત ઉમેરતાં ૬૨ મુહૂત્ત થયા તેને ર૨૧ વડે ગુણતાં ૧૩૭૦૨ આવ્યા તેમાં ૨૩ અંશ ઉમેરતાં ૧૩૭૨૫ અંશ થયા. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સાહિત ૪૨૨૧ હવે મંડલના પણ અંશ કરવા માટે ૩૧૫૦૮૯ એજનને ૨૧ વડે ગુણીએ તે ૬૯૬૩૪૬૬૯ મંડલાશ થયા. તેને ૧૩૭૨૫ મુહુર્તાશવડે ભાગતાં પ૦૭૩૪s, જન જેટલી ચંદ્રની મુહૂર્તગતિ પ્રાપ્ત થઈ અંકગણિત આ પ્રમાણે દિ. મુ. અંશ. ૩૧૫૦૮૯ જન સર્વાભ્યન્તર મંડલન-પરિધિ ૪૩૦ [૨૨૧]. ૩૧૫૦૮૯ ૬૦ મુ. ૬૩૭૧૭૮૪ +૨ મુહુર્તાશ. ૬૩૦૧૭૮xx ૧૩૭૨૫) ૬૯૬૩૪૬૬૯ મંડલાંશ (૫૦૭૩ જન. ૪૨૨૧ મુહૂર્તાશ ૬૮૬૨૫ - ૬૨ ૧૦૦૯૬૬ યોજન ૧૨૪ =૫૦૭૩૩૨૫ ૪૮૯૧૯ ૧૩૭૦૨ ૪૧૧૭૫ અંશ. શેષ ૧૩૭૨૫ મુહૂર્તાશ ૧૨૪ ૨૩ અહિં બસોએકવીસીઆ અંશ કેવી રીતે? તેની ઉત્પત્તિ ગ્રન્થાતરથી જાણવી, કારણકે તે ઉત્પત્તિવર્ણવવાનું વકતવ્ય અધિક હેવાથી અહિં તેનું પ્રયોજન નથી. હવે સર્વબાહ્યમંડલને પરિધિ ગણિતરીતિ પ્રમાણે ૩૧૮૩૧૫ [ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર] જન છે, તેને પણ પૂર્વોકત રીતે ૨૨૧ વડે ગુણી ૧૩૭૨૫ મુહૂર્નાશવડે ભાગતાં ૫૧૨૫ ૧૧, જન જેટલી મુહૂર્ણાગતિ પ્રાપ્ત થાય. [ ત્યાં ૩૧૮૩૧૫ ૨૨૧ વડે ગુણતાં ૭૦૩૪૭૬૧૫ પેજનાંશ-મંડલાશ આવે છે.) એ પ્રમાણે ચન્દ્ર ૧૫ મંડલેમાંના કોઈપણ મંડલમાં ભ્રમણ કરતો હોય ત્યારે તેના પરિધિને (પૂર્વોકતરીતે ઉપજાવેલા મંડલાશને) ૧૩૭૨૫ વડે ભાગતાં તે મંડલે ચંદ્રની મુહુર્તગતિ પ્રાપ્ત થાય, અર્થાત્ ત્યાં ચંદ્ર એક મુહૂર્તમાં એટલું ક્ષેત્ર વ્યતીત કરે. પુનઃ દરેક મંડલને પરિધિ જાણવાની રીતિ આ પ્રમાણે-પૂર્વે ૭૨-૫૧-૧ જેટલી અન્તરવૃદ્ધિ કહી છે, તેને પરિધિ ગણિતની રીતિ પ્રમાણે લગભગ સાધિક Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક મડલે સૂર્ય ની મુહૂત ગતિ. ૨૩૦ ચાજન જેટલા થાય છે, જેથી દરેકમ`ડલે ૨૩૦ ચેાજન પૂ`મડલપરિધિમાં ઉમેરતાં અનન્તર ( અગ્ર અગ્ર ) મડલના પરિધિ આવે, જેમકે પહેલા મ`ડલને રિધિ ૩૧૫૦૮૯ ચાજન છે તે તેમાં ૨૩૦ ચાજન ઉમેરતાં ૩૧૫૩૧૯ ચેાજન આવે, પુન: એમાં ૨૩૦ ઉમેરતાં ૩૧૫૫૪૯ ચેાજન આવે, એ પ્રમાણે યાવત્ છેલ્લા પંદરમા મંડલને પરિધિ ૩૧૮૩૧૫ ચેાજન પ્રાપ્ત થાય છે. અહિં ચૌદવાર ૨૩૦ ઉમેરતાં એટલે [૨૩૦×૧૪] ૩૨૨૦ ચેાજન ઉમેરતાં ૩૧૮૩૦૯ ચાજન આવવાથી ૬ ચેાજન ત્રુટે છે તે ૨૩૦ ચેાજન ઉપરાંતને! દેશેાન ના ચેાજન ન વધારવાથી ફ્રુટે છે, માટે પન્તે વા મધ્યે પૂણ અકસ્થાને દેશેાન ના ચેાજનથી ઉપજતા અક વધારવાથી પરિધિ ખરાખર પ્રાપ્ત થઈ શકે છે, માટે એ ત્રુટતા ૬ ચેાજન સંધિ વિસંવાદ ન જાણુવા. હવે ચંદ્રના પ્રત્યેક પ્રમાણે ૨૨૧ વડે ગુણી કિંચિત્યૂન શાા ચેાજનજેટલી મુહૂ ત ગતિદરેક મંડલે મંડલે ૨૩૦ ૧૩૭૨૫ વડે ૨૩૦ ચેાજન. વધતી જાય છે. જેથી એ !! ને ૧૪ વડે જન ભાગતાં ×૨૨૧ મુહૂર્તાશ ૨૩૦ ૪૦x ૪૦xx ૫૦૮૩૦ ચાજનાંશ. પરિધિ વધે છે, તેને પૂર્વ કહ્યા ૯૫૫ ૩ ૪ ચાજન એટલે લગભગ ૧૩૭૨૫) ૧૦૮૩૦ (૩ ચેાજન ૪૧૧૭૫ ૯૬૫૫ ચાજનાંશ શેષ. ચેાજન ગુણતાં (૧૪×શા) =પરા ચેાજનવ્રુધ્ધિ પંદરમા મંડલે થઈ, પરન્તુ ૩પ્પા ચૈાજન સંપૂર્ણ` ન હેાવાથી પંદરમે મંડલે તે ન્યૂનતાઓને એકત્ર કરી ના ચેાજન એળે કરતાં સ ́પૂર્ણ પર ( ખાવન ) ચેાજનવૃદ્ધિ પહેલા મંડળની અપેક્ષાએ છેલ્લા મંડળમાં પ્રાપ્ત થઈ ।। ૧૭૪ ૫ કૃતિ પ્રતિમ ૩૭૨ મુહૂત્ત ગતિ ૨૫ ,૮૨૫૫ -૧૩૭૨૫ =3 અવસરળ : —પૂર્વ ગાથામાં ચંદ્રની મુહુત્ત ગતિ મ`ડલે મંડલે કહીને હવે આ ગાથામાં પ્રત્યેક મંડલે સૂર્યની મુહૂત્ત ગતિ કેટલી છે? તે કહેવાય છે— जा ससिणो सा रविणो, अडसयरिसएण ऽसिसपणहिआ । किंचूणाणं अट्ठारसट्टिहायाण [भागाण] मिहबुढी ॥१७५॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ - થી ૭ ફેસમાસ વિસ્તથ સહિત શબ્દાર્થ જ -જે સુહૂર્તગતિ ચંદ્રની દિવાળri -કંઈક ન્યૂન I ળેિ-તે સુહુર્તગતિ સૂર્યની મદાર –અઢાર ભાગ મન્નર સળ-એકસો અત્તર મિાળ-સાઠીયા ભાગોની મહિલા-એકસો એંસી યોજનવડે -આ સૂર્યની મુહુર્તગતિમાં મહિબા-અધિક જાણવી. કુ-પ્રતિમંડલે વૃદ્ધિ જાણવી Trઘર્ષ પૂર્વગાથામાં જે મૂહુર્તગતિ ચંદ્રની કહી તેજ મુહુર્તગતિ સૂર્યની જાણવી, પરંતુ સભ્યન્તરમંડલે ૧૭૮ જન અધિક જાણવી, અને સર્વ-બામંડ્રલે ૧૮૦ એજન અધિક જાણવી, તથા અહિં સૂર્યની મુહુર્તગતિમાં દરેક સૂર્યમંડલે સાઠીયા ૧૮ ભાગ જેટલી વૃદ્ધિ જાણવી છે ૧૭૫ છે વિસ્તરાઈ -પૂર્વગાથામાં ચંદ્રની સર્વાભ્યન્તરમંડલે મુહુર્તગતિ ૨૦૭૩ એજનથી અદ્ધિક કહી છે, તેમાં ૧૭૮ જન અધિક કરતાં [૫૦૭૩ ૧૭૮=] પર ૫૨ એજન લગભગ મુહૂર્તગતિ સૂર્યની સભ્યન્તરમંડલે જાણવી. અને સર્વબાહ્યમંડલે ચંદ્રની મુહૂર્તગતિ સાધિક ૫૧૨૫ જન કહી છે તેમાં ૧૮૦ એજન અધિક કરતાં [ ૫૧૨૫ +૧૮૦=] ૫૩૦૫ જન જેટલી મુહૂર્તગતિ સૂર્યની સર્વબાહ્યમંડલે જાણવી. તથા દરેક સૂર્યમંડલે સૂર્યની મુહૂર્તગતિ કંઈક ન્યૂન સાઠીયા ૧૮ ભાગ જેટલી વધતી વધતી જાય છે, એ પ્રમાણે ગાથાને અનુસારે ભૂલથી [અંશ પ્રત્યંશ વિના લગભગ સંપૂર્વક] મુહૂર્તગતિ દર્શાવી, હવે સૂક્ષ્મતાથી અંશ પ્રત્યશપૂર્વક મુહૂર્તગતિની ઉત્પત્તિ આ પ્રમાણે પૂર્વગાથાના વિસ્તારમાં દર્શાવ્યા પ્રમાણે સર્વાશ્યન્તર મંડલને પરિદ્ધિ ૩૧૫૦૮૯ જન છે, અને સૂર્ય પોતાના કેઈપણ મંડલને સંપૂર્ણ બે દિવસે ગતિ વડે સમાપ્ત કરે છે, જેથી બે દિવસના | ૬૦) ૩૧૫૦૮૯ (૫૨૫૧ જન ૬૦ મુહૂર્ત વડે સર્વાશ્યન્તર પરિધિને ૩૦૦ ભાગતાં પ૨૫૧ જન ઉપરાન્ત સાઠીયા ૧૫૦ ૨૯ ભાગ એટલું ક્ષેત્ર સૂર્ય સર્વાભ્યન્તર મંડલે એક મુહૂર્તમાં ચાલે છે, ત્યારબાદ ૧૨૦ =પર ૫૧ જન બીજા મંડલે કંઈક ન્યૂન ૬ એજન અધિક ચાલે છે જેથી ત્યાં બીજે મંડલે સૂર્યની મુહૂર્ણાગતિ ૨૯+૧૮=૭ અંશ અને પરપ૧ જન [પર ૫૧ 9 ] જેટલી હોય છે. એ પ્રમાણે પ્રત્યેક મંડલે ૨૯ શેષ અંશ' ૧૮-૧૮ ભાગ વધારતાં વધારતાં યાવત્ ૧૮૪મે મંડલે ૧૮૩ વાર અઢાર ભાગ વધે ૩૦૮ ૩૦૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ સૂચના ઉડ્ડય–ારાનું અતર, જેથી૩×૧૮=૩૨૯૪ને ૬૦ વડે ભાગતાં ૫૪ ચેશજન ૫૪ અંશ આવે તે પ૨૫૧–૨૯માં ૬૦) ૩૨૯૪ (૫૪ ૨૦ ૩૦૦ ઉમેરતાં ૫૩૦૫–૮૩ આવે, પર`તુ વધારવા ચેાગ્ય ૧૮ અંશ સ`પૂર્ણ નહિ પરન્તુ કંઈક ન્યૂન હેાવાથી તે ન્યૂનતાએ એકત્ર કરતાં છેલ્લા મડલે ૬૮ અશ ત્રુટે છે, તે ખાદ કરતાં ૧૫ અંશ આવે, માટે ૫૩૦૫ ચૈાજન અને સાઠીયા ૧૫ અ’શ જેટલી સૂર્યની મુહૂત્ત ગતિ સવ બાહ્યમડલે હાય છે.અથવા ખીજી રીતે વિચારીએ તેા—સમાહ્યમંડલના પરિધિ ૩૧૮૩૧૫ ચેાજન છે તેને ૬૦ વડે ભાગતાં પણ એ જ મુહૂતિ પ્રાપ્ત થાય (૦) ૩૧૮૩૧૫ (૫૩૦૫ ચેાજન ૩૦૦ ૧૮૩ ૧૮૦ =૫૩૦૫૪ ૨૦ ૩૧૫ ૩૦૦ ખાદ ૨૯૪ ૨૪૦ ૫૪ ૫૨૫૧-૨૯ + ૫૪-૫૪ ૧૩૦૫-૮૩ ૬૮ શ ૫૩૦૫-૧૫ =૫૩૦૫૫ ચાજન RA • હવે દરેક સૂર્યોંમડલે ૧૪ ચૈાજન વૃદ્ધિ થવાનું કારણ કહેવાય છે— દરેક સૂ` મ`ડલની અન્તરવૃધ્ધિ ૨ ચેાજત ૪૮ અશ કહી છે, તેવી જ ખીજી બાજુ પણ અન્તરવૃધ્ધિ હોવાથી અને લેગી કરતાં ૫ ચેાજન ૩૫ અંશ પૂર્વે ૧૫ અ’શ. શેષ. કહી છે, તેને ગણિત્તરીતિ પ્રમાણે પરિધિ કાઢતાં સાધિક ૧૭ ચેાજન અથવા દેશેાન ૧૮ ચેાજન થાય છે તે પણ સ્થૂલવ્યવહારથી સંપૂર્ણ` ૧૮ ચૈાજન ગણવા, જેથી પ્રતિસૂર્ય મડલે ૧૮–૧૮ ચેાજન પરિધિ વધતે જાય છે. વળી સૂર્ય પોતાના કોઈપણ મંડલને - મુહૂતે સ ́પૂર્ણ કરે છે, તેથી એ ૧૮ની વૃદ્ધિને ૬૦ વડે ભાગતાં ૧૮ સાઠીયા અશ જેટલી મુહૂત ગતિમાં વૃદ્ધિ પ્રત્યેક સૂર્ય મંડલે પ્રાપ્ત થાય છે. ૫ ૧૭૫ ૫ અવતરળઃ—હવે સૂર્ય સર્વોભ્યન્તર વા સ`ખાદ્યમ ડલે હોય તે વખતે જ્યાંથી ઉદય પામતા દેખાય ત્યાંથી કેટલે દૂર અસ્તપામે તે ઉદયઅસ્તનુ' અન્તર આ ગાથામાં કહેવાય છે— मझे उदयत्थंतरि चउणवइसहस्सपणसयछवीसा । बायाल सहिभागा, दिणं च अट्ठारसमुहुतं ॥ १७६ ॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત શબ્દાર્થ - મ=સભ્યન્તર મંડલે વાય =બેંતાલીસ ૩ અન્ય અંતરિ=ઉદય અસ્તનું અત્તર દિમા =સાઠીયા ભાગ રવિહા =રાણુ હજાર હિf=દિવસ વાય છવીસ-પાંચસો છવીસ ' અઢારસ મુહુરં અઢાર મુહુર્તાને Tr —સભ્યન્તરમંડલે સૂર્ય હોય તે વખતે ચોરાણુહજાર પાંચસ છવીસ જન ઉપરાન્ત સાઠીયા બેંતાલીસ ભાગ જેટલું ઉદયથી અસ્તનું અન્તર હોય, અને દિવસ ૧૮ મુહુર્તાને હેય. મે ૧૭૬ વિસ્તર–સૂર્ય જ્યારે સર્વાભ્યન્તરમંડલે હોય છે ત્યારે પ્રકાશક્ષેત્રની પહોળાઈ . (ત્રણ દશાંશ) જેટલી હોય છે, અને અંધકારની પહેળાઈ (બે દશાંશ) જેટલી હોય છે, પુનઃ તે પ્રકાશક્ષેત્ર ૧૮ મુહ સમાપ્ત થાય છે તે આ પ્રમાણે –અભ્યન્તરમંડલને પરિધિ ૩૧૫૦૮ છે, તેને ૧૦ વડે ભાગી ત્રણે ગુણતાં હ૪૫૨૬ જન ઉપરાન્ત દશીયા સાત ભાગ આવે છે એ ૧૦,૩૧૫૦૮૯(૩૧૫૦૮ દશીયા સાત ભાગ તે સાઠીયા બેંતાલીસ ભાગ ૩૧૫૦૮૦ જ છે. કારણ કે બને રકમને છ ગુણી કરતાં દશને સ્થાને ૬૦ અને સાતને સ્થાને ૪૨ આવે છે. ૩૧૫૦૮-૯ * ૩ અથવા બીજી રીતે વિચારતાં પૂર્વે સૂર્યની ૯૪૫૨૪-૨૭ જે એક મુહૂર્તની ગતિ કહી છે તે ગતિને ૧૮ વડે + ૨૦–૨૦ ગુણતાં પણ એજ ઉદયઅસ્તાન્તર પ્રાપ્ત થાય છે. ૯૪પર૬- ] તે આ પ્રમાણે–સભ્યન્તરમંડલે સૂર્ય એકમુહૂર્તામાં પરપ૧-૨૯ ચાલે છે, અને તે મંડલે દિવસ ૧૮ મુહૂર્તાને છે માટે પર૫૧ ને ૧૮ ગુણતાં ૫૨૫૧ ૨૯ ૯૪૫૧૮ આવે ત્યારબાદ ૨૯ અંશને ૪ ૧૮ ૧૮ વડે ગુણ સાઠે ભાગતાં આવેલા ૮ જનને જનમાં ઉમેરતાં ૯૪પર૬ + ૮-૪ર ૨૯ જન અને ઉપરાન્ત શેષ ૪૨ વધ્યા ૯૪૨૬-૪૨ ૬૦) પર૨(૮ યે - તે સાઠીયા અંશ ગણાય. એ યો૦ અંશ ૪૮૦ રીતે સભ્યનરમંડલે સૂર્ય પૂર્વમાં =૯૪પર૬૪જન ૪૨ અંશ નિષધ પર્વત ઉપર જયાં ઉદય પામે ત્યાંથી ૯૪પર૬૩ એજન દૂર નિષેધપર્વત ઉપર જ પશ્ચિમ દિશામાં અસ્ત પામે છે, માટે ઉદયઅસ્તનું એ અન્તર ભરતક્ષેત્રના મધ્યભાગવત મનુષ્યની અપેક્ષાએ જાણવું, પરંતુ સર્વની અપેક્ષાએ નહિ, કારણકે વાસ્તવિકરીતે તે સૂર્યને અસ્ત છે * ૧૮ ૯૪૫૧૮ - ૨૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક મંડલે દિવસ કેટલે ઘટે? ૧૪ - જ નહિ તેમ અમુક સ્થાનેજ ઉદય પામે છે તેમ પણ નથી, સદાકાળ પ્રકાશ કરનાર છે, પરંતુ જે સ્થાનના મનુષ્યોને જ્યાં ન દેખાય ત્યાં અસ્ત અને જ્યાંથી દેખાય ત્યાં ઉદય એ વ્યવહાવ્યપદેશ છે. વળી સૂર્ય જ્યારે સભ્યતરમંડલે હોય ત્યારે કોઈપણ ક્ષેત્રમાં (દરેક ક્ષેત્રમાં) દિવસ ૧૮ મુહૂર્તાનેજ હોય, કારણ કે એ વખતે પ્રકાશક્ષેત્ર પૂર્વે કહ્યા પ્રમાણે મંડલના (પરિધિના) ૩ ભાગ જેટલું છે, અને મંડલપૂર્તાિકાલ સૂર્યને દર મુહુર્ત છે, તેથી ૬૦ ને ૩ વડે ગુણતાં [૪૩=૧૬] ૧૮ મુહૂર્ત આવે છે. ત્યારબાદ દરેક મંડલે સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે દિવસ ઘટતે ઘટતો સર્વબામંડલે ૧૨ મુહૂર્ણ થાય છે, કારણકે પ્રકાશક્ષેત્ર ૨ હતું તે ઘટતું ઘટતું જે થાય છે, જેથી છે ૩૮થાપ્તિનું સત્તર અને દ્રષ્ટિગોચર | [ T૦ ૨૭૬, p. ૨૪૬] - ગઠબાહય મંડલ : सर्वातम्या નેષ પર્વત જ અસ્ત :. ૪૭ ૨૬૩ '૨૬૩ - ૨R ૨ ૮ - ૩ ૧ ૫ દ્વષ્ટિગેશ્વર ૮ यास्तान्तर કે ૧' * આ ૩િ 3 * * 1 સ્થાને ઉભેલે મનુષ્ય અભ્ય. મંડલે ઉદયથી ૯૪પર૬૩ એજન દૂર સૂર્યને અસ્ત પામતો દેખે તિ ૩યાત્તાન્તર. અને ૪૭૨૬૩ ચે. દૂરથી ઉદય પામતો અને ૪૭૨૬૩ ચે. દૂર (સ્વસ્થાનથી) અસ્ત પામતે દેખે. તે દ્રષ્ટિોત્તર: I, ઉદયાસ્તની વક લીટી મ છે. એ પ્રમાણે સર્વબાહ્યમંડલે ચિત્રમાં આલેખ્યા પ્રમાણે. હૃતિ નંગૂઢી. પુષ્કરાર્ધદ્વીપમાં ઉત્કૃષ્ટ અસ્તાન્તર ૨૧૩૪૫૩૭ એજન, અર્ધ દ્રષ્ટિગોચર. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત બાહામંડલે જતાં સૂર્યનું ઉદયઅસ્તાન્તર–પ્રકાશ ક્ષેત્રાંશ – અને આગળ કહેવાતી દ્રષ્ટિગોચરતા એ સર્વ ઘટતું જાય છે, અને સૂર્યની ગતિ તથા મુહુર્તગતિ અને અંધકારક્ષેત્ર વિગેરે સર્વ વધતું જાય છે, અને તે ઘટતાં ઘટતાં કેટલું ઘટી જાય છે, તે આગળની જ ગાથાઓમાં કહેવાશે. - વળી અહિં ઉદયઅસ્તનું અન્તર કેવળ સૂર્યપ્રકાશનું જ ગણવાનું છે, પરંતુ ચન્દ્રનું નહિં, કારણ કે ચંદ્રને ઉદય અસ્ત સૂર્યના પ્રકાશની આગળ વ્યાઘાતવાળે છે, તેમજ ચંદ્રની ગતિ મંદ હેવાથી રાત્રે પણ અનિયમિત ઉદય અસ્ત થાય છે, માટે તે કહેવાનું અહિં પ્રયોજન નથી, વળી અહિં ઉદયઅસ્તનું જે અન્તર ૯૪પર૬ જન કહ્યું છે તે આકાશમાં પણ સીધી લીટીએ નહિં તેમજ દેખનારની અપેક્ષાએ પણ સીધી લીટીએ નહિ પરન્ત કેવળ પરિધિના ઘેરાવાને અનુસારે જ છે, જેથી સીધી લીટીએ તે એથી પણ ઓછું લગભગ હરિવર્ષજીવાથી અધિક [ ૭૪૦૦૦ યોજન] હોય છે ! ૧૭૬ છે અવતરણ – સર્વાભ્યન્તરમંડલથી સર્વબાહ્યમંડલે સૂર્ય જતું હોય ત્યારે દરેક મંડલે દિવસ ઘટત ઘટતો જાય છે, તો કેટલે ઘટે? તે આ ગાથામાં કહેવાય છે पइमंडल दिणहाणी, दुण्ह मुहुत्तेगसद्विभागाणं । अंते बारमुहुत्तं, दिणं णिसा तस्स विवरीआ ॥१७७॥ શબ્દાર્થ – પદંડર-પ્રત્યેક મંડલે અંતે-સર્વબાહ્યમંડલે નિહાળી-દિવસની હાનિ વરમુદ્ર-બાર મુહૂર્ત સુઠ્ઠ-બે ભાગ ળિયા-નિશા, રાત્રિ મુદુત્તરાદેિમાન-મુહૂર્તના એકસઠીઆ | તરસ-તે દિવસથી ભાગની fāવરીમા-વિપરીત Tળા–દરેક મંડલે મુહુર્તાને એકસઠીયા બે ભાગ જેટલી દિવસની હાનિ થાય છે, જેથી સર્વ પર્યતમંડલે દિવસ બાર મુહૂર્તનો અને રાત્રિ તેથી વિપરીત અઢાર મુહુર્તની હોય છે કે ૧૭૭ છે વિસ્તા–પહેલા મંડલે ૧૮ મુહૂર્તનો દિવસ છે, તેમાંથી દરેક મંડલે મુહૂર્ત ઘટતાં ઘટતાં ૧૮૩ મંડલ સમાપ્ત કરે ત્યારે –==૬ મુહૂર્તા દિવસ ઘટી જાય જેથી સર્વબાદામંડલે એટલે ૧૮૪માં મંડલે ૧૨ મુહૂર્તનો દિવસ રહે છે. અથવા Page #312 -------------------------------------------------------------------------- ________________ તે નંદીપના ચંદ્ર સૂર્યનો મૅચિંત્રા જ * જંબુદ્વીપના મંડલક્ષેત્ર ચંદ્ર-સૂર્ય | વિખંભ ને * જબૂદ્વીપમાં મંડલક્ષેત્ર લવણસમુદ્રમાં મંડલક્ષેત્ર સર્વે મંડલ | જીપમાં મંડલંસંખ્યા લવણસમુદ્રમાં મડલસંખ્યા મંડલરેખાની રિn1@h મંડલથી મંડલનું અત્તર અચ૦મડલ મેરૂથી દૂર અભ્ય બાહ્ય- | મંડલ મંડલ | પરિધિ * * બાહ્યમંડલ પરિધિ * ૫૧ સે. યેાજને ૧૫ | ૫ | એજન છે. ભાગ T૪૪૮૯ ૦ ૪૫૩૩૦ ૩૫-૩૦ૐ ૩૨૫૦૮૯ [ ૩૧૮૩૧૫ એજન. યોજના ૪ ૫ | ૧૧૯ ચો. ૨ યોજના ૪૨ ૪૩૩૦ ૩૧૫૦૮૯ ૩૧૮૩૧૫ જન રોજને પરિધિની વૃદ્ધિ હાનિ અભ્યo મંડલ પરસ્પર અતર પ્રતિમંડલે અતરવૃદ્ધિ પરસ્પરની બાહ્યમંડલે પરસ્પર અખ્તર અજય૦ મડલે ઉદય અસ્તનું અત્તર બાહ્યમંડ ઉદય | અસ્તનું અત્તર દૃષ્ટિગોચર અભ્યo મંડલે દિનમાન બાહ્યમંડલે દિન માન પ્રતિમંડલદિનમા નની હાનવૃદ્ધિ અભ્યo મંડલે મુહૂર્ત ગતિ મંડલે મુહૂર્ત ગતિ બા પ્રતિમલે મૂહુર્ત ૩૬૫ ચોગતિનીહાનિદ્ધિ લગભગ ૯૯૬૪૦ ૨૩૦ એજન | જન | ૭૨–૫૧૨ યે. ભા. | . \ ૯૪ ૧૦૦૬૬ . ૬૩૬૬૩ ઉદ્દાસ્તા૧૨ યા. | ન્તરથી. મુદત ઉદયાસ્તા ૧૨ મુદત ૧૮ મુહૂર્ત મુદત અર્ધ | રાત્રિ | રાત્રિ | રાત્રિની hક દળ ૫૧૨૫૬પ લગભગ | ૯૬૪૦ ૧૮ એજન 1 એજન. પ . | . \ ૯૪૫ર કર ૧૦૦૬૬ કે. ૬૩૬૩ ઉદયાસ્તા ૧દૂ મુદ્દત ૧૨ મુહૂર્ત પર પ૧પ૩ ૫૩ ૬૬ , સ્તરથી 1 દિવસ | દિવસ | મુક્ત મુક્ત અર્ધ 1 દિવસની |દિ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત. ૧૮માંથી ૧૨ બાદ કરતાં શેષ ૬ મુહૂર્તનો તફાવત ૧૮૩ મંડલેમાં થયે માટે ૬ મુહૂર્તાના એકસઠીયા ભાગ કરતાં ૬૪૬૧=૩૬૬ ભાગ આવ્યા તેને ૧૮૩ મંડલવડે ભાગતાં ૨ અંશ જેટલો દરેક મંડેલે દિવસ ઘટતો જાય એમ સ્પષ્ટ થયું. એથી બાહામંડલનું પ્રકાશક્ષેત્ર પણ ઘટતું ઘટતું હતું તેનું તે થયું જેથી ઘટયું, તેથી ત્યાં પણ ૬૦ મુહુર્તાને એક દશાંશ તે [ ૪-=૬] છ મુહુર્ત દિનહાની થઈ, અને પ્રકાશક્ષેત્ર [૧૪=૧૨] બાર મુહૂર્ત જેટલું આવવાથી એ રીતે પણ દિવસ ૧૨ મુહૂર્તાને સ્પષ્ટ થયે, હવે જ્યારે દિવસ ૧૨ મુહૂર્તાને છે ત્યારે રાત્રિમાં 3 મુહૂત્ત વધતાં વધતાં છ મુહૂર્તાને વધારો થતાં અને અંધકારક્ષેત્ર છે (ત્રણ દશાંશ જેટલું) થતાં રાત્રિ [ 5 ] અઢાર મુહૂર્તની જ આવે એ સ્પષ્ટ છે. 19૭ | ' અવતરાઃ –હવે સર્વબાહ્યમંડલે સૂર્ય આવે ત્યારે ઉદયઅસ્તનું અત્તર કેટલું? તથા એક ચંદ્રનો પરિવાર કેટલે? તે કહેવાય છે – उदयत्वंतरि बाहिं, सहसा तेसहि छसयतेसहा । . । तह इगससिपरिवारे रिक्खडवीसाडसीइ गहा ॥१७॥ શશ્નાથ૩ય અથ મંતરિ–ઉદય અસ્તનું અન્તર રૂા સસ રિવાર–એક ચંદ્રના પરિવારમાં હિં–સર્વ બાહ્ય મંડલે વિવ-નક્ષત્રો સા તૈસર્દિ–ત્રેસઠ હજાર કડવી–અઠ્ઠાવીસ છતા તેસઠ્ઠ-છસોત્રેસઠ જન મારી –અઠયાસી ગ્રહ Tધાર્થ –સર્વબાહામંડલે ઉદયઅસ્તનું અન્તર ૬૩૬૬૩ ત્રેસઠહજાર છસો ત્રેસઠ જન છે, તથા એક ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્રો અને ૮૮ ગ્રહ છે. ૧૭૮ છે વિસ્તર –સર્વબાહ્યમંડલનો પરિધિ ૩૧૮૩૧૫ છે, અને પ્રકાશક્ષેત્ર (બેં દશાંશ) જેટલું છે, માટે બેએ ગુણી દશે ભાગતાં ૩૧૮૩૧૫ ઉદયઅસ્તનું અત્તર અથવા પ્રકાશક્ષેત્ર x ૨. ૬૩૬ ૬૩ એજન પ્રાપ્ત થાય છે. અથવા યોજન સર્વબાહામંડલે દિવસ ૧૨ મુહૂર્તાનો ૧૦) ૬૩૬૬૩૦ (૬૩૬૩ છે, અને દરેક મુહૂર્ત સૂર્ય પ૩૦૫ ૩ १३६६३० જન ચાલે છે, માટે તેને ૧૨ વડે ૦૦૦૦૦૦ ગુણતાં પણ પ્રકાશક્ષેત્ર અથવા ઉદયઅસ્તનું અન્તર આવે. એ પ્રમાણે બને રીતે ઉદયઅસ્તાન્તર પ્રાપ્ત થાય છે, વળી જે ૫૩૦૫ - ૧૫ ઉદય અસ્તનું અન્તર છે તેનું જ અર્ધ ૪૧૨ કરવાથી સભ્યન્તરમંડલે ૪૭૨૬૩ ] ૨૩૬૬૦ ૬૦) ૧૮૦ (૩ એજન જન દૂરથી સૂર્ય ઉદય પામતો દેખાય + ૩ ૧૮૦ છે, તેમ જ એટલે દુરથી અસ્ત પામતે દેખાય છે, માટે એટલો દષ્ટિગોચર ગણાય ૬૩૬૬૩, ૦૦૦ એજન Page #314 -------------------------------------------------------------------------- ________________ એક ચંદ્રને પરિવાર તેમજ સર્વબાહ્યમંડલે પણ એ રીતે ૬૩૬૬૩ યોજનાનું અર્ધ કરતાં ૩૧૮૩૧ ; જન દષ્ટિગોચરતા છે તે પોતપોતાના ક્ષેત્રના મધ્યભાગવત મનુષ્યની અપેક્ષાએ એટલે દષ્ટિગોચર સૂય જાણુ. એક ચંદ્રને નક્ષત્રાદિ પરિવાર છે હવે એક ચંદ્રનો પરિવાર કેટલે તે કહેવાય છે–એક ચંદ્રને ૨૮ નક્ષત્રો અને ૮૮ ગ્રહે તથા આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે ૬૬૯૭૫ કડા કડી તારા, એટલે પરિવાર હોય છે. સૂર્યને પરિવાર ચંદ્રવત્ જુદે કહ્યું નથી, માટે જે ચંદ્રનો પરિવાર તેજ સૂર્યને પણ પરિવાર ગણાય, એમ પૂર્વે અન્તર્નાદીઓની પરિવાર નદીઓના અભાવસદ્ભાવની ચર્ચાને અંગે દર્શાવ્યું છે. વળી સૂર્યથી ચંદ્ર મહદ્ધિક અને વિશેષ પુણ્યશાળી છે, માટે આકાશમાં દેખાતા સર્વ નક્ષત્ર ગ્રહ અને તારા તે ચંદ્રને પરિવાર છે. સૂર્યના પરિવાર તરીકે ચંદ્રપરિવારથી જુદા નક્ષત્ર ગ્રહ આદિ કંઈપણ નથી. ઇન્દ્ર પદવી બને છે, પણ પરિવાર અને મહદ્ધિકતામાં એ તફાવત છે. ૨૮ નક્ષત્રનાં નામ આ પ્રમાણે ૧ અભિજિતું ૧૧ રોહિણી ૨૧ ચિત્રા ૨ શ્રવણ ૧૨ મૃગશીર્ષ ૨૨ સ્વાતી ૩ ધનિષ્ઠા ૧૩ આદ્ર ૨૩ વિશાખા ૪ શતભિષફ ૧૪ પુનર્વસુ ૨૪ અનુરાધા ૫ પૂર્વાભાદ્રપદ ૧૫ પુષ્ય ૨૫ જ્યેષ્ટા ૬ ઉત્તરાભાદ્રપદા ૧૬ આલેષા ૨૬ મૂલ ૭ રેવતી ૧૭ મઘા ૨૭ પૂર્વાષાઢા ૮ અશ્વિની ૧૮ પૂર્વાફાલ્ગની ૨૮ ઉત્તરાષાઢા ૯ ભરણી ૧૯ ઉત્તરાફાલ્ગની ૧૦ કૃત્તિકા ૨૦ હસ્ત લૌકિક ગ્રંથમાં અશ્વિનીથી પહેલું બીજું આદિ નક્ષત્ર સંખ્યા ગણાય છે, અને અહિં જૈનશાસ્ત્રોમાં અભિજિતથી પ્રારંભીને નક્ષત્રોને ક્રમ ગણાય છે તેનું કારણ કે યુગ -અવસર્પિણી આદિ મોટા કાળભેદના પ્રારંભ સમયે ચંદ્ર અભિજિત્ નક્ષત્રમાં ભેગમાં જ હોય છે માટે. તથા નક્ષત્રનાં પિતાપિતાનાં નિયત ૮ મંડલે છે તે આઠમાં જ ર૭ નક્ષેત્ર નિયત સ્થાને ફર્યા કરે છે, પરંતુ મંડલ બદલાતાં નથી. વળી તે નક્ષત્ર મંડલ ચંદ્રના ૧-૩-૬-૭–૮–૧૦–૧૧-૧૫ એ આઠ મંડલોમાં એકત્ર છે, તથા આકાશમાં દેખાતાં નક્ષત્રો તે નક્ષત્રદેવનાં વિમાનો છે. અને એ વિમાનોમાં તે તે નામવાળા નક્ષત્રદેવે અધિપતિ તરીકે છે, અને વિમાનમાં બીજા અનેક પ્રજા આદિ ભેદવાળા, નક્ષત્રદેવની વસતિ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત તથા વિકાલક અંગારક લેહિતાંગ શનિશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણક તથા સેમ મંગળ બુધ અહસ્પતિ ઈત્યાદિ ૮૮ ગ્રહ છે. એ પણ ગ્રહદેવોનાં વિમાને છે અને તે વિમાનમાં વિકાલક આદિ નામવાળા અધિપતિ ગ્રહદે રહે છે, અને તેમાં બીજા પ્રજા આદિ ભેટવાળા પણ અનેક ગ્રહદે અને ગ્રહદેવીએ પિતા પોતાના પ્રાસાદેમાં રહે છે, આકાશમાં જે ગ્રહે દેખાય છે તે વિમાને જ દેખાય છે. વળી ચંદ્રસૂયંવત ગ્રહોનાં અનેક મંડલે નથી, તેમ નક્ષત્રવત્ નિયમિત મંડલે પણ નથી, પરંતુ મેરૂની આસપાસ વલયાકારે અનિયમિત મંડલની પદ્ધતિએ ફરતા રહે છે, કઈ વખત ફરતા ફરતા બહુ દુર જાય છે, અને કઈ વખત નજીક આવી જાય છે. કેઈ વખત પાછા હઠીને પશ્ચાત્ ચાલથી પણ ચાલે છે. એ પ્રમાણે અનિયતગતિના કારણથી શાસ્ત્રમાં નિયમિત ગણત્રીના વિષયમાં આવતા નથી, કેઈ રાહુ કેતુ મંગળ આદિ ગ્રહે કંઈક નિયતગતિવાળા હોવાથી તેનું ગણિત લોકમાં પ્રવર્તે છે. - વળી અન્ય શાસ્ત્રોમાં એકજ ચંદ્ર અને એકજ સૂર્ય માનીને તેની પંચાંગ ગણત્રી બંધબેસતી દર્શાવી છે, અને જૈનદર્શનમાં બે ચંદ્ર બે સૂર્ય ગણીને પંચાંગગણત્રી બંધબેસતી દર્શાવી છે, પરંતુ લોકસમુદાયમાં લૌકિક ગ્રંથ પ્રમાણે જ પંચાંગગણત્રી પ્રવર્તે છે, ઈત્યાદિ ઘણું વકતવ્ય શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ-સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ જૈનશાસ્ત્રોથી જાણવા ચોગ્ય છે. ઉપર પ્રમાણે એક ચંદ્રના ૨૮ નક્ષત્ર અને ૮૮ ગ્રહ હોવાથી આ જંબુદ્વીપમાં બે ચંદ્ર છે, માટે જ બૂઢીપમાં પ૬ નક્ષત્ર અને પ્રદ્ પ્રહ છે એમ જાણવું. છે ૧૭૮ છે. ૧૦ અવતરા–હવે આ ગાથામાં એક ચંદ્રને તારા પરિવાર દર્શાવાય છે– छासद्विसहसणवसय–पणहत्तरि तार कोडिकोडीणं । सणंतरेणवुस्सेहंगुलमाणेण वा हुंति ॥१७९॥ શબ્દાર્થ – છસિદિEછાસઠ હજાર નવસ=નવસ પારિ=પંચત્તર તાર =તારા વેકેડી =કેડાછેડી સરFiળ વા=અથવા સંજ્ઞાન્તરે કદં પુરમાળા=ઉત્સધાંગુલના પ્રમાણ વડે વા દુતિ =અથવા હોય છે. જાંચ-છાસઠ હજાર નવસો પંચાર કોડકેડી તારા એક ચંદ્રને પરિવાર છે. અહિં કડાકડિપદને કઈ સંજ્ઞાર માને છે, અથવા ઉત્સધાંગુલના પ્રમાણથી એટલા તારા હોય છે, એમ બે રીતે અભિપ્રાય છે. ૧૭૯ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ એક ચક્રને તારા પરિવાર, વિસ્તા–એક કોડને જોડે ગુણતાં કડાકડિ સંખ્યા કહેવાય, જેટલી કડાકડિ કહી હોય તેટલી સંખ્યાને કીડગુણી કરી પુનઃ ક્રોડગુણ કરવી. અહિં ૬૬૯૭૫ કડાકડિ કહી છે તેથી પહેલીવાર કોડે ગુણતાં ૬૬૯૭૫૦૦૦૦૦૦૦ અને બીજી વાર ક્રોડે ગુણતાં ૬૬૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સંખ્યા આવે જેટલા તારા એક ચંદ્રને પરિવાર છે, હવે અહિં શંકા એ ઉપસ્થિત થાય છે કે – જંબુદ્વીપનું પ્રમાણ ૧ લાખ જન છે, અને તેનું ક્ષેત્રફળ ૭૯૦૫૬૭૧૫૦ એજન તે અતિ અ૯પ છે, અને તારાઓની સંખ્યા ઘણી છે, તે એટલા તારા જબૂદ્વીપના આકાશમાં કેવી રીતે સમાય? તેના ઉત્તર તરીકે ગ્રંથકારે ગાથામાં જ સમાધાન કર્યું કે–અહિં કે ડાયેડિ એ શબ્દ કઈ અમક સંખ્યાની સંજ્ઞાવાળે છે. એટલે કડાકડિ શબ્દથી પ્રસિદ્ધ સંખ્યા જે કોડથી કોડગુણી આવે છે તે અહિં ન લેતાં કઈક એવી અલ્પ સંખ્યા જ ગ્રહણ કરવી, જેમ લેકમાં ૨૦ ની સંખ્યાને પણ કેડિ કહેવાય છે, તેમ અહિં પણ એવી જ કેઈ અલ્પ સંખ્યાને કેડિ કહીએ તે તેટલા તારા જંબુદ્વીપમાં સુખે સમાઈ રહે, અથવા બીજા આચાર્યો આ બાબતમાં એમ કહે છે કે—કોડાકડિ સંખ્યા તે પ્રસિદ્ધ સંખ્યા જ [ ચૌદ શૂન્યવાળી ] લેવી, પરંતુ તારામાં વિમાનનું માપ ઉભેધાંગુલથી જાણવું, પરંતુ પુનરાવિનાના આદિ પાઠ પ્રમાણે પ્રમાણાંગુલથી ન જાણવું, જેથી જંબુદ્વિપનું ક્ષેત્રફળ ૭૯૦૫૬૭૧૫૦ એજન છે તે પ્રમાણાંગુલના હિસાબે છે, તેને ઉત્સધાંગુલ પ્રમાણે [૪૦૦ વા ૧૬૦૦ ગુણ ] કરતાં જંબુદ્વીપનું આકાશ ઘણું મોટું ગણાય, અને તેટલા આકાશમાં પ્રસિદ્ધ કડાકડિ સંખ્યાવાળા ૬૬૯૭૫ કડાકડિ તારાએ સુખે સમાઈ શકે, એ પ્રમાણે જંબુદ્વીપના આકાશમાં તારાઓ સમાઈ રહેવાને સંબંધમાં બે આચાઓંના બે જૂદા જૂદા અભિપ્રાય શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે આ ગાથોમાં પણ દર્શાવ્યા, અહિં પ્રમાણગુલ શું અને ઉધાગુલ શું? તે બાબત શ્રી બૃહત્સંગ્રહણીમાં આવી ગઈ છે, માટે અહિં તે વર્ણવવાનું પ્રયોજન નથી, માત્ર એટલું જ સમજવા * અહિં જંબુદ્દીપના ક્ષેત્રફળ) પ્રમાણ જેટલું જ આકાશ ગણીને તેમાં તારાઓના વિમાન સમાવવાની વાત જણાવી, પરંતુ બીજી રીતે વિચારીએ તો જંબૂદીપના ક્ષેત્રફળ જેટલું જ આકાશ શા માટે ગણવું ? ૧૧ યોજન જેટલું તિષમતર ઉંચું છે તે ઉંચાઈ ગણુએ તે પુનઃ ૧૧૦ ગુણ આકાશ એટલે ઘનફળ પ્રમાણ આકાશ પણ ગણવું હોય તો ગણી શકાય તેમ છે, કારણ કે તારાએ જ્યોતિષપ્રતરની ઉંચાઈમાં પ્રારંભથી પર્યન્ત સુધી રહ્યા છે, એમ પણ શાસ્ત્રમાં માનેલું છે, જેથી જ્યોતિષપ્રતરનું ઘનફળ ગણીને પુનઃ તારાઓનું પ્રમાણ ઉસેધાંગુલથી ગણીએ તો પણ તારાઓના સમાવેશ માટે ઘણું ક્ષેત્ર મળી આવે તેમ છે. વળી બીજી વાત એ છે કે-જંબુદ્વીપના કેટલાક તારાઓને લવણુસમુદ્રના આકાશમાં પણું ૨હેલા ગણીએ તો પશુ શુ હાનિ ? લવણસમુદ્રના ચંદ્રના તારાઓમાં એ તારાઓ મિત્ર કેમ થાય ? એવા તર્કને પણ અવકાશ નથી, કારણ કે લવણસમુદ્રના ચંદ્ર સમુદ્રમાં ઘણે દૂર છે, અને ત્યાં ચાર ચંદ્રના પરિવાર માટે ક્ષેપ ઘરું છે. માટે આ સર્વવક્તવ્યસમાય તર્કવાદરૂપ છે, તેથી સત્યનિર્ણય શ્રી સર્વગમ્ય. Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તથ સહિત ગ્ય છે કે–ઉત્સધાંગુલથી પ્રમાણુગુલ રા ગુણ ૪૦૦ ગુણ ૧૦૦૦ ગુણ અને ૧૬૦૦ ગુણ એમ યથાસંભવ ઘણું મોટું છે. કઈ પદાર્થ માટે કઈ રીતે અને કોઈ પદાર્થ માટે બીજી કઈ રીતે યથાવથિત માપ લેવાય છે, માટે જ્યાં જેમ સંભવતું હોય ત્યાં તેટલા ગુણ પ્રમાણાંગુલ ગણીને તે વસ્તુનું માન જાણવું રેગ્ય છે કે ૧૭૯ અવતર:–હવે ક્યા કપમાં અને સમુદ્રમાં કેટલા ગ્રહ નક્ષત્ર તારા હોય તેનું કારણ કહેવાય છે— गहरिक्खतारगाण, संखं ससिसंखसंगुणं काउं । इच्छिअदीवुदहिम्मि अ, गहाइमाणं विआणेह ॥१८०॥ શબ્દાર્થ – | પારિવાવતારTri-ગ્રહનક્ષત્ર તારાઓની હ–સંખ્યાને ofસંત-ચંદ્રની સંખ્યા સાથે હું જાઉં-ગુણાકાર કરીને જીગ્ન-ઈચ્છેલા રીવહિ -દ્વપસમુદ્રમાં પારમf-ગ્રહાદિનું પ્રમાણ વિશાળ જાણે Tયાગ્રહનક્ષત્ર અને તારાઓની સંખ્યાને ચંદ્રની સંખ્યા સાથે ગુણાકાર કરીને ઇચ્છેલા દ્વીપ વા સમુદ્રમાં ગ્રહાદિકનું સંખ્યા પ્રમાણ જાણે [ જાણવું] ૧૮૦ વિસ્તરાર્થ –ગ્રહની સંખ્યા ૮૮, નક્ષત્રની સંખ્યા ૨૮, અને તારાઓની સંખ્યા (૨૭૫ કેડાર્કડિ છે, તે પૂર્વગાથામાં એક ચંદ્રના પરિવારરૂપે કહેલી છે, માટે જે દ્વિીપમાં વા સમુદ્રમાં જેટલા ચંદ્ર હોય તેટલા ચંદ્રની સાથે તે સંખ્યાને ગુણીએ તે તે દ્વીપ વા સમુદ્રમાં સર્વ ગ્રહનક્ષત્ર તારાની સંખ્યા આવે. જેમ કે–જબૂદ્વીપમાં ૨ ચંદ્ર છે તો ૧૭૬ ગ્રહ, ૫૬ નક્ષત્ર અને ૧૩૫૦ કેડાછેડી તારા જંબુદ્વીપમાં છે, અને પુષ્કરાર્ધદ્વીપમાં ૭૨ ચંદ્ર છે, તે [૮૮૪૭૨] ૬૩૩૬ ગ્રહ, [૭૨૪૨૮=] ૨૦૧૬ નક્ષત્ર, અને [૭૨૪૬૬૯૭૫=] ૪૮૨૨૨૦૦ કલાકે તારા અર્ધપુષ્કરદ્વીપમાં છે, એ પ્રમાણે યાવત્ સ્વયંભૂરમણસમુદ્રસુધી ગ્રતાદિ જાણવાની એજ રીતિ છે. જે ૧૮૦ અવતરાઃ–પૂર્વગાથામાં દ્વીપસમુદ્રોમાં ગ્રહાદિકની સંખ્યા જાણવાને તે દ્વીપની ચંદ્રસંખ્યા સાથે ગુણાકાર કરવાનું કહ્યું, પરંતુ ક્યા દ્વીપમાં વા સમુદ્રમાં કેટલા ચંદ્ર વા સૂર્ય છે? તે જાણ્યા વિના ગ્રહાદિસંખ્યા જાણી શકાય નહિ, માટે આ ગાથામાં દ્વીપ વા સમુદ્રમાં ચંદ્રસંખ્યા જાણવાનું કરણ કહેવાય છે, તે આ પ્રમાણે– Page #318 -------------------------------------------------------------------------- ________________ ॥ अढीद्वीपमा ज्योतिषीओनी संख्या ॥ પુષ્કરાઈ જંબૂ | લવણ | ધાતકી | કાલેદધિ જોતિષીનાં દ્વિપમાં | સમુદ્રમાં | ખંડમાં | સમુદ્રમાં | વિમાનનું પ્રમાણ દ્વીપમાં નામ. ૨ | ૧૨ | ચંદ્ર ૪૨ ૭૨ | | મ દ જન મંદ | અધિક સૂર્ય ૪ | ૧૨ | ૭૨ ૨૬ જન અધિક તેથી અલ્પ અલપિમાં જોતિષીઓની સંખ્યા પ્રહ ૧૭૬ | ૩૫ર | ૧૦૫૬ | ૩૬૯૬ ૬૩૩૬ ૨ ગાઉ છે તેથી અધિક તિથી અહ૫ મ ૫૬ | ૧૧૨ નક્ષત્ર ૩૩૬ ] ૧૧૭૬ ૧ ગાઉ ૨૦૧૬ તેથી અધિક છે તેથી અલ્પ ૧૩૩લ્પ૦ ૨૬૭૦૦૮૦૩૭૦૦૨૮૧૨૫૦ કોડા કેડી કો કે કોઇ કો. કે. કે. તારા ૪૮૨૨૨૦૦ કે. કોઇ મા ગાઉ તેથી અધિક તેથી અલ્પ Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત चउ चउ बारस बारस, लवणे तह धायइम्मि ससिसूरा । परओदहिदीवेसु अ, तिगुणा पुग्विल्लसंजुत्ता ॥१८१॥ શબ્દાર્થ – ધારરૃમિ-ધાતકીખંડમાં કહે હવેણુ-સમુદ્રોમાં અને કંપમાં fસૂર-ચંદ્ર અને સૂર્ય તિગુણ-ત્રણ ગુણા કરીને પર [૫]–ત્યારપછીના gવરરસંગુત્તર-પૂર્વના ચંદ્રાદિ સહિત કરવા. નાથાર્થ –ચાર ચંદ્ર ચાર સૂર્ય લવણસમુદ્રમાં છે, બાર ચંદ્ર બાર સૂર્ય ધાતકીખંડમાં છે, ત્યારપછીના સમુદ્રમાં અને દ્વિીપમાં ત્રિગુણા કરીને પૂર્વના સર્વ ચંદ્રસૂર્ય ઉમેરવા, [ જેથી આગળ આગળના દ્વીપ સુદ્રમાં ચંદ્રાદિકની સંખ્યા આવે છે.] | ૧૮૧ | વિરતાર્થ – જંબુદ્વીપમાં ૨ ચંદ્ર અને સૂર્ય છે તે ૧૬૯ મી ગાથામાં કહેવાઈ ગયું છે, ત્યારબાદ લવણસમુદ્રમાં ૪ ચન્દ્ર ૪ સૂર્યા ત્યારબાદ ધાતકીદ્વીપમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય છે, અને ત્યારપછીના સમુદ્રમાં અને દ્વિીપમાં ચંદ્રસૂર્યની સંખ્યા જાણવી હોય તો તે માટે કરણ કહે છે-જે સમુદ્ર વા દ્વીપમાં ચંદ્રસૂર્ય જાણવા હોય તેથી પૂર્વના [પાછલા ] દ્વીપ વા સમુદ્રમાં ચદ્ર સૂર્યની જે સંખ્યા હોય તેને ત્રણ ગુણ કરીને તેથી પણ પહેલાંના દ્વિીપ સમુદ્રોમાં જેટલી ચંદ્રસૂર્ય સંખ્યા વ્યતીત થઈ હોય તે સર્વ આ ગુણાકારમાં ઉમેરવી, જેથી ઈચ્છલા દ્વીપ વા સમુદ્રમાં ચંદ્રસૂર્યની સર્વસંખ્યા પ્રાપ્ત થાય, તે આ પ્રમાણે ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય જાણેલા છે અને તેથી આગળના કાલેદધિસમુદ્રમાં જાણવાના છે, તે ધાતકીખંડના ૧૨ ચંદ્રસૂર્યને ૩ ગુણા કરતાં ૩૬ આવ્યા, તેમાં તે પહેલાંના વ્યતીત થયેલા લવણસમુદ્રના ૪ અને જંબુદ્વિપ ૨ મળી ૬ ચંદ્રસૂર્ય ઉમેરતાં કાલેદધિસમુદ્રમાં ૪૨ ચંદ્રસૂર્ય પ્રાપ્ત થયા, પુનઃ એ ૪૨ ને ૩ ગુણ કરતાં ૧૨૬ થયા, તેમાં ધાતકીના ૧૨ લવણના ૪ અને જંબુદ્વીપના ૨ મળી ૧૮ ચંદ્રસૂર્ય ઉમેરતાં પુષ્કરદ્વીપમાં ૧૪૪ ચંદ્ર ૧૪૪ સૂર્ય આવ્યા, અને તેનું અર્ધ કરતાં અર્ધપુષ્કરદ્વીપમાં ૭૨ ચંદ્ર ૭૨ સૂર્ય પ્રાપ્ત થયા, એ પ્રમાણે ચંદ્રસૂર્યની સંખ્યા જાણવાનું કારણ કહ્યું છે ૧૮૧ અવતરn:—હવે એ ચંદ્રસૂર્યાદિ જ્યોતિષીઓ મનુષ્યક્ષેત્રમાં કેવી રીતે રહેલા છે? તથા કેટલે દૂરથી દષ્ટિગોચર થાય છે? ઇત્યાદિ આ ગાથામાં કહેવાય છે ૧ ચંદ્રસૂર્યની સંખ્યા જાણવાનું આ કરણ પુષ્કરદ્વીપ સુધી કે આગળના સર્વદીપ સમુદ્રોને માટે છે? તે સંબંધ વિચારો બહુ દુષ્કર છે. કારણ કે અઢીદ્વીપની બહાર ચંદ્ર સૂર્ય કેવી રીતે રહ્યા છે? તેને નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ કરણ માટે પણ નિર્ણય થઈ શકે તેમ નથી, માટે આ સંબંધમાં વિસંવાદની ચર્ચા અન્ય ગ્રંથેથી જાણવા યોગ્ય છે, પુષ્પરાર્ધદ્વીપ સુધી તે આ કરણ અને ચંદ્રસૂર્યની સમણિ માટે કઈ પણ પ્રકારને વિસંવાદ નથી, Page #320 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂની વ્યવસ્થા णरखित्तं जा समसेणिचारिणो सिग्घसिग्घतरगइणा । दिट्ठिपहमिति खित्ताणुमाणओ ते णराणेवं ॥१८२॥ શબ્દાર્થ – રવિત્ત-નરક્ષેત્ર, અઢી દ્વીપ વિર્દિ-દ્રષ્ટિપથ, દ્રષ્ટિગોચર ના–સુધી હૃતિ–આવે છે, થાય છે સમસળ–સમશ્રેણિએ વિર મજુમાળો- ક્ષેત્રને અનુસારે વારિ–ચાલનારા રાળ-મનુષ્યોને મિસિપતર–શીવ્ર શીઘતર –આ પ્રમાણે જળ-ગતિવાળા, ચાલનારા થાર્થ –તે ચંદ્રાદિ જ્યોતિષીઓ મનુષ્યક્ષેત્રસુધી સમશ્રેણિએ ચાલનારા છે, અને ક્રમશઃ શીઘ શીઘતર [ અધિક અધિક ઝડપથી ] ગતિ કરનારા છે, તથા ક્ષેત્રને અનુસાર (મેટા નાના ક્ષેત્ર પ્રમાણે) મનુષ્યને [ દૂરથી વા નજીકથી] દ્રષ્ટિગોચર થાય છે, તે આ પ્રમાણે ૧૮૨ છે - વિસ્તર –પુષ્કરાર્ધ દ્વીપસુધીના અઢી દ્વીપ અને બે સમુદ્ર જેટલા અથવા ૪૫ લાખ જન જેટલા મનુષ્યક્ષેત્રસુધીમાં એટલે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં જેટલા જ્યોતિષીઓ છે, તે સર્વે નંબુદ્વીપના મેરૂથી બે બાજુએ બે સમશ્રેણિએ રહીને ફરતા રહ્યા છે, અર્થાત્ મનુષ્યક્ષેત્રમાં સર્વમળીને ૧૩ર ચંદ્ર તથા ૧૩૨ સૂર્ય છે, ત્યાં મેરૂની પૂર્વ દિશામાં જ્યારે ૬૬ ચંદ્રની એક સમશ્રેણિ મેરૂને પ્રદક્ષિણા દેતી ફરે ત્યારે બીજી ૬૬ ચંદ્રની સમશ્રેણિ એજ મેરૂની પશ્ચિમ દિશામાં પ્રદક્ષિણ દેતી ફરે, જેથી ૧૩૨ ચંદ્રની એક મેટી સીધી પંક્તિના બે વિભાગ, વચ્ચે મેરૂ આવવાથી થયેલા છે. એ જ રીતે ૧૩૨ સૂર્યની પણ એક મોટી સમશ્રેણી વચ્ચે મેરૂ આવવાથી ૬૬-૬૬ સૂર્યની બે શ્રેણિ ગણાય છે. શ્રેણિમાં રહેલા ચંદ્રસૂર્યોમાંને કેઈ એક પણ ચંદ્રસૂર્ય શ્રેણિથી ખસતે કે આ પાછા કઈ પણ વખતે થતું નથી. એ રીતે મેરૂની આસપાસ બે શ્રેણિ ચંદ્રની અને બે શ્રેણિ સૂર્યની મળીને ચાર શ્રેણિઓ એજ મેરૂને પ્રદક્ષિણા દેતી ફરે છે, પરંતુ * ધાતકીદ્વીપના બે મેરૂ અને પુષ્કરદ્વીપના બે મેરૂની આસપાસ તિષીઓની પ્રદક્ષિણ નથી. વળી નક્ષત્ર ગ્રહ અને તારાઓની સમણિએ પણ એ રીતે સરખા સરખા નામવાળાની જાણવી, જેમ કે ૬૬-૬૬ અભિજીતુ નક્ષત્રોની બે સમશ્રણ, ૬૬-૬૬ શ્રવણ નક્ષત્રની બે શ્રેણિ ઈત્યાદિ રીતે અઠ્ઠાવીસ નક્ષત્રોનો દરેકની ૬૬-૬૬ ની બે સમશ્રેણિ છે, જેથી મેરૂની આસપાસ નક્ષત્રની ૫૬ શ્રેણિએ છે, એજ રીતે દરેક નામવાળા ગ્રહની ૬૬-૬૬ની બે શ્રેણિઓ હેવાથી મેરૂની આસપાસ ગ્રહની ૧૭૬ શ્રેણિઓ છે એ રીતે તારાની સમણિએ પણ યથાસંભવ પિતાની મેળે વિચારી લેવી. તેિ સનમળવાર છે Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિતી તથા ચંદ્ર સર્વથી મંદગતિવાળા છે, તેથી સૂર્ય અધિક ગતિવાળા છે, તેથી ગ્રહ નક્ષત્ર અને તારા અનુક્રમે અધક આધક ગતિવાળા છે. જે તિ શી રાત્રતા mતિ છે ॥ अढी द्वीपमां चंद्र सूर्यनी ४ सूचीश्रेणि ॥ बहार वलयश्रेणि. [T૦ ૨૮૨ g૦ ૨૬૦] D RR RR; મ I SMEHA / કઇ બારી પ્રકાર તથા ૧૭૬ અને ૧૭૮ મી ગાથામાં ઉદય અસ્તનું અન્તર કહેવાયું છે, તે ઉદયઅસ્તના અન્તરથી અર્ધ દ્રષ્ટિગોચરતા હોય છે, ત્યાં જંબુદ્વિીપમાં ક્ષેત્ર નાનું હોવાથી (૧ લાખ પેજન માત્ર હોવાથી) પરિધિ પણ ૩૧૬૨૨૭ એજનથી અધિક તે હાને છે, માટે પરિધિને અનુસારે પૂર્વે કહ્યા પ્રમાણે ૯૪પર૬ જન ઉદયાસ્તનું અન્તર છે તે તેથી અર્ધ ૪૭૨૬૩ ૩ દ્રષ્ટિગોચરતા પણ અલ્પ છે, દ્રષ્ટિગોચરતા સભ્યન્તરમંડલે વતતા સૂર્યની છે, અને સર્વબાહ્ય મંડલે વર્તતા સૂર્યની ૧. અથવા સમણિમાં રહીને મંડલાકારે ફરવાનું હેવાથી ૬-૬૬ સૂર્યો પણ પૂર્વ પૂર્વથી ક્રમશઃ શીધ્રગતિવાળા છે, જેમાં દરેક બેની સમગતિ દેય છે, એ રીતે ચંદ્રાદિ પણ જાણવા. Page #322 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂર્યંની વ્યવસ્થા ૧૭૮મી ગાથામાં કહ્યા પ્રમાણે તેથી અ ભાગની ૩૧૮૩૧ ચેાજનની છે, ત્યારખાદ લવણુસમુદ્રાદિક્ષેત્રોમાં વધતાં વધતાં ક્ષેત્રપ્રમાણે મંડલ પરિધિને અનુસારે ઉદયઅસ્તાન્તર અને દ્રષ્ટિગેાચરતા પણ ઘણી અધિક અધિક વધતી જાય છે, તે યાવત્ પુષ્કરા દ્વીપના પન્તમ'ડલની પરિધિ ઘણી માટી હાવાથી ત્યાંનુ ઉદયઅસ્તાન્તર અને દ્રષ્ટિગાચરતા પણ ઘણા ચેાજન પ્રમાણે હોય છે ત્યાંના મનુષ્યાને સૂર્યાંય જમૂદ્રીપના મનુષ્યાની અપેક્ષાએ ઘણે દૂરથી દેખાય છે, તેમ સૂ`અસ્ત પામતા પણ ઘણે દૂરથી દેખાય છે. હવે તે કેટલા ચેાજન દૂરથી દેખાય છે તે આ પ્રમાણે, એટલે આગળની ગાથામાં કહેવાય છે તે પ્રમાણે જાણવા. ૫૧૮૨ા અવતર—પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં પુષ્કરદ્વીપના મનુષ્ય ચંદ્રસૂર્યને ઉદયઅસ્ત પામતા કેટલા ચેાજન દૂરથી દેખે તે કહેવાય છે. पणसयसत्तत्तीसा, चउतीससहस्स लक्खइगवीसा । પુલહીવટ્ટુળરા, પુદ્ધે રેળ વિસ્તૃતિ શા શબ્દાઃ— વળતયસત્તત્તીસા—પાંચસેા સાડત્રીસ નડતીતદ્દન – ચેાત્રીસ હજાર હવા તા-એકવીસ લાખ ૧૧ | પુલરરીજ્જળરા——-પુષ્કરદ્વીપા ના મનુષ્યા પુવે...પૂર્વ દિશામાં ઉદય પામતા અવરેળ—પશ્ચિમદિશામાં અસ્ત પામતા વિદ્યુતિ— દેખે ગાથાર્થઃ -- અ પુષ્કરદ્વીપ મનુષ્યા પૂદિશામાં ઉદય પામતા સૂર્યને એકવીસ લાખ ચેાત્રીસહજાર પાંચમા સાડત્રીસ ચેાજત દૂરથી દેખે છે, તેમ જ એટલે જ દૂરથી પશ્ચિમદિશામાં સૂર્યને અસ્ત પામતા દેખે છે!૧૮૩ વિસ્તરાર્યઃ—અ પુષ્કરદ્વીપનેા પરિધિ ૪૫ લાખ ચાજન વ્યાસને અનુસારે ગણિત રીતિ પ્રમાણે ૧૪૨૩૦૨૪૯ [ એકક્રોડ એ'તાલીસલાખ ત્રીસહજાર ખસેા એ ગણપચાસ] ચેાજત છે, તેનુ પૂર્વે દર્શાવ્યા પ્રમાણે ૩ [ત્રણદશાંશ] તાપક્ષેત્ર-પ્રકાશક્ષેત્ર ગણવાથી Page #323 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત પ્રથમ દશ વડે ભાગતાં ૧૪૨૩૦૨૪ આવ્યા તેને ૩ વડે ગુણતાં ૪૨૬૯૦૭૪. આવ્યા, એટલું પ્રકાશક્ષેત્ર છે અથવા એટલુ ઉદયઅસ્તનું અન્તર છે. જેથી એનું જ અધ કરતાં ૨૧૩૪૫૩૭ ૧/ જેટલી દ્રષ્ટિગોચરતા આવી, અહિ ગા ને છએ ગુણવાથી ૨૧ અને ૧૦ ને છએ ગુણવાથી ૬૦ આવે જેથી ૨૧ એ સરખા અંક ગણતાં ૨૧૩૪૫૩૭ ૨૧ ચાજન દૂરથી પુષ્કરા દ્વીપના મનુષ્યા સૂને ઉદય પામતા દેખે અને એટલે જ દૂરથી સૂર્યને અસ્ત પામતા દેખે. ॥ કૃતિ દ્રષ્ટિ ગોચરતા || નરવિહિ – નરક્ષેત્ર મહાર સસિવિસલા—ચંદ્ર સૂર્યની સંખ્યા નંતરે હિં—ખીજા કરણ વડે વા—અથવા, પણ તદ્ તત્ત્વ—તથા ત્યાંના પરિધિ ૧૦) ૧૪૨૩૦૨૪૯ (૧૪૨૩૦૨૪ા.૦ ૧૪૨૩૦૨૪૦ ૯ શેષ= ગવતરળઃ——હવે મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્રસૂર્યનું સ્વરૂપ દર્શાવાય છે.— णरखित्तबहिं ससिरवि - संखा करणंतरेहि वा होइ । તદ્ તથ ય નૌતિબા, બત્તરુદ્રુપમાળસુવિમાળા શા ૧૪૨૩૦૨૪-૯ ૪૩ ૮૨૬૯૦૭૨-૨૭ +૨૦–૨૦ ૨) ૪૨૬૯૦૭૪-૭(પ્રકાશક્ષેત્ર ૪૨૬૯૦૭૪– ૨૧૩૪૫૩૭ ૨) ૭ (૩૫ ષ્ટિગોચર ७ શબ્દાઃ— નૌતિમા—જયાતિષીએ અન—સ્થિર મઢવમાળ—અર્ધા પ્રમાણમાં સુત્રિમાળ—સુંદર વિમાનવાળા * જંબુદ્રીપવત્ પુષ્કરા દ્વીપમાં સર્વાભ્યન્તરમંડલે વતા અન્તિમ (૬૬માં) સૂર્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ઉદ્દયઅસ્તાન્તર અથવા દ્રષ્ટિગાચરતા હોઈ શકે, સવ બાહ્યમ ડલ વખતે અલ્પ અન્તરવા દૃષ્ટિ ગાયરતા હાય, અને એ પ્રમાણે ૬૬ મા સૂર્ય અભ્યન્તરમાંડલ માનુષેાત્તર પતથી અથવા મનુષ્યક્ષેત્રના પર્યંતભાગથી અંદરના ભાગમાં ૫૧૦ ચેાજન ખસતુ નજીક હેાય છે, અને તે સ્થાને સૂ મડલના પરિધિ પૂર્વોક્ત પરિધિથી અલ્પ હોય છે, જેથી ઉદયઅસ્તાન્તર અલ્પ અને દૃષ્ટિગાયરતા પણ ૨૧૩૪૫૩૭૨૧ યેાજનથી અલ્પ હોય, તેા અહિં ખાદ્યમાંડલની અપેક્ષાએ યાસ્તનું અન્તર તથા દૃષ્ટિગેાચરતા ૨૧૩૪૫૩ કેવી રીતે પ્રાપ્ત થાય ? તે શ્રી બહુશ્રુતગમ્ય, Page #324 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્રસૂર્યનું સ્વરૂપ. ૨૩ જયાર્થ–મનુષ્યક્ષેત્રથી બહાર ચંદ્રસૂર્યની સંખ્યા પૂર્વે કહેલા ત્રિગુણપૂર્વયુક્ત કરણથી થાય છે અથવા બીજા કારણવડે પણ થાય છે. તથા ત્યાં રહેલા તિષીઓ ગતિવાળા નથી પણ અચલ સ્થિર છે, અર્ધ પ્રમાણવાળા છે, અને વિશેષ સુંદર વિમાનવાળા છે ! ૧૮૪ છે વિસ્તરાર્થ–મનુષ્યક્ષેત્ર સુધીના ચદ્રસૂર્યની સંખ્યા જાણવા માટે ૧૮૧ મી ગાથામાં ત્રિગુણપૂર્વયુક્તનું કરણ કહેવાયું છે, તેજ કરણુવડે મનુષ્ય ક્ષેત્રની બહારના ચન્દ્રસૂર્યની સંખ્યા જાણી શકાય છે, અથવા બીજા કેઈ કરણવ પણ સંખ્યા પ્રાપ્ત કરી શકાય છે -અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે-મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્રસૂને મનુષ્યક્ષેત્રવત્ સમશ્રેણિવાળા માનીએ તે પૂર્વોક્ત કરણ પ્રમાણે જે સંખ્યા આવે તેટલા જ ચંદ્રસૂર્ય હોય છે, અને જે વલય શ્રેણિએ [ પરિધિ સરખી ગોળાકાર શ્રેણિએ ] રહેલા માનીએ તે બીજા કરણથી ઉપજતી સંખ્યા જેટલા ચંદ્રસૂર્ય હોય છે. ત્યાં સમશ્રેણિના મત પ્રમાણે માનુષોત્તર પર્વતથી બહારના અર્ધા પુષ્કરદ્વીપમાં [ ૮ લાખ જન ] ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય હોવાથી ૩૬-૩૬ ની બે પંક્તિ ચંદ્રની તથા ૩૬-૩૬ ની બે પંક્તિ સૂર્યની તે અંદરના પુષ્કરાઈ સરખી જ હોય. અને જે વલયશ્રેણિ માનીએ તો માનવોત્તર પર્વતથી ૫૦ હજાર જન દૂર પહેલી વંત્તિ છે, તેમાં ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય પરસ્પર અંતરિત [ચંદ્ર-સૂર્ય-ચંદ્ર-સૂર્ય–ચંદ્ર એ રીતે ] રહ્યા છે, ત્યારબાદ ૧ લાખ યેજન દૂર બીજી પંક્તિમાં બે ચંદ્ર બે સૂર્ય અધિક મળીને ૭૪ ચંદ્ર ૭૪ સૂર્ય પરસ્પર અંતરિત રહ્યા છે. એ પ્રમાણે યાવત્ આઠમી પંક્તિમાં ૧૭૨ ચંદ્રસૂર્ય ૧-૧૪૪ [ રહેલા છે, દરેક પંક્તિ લાખ લાખ જનને અન્તરે આવેલી છે. માટે ૨–૧૪૮ પુષ્કરાર્ધથી આગળના દરેક દ્વીપ વા સમુદ્ર જેટલા લાખ એજનને ૩–૧પર હોય ત્યાં તેટલી પંક્તિઓ હોય, જેમકે-પુષ્કર પછીને વારૂણીવરદ્વીપ ૪-૧૫૬ ૬૪ લાખ એજનને છે તે ત્યાં ૬૪ પંક્તિઓ વલયાકારે છે. એ ૫-૧૬૦ ૬-૧૬૪ પ્રમાણે બાહ્યપુષ્કરાર્ધમાં ૮ પંકિતઓમાં સર્વ મળીને ૧૨૬૪ ચંદ્રસૂર્ય ૭–૧૬૮ ) સમુદિત હોવાથી ૬૩૨ ચંદ્ર અને ૬૩૨ સુર્ય છે. આ પ્રમાણે દરેક ૮-૧૭૨ ] પંક્તિમાં આગળ આગળ બે ચંદ્ર બે સૂર્યને વધારે કરે એજ બીજું ૧૨૬૪ વલયપંક્તિને અનુસારે જાણવું. અને એ રીતે મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્રસૂર્યો માટે શાસ્ત્રમાં બે અભિપ્રાય મળવાથી કંઈ પણ નિર્ણય કહી શકાય નહિ. તથા બહારના ચંદ્રસૂર્ય સ્થિર હોવાથી જ્યાં રાત્રિ ત્યાં સદાકાળ રાત્રિ અને જ્યાં પ્રકાશ ત્યાં સદાકાળ પ્રકાશ જ હોય છે. તથા મનુષ્યક્ષેત્રના જ્યોતિષીઓનાં વિમાનથી બહારનાં ચંદ્રસૂર્યાદિનાં વિમાન અર્ધ પ્રમાણમાં છે, જેથી ચંદ્રનું વિમાન એક એજનના એકસઠીયા ૨૮ ભાગનું સૂર્યનું ૨૪ ભાગનું ગ્રહનું ૧ ગાઉનું નક્ષત્રનું ૦ ગાઉનું અને તારાનું પાંચસો ધનુષ્ય પ્રમાણુનું છે, તથા મનુષ્યક્ષેત્રના જ્યોતિવીઓ અર્ધ કવિઠા કેડું) ફળ [ અર્ધઘનગળના] આકારે છે, અને બહારના જ્યોતિ Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત પીઓ પાકી ઈંટ સરખા એટલે લંબચોરસ આકારના છે. તેમજ અધિક સુંદર વિમાને છે–અહિં પાકી ઈંટનું દ્રષ્ટાંત તે વિમાનની રક્ત કાંતિને સૂચવવા માટે છે. તથા પ્રકાશ -અન્તર ઇત્યાદિ અધિકવર્ણન અન્ય ગ્રંથેથી જાણવા યોગ્ય છે. // તિ વાઘોષણમુકાત ज्योतिप्क स्वरुप ॥ અવતરણ–આ જંબુદ્વીપના પ્રકરણમાં જબૂદ્વીપ વૃત્તપ્રતર (ગેળ થાળી સરખો) છે. તો તેને પરિધિ-ઘેર કેટલે? તે આ ગાથામાં કહેવાય છે इह परिहि तिलक्खासोलसहस सयदुन्नि पउणअडवीसा । धणुहडवीससयंगुल-तेरसड़ा समहिआ य ॥१८५॥ શબ્દાર્થ – દિ-અહિ, જંબુદ્વીપ ધગુઠ્ઠ-ધનુષ્ય રિદ્ધિ-પરિધિ–ઘેરાવો ૩માવીસસય-એકસો અઠ્ઠાવીસ વિક્રવાસેટસત્ત-ત્રણલાખ લહજાર મંગુતેરસ-સાડાતેર અંગુલ યદુનિ-બસે સમલ્સિા –અને કંઈક અધિક ૩ળગાવીસ–પણુઅઠ્ઠાવીસ જાથા–અહિં જંબૂદ્વીપનો પરિધિ એટલે ઘેરાવ ત્રણલાખ સોલહજાર બસો પિણીઅઠવસ જન-એક અઠ્ઠાવીસ ધનવું સાડાતેર અંગુલ અને તેથી પણ કંઈક અધિક છે. જે ૧૮૫ છે વિસ્તર –જંબુદ્વીપની જગતીની બહારથી જગતીને અડીને જે જંબુદ્વીપની પ્રદક્ષિણે ફરીએ તે ૩૧૬૨૨છા એજન, ૧૨૮ ધનુષ અને ૧૩ાા અંગુલ ઉપરાન્ત કંઈક અધિક, એટલું ચાલવું પડે. એ ગોળ વસ્તુઓને પરિધિ–અથવા પરિઘ કહેવાય છે. એ પરિધિનું પ્રમાણુ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? તેનું કારણ તો ૧૮૮ મી ગાથામાં જ કહેવાશે, અને અહિં તે કેવળ પરિધિનું પ્રમાણ જ દર્શાવ્યું. તથા અહિં “કંઈક અધિક” એમ કહ્યું તે ૧૩ અંગુલ ઉપરાન્ત યવ-મૂકા-લિખ આદિ પ્રમાણુ આવે છે માટે. તથા ૨૨૭ જન કહ્યા તેમાંના ઘા એજનના ૩ ગાઉ એ અંકથી પણ જંબુદ્વીપને પરિધિ ગણાય ૧૮૫ અવતરણ -હવે આ યાથામાં જંબુદ્વીપનું ગણિતપદ [ ક્ષેત્રફળ] કહેવાય છેसगसयणउआ कोडी, लक्खाछम्पन्न चउणवइ सहसा । सढसय पउणदुकोस सडूढबासट्टिकर गणिअं ॥१८६॥ શબ્દાર્થ – સાથn૩મ-સાતસો નેવું વાળદુ-પિણે બે ગાઉ વાવ–રાણું સરાષ્ઠિર સાડીબાસઠ હાથ સદ્દસ-દોઢસે જળસંગણિતપદ– ક્ષેત્રફળ Page #326 -------------------------------------------------------------------------- ________________ જબૂદીપનું ક્ષેત્રફળ Tધાર્થ –સાતસાનેવું કોડ છપનલાખ ચોરાણુહજાર દાસે જન પિણા બે કેશ જન. ગા. હાથ. અને સાડીબાસઠ હાથ [ ૭૯૫૬૯૪૧૫૦-ના-દરા] એટલું ગણિત પદ છે. ૧૮ વિસ્તરી –જબૂઢીપની ભૂમિને કઈ પત્થરની લાદીઓથી મઢવા ઈચ્છે તે ૧ જન લાંબા ૧ જન પહેળા એવા સમચોરસ પત્થર ૭૯૦૫૬૯૪૧૫૦ જોઈએ, ઉપરાન્ત ૧ યોજન લાંબા અને ૧ ગાઉ પહોળા એવા ૧ પત્થર જોઈએ, અને તે ઉપરાન્ત એક યોજન લાંબા અને એક અંગુલ પહેળા એવા ૬રા પત્થર જોઈએ, તે આખો જંબુદ્વીપ પત્થરથી મઢાઈ રહે. જેમ ૮ હાથ લાંબા અને ૮ હાથ પહોળા એક સમચોરસ એારડામાં ૧ હાથ લાંબી અને ૧ હાથ પહોળી પત્થરની લાદીઓ જવી હોય તે [ ૮૪૮= ] ૬૪ લાદીઓ જોઈએ તે આ જંબુદ્વિીપ જડવાને ઉપર કહેલા પત્થર જોઈએ, જેથી તાત્પર્ય એ છે કે જંબૂઢીપની ભૂમિના જન જન પ્રમાણે સમરસ ખંડ કરીએ તો ૭૯૦ કોડ ઈત્યાદિ જેટલો થાય. આ ગણિતને ગણિતપદ– ક્ષેત્રફળ–અથવા પ્રતર કહેવાય છે. જે પદાર્થ ચેરસ હોય તેની લંબાઈ પહોળાઈના ગુણાકાર જેટલું જ ક્ષેત્રફળ આવે, પરંતુ જે થાળી સરખા ગોળ આકારવાળે પદાર્થ હોય તેનું ક્ષેત્રફળ જુદી રીતે આવે છે, અને તે રીતિ પણ ૧૮૮મી ગાથામાંજ કહેવાશે. ૧૮૬ ! અવતરણ –હવે વૃત્ત પદાર્થોના ૮ પ્રકારના માપનું ગણિત કેવી રીતે થાય? તે કહેવાય છે वट्टपरिहिं च गणिअं, अंतिमखंडाइ उसु जिअं च धणुं । बाहुं षयरं च धणं, गणेहिं एएहिं करणेहिं ॥१८७॥ શબ્દાર્થ :પરિહિં–વૃત્ત પદાર્થના પરિધિને વાડું–બાહુને, બાહાને Tળ-ગણિતપદને, ક્ષેત્રફળ થ–પ્રતરને, ક્ષેત્રફળને અતિમહા-છેલા ખંડથી પ્રારંભીને ઘi–ઘનને |-ઈષને, બાણને વાર્દૂિ-ગણે નિયં–જીવને, ગુણને. દેરીને guહેં–આ [ આગળ કહેવાતા ] ધનું– ધનુપૃષ્ઠને, ધનુષને #mહિં–કરણવડે, રીતિવડે * અહિં જેમ યજનના કકડા સમરસ ગયા, તેમ ગાઉ અને અંગુલના કકડા સમરસ કેમ નહિ? એ તર્ક થાય તો પણ એ ગણિતરીતિ પ્રમાણે તેમ બની શકતું નથી એટલું જ સમજવું યોગ્ય છે. એ ગણિતની સજના કિલષ્ટ વર્ણનનું અહિં પ્રયોજન નથી, Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત - થાઈ–વૃત્તવસ્તુને પરિધિ, ગણિતપદ, છેલ્લા ખંડ વિગેરેના ઈષ અથવા અથવા છેલા ખંડથી ગણાતે ઈર્ષા, જીવા, ધનુ પૃષ્ટ, બાહા, પ્રતર, અને ઘન એ આઠ માપને આ આગળ કહેવાતા કરણેવડે [ગણિતરીતિએવડે ] ગણે-ગણવા. ૧૮૭ છે વિસ્તર –વૃત્તવરતુને ઘેરા તે રિપિ, અમુક માપના સમચોરસ ખંડ તે Tળતા છેલ્લાખંડ વિગેરેના અથવા છેલલાખંડથી મપાતે વિષંભ તે ઈષ અથવા ધતુપૃષ્ટને મધ્યથી છવાના મધ્યભાગ સુધીને વિષ્ક તે રૂપું, અથવા બાણ, ખંડની છેલ્લી લંબાઈ તે નીવા, ખંડ પર્યત ઘેરા (ખંડિત ઘેરા ) તે ધનુ, અથવા ધનુષ આકારવાળા ખંડને કામઠીભાગ તે ધનઃપૃષ્ટ, ખંડની બે બાજુનાં પડખાં તે વહાં, ખંડનું ક્ષેત્રફળ તે પ્રતર, અથવા ચેરસ પદાર્થની લંબાઈ પહોળાઈનો ગુણાકાર તે પ્રતર, તથા લંબાઈ પહોળાઈ અને ઉંચાઈને ગુણાકાર તે ઘન. ૧૮૭ છે ઝવતરણ –પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે હવે આ ગાળામાં પ્રથમ પરિધિ જાણવાની રીતિ અને ત્યારબાદ ગણિતપદ જાણવાની રીતિ દર્શાવાય છે– विक्खंभवग्गदहगुण-मूलं वट्टस्स परिरओ होई । विक्खंभपायगुणिओ, परिरओ तस्स गणिअपयं ॥१८॥ | શબ્દાર્થ – વિક્રમવા –વિષ્કભને વર્ગ વિવંમ-વિષ્કભના ઢાળ- દશગુણ કરી પાયલુળિગો-ચેથાભાગે ગુણેલો મૂ-તેનું વર્ગમૂળ કાઢતાં રિયો-પરિધિ વલ્સ-વૃત્ત પદાર્થને તરૂ-તે વૃત્ત પદાર્થનું રિમો રૂ-પરિધિ થાય છે. જળ-ગણિતપદ થાય છે. જયાર્થ-વિષ્કભના વર્ગને દશગુણા કરી તેનું વર્ગમૂળ કાઢતાં વૃત્તવસ્તુને પરિધિ આવે છે, અને એજ પરિધિ વિધ્વંભના પા ભાગે [ ચોથા ભાગે | ગુ છતે તે વૃત્તવસ્તુનું ગણિતપદ થાય છે [ અર્થાત્ પરિધિને વિધ્વંભના ચોથા ભાગે ગુણતાં ગણિત પદ આવે છે ૧૮૮ છે વિસ્તરા –કેઈપણ વૃત્તપદાર્થને જેટલે વિષ્કભ-યાસ-વિસ્તાર હોય તેને પ્રથમ વર્ગ કરે, એટલે તેને તેટલાએ ગુણવા [જેમ જનો વર્ગ ૪૮૪=૧૬ ], 4 અહિં સંપૂર્ણ વૃત્તવસ્તુનાં પરિધિ અને ગણિતપદ હેય છે, અને એજ સંપૂર્ણ વસ્તુના દેશ ભાગના ઈષે આદિ ૬ માપ હોય છે, જેથી ગણિત પદ અને પ્રતર એ બેને પ્રાયઃ સરખા અર્થમાં વિસંવાદ ન જાણું. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૭ પરિધિ તથા ક્ષેત્રફળ જાણવાની ક્ષેતિ ત્યારબાદ પુનઃ ૧૦ વડે ગુણવા, અને જે જવાબ આવે તેનું વર્ગમૂળ કાઢવું, તેની રીતિ આ પ્રમાણે– કે વર્ગમૂળ કાઢવાની રીતિ વર્ગમૂળ કાઢવા યોગ્ય અંકના ઉપર આવું ચિન્હ કરવું ત્યારબાદ-આવું એ બે ચિન્હમાં ઉભીલીટી વિષમઅંક અને આડીલીટી સમઅંકને સૂચવનારી છે, અને ભાગાકારમાં પ્રથમ ભાગાકાર વિષમઅંક સુધી [ એ ચિન્હવાળી પ્રથમ લીટીના અંક સુધી ] કરવાનું હોય છે, અને ઉતારવાના અંક પણ વિષમ ચિન્હ સુધીના જ ઉતારવા માટે એ ચિન્હો ઉપયોગી છે. ત્યારબાદ પહેલા વિષમચિન્હસુધીના અંક બાદ જઈ શકે એવા વર્ગવડે ભાગવે, અને જેના વર્ગવડે બાદ જાય તે મૂળ અંકને ભાજકસ્થાને તથા ભાગાકાર-જવાબના સ્થાને સ્થાપીને તેને વર્ગ ભાજ્યમાંથી બાદ કરી જવાબની રકમ પુનઃ ભાજ્યઅંકમાં ઉમેરવી, ત્યારબાદ ભાજ્ય રકમ વિષમચિન્હસુધીની નીચે ઉતારી ભાજકરકમવડે એવી રીતે ભાગાકાર કર કે ભાજક અંક આગળ જે અંક ગોઠવાય તેજ અંકવડે ભાજક સાથે ગોઠવાયેલા તેજ અંક સહિતના ગુણાકાર ભાજ્યમાંથી બાદ જાય, અને તે ગુણક રકમ પુનઃ જવાબસ્થાને સ્થાપવી, એ રીતે સંપૂર્ણ રકમનું વર્ગમૂળ કાઢી શકાય છે, તેનું ઉદાહરણ આ જંબુદ્વીપની પરિધિદ્વારા દર્શાવાય છે તે આ પ્રમાણે– ૧૦૦૦૦૦ જંબૂદ્વીપને વ્યાસ કે વિખંભનો વર્ગ કરવા માટે ૧૦૦૦૦૦૦૦૦૦૦ યોજન. વિષ્કભનો વર્ગ આવ્યો. ૪ ૧૦ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ [ સે અબજ ] વર્ગમૂળ કાઢવા એગ્ય ભાજ્ય રકમ થઈ. || - 1 – 1 – 1 – I - | ૧ લે ભાજક ૩) ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૩ એજન. ભાગાકાર * ૧૦૦૦૦૦ 55. આ છએ યોજનાના અંકને એકત્ર કરતાં ૩૧૬૨૨૭ જન થયા. ૨ જે ભાજક ૬, ૧) ૧૦૦(૧ + ૧ ૬૧ ૩ જે ભાજક ૬૨ ૬) ૩૯,૦૦ (૬ + ૬ ૩૭૫૬ ૪ થે ભાજક ૬૩૨, ૨) ૧૪૪,૦૦ (૨ + ૨ ૧૨૬૪૪ ૫ મે ભાજક ૬૩૨૪, ૨) ૧૭૫૬,૦૦ (૨ + ૨ ૧૨૬૪૮૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત A ૬ ઠ્ઠો ભાજક ૬૩૨૪૪, ૭) ૪૯૧૧૬,૦૦ (૭ + ૭ ૪૪૨૭૧૨૯ ૭ મે ભાજક ૬૩૨૪૫૪ શેષ ૪૮૪૪૭૧ શેષ જનના ગાઉ કરવા માટે જ ધ્રુવભાજક - ૪ ૪ [ ચાર ગાઉને જન માટે] ૬૩૨૪૫૪) ૧૯૩૭૮૮૪ (૩ ગાઉ ૧૮૯૭૩૬૨ ૪૦૫૨૨ ૪ ૨૦૦૦ [બે હજાર ધનુષને ૧ ગાઉ હેવાથી] ૬૩૨૪૫૪) ૮૧૦૪૪૦૦૦ ધનુ. (૧૨૮ ધનુષ -૬૩૨૪૫૪ १७७८८६० -૧૨૬૪૯૦૮ ૫૧૪૯૫૨૦ ૫૦૫૯૬૩૨ ૮૯૮૮૮ ધનુષ શેષ વધ્યા. * ૪ [ચાર હાથને ધનુષ હવાથી ] ૬૩૨૪૫૪) ૩૫૫પર ( હાથ [ ભાગ ન ચાલવાથી ૦ આવી ] ૦૦૦૦૦૦ ૩૫૯૫પર હાથ શેષ વધ્યા ૪ ૨૪ ૬૩૨૪૫૪) ૮૬૨૯૨૪૮ અંગુલ (૧૩ ૬૩૨૪૫૪ २३०४७०८ ૧૮૯૭૪૬૨ ४०७३४६ ૩૧૬૨૨૭ ૯૧૧૧૯ અંશુલ શેષ વધ્યા. આગળ ગાઉ ધનુષ અંગુલ આદિ કાઢવા માટે એજ ભાજક સર્વત્ર ઉપયોગી હોવાથી એ ધ્રુવભાજક છે, અને ઉપરના છએ અધ્રુવભાજક ગણાય. ૧ એ વધેલા ૯૧૧૧૯ અંગુલના શેષને આઠ આઠ ગુણ કરી વારંવાર ધ્રુવભાજક ૩૨૪૫૪થી ભાગતાં અનુક્રમે યવ -જૂ-લીખ-વાલાપ્ર-રથરેણુ-ત્રણ ઈત્યાદિ ન્હાનાં બહાનાં પ્રમાણ પણ આવે છે. પરનું અહિં મૂળગાથા ૧૮૫ મીને અનુસરે એટલું જ ગણિત ઉપયોગી છે. તથા એ વધેલા શેષ પ્રમાણે કંઈક અધિકતા અંગુલ ઉપરાત ગણાય તયા અહિ ૬૩૨૪૫૪ એ ભાજકરાશિ અથવા છેદરાશિ કહેવાય તેનું અર્ધ કરતાં પણ જન જવાબ આવે, અને ત્યારબાદ વધેલા શેષને ગાઉ આદિકે ગુણ એ જ છેદરાશિ વડે ભાગતાં ગાઊ ધનુષ આદિ પ્રમાણ આવે. વર્ગમૂળમાં ભાજથી અર્ધ જવાબ અને જવાબથી અર્ધ ભાજક રાશિ હોય છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રફલ જાણવાની રીત છે. ગા. ધ. અંગુલ એ પ્રમાણે જંબુદ્વિીપને પરિધિ ૩૧૬૨૨૭–૩–૧૨૮–૧૩ પ્રાપ્ત થયે. હવે એજ પરિધિને વિધ્વંભના એટલે જંબુદ્વીપના ૧ લાખ યોજનના –ચાથા ભાગે એટલે ૨૫૦૦૦ વડે ગુણતાં જંબૂઢીપનું ગણિતપદ આવે તેનું અંકગણિત આ પ્રમાણે— ૩૧૬૨૨૭ જન | ૩ ગાઉ ૧૨૮ ધનુ ૪ ૨૫૦૦૦ * ૨૫૦૦૦ ૨૫૦૦૦ = ૭૯૦૫૬૭૫૦૦૦ એજન [ ૭૫૦૦૦ ગાઉ =૩૨૦૦૦૦૦ ધનુ ૧૩ અંગુલ ૯૬) ૩૩૭૫૦૦ (૩૫૧૫ ધનુષ * ૨૫૦૦૦ ૩૩૭૪૪૦ ૩૩૭૫૦૦ અંગુલ ૬૦ અંગુલ શેષ. ૩૨૦૦૦૦૦ ધનુ. ૭૫૦૦૦ ગાઉ + ૩૫૧૫ ધનુ. + ૧૬૦૧ ગાઉ ૨૦૦૦) ૩૨૦૩૫૧૫ (૧૬૦૧ ગાઉ ૪) ૭૬૬૦૧ (૧૯૧૫૦ જન ૩૨૦૨૦૦૦ ७६६०० ૧૫૧૫ ધનુ શેષ. ૧ ગાઉ શેષ. ૭૯૦૫૬૭૫૦૦૦ જન એ ગણિતમાં ૩૩૭૫૦૦ અંગુલના ધનુષ ૧૯૧૫૦ કરવા માટે ૯૬ વડે ભાગ્યા, અને જે ૭૯૦૫૬૯૪૧૫૦ જન ધનુષ આવ્યા તે ૩૨ લાખ ધનુષમાં ઉમેરી ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હોવાથી તેને ૨૦૦૦ વડે ભાગ્યા, જવાબ ગાઉ આવ્યા તેને મૂળ ગાઉ ૭૫૦૦૦માં ઉમેરી ૪ ગાઉન જન પ્રમાણે ચારે ભાગતાં યેજન આવ્યા તે જનને મૂળ જનમાં ઉમેરતાં ૭૯૦ ઇત્યાદિ જન આવ્યા, અને ભાગાકારમાં સર્વત્ર શેષ વધ્યા તે સર્વ અધિક ગણાય, જેથી એ અંકગણિત પ્રમાણે સંપૂર્ણ ગણિત છે. ગાધ. અં. પદ (ક્ષેત્રફળ) ૭૯૦૫૬૯૪૧૫૦-૧-૧૫૧૫-૬૦ જેટલું આવ્યું. એ પ્રમાણે આ ગણિતપણુ રીતિ સમપ્રતરવૃત પદાર્થની ગણાય, પરંતુ વલયવૃત્ત (ચૂડી સરખા ગોળ મંડલાકાર) પદાર્થોનાં ગણિતપદ બીજી રીતે છે તે રીતિ ગણિતના જ્ઞાતા પાસેથી સમજવી, અહિં તેના વિશેષ વિસ્તારનું પ્રયોજન નથી, તેમજ વિષમવૃત્તપદાર્થનાં ગણિતપદ અને પરિધિ પણ જુદી રીતે હોય છે, આ રીતિ તે કેવળ સમવૃત્તની જ જાણવી. છે ઈતિ સમવૃત્ત દધિ, જગતપળે – ૧૮૮ સમવેતાળ –હવે આ ગાથામાં ઈષ અને જીવા જાણવાનું કારણ દર્શાવાય છે– * ૧૫૧૫ ધનુષમાંના ૧૫૦૦ ધનુષ | ગાઉ ગણતાં ૧૫ ગાઉ, અને શેષ ૧૫ ધનુના ૬૦ હાથમાં ૬૦ અંગુલના ૨ હાથ ઉમેરતાં ૬રા હાથ ૧૮૬ મી ગાથામાં કહ્યા પ્રમાણે આવે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ 400 શ્ર લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત ओगाहुउस् सुचिअ, गुणवीसगुणो कला उसू होइ । विउसुपिहूत्ते चउगुण-उसुगुणिए मूलमिह जीवा ॥ १८९ ॥ યોગદુ-અવગાહ, દૂર જવું કસુ-ઈષુ, માણસ્થાનીય વિસ્તાર સુચિત્ર-નિશ્ચય એજ મુળવીસનુોળ-આગણીસગુણા જાગનું-કળારૂપ ઇષુ વિસુ-ઈજી રહિત કરેલી શબ્દાઃ— વિદુરો-વૃત્ત પહેાળાઈ શ્વશુળ અનુ-ચારે ગુણેલા ઇવડે યુનિ-શુણતાં [અને તેનુ] મૂજ–વ મૂલ કાઢતાં રૂહૈં નીવા-અહિ જીવા આવે ગાથાર્થ :—[ ધનુ:પૃષ્ટના મધ્યભાગથી ] અવગાહીએ, જેટલા દૂર જઈ એ તેટલા જ નિશ્ચય ક્ષુ કહેવાય. તથા એગણીસગુણા કરેલા ઇષુ તે કલાઈષુ કહેવાય, તથા ઇષુરહિત વૃત્તવસ્તુની પહેાળાઈને ચારગુણા ઇષુવડે ગુણીને વĆમૂળ કાઢતાં જે આવે તે અહિં જીવા કહેવાય ॥ ૧૮૯ ૫ વિસ્તરાર્થ:-—વૃત્તપદાના જે એક છેલ્લા દેશભાગ ધનુષના આકાર સરખા થાય છે, તેટલા દેશભાગને ખંડ કહેવાય, તે ખંડસ્થાને છેલ્લા ધનુષની કામઠી સરખા દેશ પરિધિ તે ધનુઇક કહેવાય, તે ધનુઃપૃષ્ટના અતિમધ્યભાગથી તે ખંડના પન્તભાગ સુધીને ખાણ સરખા જે વિષ્ણુંભ એજ વુ કહેવાય. અહિં વિષ્પભ અને ઇષુમાં એજ તફાવત છે કે—તે ખંડની જ પહેાળાઈ તે વિમ, અને ધનુઃ પૃષ્ઠથી પ્રારંભીને તે ખંડની ઉત્કૃષ્ઠ જીવા સુધીની પહેાળાઈ તે પુ. ઇષુમાં ખંડની પહેાળાઈ અન્તગત છે, અને તે ઉપરાન્ત ધનુઃપૃષ્ઠ સુધીની પહેાળાઈ અધિક છે, અને વિષ્ઠભમાંતા માત્ર ખંડની જ પહેાળાઈ ગણાય, જેથી ઘણા ક્ષેત્રોમાં ઇષુથી વિષ્ઠભ ન્હાના હાય છે, અને પર્યન્તવિભાગેામાં ઇષુ અને વિષ્ણુભ એ સરખા હોય છે. તથા એજ ઈષુને ૧૯ ગુણા કરતાં જે આવે તે કલાઇજી કહેવાય. અહિ`કલાઇપુ કહેવાનુ` પ્રયેાજન માત્ર ગણિતની સુગમતા માટે જ, નહિ ંતર અપૂર્ણાંક ચાજનાનાં ગણિત વિકટ થઈ જાય છે, જેથી સત્ર કળાએ કરીને જ ગણિત કરવામાં આવે છે. તથા વૃત્તપદાર્થના જે વિસ્તાર હાય તેમાંથી ઇછુ બાદ કરવા, ત્યારખાદ ઇષુને ચારે ગુણી જે આવે તેના વડે [ઇધુ ખાદ કરતાં આવેલી રકમ સાથે] ગુણાકાર કરવા, આવે તેનુ વર્ગમૂળ કાઢતાં તે ક્ષેત્રની નવા એટલે ધનુષની દોરી સરખી ઉત્કૃષ્ટ લખાઈ પ્રાપ્ત થાય છે, ત્યાં ભરતક્ષેત્રના દૃષ્ટાન્તે અંકગણિત આ રીતે~ Page #332 -------------------------------------------------------------------------- ________________ વૃત્તપદાર્થોનાં નામ-વિષ્કબ-અને પરિદ્ધિ અહિં ભરતક્ષેત્રનો ઈષ પર જન ૬ કળા છે, [ અને વિષ્ક્રભ પણ એજ છે.] તેને ૧૯ ગુણ કરતાં ૫૨૬-૬ ૪ ૧૯ ૯૯૯૪ કળામાં + ૬ ઉપરના કળા ઉમેરતાં જી વા ૧૦૦૦૦ [દશહજાર] કળાઈs. ૪ ૪ ૪૦૦૦૦ ચતુર્ગુણ ઇષ ૧૦૦૦૦૦ જમ્બુદ્વીપને વિષ્કભ, રોજન રૂપ છે તેની સર્વ કળાઓ કરવાને ૪ ૧૯ કળાને ૧ જન હોવાથી ૧૯ વડે ગુણતાં ૧૯૦૦૦૦૦ કળા, જંબુદ્વીપની પહોળાઈ આવી તેમાંથી - ૧૦૦૦૦ કળા ઇષની બાદ કરતાં ૧૮૯૦૦૦૦ કળા આવી. તેને - x ૪૦૦૦૦ ચતુર્ગણ ઇષકળ વડે ગુણતાં ૭૫૬૦૦૦૦૦૦૦૦ સર્વ કળા આવી, તેનું વર્ગમૂળની રીતિ પ્રમાણે વર્ગમૂળ કાઢતાં ૨૭૪૯૫૪ કળા આવી [૨૯૭૮૮૪ શેષ વધ્યા] તેને ૧૯ વડે ભાગતાં ૧૯) ર૭૪૫૪(૧૪૪૭૧ જન =૧૪૪૭૧ એજન, ભરતક્ષેત્રની ૨૭૪૯૪૯ છવા એટલે પર્યત લંબાઈ આવી. એજ ઉત્કૃષ્ટ લંબાઈ છે. એ પ્રમાણે શેષ સર્વ ક્ષેત્ર અને પર્વતના ઈષ તથા જીવા પ્રાપ્ત કરવી.૧૮. વૃત્ત પદાર્થોનાં નામ. | વિખુંભ પરિધિ પદ્મદ્રહનું મુખ્ય કમળ [૧૦ કુરદ્ધહેકમળ] | ( ૩ ચા. પુંડરીકદ્રહનું મુખ્ય કમળ મહાપદ્મદ્રહનું મહાપુંડરીકદ્રહનું તિગિંછીદ્રહનું કેસરિદ્રહનું ૧૭ ગંગાદ્વીપ ૨૫. એ. ૧૭ સિંધુદ્ધમ • ૧૭ તાદ્વીપ ૧૭ રકતવતીઠીપ હિતા-રહિતાંશાદ્વીપ સુવર્ણકૂલા રૂખ્યકૂલાદ્વીપ હરિકાન્તા-હરિસલિલાદ્વીપ ૩૨ ચો. | ૧૦૧ ચો. ૧ અથવા બે નાની મોટી છવાના બે વર્ગને ભેગા કરી વર્ગમૂળ કાઢતાં પણ બાહા આવે છે, એ બીજી રીતિ બ૦ છે. વૃત્તિમાં કહી છે. - સં સં ૨ ૦ ૩ બ્લul૦ના ૮ ૮ ૧ ૧ ૧ સં સં સં સં સં સં જે જે ૧ ૧૬ ૧૬ . . Page #333 -------------------------------------------------------------------------- ________________ २७२ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત. ૧૦૧, ૧૯૯પ૯ છે. ' સં સં ૧૮૯૭ ૧૨૦ ૧૨૦ ૨૪૦ ૨૪૦ જે ૪૮૦ જે ૧૨૦ ચો. # # # # # # # # # # ะที่ નરકાન્તા-નારીકાન્તાદ્વીપ શીતા–શીદાદ્વીપ ગંગા-સિંધુ–રક્તા–રક્તવતીકુંડ રેહિતા-રોહિતાંશાકુંડ સુવર્ણકૂલા-રૂપ્યપૂલાર્કડ હરિકાન્તા-હરિસલિલાકુંડ નરકાન્તા-નારીકાન્તાકુંડ શીતા-શી દાકુંડ ૧૨ અન્તર્નાદીઓના કુંડ ૬૪ મહાવિદેહનદીઓના કુંડ મેરૂપર્વતનું મૂળ મેરૂ પર્વતને કંદ (સમભૂ૦) નંદનવનમાં બાહ્યમેરૂ અભ્યતરરૂ સૌમનસવનમાં બાહ્ય મેરૂ , અભ્યઃરમેરૂ પંડકરને મેરૂ મેરૂની ચૂલિકાનું મૂળ ૧૬૬ વર્ષધરાદિકનાં કૂટ મૂળ ૩ સહસ્ત્રાંકફૂટ મૂળ ૩૦૬ વૈતાઢયકૂટ મૂળ ૩૪ ઝષભકૂટ મૂળ ૧૬ વૃક્ષફૂટ મૂળ ૪ વૃત્તવૈતાઢય મૂળ ૨૦૦ કંચનગિરિ મૂળ ૪ ક્યમલગિરિમૂળ ૧૦૦૯૦ ૧૦૦૦૦ ચો. ૯૫૪ ૮૯૫૪ ૪૨૭૨૧ ૩૨૭૨ ૧૦૦૦ જે. ૧૨ એ. પ૦૦ ૧૦૦૦ છે. ૩૭૯૩૫૯ ૩૭૯૬ . ૭૫૮ એ. ૫૮ છે. ૧૫૧૭૭ છે. ૩૭૫ એ. ૧૮૯૭૬ યે. ૩૧૯૧૦ . ૩૧૬૨૨ . ૩૧૪૭૯ સાધિક ૨૮૩૧૬ સાધિક ૧૩૫૧૧ સાધિક ૧૦૩૪૯ સાધિક ૩૧દર છે. ૩૭૭ . ૧૫૮૧ છે. ૩૧ર૩ ચે. ચે. ૧૯–૩૮ ગાઉ ૩૭૬ છે. ૩૭૬ . ૩૧૬૨y ૩૧૬ એ. ૩૧૬૨૩ ચે. ૧૨ એ. * ૧ર.. ૧૦૦૦ છે. ૧૦૦. ૧૦૦૦ છે. માતાળ –હવે આ ગાથામાં ધનુપૃષ્ઠ અને બાહા જાણવાનું કરણ કહે છે – મક અહિં વૃત્તપદાર્થોના પરિધિના ગણિત પ્રસંગે એ કેટલાક વૃત્તપદાર્થોના પરિધિ સ્પષ્ટ દર્શાવ્યા, પરંતુ એ સિવાય બીજા વૃત્તપદાર્થો છે, તે સર્વ લખતાં બહુ વિસ્તાર થવાના કારણથી અહિ એટલા જ પદાર્થો જંબુપના જ કહ્યા છે. અને ચાલુ પ્રકરણ પણ જંબૂદ્વીપનું છે. ક્ષેત્રસમાસવૃત્તિમાં ઉપર દર્શાવેલા પદાર્થમાંના કેટલાક પદાર્થ દર્શાવ્યા છે, Page #334 -------------------------------------------------------------------------- ________________ ધryક અને બાહા જાણવાનું કારણ उसुवग्गि छगुणि जीवावग्गजुए मूलं होइ धणुपिटुं । धणुदुगविसेससेस, दलिअं बाहादुगं होइ ॥१९०॥ શબ્દાર્થ – સુવા -ઈષના વર્ગને ધનુટુ-બે ધનુપૃષ્ઠનો છગુન–છ ગુણે કરી વિ-વિલેષ કર્યો નીપાવાગુ—છવાન વર્ગ યુક્ત કરતાં સેલ-શેષ રહે તેનું મૂર્ણ–તેનું વર્ગમૂલ કાઢતાં ન્ટિ-અર્ધ કર્યાથી પિ–ધનુપૃષ્ઠ થાય વજુ-બે બાહા આવે નાયા–ઈષના વર્ગને છ ગુણે કરી તેમાં જીવાને વર્ગ યુકત કરી તેનું વર્ગમૂળ કાઢીએ તે ધનુપૃષ્ઠ આવે, અને બે [નાના મોટા ] ધનુપૃષ્ઠને વિશ્લેષ (બાદબાકી) કરતાં જે શેષ રહે તેનું અર્ધ કરીએ તેટલું બે બહાનું [જુદું જુદું] પ્રમાણ આવે, એ ૧૯૦ છે વિસ્તર –સુગમ છે, ભરતક્ષેત્રના ઉદાહરણથી અંકગણિત આ પ્રમાણે જે. કે. ૧૦૦૦૦ ભરતની ઈષકળા ૧૪૮૭૧–૫ ભરત છવા યોજના ૪૧૦૦૦૦ છે ) * ૧૯ ૧૦૦૦૦૦૦૦૦ ભરતઈબ્રુવોંકળા ૨૭૪૯૪૯ _x ૫ ૬૦૦૦૦૦૦૦૦ ષડૂગુણ ભરતઈષમાં ૨૭૪૫૪ ભરત જીવા કળા ૭૫૬૦૦૦૦૦૦૦૦ જીવાવર્ગકલા ઉમેરતાં ૪૨૭૪૫૪ ભરત છવા કળા ૭૬૨૦૦૦૦૦૦૦૦ કળાનું વર્ગમૂળ કરતાં ૭૫૫૯૭૦૨૧૧૬ વર્ગકળા વર્ગમૂળ + ૨૭૮૮૪ વખત રહેલા શેષ ૨૬૨૧૫૧ શેષ વધ્યા, ૫૫૨૦૮૬ ભાજક ૭૫૬૦૦૦૦૦૦૦૦ છવા વર્ગકળા રાશિ આવ્યો, અને જવાબ ૨૭૬૦૪૩ કળા, તેને ૧૯ વડે ભાગતાં ૧૪૫૨૯ યોજના ૧૧ કળા એ ભરતક્ષેત્રનું ધનુપૃષ્ઠ જાણવું. હવે બાહાનું અંકગણિન આ પ્રમાણે અહિં સંપૂર્ણ ભરતક્ષેત્ર એક ગણતાં ધનુપૃષ્ઠ પણ એક હય, અને તેથી બાહા હોય નહિં, પરંતુ વચ્ચે આવેલા વૈતાલ્યથી ભરતના દક્ષિણ ભારત અને ઉત્તરભારત એવા બે વિભાગ પૂર્વે ૮૧ મી ગાથામાં કહ્યા છે તે રીતે ઉત્તરભરતની બે બાહા હેઈ શકે છે, પરંતુ દક્ષિણભરતની નહિં. જેથી ઉત્તરભારતની બહાનું ગાથામાં કહ્યા પ્રમાણે અંકગણિત આ પ્રમાણે ૩૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ૧૪૫૨૮-૧૧ [ ઉત્તરભારતનું ] મોટું ધનુપૃષ્ઠ તેમાંથી ૧૦૭૪૩-૧૫ [દક્ષિણભરનનું] નાનું ધનુપૃષ્ટ બાદ કરતાં ૩૭૮૪-૧૫ શેષ રહ્યા તેનું અર્ધ કરતાં X oll ૧૮૯૨-ળા [અઢારસે બાણુ યજન સાડાસાત કળા] એ ઉત્તર ભારતની એક બાજુની બાહા અને એટલા જ પ્રમાણવાળી બીજી બાજુની બાહા જાણવી. પરન્તુ એ બે બાહા ભરતક્ષેત્રની છે એમ ન કહેવાય, ઉત્તરભારતની જ કહેવાય. જે ૧૯૦ | અવતરણ—હવે આ ગાથામાં પ્રતર જાણવાનું કારણ દર્શાવાય છે તે આ પ્રમાણે अंतिमखंडस्सुसुणा, जीवं संगुणिअ चाहिं भइऊणं । , लद्धम्मि वग्गिए दस-गुणंम्मि मूलं हवइ पयरो ॥१९१॥ | શબ્દાર્થ – અંતિમહંદ – છેલા ખંડના મિ—િજે લખ્ય–પ્રાપ્ત થાય યમુના-ઈષવડે. તેને વર્ગ કર્યો છતે [કરીને] નવું સંકુળમ-જીવાને ગુણીને સાળમિતેને દશે ગુણોને વર્દિ મ–ચારવડે ભાગીને મૂરું–વર્ગમૂળ કાઢતાં વરૂ થરો –પ્રતર થાય થા–છેલ્લા ખંડના ઈષવડે છવાને ગુણીને ચારે ભાગીને જે જવાબ આવે તેને વર્ગ કરી દશગુણ કરી તેનું વર્ગમૂળ કાઢતાં પ્રતા પ્રાપ્ત થાય. મે ૧૯૧ . વિસ્તર –આ પ્રતરનું ગણિત કેવળ ધનુષ આકારવાળા જ કંઈપણ ખંડને માટે છે, પરંતુ સર્વક્ષેત્ર વા પર્વતેને માટે નથી. જંબુદ્વિીપરૂપી વૃત્તપદાર્થમાં તેવા ધનુષ આકારવાળા ભરત અને અરવત એ બે ક્ષેત્ર છે, અને તેમાં પણ બે બે વિભાગની વિવક્ષા કરીએ તે વર્ષધરપર્વત તરફનું અર્ધક્ષેત્ર પ્રાયઃ લંબચતુરભ્ર આકારવાળું થાય છે, જેથી કેવળ સમુદ્ર પાસેના દક્ષિણભરત તથા ઉત્તરઅરવત ક્ષેત્રનું જ પ્રતરએ કહેલા કરણથી પ્રાપ્ત થાય, અને શેષ સર્વ વિભાગેનું પ્રતર જુદું જુદું કરવું હોય તે લંબ ચેરસના ક્ષેત્રફળની ગહરીતિએ પ્રાપ્ત થાય, અને પર્યન્તભાગથી ત્યાં સુધી સર્વક્ષેત્રનું કરવું હોય તે આ કહેલા કરણથી જ પ્રાપ્ત થાય. ધારો કે-હરિવર્ષક્ષેત્ર લંબચોરસ હોવાથી ૧૨ મી ગાથામાં કહેવાતી રીતે જ ક્ષેત્રફળ આવે છે. પરંતુ હરિવર્ણક્ષેત્ર * બે જીવાવર્ગના સરવાળાના અર્ધનું વર્ગમૂળ કરી વિર્ષોભ સાથે ગુણતાં ખેતર આવે, એ ગાથા ૧૯ માં કહેવાશે. Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રતર જોયુવાનું કારણે સુધીના [ભરતથી હરિવર્ષ સુધીના] ધનુષાકાર ક્ષેત્રનું ક્ષેત્રફળ જાણવું હોય તે આ ગાથામાં કહેલી રીતિ પ્રમાણે જ પ્રાપ્ત થાય, અને તેમાં ભરત-હિમવંતપર્વત-હિમવંતક્ષેત્રમહાહિમવંતપર્વત અને હરિવર્ષક્ષેત્ર એટલા સર્વ વિભાગના ક્ષેત્રનું ક્ષેત્રફળ અંતર્ગત આવી જાય છે. એ પ્રમાણે હોવાથી આ ગાથાનું ગણિત વૃત્તપદાર્થમાંનો કેઈ પણ વિભાગ ધનુષાકારે હોય તેને માટે જ છે, પરંતુ ગમે તે એકેક વિભાગ માટે નથી, હવે અહિં દક્ષિણભરતાઈને જ ધનુષાકાર ગણુને તેનું પ્રતર એટલે ક્ષેત્રફળ પ્રાપ્ત કરવું હોય તે તેનું અંકગણિત આ પ્રમાણે– મો. ક. ૨૩૮–૩ દક્ષિણ ભારતના ઈષયોજન આ ગણિતમાં ચારે ભાગતાં * ૧૯ [ કળાએ કરવા માટે ગુણતાં ] ૧ પ્રતિકળાની પણ પ્રતિકળા ૪પરર કળામાં આવી છે, તેને અલ્પગણું + ૩ ઉપરની કળા ઉમેરતાં ગણિતમાં ન લેવી. વળી દક્ષિણ ૪૫૨૫ દ. ભ. ની ઈબુકળાને ભરતની જીવાકળ સાધિક ૪૧૮૫રરપ દ. ભ. ની જીવાળાએગુણતાં ૧૮૫૨૪ છે, તેને વ્યવહારથી ૪) ૮૩૮૧૪૩૧૨૫ પ્રતિકળાને ચારે ભાગતાં અહિં સંપૂર્ણ ૧૮૫૨૫ ગણી છે. અને ઈષકળાને જીવાકળાએ ૨૦૯૫૩૫૭૮૧-૧ કળાને વર્ગ કરવાને ગુણતાં કળા ન આવે પણ પ્રતિ ૪ ૨૦૯૫૩૫૭૮૧ કળા જ આવે એ ગણિતરીતિ ૪૩૯૦૫૨૪૩૫૧૯ર૭૯૯૬૧ [ વગિત છે, કારણ બે જુદાજુદા પદાર્થોના કળાને x ૧૦ દશગુણ જિનેની કળાએને પરસ્પર ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬૧૦ ગુણતાં કળાને બદલે પ્રતિકળા આવે. પ્રતિકળાનું વર્ગમૂળ કરતાં શેષ રાશિ ૩૪૭૫૧૭૮૪૯ ભાજક રાશિ ૧૩૨૫૨૨૦૬૩૮, અને જવાબો અંક ૬૬૨૬૧૦૩૧૯ પ્રતિકળા આવી, તેને ૧૯ વડે ભાગતાં ૩૪૮૭૪રર૭ કળા-૬ પ્રતિકળા આવી અને પુનઃ૧૯ વડેભાગતાં ૧૮૩૫૪૮૫ જન-૧૨ કળા-૬ પ્રતિકળા એજ દક્ષિણ ભારતનું પ્રતર જાણવું. અહિં દક્ષિણ ભારતનું પ્રતર એટલે સમરસ જન એટલા છે, અથવા દક્ષિણ ભારતનું ગણિતપદ એટલું છે. મે ૧૯૫ અવતર: –પૂર્વગાથામાં વૃત્તપદાર્થના ધનુષાકારવાળા છેલ્લા ખંડનું પ્રતર જાણવાની રતિદર્શાવીને હવે આ ગાથામાં વૃત્તપદાર્થની અંદર લંબારસખંડ આવ્યા હોય તે તેનું પ્રતર કેવી રીતે કાઢવું તે કહેવાય છે, એટલે અહિં વૈતાઢયાદિલંબચોરસપર્વતે જ અને ક્ષેત્રનું પ્રતર જાણવાની રીતિ કહેવાય છે– ૧. અહિં સંક્ષેપમાં એટલું જ સમજવું કે બન્ને સ્થાને યોજના ૧૮ ગુણ થયેલા હેવાથી જ બે મિનપદાર્થોની કળાનો ગુણાકાર પ્રતિકળપ જ આવે, કરતાં Page #337 -------------------------------------------------------------------------- ________________ એ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત जीवावग्गाण दुगे, मिलिए दलिए अ होइ जं मूलं । वेयडाईण तयं सपिहुत्तगुणं भवे पयरो ॥१९२॥ શબ્દાર્થ – લીલાવાન–છવાના વર્ગને વિથ માન-વૈતાઢય આદિના ટુ-બે તયં તેને મિgિ-મેળવ્યું છd, મેળવતાં વિદુત્તશુળ-સ્વપૃથુત્વ ગુણતાં gિ-દળતાં, અર્ધા કરતાં તેનું મ–થાય # મૂર્ઘ-જે વર્ગમૂળ પથરો પ્રતર ' જયાર્થ-નાની માત્ર બે જવાને વર્ગ મેળવીને અર્ધ કરી તેનું જે વર્ગમૂળ આવે તેને પોતાના વિસ્તાર સાથે ગુણતાં વૈતાઢ૦આદિ પર્વતે તથા ક્ષેત્રોનું પ્રતર થાય છે. જે ૧૯૨ છે વિસ્તરાર્થ–સુગમ છે. અને અંકગણિત વૈતાઢયના ઉદાહરણથી આ પ્રમાણે અહિં ૩૪૩૦૮૦૯૭૫૦૦ કળા વૈતાઢયની લઘુછવા એટલે દક્ષિણ ભારતની જીવાની વર્ગકળા છે, અને મૂળકળા પૂર્વગાથામાં દર્શાવ્યા પ્રમાણે ૧૮૫૨૨૪ છે. એને વર્ગ કરીને વર્ગમૂળ વખતે શેષ રહેલા ૧૬૭૩૨૪ ઉમેરીએ તે ૩૪૩૦૮૦૯૭૫૦૦ આવે, તથા શૈતાઢયની ગુરૂછવા તે શૈતાઢયની પોતાની જ છવા છે, ૧૦૭૨૦૧૦ જનની કળા ૨૦૩૬૯૧ છે, તેને વર્ગ કરી વર્ગમૂળ વખતના વધેલા ૭૪૦૧૯ શેષ ઉમેરતાં ૪૧૪૯૯૦૯૭૫૦૦ વર્ગકળા આવે. વળી ઉત્તરભારતની કળાએ લઘુછવાની વર્ગકળા ગણાય, એ પ્રમાણે બને છવાની વર્ગકળા ઉપરથી પ્રતરનું અંકગણિત આ પ્રમાણે– ૩૪૩૦૮૦૯૭૫૦૦ ચૈતાઢય લઘુછવાની વર્ગકળા. તેમાં ૪૧૪૯૦૦૯૭૫૦૦ મૈતાઢયની ગુરૂછવાની વર્ગકળા ઉમેરતાં ૨) ૭૫૭૯૮૧લ્પ૦૦૦ કળા આવી. તેનું અર્ધકરતાં ૩૭૮૯૦૯૭૫૦૦ કળા આવી, તેનું વર્ગમૂળ કરતાં ૧૯૪૬૭૬ કળા અને શેષ ૩૫૨૫૨૪ તથા ભાજઅંક ૩૮૯પર કળા. અહિં શેષના તથા ભાજકના છેદ ઉડાડતાં ૩ = 3399 બાર વડે બન્નેને છેદ ઉડ્યો જેથી ૨૯૩૭૭ = શેષકળા અને ૩૨૪૪૬ ભાજકકળા થઈ. જેથી તે રકમ મૂળકળા ઉપરાન્તની આવી. ૧. દક્ષિણભરતની છવા જન તરીકે ૯૭૪૮ ૧૪ જન છે, તેને ૧૯ વડે ગુણતાં ૧૮૫૨૨૪ આવે છે, Page #338 -------------------------------------------------------------------------- ________________ લઅરસક્ષેત્રનું પ્રતર જાણવાનું કારણ ૨૭ ૧૯૪૬૭૬ વર્ગમૂળ કળાને ૪ ૫ શૈતાયભૂમિની પહોળાઈ વડે ગુણતાં ૭૩૩૮૦૦ કળા આવી. તેમાં ૨૯૩૭૭ શેષકળા + ૪૫ શેષરાશિને ૫૦ ગુણતાં આવેલી ઉમેરતાં ૪૫૦ ૧૯) ૯૭૩૩૮૪૫ ક. (૫૧૨૩૦૭ જન ૩૨૪૪૬) ૧૪૬૮૮૫૦ (૪૫ કળા ૯૭૩૩૮૩૩ ૧૨૯૭૮૪. ૧૨ શેષ કળા. ૧૭૧૦૧૦ ૧૬૨૨૩૦ ૦૮૭૮૦ શેષ. જન કળા એ પ્રમાણે વૈતાઢ્યભૂમિનું પ્રતર ૫૧૨૩૦૭-૧૨ પ્રાપ્ત થયું, એટલે તાઢયની ભૂમિ એટલા સમરસ એજનવાળી છે, તે ભાવાર્થ ગણિતપદને અનુસારે જ જાણ. વળી અહિં ૮૭૮૦ શેષ રહ્યા તે લગભગ 3 (પા) કળા એટલે છે, માટે તેની ગણત્રી ન કરવી. અથવા એની પ્રતિકળા કરવા માટે ૧૯ વડે ગુણએ તે ૧૬૬૮૨૦ને ૩૨૪૪૬ વડે ભાગતાં ૩૨૪૪૬) ૧૬૬૮૨૦ (૫ પ્રતિકળા આવે. ૧૬૨૨૩૦ ૩૫૯૦ એ પ્રમાણે ઉત્તરભરતાદિક્ષેત્ર અને લઘુહિમવંતઆદિપર્વતેનું પણ પ્રતર એ રીતિ પ્રમાણે જ પ્રાપ્ત કરવું. પ્રશ્ન-લંબચોરસ અથવા સમરસ ક્ષેત્રની લંબાઈ પહોળાઈના ગુણાકાર માત્રથી જ ક્ષેત્રાદિનાં પ્રતર પ્રાપ્ત થાય, એ ગણિતરીતિ હોવા છતાં “બે જીવાવર્ગને મેળવી અર્ધ કરીને વર્ગમૂળ કાઢી પહોળાઈ સાથે ગુણાકાર કરવાથી પ્રતર પ્રાપ્ત થાય” એ કિલષ્ટ રીતિ દર્શાવવાનું કારણ શું? ઉત્તર:– લંબાઈ પહોળાઈના ગુણાકાર માત્રથી જે પ્રતર આવે છે તે તે સર્વાશે ચોરસ એટલે સીધી લીટીના લંબચોરસ વા સમરસ પદાર્થો હોય તેને માટે છે, પરન્તુ વૃત્તક્ષેત્રની અંદરનાં ક્ષેત્રાદિના પર્યતભાગ સીધી લીટીવાળા નહિં. પરન્ત વકલીટીવાળા હોય છે, તે કારણથી ગાથામાં કહેલી રીતિ પ્રમાણે પ્રતા પ્રાપ્ત થાય છે, અને તે પણ સ્કૂલથી જ પ્રાપ્ત થાય છે, અને લંબાઈ પહોળાઈના ગુણાકાર માત્રથી પ્રાપ્ત કરવા જઈએ તે પ્રતર ઘણું ન્યૂન આવે છે. તથા બે જવાના અર્ધ સાથે [એટલે મધ્યમ લંબાઈ સાથે] પહોળાઈને ગુણાકાર કરી પ્રતર લાવવાની રીતિ પણ કેઈ આચાર્યો દર્શાવી છે, પરંતુ તે મતાન્તર તરીકે ગણીને જંબુદ્વીપના ક્ષેત્રાદિ માટે Page #339 -------------------------------------------------------------------------- ________________ હૃહ૮ થી લાક્ષેત્રમાસ તિથિ સહિત ઉપગી નથી એમ જણાવીને ઘણું ગણિતજ્ઞ ગ્રંથકર્તાઓએ સ્વીકારી નથી. બૂટ ક્ષેત્ર સમાસમાં સ્પષ્ટ રીતે તે ગાથામાં કહેલા ગણિતને અગ્ય ગણી સ્વીકાર્યું નથી ૧૯રા માતા–પૂર્વગાથામાં કહેલું પ્રતર ગણિતવ્યવહારથી સ્થૂળ ગણિત છે. એમ આ ગાથામાં સૂચના કરાય છે – एवं च पयरगणिअं, संववहारेण दंसिअं तेण । किंचूर्ण होइ फलं, अहिअपि हवे सुहुमगणणा ॥१९३॥ શબ્દાર્થ – gઉં -વળી એ પ્રમાણે કહેલું ( સૈા–તે કારણથી પાળવ–પ્રતરગણિત જિંગ કM –કંઈક ન્યૂન લવવાન–વ્યવહારથી –ફળ, જવાબ, પ્રતર સિકંદર્શાવ્યું છે. મહિરિ અધિક પણ સુહુમાળન–સૂકમ ગણિતથી જયાર્થ–વળી એ પ્રતરગણિત વ્યવહારથી દર્શાવ્યું છે, માટે સૂક્ષમ ગણત્રીવડે પ્રતરરૂપ જવાબ કંઈક ન્યૂન આવે, તેમ અધિક પણ હોય. ૧લ્લા વિરતા–એ પ્રતરગણિત વ્યવહારથી સ્થૂલ કહેવાનું કારણ એ છે કે વર્ગમૂળમાં રહેલા શેષ છેડી દીધેલા હોય છે, માટે જે શેષઅંશ પ્રત્યક્ષ (કળા પ્રતિકળામાંના પણુ શેષ) ગણવામાં આવે, તે પણ સંપૂર્ણ પ્રતર બરાબર ન આવે. વળી એ પ્રતરગણિત સ્થૂલ હોવાના કારણથી જ સર્વપ્રતોને એકત્ર કરીએ તો ૭૭૯૧૮૭૭૪૫૬ ચો. ગા. જન થાય છે, અને જંબુદ્વીપનું ગણિતપદ (પ્રતર) તે પૂર્વે ૭૯૦૫૬૪૧૫૦–૧– ધ. હાથ ૧૫૧૫-રાા આવ્યું છે, જેથી ૧૧૩૮૧૬૬૯૪ એજનથી કંઈક અધિક જેટલે તફાવત આવે છે, અર્થાત્ એકત્ર કરતાં એટલું ન્યૂન પ્રતર આવે છે.–માટે કરણેથી જ એ તફાવત આવે છે, તત્વ શ્રીસર્વજ્ઞ જાણે છે ૧૭ છે અવતરણ –પૂર્વગાથાઓમાં પ્રતરગણિતકહીને હવે આ ગાથામાં ઘનણિત કહે છે– पयरो सोस्सेहगुणो, होइ घणो परिरयाइसव्वं वा ।। करणगणणालसेहि, जंतगलिहिआउ दट्टव्वं ॥१९४॥ * છવાઓમાં વર્ગમૂળ પહેલાં પણ ઘણા અંશો અને પ્રત્યંશે બાકી હોય છે, અને તેના પુનઃ - વર્ગ કરવાથી ઘણે અંશ પ્રત્યેશ ગુટે છે, તેથી તફાવત પડે તે વાસ્તવિક છે, વળી આ વિશેષ તફાવત પ્રતરગણિતમાં અધિક આવે છે, અને ધનુ પ્રષ્ટાદિકમાં અ૫ આવે, તેની વિવફા નહિ, * * Page #340 -------------------------------------------------------------------------- ________________ ઘન ગણિત રક શબ્દાર્થ-કતરને શાળ જગળા-ગણિત ગણવામાં ૪૩સ્નેહાળા-પિતાની ઊંચાઈ સાથે ગુણ- સેટિં-આળસુઓએ કાર કરતાં ; તાત્રિા -ચત્રલિખિતમાંથી ઘેર ઘો-ઘન થાય છે. ઢવું-દેખવું, જાણવું. વરિય આ સવૅ પરિધિ વિગેરે સર્વે જાથા–જે પર્વતાદિનું પ્રતર આવે તે પ્રતરને તેજ પર્વતાદિની ઉંચાઈ સાથે ગુણે તે તેને (પર્વતાદિને) ઘન આવે. અથવા ગણિતગણવાના આળસુએાએ પરિધિ વિગેરે ઉપરના સર્વે યંત્રમાં લખ્યું છે તેમાંથી જાણવું. . ૧૯૪૫ વિસ્તરાર્થ—અહિં ઘનફળનો ઉપયોગ પર્વતે અને સમુદ્રાદિમાટે છે, કારણ કે પર્વતેની ઉંચાઈ અને સમુદ્રાદિ જળાશની ઉંડાઈ હોય છે, માટે ભૂમિપ્રતરને ઉંચાઈ તથા ઉંડાઈસાથે ગુણતાં તેનું ઘનફળ આવે છે, ઘનફળ એટલે જેમ પ્રતરમાં ભૂમિસ્થાને સમચોરસખંડનું માપ આવે છે. તેમ ઘનફળમાં તે આખી વસ્તુના સર્વ સમચોરસખંડનું માપ આવે છે. ઉદાહરણ તરીકે ચાર યોજન લાંબી ચાર જનપોળી અને ચાર એજનઉંચી વસ્તુમાંથી સમચોરસ એજન જેવડા [૪૮૪= ૧૬ ખંડ નીકળે તે પ્રતર ગણિત અથવા ક્ષેત્રફળ કહેવાય, અને તે એક યોજન જેટલી ઉંચાઈમાંથીજ ૧૬ ખંડ થયા છે, માટે શેષ ત્રણજન જેટલી ઉંચાઈમાંથી તેવાજ સમરસખંડ ૪૮ નીકળે જેથી તે આખી વસ્તુમાંથી [૪૪૪૪૪=] ૬૪ ખંડ નીકળે, એ ઘનફળ કહેવાય, એ જ રીતે પર્વત સમરસ એજનના માપમાંથી ઉંચાઈ સહિત કેટલા જન પ્રમાણુના છે. તે જાણવાને માટે આ ઘનગણિત ઉપયોગી છે. ત્યાં શૈતાઢય પર્વતના ઉદાહરણથી અંકગણિત દર્શાવાય છે તે આ પ્રમાણે – શૈતાઢય પર્વતની બે મેખલા છે, તેમાં પહેલી મેખલાની નીચે ભૂમિગતાઢયનું ઘન આ પ્રમાણે– ચો. ક. ૫૧૨૩૦૭–૧૨ વૈતાઢયનું ભૂમિપ્રતર છે, તેને દશ જનની ઊંચાઈ સાથે ગુણતાં ૪૧૦ ૧૯ ) ૧૨૦ ( ૬ જન ૫૧૨૩૦૭૦-૧૨૦ +૬ – ૬ કળા શેષ. પ૧૨૩૦૭૬-૬ ભૂમિમૈતાઢયનું ઘનફળ . . ક. ૩૦૭૩૮૪–૧૧ પહેલી મેખલાનું પ્રતર. તેને પહેલી મેખલાની ૧૦ ૪૧૦ એજન ઉંચાઈએ ગુણતાં ૩૦૭૩૮૪૦-૧૧૦ - ૧૯) ૧૧૦ (૫ . ૧૧૪ ૩૦૭૩૮૪૫–૧૫ પહેલી મેખલાનું ઘનફળ ૧૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ॥ जंबूद्वीपमा क्षेत्र-पर्वतोना (દેશપરિધિ) ક્ષેત્રાદિકનાં નામ વિધ્વંભ જીવા કે. કળા ધનું પૃષ્ટ ૯૭૬ – ૧ ૯૭૪૮–૧૨ દક્ષિણ ભારત ઉત્તર ઐરાવતા ૨૩૮- ૩ ૨૩૮ ૩ ૨૩૮- ૩ ૨૩૮— ૩. દીવૈતાઢયપર્વત ૨૮૮– ૩. ૧૦૭૪-૧૫ | ૧૦૭૨૯–૧૧ ઉત્તર ભરત દક્ષિણ ઐરવત' પર૬– ૬ ૫૨૬- ૬ ૨૩૮-૩ + ૧૪૫૨૮-૧૧ | ૨૩૮ ૩. | ૨૫૨૭૦- ૪ | ૨૪૯૩૨– ૮ લઘુ હિમવંતપર્વત શિખરી પર્વત ૧૫૭૮–૧૮ ૧૫૭-૧૮ ૧૦૫-૧૨ ૧૦૫ર–૧૨ ૩૮૭૪૦–૧૦. | ૩૮૬૭૪-૧૫ હિમવંતક્ષેત્ર હિરણ્યવંતક્ષેત્ર ૩૬૮૪- ૪ | ૩૬૮૪– ૪ ૨૧૦૫– ૫ ૨૧૦૫– ૫ ૫૭૨૯૩–૧૦ [ ૫૩૯૩૧- મહાહિમ પર્વત રૂફમી પર્વત ૭૮૯૪–૧૪ ૭૮૯૪–૧૪. ૪૨૧૦-૧૦ ૪ર૧૦-૧૦ ૭૩૯૧–૧૭ના હરિવર્ષ ક્ષેત્ર રમ્યફ ક્ષેત્ર ૧૬૩૧૫-૧૫ ૧૬૩૧૫–૧૫ ૮૪૨૧– ૧ | ૮૪૦૧૬- ૪ ૮૪૨૧- ૧ ૧૨૪૩૪૬– ૯ | ૯૪૧૫૬-- ૨ નિષધ પર્વત નીલવંત પર્વત ૩૩૧૫૭–૧૭ ૩૩૧૫૭–૧૭ ૧૬૮૪૨– ૨ ૧૬૮૪૨ – ૨ ૫૦૦૦૦ ૧૫૮૧૧૩–૧૬] ૧૦૦૦૦૦ ઉત્તર વિદેહાધ દક્ષિણ વિહાઈ ૧૬૮૪૨– ૨ ૧૬૮૪૨– ૨ ૫૦૦૦૦ Page #342 -------------------------------------------------------------------------- ________________ જબૂતીના ક્ષેત્ર પર્વતને ઈષ વિરેને મૃત્વ इषु विगेरेनो यन्त्र॥ બાહી પ્રતર (ક્ષેત્રફળ) ઘનફળ ૨. ક. પ્ર.કળા. ૧૮૩૫૪૮૫–૧૨–૬ ઉંચાઈ વે ઉંડાઈ—રહિત હેવાથી ઘનફળ ન હોય– ૪૮૮–૧૬ ૧૨૩૦૭-૧૨) ૧ લા ભાગે ૩૦૭૩૮૪-૧૧} ૨ જા ભાગે ]. ૧૦૨૪૬ - ૦J ૭ જા ભાગે | પા૨૩૦૭૬- ૧ ભજિસ્થ વૃતાઢયે ૩૦૩૮૪૫–૧૫ પહેલી મેખલીનું પાર૩૦૭–૧૨ બી મેખલા ૮૭૦૯૨૨૯–૧૪ સર્વ ધૂનફળ ૧૮૯૨– ૭ ૩૦૩૨૮૮૮–૧૨ ૫૩૫–૧૫ ૨૧૪૫૬૯૭૧-૮-૧૦ ૨૧૪૫૬૯૭૧૪૪–૧૬-૧૨ ૬૭૫૫– ૩ ૬૭૨૫૩૧૪૫-૫-૮ ૯૨૭–ા ૧૯૫૮૬૮૧૮૬-૧૦-૫ ૩૯૧૭૩૬૩૭૩ ૦૮-૦૧૨ છે છે ૧૩૩૬૧– ૬ ૫૪૪૭૭૭૮૭૦-૭ ૨૦૧૬૫– ૨ ૧૪૨૫૪૬૬૫૬ ૬૯-૧૮ ૫૭૦૧૮૬૬૨૭૯૭૯ ૧૬૮૮૩-૧૩ ૧૬૩૫૭૩૯૩૦૩ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ચા. ક. ૧૦૨૪૬૧-૧૦ ૪૫ ૫૧૨૩૦૫-૫૦ +ર ૫૧૨૩૦૫-૧૨ ૫૧૨૩૦૭૬– ૩૦૭૩૮૪૫-૧૫ ૫૧૨૩૦૭–૧૨ ૮૭૦૯૨૨૮-૩૩ +૧-૧૯ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત ખીજી મેખલાનું પ્રતર, તેને ખીજી મેખલાની ૫ ચેાજન ઉંચાઈ એ ગુણતાં ખીજી મેખલાનું ઘનફળ ભૂમિસ્થ બૈતાઢયનું ઘનફળ પહેલી મેખલાનુ ,, ખીજી મેખલાનુ ૧૯ ) ૫૦ (૨ ચા. ૩૮ ૧૨ ક. ܙܕ એ ત્રણને એકત્ર કરતાં સમગ્ર વૈતાઢયનું ઘનફળ પ્રાપ્ત થયું. એટલે સમગ્ર .૮૭૦૯૨૨૯–૧૪ ૪. બૈતાઢયમાંથી ચૈાજન ચૈાજન પ્રમાણુના સમચારસ ખડ કાઢીએ તે એટલા ખંડ નીકળે એ તાત્પ . ་འའ એ પ્રમાણે વૈતાઢ્યપ તની ત્રણ પહેાળાઈ જુદી જુદી હાવાથી ત્રણવાર ધન ૩૪ બૈતાઢ્યોના સરખી રીતે આવે છે, શેષ હિમવતઆદિલ'મચારસ પતાના ઘન એકવાર જ થાય છે, અને રીતિ સરખી જ છે. સમઘનવૃત્તપતાના ઘન કરવા હાય તા કંઈક તફાવતવાળી રીતિએ પ્રાપ્ત થઈ શકે, પરન્તુ શાસ્ત્રમાં તેવા પતાના ઘન કરેલા નથી માટે અહિં પણ તેનું પ્રચાજન નથી. તથા ઉંડાઈ ને અંગે સમુદ્રાદ્દિપરિમ’ડલ જળાશયાના ઘનની રીતિ લવણુસમુદ્રના પ્રસંગે કહેવાશે, અને ચારસ દ્રા વાવડીએ વિગેરેના ઘન તેા લંબાઈ પહેાળાઈ અને ઉંડાઈના ગુણાકારથી જ આવે જેમ કેપદ્મસરેાવર ૫૦૦ ચેાજન પહેાળું છે, અને ૧૦૦૦ ચેાજન દીઘ છે તેા [ [ ૫૦૦x ૧૦૦૦=] ૫૦૦૦૦૦ ચેાજત થયા તેને ૧૦ ચેાજન ઉ ́ડાઈ એ ગુણતાં [૧૦૦૦૦૦ ×૧૦=] ૫૦૦૦૦૦૦ પચાસલાખ ચેાજન ઘનફળ આવ્યું. એ રીતે શેષ દ્રહાર્દિકનુ પણ ઘનફળ પ્રાપ્ત થાય છે. તથા ગણિતગણવાથી પરિશ્રમપામતા જિજ્ઞાસુએને માટે આ પૃષ્ઠ ૨૮૦-૨૮૧માં લખેલા યંત્રથી શેષ ક્ષેત્રપર્વતાદિના ઈષુ વિગેરેના તૈયાર અંક જોવા. ॥ ૧૯૪ ॥ ॥ इति प्रथमः श्रीजंम्बुद्वीपाधिकारः समाप्तः ॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ હું જ છે જીવન સમુદ્રનું વર્ણન છું ને Paunu nema nennennusalamaan અવતરણઃ—પૂર્વે જંબૂઢીપનું સ્વરૂપ કહીને હવે તે જંબૂઢીપની ચારે બાજુ ફરતા પહેલા લવણસમુદ્રનું સ્વરૂપ કહેવાય છે गोतित्थं लवणोभय-जोअण पणनवइसहस जा तत्थ । समभूतलाओ सगसय जलवुड़ी सहसमोगाहो ॥१॥१९५॥ શબ્દાર્થ – તિરથ ગોતીર્થ, ભૂમિને ઉતાર સમજૂતામો–સમભૂતલથી વળોમીલવણસમુદ્રની બે બાજુ સાર-સાતસે એજન વળનવર્સ–પંચાણું હજાર નટવૃદ્ઘ-જળવૃદ્ધિ, પાણીને ચઢાવ –ચાવત સf_એક હજાર યોજન તરથ–ત્યાં મોnrો અવગાહ, ઉંડાઈ Tયા–લવણસમુદ્રમાં બે બાજુએ ૫૦૦૦ જન સુધી ગોતીર્થ છે, અને ત્યારબાદ ત્યાં મધ્યભાગે સમભૂતલથી સાતસો એજન ઉંચી જળવૃદ્ધિ છે, અને એકહજાર ૧૦૦૦ એજન જેટલી ઉંડાઈ છે. ૧. ૧લ્પ છે વિસ્તરાર્થ–બૂદ્વીપને ફરતે લવણસમુદ્રને ફરતે ધાતકીખંડ છે, જેથી લવણસમુદ્રનું બને કિનારાનું જળ બે દ્વીપના બે કિનારાને અડીને-સ્પશને રહ્યું છે. તેમાં જંબુદ્વીપને સ્પર્શેલ અભ્યન્તરકિનારે અને ધાતકીદ્વીપને સ્પર્શેલ બાહ્યકિનારો ગણાય, ત્યાં જંબૂદ્વીપની જગતીને સ્પર્શેલા અભ્યન્તર કિનારાથી ૫૦૦૦ જન સમુદ્રમાં દૂર જઈએ ત્યાં સુધી સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે, જેથી ૫૦૦૦ એજનને અને ૧૦૦૦ એજન જેટલી ભૂમિ ઉંડી થવાથી ત્યાં જળની ઉંડાઈ ૧૦૦૦ જન છે, તેવી જ રીતે ધાતકીખંડને અડેલા કિનારાથી સમુદ્રમાં ૫૦૦૦ જન (જબૂદ્વીપતરફ) આવીએ ત્યાં સુધી ક્રમશ ભૂમિઉતાર થતાં ત્યાં પણ ૫૦૦૦ ને અન્ત જળની ઉંડાઈ ૧૦૦૦ એજન થયેલી છે, એવા પ્રકારના ભૂમિઉતારને શાસ્ત્રમાં તીર્થ કહે છે. અર્થાત્ ો એટલે ગાય પણ પીતી Page #345 -------------------------------------------------------------------------- ________________ બ્રિા લઘુક્ષત્રસમાસ વિસ્તાથ સહિત વામમુદ્રમાં ગોતીર્થ જ નઠવૃદ્ધિ (વિત્ર નં. ૨.) [T૦ ૧૬-૧૬, g૦ ૨૮૨ ] બે ગોતીર્થ અને સમતલ મળી લવણુ સમુદ્રના ૨૦૦૦૦૦ એજન પૂર્ણ. બે જળવૃદ્ધિ અને શિખાવિષ્ઠભ મળીને પણ ૨૦૦૦૦૦ એજન પૂર્ણ. . જો કરી કે, કે ન ધ E મHEET: ki, res જંબૂદ્વીપથી ૫૦૦૦ જન સુધી સમુદ્રમાં ભૂમિ અનુક્રમે ઉતરતી હેવાથી જળની અધિકતા અનુક્રમે દેખાય તે દેખાવ. તેવી જ રીતે ધાતકીખંડથી પણ ૫૦૦૦ જન સુધી તે અનુક્રમે અધિક જળને દેખાવ અને વચ્ચે ૧૦૦૦૦ એજન એક સરખી ૧૦૦૦ જનની ઉંડાઈ હોવાથી સમાન જળ અને સમાન સમુદ્રતલને દેખાવ, તિ તીર્થ છે. બને બાજુથી ૭૦૦-૭૦૦ જન જળવૃદ્ધિનો દેખાવ પણ એ રીતે જ અને વચ્ચે ૧૦૦૦૦ જનમાં જળશિખા છે, તે ચિત્ર આગળ દર્શાવાશે. Page #346 -------------------------------------------------------------------------- ________________ લવણસમુદ્ર વર્ણ ન ૨૦૧ વખતે જેમ મુખતરફ નમેલા અને પૂછડાતરફ ઉંચા અંગવાળી હોય છે, તેવા પ્રકારનુ જે તી એટલે જળમાંના ભૂમિઉતાર અથવા જળનેા ઉતાર તે ખેતી કહેવાય. જેથી જબુદ્વીપને અડતું જળ અંગુલના અસ`ખ્યાતમાભાગનું ઉંડુ ગળુવુ', અને ત્યારમાદ અનુક્રમે જળની ઉંડાઈ વધતાં વધતાં ૯૫૦૦૦ ચૈાજનને અન્તે ૧૦૦૦ ચેાજન ઉ ́ ું છે. એજ રીતે ધાતકી તરફના ૯૫૦૦૦ ચાજનમાં પણ જાણવું તથા લવણુસમુદ્ર ૨૦૦૦૦૦ બે લાખ ચૈાજન વિસ્તારવાળા હેાવાથી એ ખાજુના ૯૫૦૦૦-૫૦૦૦ યેાજન ગાતીના ખાદ કરતાં અતિમધ્યભાગે શેષ રહેલા ૧૦૦૦૦ દશ હજાર ચાજન જેટલા વિસ્તારમાં ૧૦૦૦ ચેાજત ઉંડાઈ એક સરખી રીતે છે. તથા બંને બાજુએ જેમ ૯૫૦૦૦ ચેાજનસુધી ભૂમિઉતાર છે તેમ ૯૫૦૦૦ ચેાજનસુધી જળ પણ અનુક્રમે સમભૂનિની સપાટીથી ચઢતું ચઢતું. ઉંચુ થતું ગયું. છે, જેથી મને ખાજુ ૯૫૦૦૦ને અન્તે સમભૂમિની સપાટીથી ૭૦૦ ચૈાજત જેટલું ઉંચુ નળ છે. જેથી તે સ્થાને નીચે ૧૦૦૦ ચેાજન ડાઈ અને ૭૦૦ ચેાજન ઉંચાઈ હાવાથી ત્યાંની ભૂમિથી ૧૭૦૦ ચેાજન જેટલુ ૧૯ંચુ જળ છે. ॥ ૧ ॥ ૧૯૫ ।। અવતરશઃ—પૂર્વ ગાથામાં લવણુસમુદ્રના જળની ક્રમશઃ વૃદ્ધિ થતાં ૫૦૦૦ ને અન્તે ૭૦૦ સાજન જળવૃદ્ધિ કહી, તા ૫૦૦૦ માંના કાઈપણ ઈચ્છિતસ્થાને જળવૃદ્ધિ જાણવી હાય તેા શી રીતે જાણવી તેને ઉપાય આ ગાથામાં [ગણિતરીતિ ] દર્શાવાય છે.— तेरासिएण मिज्झिल्लरासिणा संगुणिज्ज अंतिमगं । तं पदमरासिभइअं उब्वेह मुणसु लवणजले ॥२॥१९६॥ શબ્દા તેરસિઘ્ન—ત્રિરાશિવડે,થી માિરાસિળા-મધ્યરાશિવડે સંમુખિન્ન ગુણવા ä-તે ગુણાકારને વઢનાસિ-પહેલા રાશિવડે મળ-સાગતાં જે આવે તે યુવેદ મુળસુ ઉંડાઈ જાણા સ્મૃતિમા—છેલ્લા રાશિને ગાથા :—ત્રિરાશિના ગણિતથી મધ્યરાશિવડે છેલ્લારાશિને ( અંકને ) ગુણવા, અને તે ગુણાકારને પહેલા અંકવડે ભાગવા, જે આવે તેટલી લવણુ સમુદ્રમાં તે સ્થાને ઉંડાઈ જાણવી ॥ ૨ ॥ ૨૯૬ . જળના કુદરતી સ્વભાવ હંમેશાં સપાટીમાં રહેવાના છે, છતાં આ જળને ક્રમશ; ચઢાવપૂર્ણાંક ૭૦ યેાજન ઉંચુ કા છે તે કેમ બને ૮ ઉત્તરઃ—આ લવણુસમુદ્રનું જળ તથા પ્રકારના ક્ષેત્રસ્વભાવેજ ક્રમશઃ ચઢતુ છે, એટલુંજ નહિં પરંતુ આગળ કહેવાતી ત્રીજી ગાથાને અનુસારે કાટ સરખા ઉભા આકારનું અથવા ઉભી ભીત્તિ સરખું પણુ છે, તે વળી એથી પણ અધિક આ કારક છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સાહિત. (જબૂત્ર તરફથી દેખાવ) गोतीर्थ अने जळ वृद्धिनो ૦ ૦ પો. A समतल ૧૦ ૦ ૦ ૦ યોજન ૧૫] ૧ ૦ ૦ ૦ ચો. ઉંચી શિખા જળ વૃધ્ધ - ૫ ૦ ૦ ૦ [TT૦ ૨૧૫-૧૬, g૦ ૨૮૪] बे तरफथी देखाव ॥ (चित्र नं. २) યો ધાતકીખંડ (ધાતકી ખંડ તરફથી દેખાવ) # a ૨ તથા ધ જ છે એ જળ વૃદ્ધિ ૭૦૦-૭૦૦ એજન (પર્યન્ત) ઉંચી છે. જ = તથા ૪ ૪ ફુ એ બે ગોતીર્થ છે. ૧૦૦-૧૦૦૦ જત (પર્યક્ત ઉંડા છે, સમતલથી શિખાજલ સુધીનું જળ ૧૭૦૦૦ એજન ઉંચું છે, તે ૧૦૦૦૦ યોજનમાં તેવી ઉંચાઈ છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ લવણુસમુદ્રની જળશિખા વિસ્તરાર્થ :-લવણુસમુદ્રમાં કાઈપણ સ્થાને જળવૃદ્ધિજાણવાને ઉપાય ત્રિરાશિના ગણિતથી છે, અહિ ત્રિરાશિ [ ત્રણ અંકવાળા ] ગણિતમાં સાજન પહેલા અંક, જળવૃદ્ધિના ખીજો અંક, અને અતિક્રમેલા ઈયેાજન એ ત્રીજો ( છેલ્લા ) અંક છે, તે આ પ્રમાણે—ધારા કે ૧ ચેાજન દૂર ગયા તે। ત્યાં જળવૃદ્ધિ કેટલી, તે જાણવાને ત્રિરાશિ સ્થાપના આ પ્રમાણે ચેાજન જતાં જળવૃદ્ધિ તેા ચેાજને કેટલી ? આવા ગણિતમાં ખીજા ત્રીજા અંકના ગુણાકારને ૯૫૦૦ go. -. ૧ =૭૦૦ ભાગ્યા ૯૫૦૦૦ પહેલા અ'વડે ભાગવા એજ રીતિ હાય છે, જેથી ૭૦૦૪ જેથી ૭૦૦ ૯૫૦ એ પ્રમાણે બન્ને અંકની બે બે શૂન્ય ઉડાડતાં ૭. એટલે એક ચેાજનના ૯૫૦ ભાગ કરવાથી જે એક ભાગ આવે તેવા સાત ભાગ જળવૃદ્ધિ ૧ ચેાજન દૂર જતાં હાય. ચેાજનગયે ચા॰ જળવૃદ્ધિ તે ચેાજનગચે કેટલી જળવૃદ્ધિ ? ખીજું ઉદાહરણ— ૯૫૦૦૦ ७०० ૪૨૦૦૦ ૯ ૪૫ | અહિ. અપૂર્ણાંકની રીતિ પ્રમાણે અકસ્થાપના કરી ત્રણ ત્રણ શૂન્ય ઉડાડતાં ઉપર ૪૨ અને ૭૦૦ રહ્યા તેને ગુણાકાર ૨૯૪૦૦ આળ્યે, તેને ૯૫ વડે ભાગતાં ૩૦૯ ચેાજત આવ્યા, અને ૪૫ શેષ વધ્યા તેને ૯૫ ભાજક સાથે પાંચ વડે ઉડાડતાં ૯ ૧૯ આવ્યા, જેથી જવામ એ આન્યા કે જબૂદ્બીપના કિનારાથી ૪૨૦૦૦ ચેાજન ૧૯ દૂર સમુદ્રમાં જઈ એ ત્યાં અથવા ધાતકીખંડના કિનારાથી ૪૨૦૦૦ ચૈાજન દૂર સમુદ્રમાં જમ્મૂઢીપ તરફ આવતાં અને સ્થાને ૩૦૯૯ ચેાજન જેટલી જળવૃદ્ધિ હાય, એ પ્રમાણે ત્રિરાશિની રીતે કાઈપણ સ્થાને જળવૃદ્ધિ જાણી શકાય છે. ॥ ૨ ॥ ૧૯૬૫ - ૯૫ = ૪૨૦૦૦ x ૭૦૦ ૨૯૪૦૦ ૯૫ ૯૫૦૦૦ ૯૫) ૨૯૪૦૦ (૩૦૯ ૨ાજન ૨૮૫ ૨૦૦ ૦૯૦૦ ૯ ૮૫૫ ૧૯ ૦૪૫ = શેષ ભાગ અવતરળ:—હવે લવણસમુદ્રના અતિમધ્યભાગે જળની શિખા [કોટ સરખું... ઉભું અને સ`ખાજુએ ફરતુ વલયાકાર જળ ] છે તે આ ગાથામાં કહેવાય છે— हिवरसहसदसगं, पिहला मूलाउ सतरसहसुच्चा । लवणि सिहा सा तदुवरि, गाउदुगं वड्ढइ दुवेल ॥३॥१९७॥ *વત માનપદ્ધતિની ત્રિરાશિમાં ૭૦૦ ચેાજન છેલ્લા અને ૪૨૦૦૦ મધ્યમાં સ્થપાય છે. પરન્તુ ગણિતમાં તફાવત ન હેાવાથી એમાં પણ વિસવાદ નથી, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત હિઢવારિ–હેઠે અને ઉપર સસસ-દશહજાર જન વિદુ–પહોળી, વિસ્તારવાળી મૂળ –-મૂળમાંથી, સમુદ્રભૂમિથી સતરસન્ન–સત્તારહજાર એજન ૩ળ્યા-ઉંચી શબ્દાર્થ – સવ-લવણસમુદ્રમાં, લ૦ સવ ની સા–શિખા સા-તે શિખા તદુવાર–તે ૧૭૦૦૦ છે. થી ઉપર જાદુ–બે ગાઉ ઉંચી વધે છે તુવે-બે વાર [ એક અહોરાત્રમાં વાર્થનીચે અને ઉપર દશહજાર જન પહોળી, અને મૂળમાંથી સત્તરહુજાર જન ઉંચી એવી જળશિખા લવણસમુદ્રમાં છે, તે શિખા પુનઃ ૧૭૦૦૦ એજનના ઉપર ભાગે [એક અહેરાત્રમાં બે વાર બે ગાઉ ઉંચી વધે છે. [ઉછળે છે.] ૩૧૯ળા છે લવણસમુદ્રની ૧૬૦૦૦ એજન ઊંચી શિખા છે વિસ્તરા–૧૫મી ગાથામાં કહ્યા પ્રમાણે બે બાજુના ગોતીર્થની વચ્ચે જે ૧૦૦૦૦ એજન સુધી એક સરખું ૧૦૦૦ એજન ઊંડું જળ છે, તે જળની ઉપલી સપાટીથી ૧૬૦૦૦ એજન ઉંચું ચારે તરફ વલયાકારે ભીતિ સરખું જળ છે, તે શિલા (લવણુસમુદ્રરૂપ પુરૂષની ઉભી ચોટલી સરખું) કહેવાય છે. એ શિખાજળ તે જંબુદ્વીપની આસપાસ સર્વબાજુએ ૯૫૦૦૦ યોજન દૂર રહેલો અને ૧૬૦૦૦ જન ઉંચો જળને કેટ-ગઢ-કિલ્લો બાંધેલ હોય તેવું છે. વળી નીચેની ઉંડાઈ ૧૦૦૦ જન ગણીએ તે એ શિખા (જળને કેટ) સમુદ્રના તળીયાથી ૧૭૦૦૦ રોજન ઉંચી ગણાય, અને મૂળમાં (ભૂમિતળે) ૧૦૦૦૦ એજન પહોળી છે. તેવી જ સોળ હજાર ઉંચાઈની ઉપર પણ તેટલી જ ૧૦ હજાર જન પહોળી છે. તથા ૧૬૦૦૦ ની ઉંચાઈ ઉપર એટલે શિખાની ઉપરનું જળ દરરોજ બે વખત બે ગાઉ ઉંચું ચઢે છે, અને પુનઃ નીચે ઉતરી જાય છે. જેથી એ ચઢેલી જળવેલ વખતે સમુદ્રના ભૂમિતળથી જળની ઉંચાઈ ૧૭૦૦૦ જન ઉપરાન્ત ૨ ગાઉ અધિક હોય છે. એ ઊર્ધ્વ જળવેલ પણ ૧૦૦૦૦ એજન જેટલા વિસ્તારમાં ચઢે છે, પુન: એ શિખાજળ જેમ ઉંચું ચઢવાના સ્વભાવવાળું છે તેમ ભક્તિભાગમાંથી બન્ને બાજુ બે હપતરફ પણ વધવાના–ફેલાવાના સ્વભાવવાળું છે, પરંતુ નાગકુમારનિકાયના દે * શિખાનું જળ બે ગાઉ જેટલું ઉંચું ઉછળવાનું કારણ ભૂમિતળમાં રહેલા મોટા નાના પાતાળકળશના વાયુ છે, તે સંબંધ આગળ ૮-૯મી ગાથામાં કહેવાશે. તથા એ વેલને લેક પ્રકાશમાં સંપૂર્ણ બે ગાઉ નહિં પરંતુ કંઈક ન્યૂન બે ગાઉ ઉંચી કહી છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ લવણસમુદ્રમાં ચાર મેટા પાતાળકળશા ॥लवण समुद्रमां शिखानो देखाव સમભૂમિના સમજળથી ૧૬૦૦૦ જન ઊંચી અને સમુદ્રતલથી ૧૭૦૦૦ જન ઉંચી આ જળની શિખા લવણસમુદ્રમાં મધ્યભાગે ચાર બાજુ ફરતા વલય આકારે જળના કેટ સરખી દેખાય છે. એનો વિસ્તાર ૧૦૦૦૦ એજનમાં છે. એટલે ૧૦ હજાર જન પહોળી છે. ત્રણે બાજુ વધતી વેલને અટકાવવામાં સદાકાળ નિયુક્ત જોડાયેલા છે, તેથી ત્રણે બાજુની વેલ વધુ ફેલાતી નથી તે વાત આગળ ગાથામાં જ કહેવાશે. [T[૦ ૨૧૭ પૃ૨૮૧] રાજ અવતરણ: _હવે લવણસમુદ્રમાં જે ચાર મોટા પાતાલકળશ રહેલા છે તે દર્શાવાય છેबहुमज्झे चउदिसि चउ, पायाला वयरकलससंठाणा । जोअणसहस्स जड्डा, तहसगुणहिटुवरि रूंदा ॥४॥१९८॥ लक्खं च मज्झि पिहुला, जोअणलवखं च भूमिमोगाढा । पुब्वाइसु वडवामुह-केजुवजूवेसरभिहाणा ॥५॥१९९॥ ૧. તથા શિખાનું જળ ત્રણે બાજુ અધિક નહિ ફેલાવાનું કારણ બને દીપમાં રહેલા શ્રીસંધ અરિહંતભગવંત અને ચક્રવતિ આદિ મહાપુણ્યશાળી જીવોને પુયપ્રભાવ છે, અથવા જગતસ્વભાવે પણ શિખાજળ અધિક વધતું નથી, એમ બે કારણો શાસ્ત્રમાં અધિક કહ્યાં છે. ઉપરાત વાયવિર્યાસન પણ ત્રીજ' કારણ કહયું છે, જેથી સર્વમળી ચાર કારણોથી શિખાજળ અધિક ફેલાતું નથી. ૩૭. Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત દુમત્તે બહુમધ્યભાગે વાયાભ-પાતાળકળશે. વયરસ-વજન ઘટસરખાં દાળા-આકારવાળા શબ્દાર્થ મળd-હજાર યોજના લા -જાડા તદ્દભૂખતેથી (જાડાઈથી) દશગુણ વિરા-હેડેઉપર વિસ્તારવાળા રાવ-એક લાખ એજન વઢવામુવાડવામુખ જે વિદુર-મધ્યભાગે પહોળા ગુવ-કેયૂપ મૂકે મોઢા-ભૂમિમાં અવગાહેલા બુવ રૂર-ચૂપ અને ઈશ્વર પુવા પૂર્વાદિ ચાર દિશાઓમાં માળT-નામવાળા | તો ઈશ . લવણસમુદ્રના અતિમધ્યભાગે ચાર દિશાએ ચાર મોટા પાતાળકળશ છે, તે દરેક રત્નપ્રભાપૂવીમાં ૧૦૦૦૦૦ જન ઊંડા છે, ૧૦૦૦૦૦ જનનું પેટ છે. ૧૦૦૦૦ જન પહોળું મુખ છે, અને તેટલું જ પહેલું બુધ (બંધુ) છે, ૧૦૦૦ એજન જાણે ઠીકરી છે, તેના ઉંચાઈના ભાગમાં (૩૩૩૩૩ ૦ માં) નીચે કેવળ વાયુ, ઉપરના બીજા ભાગમાં જળ અને વાયુ, તથા ૩ ભાગમાં કેવળ જળ છે. [T૦ ૨૬૬, પૃ. ૨૧૦] 3 માં જ છે માં - ના * માં વાયુ ૩ ભાગમાં રહેલા મહાવાયુઓ ક્ષોભ પામવાથી સમુદ્રનું જળ ઉછળે છે તેથી ભરતી ઓટ થાય છે. દિવસમાં બેવાર સામાન્યથી અને અમાવાસ્યાદિ તિથિઓમાં અત્યંત વાયુ ક્ષોભ થાય છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ લવણસમમાં બીજા અનેક નાના પાતાળકળશ TTrઈ સમુદ્રના અતિમધ્યભાગમાં (ભૂમિતળમાં ) વજન ઘડા સરખા આકારવાળા ચારે દિશાએ ચાર મોટા પાતાલકળશ છે, તે હજાર જન જાડા અને હેઠે ઉપર જાડાઈથી દશગુણ વિસ્તારવાળા-પહોળા છે ૪ મે ૧૯૮ છે મધ્યભાગમાં લાખ જન પહેલા અને લાખ જન ભૂમિમાં દટાયલા છે, તે પૂર્વાદિ ચારદિશાએ વડવામુખ-કેયૂપ-ધૂપ-અને ઈશ્વર એ ચાર નામવાળા છે . પ ૧૯૯ છે વિસ્તા–હવે લવણસમુદ્રના ચાર મોટા પાતાલકળશનું સ્વરૂપ કહેવાય છે છે લવણસમુદ્રમાં ૪ મોટા પાતાલકળશ ઃ સમુદ્રના જે અતિમધ્યભાગમાં દશહજાર જન જેટલા વિસ્તારવાળી જળશિખા કહી છે, તે જ શિખાની નીચે ભૂમિતળમાં મેટા ઘડાના આકાર સરખા ચાર દિશાએ ચાર મોટા કળશ છે, તે વારતમય છે, તથા એ કળશોની ઠીકરી ૧૦૦૦ એજન જાડી છે, અને ઠીકરીથી દશ ગુણ એટલે ૧૦૦૦૦ દશહજાર એજન નીચે બુભાગે (બુધ) પહોળા છે, તેમજ એટલાજ ઉપર પહોળા છે, એટલે એ કળશેતું મુખ ૧૦૦૦૦ એજન પહેલું છે. તથા મધ્યભાગમાં એટલે કળશનું પેટ એક લાખ જન પહોળું છે, અને ભૂમિમાં ૧૦૦૦૦૦ એકલાખ યેાજન ઉંડા દટાયેલા છે, જેથી આ રત્નપ્રભાપૃથવીની સમભૂમિથી–સપાટીથી ૧ લાખ ઉપરાન્ત એક હજાર યોજન નીચે કળશનું તળીયું છે, જેથી દરેક મહાકળશ ૭ નરકમતને ઉલ્લંઘીને છઠ્ઠા ભવનપતિનિકાયસુધી ઉંડે ઉતરેલ છે, તથા દરેક કળશનું મુખ સમુદ્રના ભૂમિતળની સપાટીમાં આવેલું છે, પણ ભૂમિથી ઉંચુ નથી. એવા પ્રકારના એ ચાર મહાકળશેનાં ચાર નામ તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં વેવામુ, દક્ષિણદિશામાં વેચૂર પશ્ચિમદિશામાં પૂર અને ઉત્તરદિશામાં ફ્રેશ્વર નામને મહાકળશ છે, ૪-૫ . ૧૯૮ ૫ ૧૯૯૫ અવતરાઃ–પૂર્વગાથામાં જે ચાર મોટા પાતાલકળશો કહ્યા તે ઉપરાન્ત સમુદ્રમાં બીજા અનેક નાના પાતાલકળશ પણ છે તે આ ગાથામાં કહેવાય છે अन्ने लहुपायाला, सगसहसा अडसया सचुलसीआ । पुव्वुत्तसयंसपमाणा तत्थ तत्थ प्पएसेसु ॥६॥२०॥ શબ્દાર્થ – અને-બીજા પુણ્વત્ત-પૂક્ત, પ્રથમકહેલા -લઘુ પાતાળકળશે સયંસવમાન-સમા અંશ જેટલા સાત-સાતહજાર તરથ તથ-તે તે મરણયા-આઠસો guસેસુ-સ્થાનમાં સ સુલીયા-ચોર્યાસી સહિત Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત ॥ ४ महा पातालकलश ७८८४ लधु पातालकलश लवण समुद्रमा ॥ [ ર૦ ૨૦૦ go ૨૬૨] ) હa ત લ વ :: હરો છે તે રોહ ? Goin - de રહી મન મા ન જ છે મકર : પર ન Qડી છે રેક પ કે Fo૩૦ છે - pd 2009 હતી કે con૫ લઘુ પાતાળ કળશ ભૂમિમાં ૧૦૦૦ એજન ઉંડા ૧૦૦૦ એજન પેટવાળા, ૧૦૦ જન મુખે અને બુધે પહોળા તથા ૧૦ ૦ જાડી ઠીકરીવાળા છે. ૨૧૭ દરેક દિશામાં પહેલી પંક્તિમાં ૨૧૫ બીજી ,, ૨૧૬ ત્રીજી ચેથી ૨૧૮ પાંચમી ૨૧૯ ૨૨૦ સાતમી ૨૨૧ આઠમી ૨૨૨ નવમી 1 % લઘુ પાતાલ કલશાઓની સંખ્યા જો કે ૭૮૮૪ છે. તો પણ સ્થાપના ચિત્રમાં તેટલાનો સમાવેશ ન થાય તે માટે ફક્ત અમુક સંખ્યા આપેલ છે. ૨૨૩ ૧૯૭૧ ૪૪ દિશા ७८८४ Page #354 -------------------------------------------------------------------------- ________________ પાતાળકળશાને યંત્ર પથાર્થ–લવણસમુદ્રમાં તે તે સ્થાને બીજા સાત હજાર આઠસો ચોર્યાસી ૭૮૮૪ નાના પાતાલકળશે છે, તે પૂર્વે કહેલા ચાર મહાકળશથી સોમા ભાગે પ્રમાણવાળા છે. ૫ ૬ ૨૦૦ | વિસ્તરાર્થ-લવણસમુદ્રની જ્યાં શિખા આવેલી છે, ત્યાં શિખાના અભ્યન્તરભાગનો જંબુદ્વીપ તરફનો પરિધિ [સમુદ્રનો ઘેરાવો] ૨૯૦૦૦૦ બે લાખ નેવું હજાર એજનના વ્યાસ પ્રમાણે ૯૧૭૦૬૦ નવલાખ સત્તરહજાર સાઠ . છે, તે ઘેરાવામાં આવેલા ચાર મહાકળશેના ચાર મુખને એકત્ર વિસ્તાર ૪૦૦૦૦ %ચાલીસ હજાર યોજન બાદ કરીએ તે ૮૭૭૦૬૦ આઠ લાખ સિત્તોતરહજાર સાઠ યોજન આવે, તેને ચાર મહાકળશેના ચાર આંતરાવડે ભાગતાં ૨૧૯૨ ૬૫ જનનું એકેક આંતરૂ આવે, વળી દરેક આંતર ૧૦૦૦૦ જન વિસ્તારવાળું છે, ત્યાં અભ્યન્તરના એ લઘુપરિધિમાં ચાર આંતરામાં દરેકમાં ૨૧૫-૨૧૫ લઘુ પાતાલકળશેની ચાર શ્રેણી પરિધિ પ્રમાણે ગેળ આકારમાં આવેલી છે. ત્યારબાદ બીજી પંક્તિમાં ૨૧-૨૧૬ પાતાળકળશે, ત્રીજી પંક્તિમાં ૨૧૭–૨૧૭, ૭૮૮૪ લઘુ ચેથી પંક્તિમાં ૨૧૮-૨૧૮, પાંચમી પંક્તિમાં ૨૧૯-૨૧૯, છઠ્ઠી પાતાળ કળશો પંક્તિમાં ૨૨૦-૨૨૦, સાતમી પંક્તિમાં ૨૨૧-૨૨૧, આઠમી ' પંકિતમાં ૨૨૨૨૨૨, અને નવમી પંકિતમાં ૨૨૩-૨૨૩, પાતાલ. કળશે છે, જેથી એક આંતરામાંની ૯ પંક્તિમાં સર્વમળીને ૧૯૭૧ પાતાલકળશે છે, અને ચારે તરાના સર્વ કળશે ગણતાં [૧૭૭૧૪૪=] ૭૮૮૪ લઘુ પાતાલ. કળશ થાય છે. અહિં છેલી નવમી પંક્તિ ધાતકીખંડતરફ શિખાની બાહ્યપરિધિમાં આવેલી છે, અને પહેલી પંક્તિથી ધાતકીખંડતરફ જતાં મોટા મોટા પરિધિ હોવાથી દરેક આંતરામાં એકેક પાતાળકળશ અધિક અધિક છે. તથા એ લઘુ પાતાળકળશે પણ પરસ્પર યથાસંભવ કંઈક આંતરે આંતરે રહેલા છે, પણ એકબીજાને અડીને રહ્યા નથી. એ દરેક લઘુપાતાળકળશ મેટા કળશથી ૧૦૦ મા ભાગના છે, લઘુપાતાળ જેથી ૧૦ એજન જાડી ઠીકરી છે, ૧૦૦ એજન મુખે પહોળા કળશેનું પ્રમાણ છે, ૧૦૦ યોજના બુંધે (તળીયે) પહેળા છે, ૧૦૦૦ એજન પેટવાળા છે, અને ૧૦૦૦ યેજન ઊંડા ભૂમિમાં દટાયેલા છે. એ અભ્યન્તર પરિધિરથાને મહાપાતાળકળશનું મુખ જો કે ૧૦૦૦૦ જન વિસ્તારવાનું નથી, પરંતુ સમદ્રના મધ્યભાગમાં જ છે, તે પણ મધ્યભાગે રહેલા મુખવિસ્તારની સીધી લીટીએ-સમશ્રેણીએ અત્યન્તરપરિધિમાં પણ ૧૦૦૦૦ મુખવિસ્તાર ગણવો અનુચિત નથી. પુનઃ અહિં બીજી એ પણ આશંકા થવા યોગ્ય છે કે–સમુદ્રને મધ્યપરિધિ ગણો ઉચિત છે, તેને બદલે અભ્યન્તરપરિધિ ગણીને દશહજાર જન મુખ કેમ ગયું ? મુખને મધ્યવિસ્તાર મધ્યસમુદ્રમાં હોવાથી મધ્યપરિધિ ગણવો જોઈએ. એ શંકાના સમાધાનમાં એટલું જ કહી શકાય કે લઘુકળશની પહેલી પંક્તિ જે સ્થાને વવી છે તેજ સ્થાનનો પરિધિ ગણુ યોગ્ય હોવાથી મધ્યપરિધિ ન ગણતાં અભ્યત્ર પરિધિ જ ગ. અને મુખને મધ્યવિસ્તાર ત્યાં ન હોવા છતાં સીધી લીટી પ્રમાણે મધ્યવિસ્તાર બાદ કર્યો તેમાં કોઈ વિસંવાદ નથી, એ પણ ગણિતરીતિ જ છે. વળી ૨૧૫ની પહેલી પંક્તિ પરસ્પર આંતરા પૂર્વક રહી શકે છે એમ પણ અભ્યન્તરપરિધીના પ્રમાણુ ઉપરથી સ્પષ્ટ થાય છે, Page #355 -------------------------------------------------------------------------- ________________ થી વધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત પ્રમાણે એ ૭૮૮૪ લઘુ કળશે તથ રથ દવસે, [ તે તે સ્થાનમાં ] એટલે ચાર મેટા કળશનાં ચાર આંતરામાં રહેલા છે. આ દરેક કળશના પણ અધિપતિ દે છે તે સાતમી ગાથામાં કહેવાશે. વળી એ લઘુ કળશે પણ સચિત્ત વજીરનમય પૃથ્વીના છે. છે ૬ મે ૨૦૦ છે कालो अ महाकालो, वेलंबपभंजणे अ चउसु सुरा। पलिओवमाउणो तह, सेसेसु सुरा तयद्धाऊ ॥७॥२०१॥ અવતરણઃ—હવે આ ગાથામાં એ સર્વ કળશોના અધિપતિ દેવે કહેવાય છે – શબ્દાર્થ – વો-કાળ નામને દેવ મ#િrો–મહાકાલ વેઢવં–વલંબ ઉમંગળ –પ્રભંજન ૨૩મું–ચારે મહાકળશોના સુરદેવ વમિોવળી–૫ પમના આયુષ્યવાળા તદ-તથા સેરેનું–શેષ લઘુકળશેના તય મઢ મા –તેથી અર્ધ આયુષ્યવાળા જાથાર્થ –ચાર મહાકળશના ચાર અધિપતિદેવ કાળ–મહાકાળ-લંબ–અને પ્રભંજન એ નામના છે, તે ચારે દેવે ૫૫મના આયુષ્યવાળા છે, અને શેષ લઘુકળશોના અધિપતિ જે દેવે છે તે સર્વ તેથી અર્ધ આયુષ્યવાળા [ બા પોપમ આયુષ્યવાળા] છે કે ૭ ૨૦૧૫ વિસ્તાર્થ :-પૂર્વ દિશામાં વડવામુખ નામના કળશને અધિપતિ #ાર નામને દેવ છે, દક્ષિણ દિશામાં કેયૂપનામના કળશને અધિપતિ નહીં દેવ છે, પશ્ચિમ દિશામાં ચૂપ નામના કળશને અધિપતિ વેવ દેવ છે, અને ઉત્તરદિશામાં ઈશ્વર નામના કળશને અધિપતિ ઘમંગન નામને દેવ છે, એ ચારે દેવો એકપાપમના આયુષ્યવાળા છે, તે દેવેની રાજધાનીઓ અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યાબાદ આવેલા બીજા લવણસમુદ્રમાં પોતપોતાની દિશિમાં વિજથદેવ સરખી ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે, શેષ ૭૮૮૪ લઘુ પાતાલકળશેના અધિપતિ દેવો ના પપમના આયુષ્યવાળા છે. . ૭ મે ૨૦૧ છે ૧. આ દેવોની રાજધાનીઓ શ્રી જીવાભિગમ વિગેરેમાં સ્પષ્ટ રીતે કહી નથી, પરંતુ આ પ્રકરણની જ ૨૦ મી ગાથાને અનુસાર રાજધાનીઓ કહેવામાં વિસંવાદ નથી, કારણ કે પાપમના આયુષ્યવાળા અને મહર્ધિક એ ચાર દેવો છે, અને લઘુકળશાધિપતિદેવની રાજધાનીઓ હશે કે નહિ. તે શ્રી બકતગમ્ય. પરંતુ ૦૧ પલ્યના આયુષ્યવાળા હોવાથી એ દેવોની રાજધાની ન હોવી જોઈએ એ વિશેષ સમજાય છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ પાતાળકળશનાં કઈ દિશાએ ઉંડાઈ બુધન વિસ્તાર મધ્ય વિસ્તાર મુખ વિસ્તાર મુખ અખ્તર ઠીકરીની જાડાઈ અધિપતિ દેવો ત્રણ વિભાગમાં વાયુ આદિ કયે સ્થાને નામ. | |૧ લાખ કે, ૧૦ હજાર ૧ લાખ ૧૦ હજાર ૨૧૯૨૬૫૧૦૦ ૦. કાલ દક્ષિણ મહાકાલ માં જળ પહેલા નીચા માં વાયુ બીજા તું માં વાયુ-જળ ઉપરના મધ્યવતી પશ્ચિમ 5. 1 ) | SD THE વિલંબ પાતાળ કળશાના સ્વરૂપને કેડે ઉત્તર પ્રભંજન લઘુકળશ યથાસંભવ ૧૦. દરેકના જુદા | , ७८८४ ચારે વિદિ ૧૦૦૦ . ૧૦૦ ચો.૧૦૦.૦૦ શામાચારકળ શિના ચાર | આંતરામાં ૯. ૯ પંક્તિએ ૨૧૩થી ૨૨૩/ Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત. અવતરળ :—હવે એ પાતાલકળશેમાં શું શું રહ્યું છે ? તે અને તેમાં રહેલા વાયુથી જે વેલવૃદ્ધિ થાય છે તે આ ગાથામાં કહેવાય છે. ૨૯ सव्वेसिमहाभागे, वाऊ मज्झिल्लयंमि जलवाऊ । વેવજીનમુ રત્નું, માનકુરો તત્વ સામુન્ત્ર વ્યાર૦રા बहवे उदारवाया, मुच्छंति खुहंति दन्निवाराओ । બાવર્ત્તતા, તથા તથા વેવુિઠ્ઠી રા શબ્દાઃ— સન્વેસિ–સવ કળશેાના મહોમાશે-અધાભાગે, નીચે મલ્શિયંમિ-મધ્યભાગે કેવનજી –કેવળ જળ રિદ્ધે ઉપલા ભાગમાં મજૂરો-એ ભાગમાં તત્ત્વ—ત્યાં, કળશેામાં સાસુવશ્વાસવત્ વવે ઘણા ઉદ્દારવાયા–મેટા વાયરા મુદ્ધૃતિ-સમૂચ્છે છે, ઉત્પન્ન થાય છે. વ્રુત્તિ-ક્ષેાભ પામે છે, ઉછળે છે દુર્નિવારાયો-બે વાર શબદોરત્ત અત્તો-એક અહારાત્રમાં તાં –ત્યારે ત્યારે વેવરિયુટીવેલની વૃદ્ધિ થાય છે ગાથાર્થઃ --સ કળશેાની નીચેના ત્રિભાગમાં કેવળ વાયુ હાય છે, મધ્ય ત્રિભાગમાં વાયુ અને જળ એ મિશ્ર હોય છે, અને ઉપરના ત્રિભાગમાં કેવળ જળ હાય છે, ત્યાં નીચેના બે ભાગમાં શ્વાસેાચ્છવાસની પેઠે ઘણા મોટા વાયરા ઉત્પન્ન થાય છે, અને એક અહારાત્રમાં બેવાર એ રીતે ઉત્પન્ન થઈ ક્ષેાભ પામે છે, તેમ તેમ સમુદ્રની વેલ વૃદ્ધિ પામે છે ॥ ૮-૯ ॥ ૨૦૨ ૫ ૨૦૩૫ ૫ પાતાલ કળશેાના માટા વાયરા અને તેથી વેલવૃદ્ધિ વિસ્તરાઈઃ—ચાર મહા પાતાલકળશે ૧ લાખ ચૈાજન "ડા અથવા ઉંચા છે તેને ત્રીજો ભાગ ૩૩૩૩૩ ચેાજન છે, જેથી નીચેતા ૩૩૩૩૩ૐ ચેાજનમાં ફકત વાયુ હાય છે, તેની ઉપરના ૩૩૩૩૩૩ ચેાજનમાં વાયુ અને જળ અને મિશ્ર રહે છે અને ઉપરના ૩૩૩૩૩ૐ ચેાજનમાં કેવળ જળ હેાય છે, અને એ રીતે લઘુકળશેના ૩૩૩ ચેાજન જેટલા ત્રણ ભાગમાં વાયુ-જળવાયુ અને જળ હાય છે, એ પ્રમાણે નીચેના એ ભાગમાં વાયુ મૂચ્છે છે, એટલે સ્વભાવથી જ માટા વાયરા ઉત્પન્ન થાય છે, અને ક્ષેાભ પામે છે એટલે ઉંચે ઉછળે છે, જેમ મનુષ્યના પેટમાં રહેલા શ્વાસેાાસરૂપ પ્રાણવાયુ પેટમાં સ્વભાવથી જ ઉત્પન્ન થઈ ઉચ્છ્વવાસ રૂપે બહાર નિકળે છે, Page #358 -------------------------------------------------------------------------- ________________ વેલવૃદ્ધિને અટકાવનારા નાગકુમાર દેવો ર૯૦ તેમ કળશમાં મહાવાયુ ઉત્પન થઈ કળશની બહાર નીકળવાને પ્રયત્ન કરતા હોય તેમ ઉંચા ઉછળે છે, અને તેથી કળાનું જળ બહાર નીકળવાના પ્રયતથી કળશની ઉપર રહેલું ૧૭૦૦૦ એજન ઉંચું શિખાજળ પણ ઉંચું ઉછળે છે. જેથી શિખાની ઉપરનું જળ બે ગાઉ સુધી ઉછળીને સ્વભાવથી અથવા અનુસંધર દેવના પ્રયત્નથી અટકે છે. અને બે પડખે ફેલાતું જળ શિખાભાત્તિથી વિશેષ આગળ વધતું નથી, પરંતુ ૭૦૦ એજન વૃદ્ધિવાળા ભાગમાંથી આખા સમુદ્રનું જળ અમુક મર્યાદાએ વધીને કિનારો છેડી ઉપરાન્ત વધી જાય છે, તેમાં પણ જ્યાં જ્યાં જગતીવડે રોધાયેલું છે તે તે જગતને જ અથડાય છે, અને જગતીમાંનાં કેટલાંક વિવરમાં થઈને જે જળ દ્વીપની અંદર પ્રવેશ કરેલું હોય છે તે જળ ભૂમિ ઉપર વધી જાય છે, અને તે કળશ છે મોટા વાયરા જ્યારે શાન્ત થાય છે ત્યારે ભૂમિ ઉપર વધેલું દ્વીપવત જળ અને શિખા ઉપર વધેલું બે ગાઉ ઉંચી વેલનું જળ એ બને ઉતરીને મૂળ સ્થાને આવી જાય છે. વળી એવા પ્રકારના કળશવાયુઓના ક્ષોભ એક અહેરાત્રમાં બે વખત જ થાય છે, તેથી વેલવૃદ્ધિ પણ દિવસમાં બે વાર જ હોય છે. તથા અષ્ટમી પૂર્ણિમા અને ચતુર્દશી તથા અમાવાસ્યા એ ચાર દિવસોમાં એ વાયરાઓ ઘણો ક્ષોભ પામે છે, તેથી એવા દિવસમાં વેલવૃદ્ધિ ઘણી અધિક થાય છે. અન્યદર્શનમાં કેટલાક લેક એમ માને છે કે સમુદ્રને પુત્ર ચંદ્ર છે, તે ચંદ્ર શુદિ દિવસોમાં વિશેષ વૃદ્ધિવાળો હોવાથી બહુ ખુશી થયેલે ચંદ્રને પિતા બહુ ઉછળે છે, એટલે જાણે ચંદ્રને ભેટવા જતા હોય તેમ ઉંચે ઉછળે છે, પરંતુ એ સર્વ કવિઓની કલ્પના છે, અને વાસ્તવિક કારણ તે સમુદ્રને વાયુ વિકાર જ છે. છે ૮-૯ ૨૦૨ ૨૦૩ છે અવતરણઃ—હવે શિખાની ત્રણે બાજુ થતી જળવૃદ્ધિને અટકાવવા માટે નિયુક્ત થયેલા દેવેની સંખ્યા આ ગાથામાં કહેવાય છે बायालसहिदुसयरि-सहसा नागाण मझुवरिवाहि । वेलं धरंति कमसो, चउहत्तरु लक्खु ते सव्वे ॥१०॥२०४॥ શબ્દાર્થ – વાયાહ (સા)-બેંતાલીસ હજાર વેરું–વેલને, વધતા જળને સ (સહ્ન)–સાઠ હજાર ધાંતૈિ–ધરે છે, અટકાવે છે તુસર સાં–હોત્તર હજાર જમણો–અનુક્રમે ના IIM-નાગકુમાર દેવેની સંખ્યા વત્ત ચક્રવું–શુમેત્તર હજાર એક લાખ મક્સ કવરે વહેં-અંદર ઉપર બહાર તે સર્વે-તે સર્વ વેલંધર દે ૩૮ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત Tયાર્થ—અનુક્રમે ૪૨૦૦ નાગકુમાર દે મધ્યવેલને (જંબુદ્વિપ તરફની વેલને) અટકાવે છે, ૬૦૦૦૦ દે શિખાની ઉપર વધતી વેલને અટકાવે છે, અને ૭૨૦૦૦ દે બહારના ભાગમાં વધતી વેલને અટકાવે છે. એ પ્રમાણે એ સર્વનાગકુમાર દેવો ૧૭૪૦૦૦ છે કે ૧૦ મે ૨૦૪ વિસ્તરાર્થ-શિખાની અભ્યન્તરની બાજુએ એટલે જંબુદ્વિીપતરફના ભિત્તિભાગે વધતા જળને ૪૨૦૦૦ (બેંતાલીસ હજાર) નાગકુમાર દેવો અટકાવે છે, એટલે જળની ભિત્તિની સપાટીમાંથી વિશેષ ખસવા દેતા નથી, તેવી જ રીતે વેલવૃદ્ધિને અટ- શિખાની બહારની બાજુમાં પણ ૬૦૦૦૦ (સાઠ હજાર) નાગકુમાર કાવનારા નાગ- દેવે જળને ધાતકી ખંડ તરફ ખસવા દેતા નથી, અને શિખાની કુમાર દે ઉપરના ભાગમાં બે ગાઉ જેટલું ઉંચું વધવા દઈને અધિક વધતું અટકાવવાને નિયુક્ત થયેલા ૭૨૦૦૦ નાગકુમાર દે છે. એ પ્રમાણે ત્રણે બાજુ વધતા જળને અટકાવવા માટે દેવે તે તે સ્થાને હાથમાં મોટા કડછા રાખીને આકાશમાં રહેલા હોય છે, તે કડછાએવડે વધતા જળને આઘાત કરી કરીને અટકાવે છે. વળી એ બધું જળ અટકાવવાનું કામ સમભૂમિથી ૭૦૦ એજન જળવૃદ્ધિથી ઉપરાન્તની શેષ શિખામાં જ એટલે સમભૂમિથી ૧૬૦૦૦ ઉંચી શિખામાં ૭૦૦ બાદ કરતાં ૧૫૩૦૦ જેટલી ઉંચી શિખામાં જ ચાલે છે, અને ૭૦૦ એજન જેટલા ઉંચા વિભાગમાંનું વધતું જળ તે પૂર્વ ગાથાના વિસ્તરાર્થમાં કહ્યા પ્રમાણે વધીને અમુક હદ સુધી દ્વીપમાં પણ પ્રવેશે છે, અને તેથી મૂળ કિનારાને છેડીને પણ ભૂમિઉપર વધી જાય છે, અને કળશવાયુઓના મહાનું ક્ષેભથી પણ એ (૭૦૦ જનમાંનું) જળ ઘણું વધવું જોઈએ તેને બદલે અતિઅલ્પ વધીને જ અટકે છે તે જગસ્વભાવે જ, અથવા તપવતી શ્રીસંઘ આદિક પુણ્યવંતેના પુણ્યપ્રભાવે જ સમુદ્રજળ નિયન મિતમર્યાદા છેડીને વધતું નથી. તથા શિખાનું જળ ઉપર ગમે તેટલું વધે તે કઈ હરક્ત નથી, પરંતુ બે બાજુએ ભિત્તિભાગમાંથી (વાયુઓના નિર્વિન ક્ષોભપૂર્વક) વધવા માંડે તે પણ દ્વિીપને ડૂબાવી દે, માટે એ રીતે પણ નહિ વધવામાં જગતસ્વભાવ તથા શ્રીસંઘાદિકને પુણ્યપ્રભાવ કારણરૂપ ગણવામાં કોઈ વિરોધ નથી. એ પ્રમાણે વેલવૃદ્ધિને રોકનારા સર્વ નાગકુમાર દે એકલાખ ચત્તર હજાર ૧૭૪૦૦૦ છે, એ સર્વ ભવનપતિની બીજી નિકાયના છે. ૧.પારકા અવતરણ –પૂર્વગાથામાં વધતી વેલને અટકાવનારા જે વેલંધરદેવે કહ્યા તેના અને તેની આજ્ઞામાં વર્તનારા અનુલંધર દેવે તેના સર્વ મળી આઠ પર્વત આ સમુદ્રમાં છે તે આ ગાથામાં કહેવાય છે. ૧ અથવા એ વેલવૃદ્ધિ દેવોના પ્રયત્ન છતાં પણ અટકે એવી નથી, છતાં પણ અટકે છે, એટલે વિશેષ વધતી નથી તેનું કારણ શ્રીસંધાદિકને પુણ્યપ્રભાવ તથા જગસ્વભાવ તથા સમુદ્રના બીજા બહારના પ્રતિકૂળ મેટા વાયરે છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ વેલ'ધરદેવેના નિવાસસ્થાન बायालसहस्सेहि, पुव्वेसाणाइदिसिविदिसि लवणे । वेलंधराणुवेधरराईणं गिरिसु वासा ॥११॥२०५॥ શબ્દાર્થ – વાવાક્ષહિં –બેંતાલીશ હજાર | અવને—લવણસમુદ્રમાં યોજન દૂર | વેરુંધર–વેલંધર રાજાઓના પુર્વ તાળાર–પૂર્વ આદિ અને ઈશાન | મgવેરંપરાગ–અનુસંધર રાજાઓના - આદિ | જિરિમુ–પર્વત ઉપર હિતિ વિ—િદિશિમાં અને વિદિશીઓમાં| વાસ–નિવાસસ્થાને છે. જાથાર્થ –લવણસમુદ્રમાં ૪૨૦૦૦ એજન દૂર જઈએ ત્યાં પૂર્વ આદિ ચાર દિશાઓમાં વેલંધરરાજાઓના અને ઈશાન આદિ ચાર વિદિશિઓમાં અનુવેલંધર રાજાઓના પર્વતે આવે છે, તે ઉપર તેમના આવાસ (પ્રાસાદ) છે. ૧૧ારપા - વિસ્તાT :– –સમુદ્રની વધતી વેલને ધર ધારણ કરનાર જે પૂર્વે ૧૭૪૦૦૦ નાગકુમાર દેવ કહ્યા તેમના રાજા એટલે અધિપતિ ચાર દેવો છે, તથા વેલંધરને બન-અનુસરનારા એટલે ૧૭૪૦૦૦ દેવની આજ્ઞાને અનુસરનારા તે અનુસંધર દેના પણ ચાર અધિપતિ દે છે, એ પ્રમાણે ચાર વેલંધરાધિપતિદેવોના અને ચાર અનુલધરાધિપતિના ૪-૪ પર્વતે લવણસમુદ્રમાં જંબુદ્વીપના કિનારાથી ૪૨૦૦૦ યોજન દૂર છે, ત્યાં ચાર દિશામાં વેલંધરના અને ચાર વિદિશામાં અનુલંધરના ચાર ચાર પર્વતે છે, એ આઠે પર્વત ઉપર આઠ અધિપતિદેવના આઠપ્રાસાદ છે, તેમાં કોઈ વખતે આવીને બેસે છે, અને આરામ લે છે, અને એ આઠેનું મૂળ સ્થાન તો અસંખ્ય દ્વીપસમુદ્ર વ્યતીત થયાબાદ આવતા બીજા લવણસમુદ્રમાં પોતપોતાની દિશિમાં ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળી વિજયરાજધાની સરખી ગસ્તુપાદિ રાજધાનીઓ છે, આઠે દેવનું આયુષ્ય એકેક પલ્યોપમનું છે. અને એ આઠ અધિપતિઓ પણ નાગકુમારનિકાયના છે. ૧૧ ૨૦૫ અવતરણ:-હવે કયા પર્વતઉપર કયે અધિપતિ દેવ છે ? તેનાં નામ કહેવાય છેगोथूभे दगभासे संखे दगसीमनामि दिसि सेले । गोथूभो सिवदेवो, संखो अ मणोसिलो राया ॥१२॥२०६॥ ककोडे विज्जुपभे केलासऽरुणप्पहे विदिसिसेले । कक्कोडगु कद्दमओ केलास रुणप्पहो सामी ॥१३॥२०७॥ ૧ , એ પાઠ મુદ્રિત લઘુત્રસમાસમાં છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત - શબ્દાર્થ ભૂમે-ગેસૂપ પર્વત ઉપર રામ-દકભાસ પર્વત ઉપર સંવે-શંખ પર્વત ઉપર સીન નામ-દક્સીમ નામના પર્વત ઉપર હિતિ સે-એ દિશાના પર્વત ઉપર ધૂમો-ગસ્તૂપ નામને દેવ સિવે-શિવદેવ નામને દેવ સં-શંખદેવ મળrfસ-મશિલદેવ ૨ાયા-રાજા, અધિપતિ છે. શ્નો -કર્કોટક પર્વત ઉપર શોદભુ-કર્કોટક નામને દેવ વિષ્ણુપ-વિધુપ્રભ પર્વત ઉપર ક્રમો -કર્દમક દેવ સ્ટા-કૈલાસ પર્વત ઉપર વેરાસ-કૈલાસ દેવ કુળદે-અરૂણપ્રભ પર્વત ઉપર હળવ્યા -અરૂણપ્રભ દેવ વિિિસંહે-એ વિદિશિના પર્વત ઉપર | સામ-સ્વામી, અધિપતિ જાથાર્થ - ગોસ્તૂપ નામના પર્વત ઉપર ગેસૂપદેવને નિવાસ છે, દકભાસ પર્વત ઉપર શિવદેવને, શંખ પર્વત ઉપર શંખદેવ અને દકસીમ નામના પર્વત ઉપર મનઃ શિલ નામને દેવ અધિપતિ છે, એ પ્રમાણે ચાર દિશાના ચાર પર્વત ઉપર એ ચાર દેવ અધિપતિ કહ્યા છે ૧૨ ૨૦૬ તથા કર્કોટકપર્વતને અધિપતિ કર્કોટક દેવ છે, વિદ્યુ—ભપર્વતનો કર્દમક દેવ છે, કૈલ પર્વતનો કૈલાસદેવ, અને અરૂણુપ્રભ પર્વતને અધિપતિ અરૂણપ્રભ ના દેવ છે, એ પ્રમાણે વિદિશિના ચાર અનુલંધર પર્વતના અધિપતિ કહ્યા છે ૧૩ ૨૦૭ વિસ્તરાર્થ-ગાથાર્થવત્ સુગમ છે અને એ દેવેની રાજધાની આદિ વિગત પૂર્વ ગાથાના વિસ્તરાર્થમાં કહી છે. તથા પર્વત ઉપરના આઠે પ્રાસાદ ૬૨ જન ઉંચા અને ૩૧ જન વિસ્તારવાળા છે. એ પ્રાસાદના મધ્યભાગે સર્વરનમય મણિપીઠિકા ૧ જન વિસ્તારવાળી અને વા યોજન ઊંચી છે, અને તે ઉપર અધિપતિદેવને બેસવા યોગ્ય એક સિંહાસન છે, અને તેને ફરતાં સામાનિકાદિ દેનાં ભદ્રાસને છે, એ પ્રમાણે વિજ્યદેવના પ્રાસાદ સરખે એ પ્રાસાદ છે. પિતાની સ્તૂપા આદિ નામવાળી રાજધાનીમાંથી જ્યારે અહિં આવે ત્યારે પરિવારસહિત પિતાના પ્રાસાદમાં. બેસે છે, નહિતર પ્રાસાદ શૂન્ય રહે છે, પરંતુ પર્વતઉપરના મનોહર સપાટ પ્રદેશોમાં તે હમેશાં અનેક દેવદેવીઓ ફરતા વા સૂતા બેસતા હોય છે. જે ૧૨-૧૩ મે ૨૦૧૬-૨૦૭ અવતરણઃ—હવે આ ગાથામાં આઠ વેલંધર પર્વતનું પ્રમાણ તથા વર્ણ વિગેરે કહેવાય છે– Page #362 -------------------------------------------------------------------------- ________________ વલપર પર્વતનું પ્રમાણ ॥लवण समुद्रमा ८ वेलंधर पर्वत अने १२-१२चंद्रसूर्यना द्वीप, १ गौतमद्वीप।। [ T૨૦૬, go ૨૦૧] ૪ વેલધરપર્વત દિશામાં ૧૨ સૂર્યદ્વીપ પશ્ચિમદિશામાં ૪ અનુલધરપર્વત વિદિશામાં ૧ ગૌતમીપ ,, ૧૨ ચંદ્રદીપ પૂર્વ દિશામાં ૪ સૂર્યદ્વીપ વચ્ચે ગૌતમદ્વિીપ છે. ઉત્ત૨ New S : ક: : WIE DIE :: BE દક્ષિણ ૮ પર્વત ૧૭૨૧ જન ઉંચા ૨૫ દ્વિરે ૧૨૦૦૦૦ જંબૂરા થી દૂર ૧૦૨૨ યો) મૂળ વિસ્તાર ૧૨૦૦૦ ય વિસ્તૃત ૪૨૪ . શિખર વિસ્તાર ૮૮ ૦ જંબૂ તરફ જળથી ઉપર ૯૬૯ જળ ઉપર જંબૂ તરફ ૨ ગાઉ જળથી ઉંચા શિખા તરફ ૯૬૩૬ ચ૦ , શિખા તરફ ૪૨૦૦૦ ૦ જંબૂ૦ થી દૂર Page #363 -------------------------------------------------------------------------- ________________ કે શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ए ए गिरिणो सब्वे, बावीसहिआ य दससया मूले । चउसय चउवीसहिआ, विच्छिन्ना हुँति सिहरतले ॥१४॥२०॥ सतरससय इगवीसा, उच्चत्ते ते सवेइआ सव्वे । कणगंकरयय फालिह, दिसासु विदिसासु रयणमया ॥१५॥२०९॥ શબ્દાર્થ– gu fૉરિ-એ પર્વતે ર૩ર-ચારસો વાવીર અત્રિા-બાવીસ અધિક વસવીર અગ્નિ જેવીસ અધિક વસ ચા-દસ સ, એક હજાર વિછિન્ન-વિસ્તીર્ણ, પહોળા મૂ-મૂળમાં ભૂમિ અંદર સિત-શિખર ઉપર તરસથાવસા-સત્તરસ એકવીસ ફળ-કનકના, સુવર્ણના ઉત્ત-ઉંચાઈમાં અશ-અંક ૨ત્નના તે તે સર્વે પર્વત રથય-રજતમય, રૂપાના મા-વેદિક સહિત પાટિ-સ્ફટિકમય સવે સર્વે રયામય-રત્નમય Trણાયા–એ સર્વે પર્વતો મૂળમાં ૧૦૨૨ જન વિસ્તારવાળા, અને શિખર ઉપર ૪૨૪ જન વિસ્તારવાળા [ ઊર્ધ્વગેપુચ્છાકાર] છે. જે ૧૪ ૨૦૮ તથા તે સર્વે પર્વતે ૧૭૨૧ જન ઉંચા છે, પર્યને વેદિકા સહિત છે, પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે સુવર્ણ–અંકરન-રૂપું–અને સ્ફટિકના છે, તથા વિદિશામાં ચાર પર્વત રનના (શ્વેતવણે) છે. ૧૫ | ૨૦૯ છે. વિસ્તરાર્થ-ગાથાર્થવત સુગમ છે. અવતરણ –એ આઠ વેલંધર પર્વત જળઉપર કેટલા દેખાય છે ? તે કહેવાય છે– णवगुणहत्तरिजोअण, बहि जलुवरि चत्त पणणवइभाया । एए मझे णवसय, तेसट्ठा भाग सगसयरि ॥१६॥२१०॥ | શબ્દાર્થ – નવકુળરિ-નવસે એગુણોત્તર gg-એ આઠે પર્વતે વદિ-બહાર, જંબુદ્વીપતરફ મ-મધ્યભાગે, શિખાતરફ ગઢ ૩વરિ-જળની ઉપર નવસયતેલ-નવસ ત્રેસઠ યોજના રર ઘણાવમાચા-પંચાણુઆ ચાલીસ ભાગ | મારા સાસરિ-સિત્તત્તર ભાગ Page #364 -------------------------------------------------------------------------- ________________ વેલ પર પતાનુ' સ્વરૂપ ગાથાર્થઃ—એ આઠે પતા બહાર જમૂદ્રીપતરફ જળના ઉપર નવસે। અગુણેાત્તર ચેાજન અને પોંચાણુઆ ચાલીસ ભાગ [૬૯ěપ ચાજન ] ઉંચા દેખાય છે, અને મધ્યભાગે શિખાતરફ નવસે ત્રેસઠ ચેાજન ઉપરાન્ત પંચાણુઆ સિત્તેર ભાગ [ ૯૬૩૮૫ ચેાજન] જળથી ઉંચા દેખાય છે ! ૧૬૫ ૨૧૦ ૫. વિસ્તરાર્થઃ—આ આઠે પવતા જળમાં કેટલા ડુબેલા છે, અને જળની ઉપર મહાર કેટલા દેખાય છે તે અહિં દર્શાવવાનુ છે, તેમાં પ્રથમ એ પવતા જ ખૂદ્વીપના પન્ત કિનારાથી ૪૨૦૦૦ ચેાજન દૂર છે, એમ કહેવાયું છે, અને ૯૫૦૦૦ ચાજન સુધીમાં ૭૦૦ ચેાજન જેટલું જળ ક્રમશઃ ઉંચું વધતુ ગયુ` છે. એ વાત પણ પૂર્વ' કહી છે, તે એ ઉપરથી ત્રિરાશિગણિત કરવાથી તે સ્થાને જળ કેટલું છે? તે પ્રથમ જાણ્યાબાદ ત્યાં ગાતી કેટલુ છે તે જાણીને બેને સર્વાળા કરીએ તેટલા પાણીમાં ડૂબેલા છે, અને પર્વતની ઉંચાઈમાંથી બાદ કરતાં ખાકી રહે તેટલા જળ ઉપર દેખાય છે, તે આ પ્રમાણે— ચેાજન ગયે ગાતી તેા યોજને કેટલુ ? ૪૨૦૦૦ × ૧૦૦૦ ૪૨૦૦૦ ૯૫૦૦૦ ૯૫ ૯૫૦૦૦ - ૧૦૦૦ - ૪૨૦૦૦ ૯૫)૪૨૦૦૦(૪૪ર ચેાજન ૪૧૯૯૦ ૦૦૦૦૧૦ શેષ યોજને યો. જળવૃદ્ધિ તા યોજને કેટલી ? ૪૨૦૦૦ ७०० ૯૫૦૦૦ ૯૫)૨૯૪૦૦(૩૦૯ યોજન ૨૯૩૫૫ ૦૦૦૪૫ શેષ અર્થાત્ ૪૪ર યોજન ૧૦ ભાગ ગાતી છે. ૪૨૦૦૦x૭૦૦ ૨૯૪૦૦ ૯૫૦૦૦ ૯૫ ૪૪૨-૧૦ ગાતીથ ૩૦૯-૪૫ જળવૃદ્ધિ ૭૫૧-૫૫ જળવૃદ્ધિ ૩૦૩ 66 ૧ વૃત્તિ-બહાર એ શબ્દનો અર્થ વ્યવહારૂ રીતે તેમજ ખીન્ન પ્રથામાં કહ્યા પ્રમાણે લવણ સમુદ્રની શિખાતરફ થાય છે, અને મન્ન=મધ્ય-અભ્યન્તર એ શબ્દના અર્થ જ બૂંદીપ તરફ્ થાય છે, પરન્તુ આ પ્રકરણમાં એ બન્ને શબ્દના અથ એથી વિપરીત કરવાના છે. જેથી હિ એટલે જ મૂદ્દીપતરફ અને મગ્ન એટલે શિખા તરફ્ એવા વિલક્ષણ અથ' કરવાના છે, એવા વિલક્ષણુ અથ' રાખવામાં પણ ગ્ર ંથકર્તાની અપેક્ષા જો કે બંધખેસતી છે, પરન્તુ સ્થૂલદૃષ્ટિએ કંઈક ગુંચવણુવાળી છે, તે અપેક્ષા આ પ્રમાણે—જ ખૂદ્રીપના પન્ત ભાગે ઉભા રહીને જ્યારે જંબુદ્રીપતરફ નહિ પણ બહાર લવસમુદ્રતરફ દૃષ્ટિ કરીએ ત્યારે જ જમૂદ્રોપતરની પર્વતાદિકની ઉંચાઈ દેખી શકાય માટે અહિં બહાર એટલે જ મૂઠ્ઠીપતરફ એવા અ` ઉપજી શકે છે, અને શિખાતરફ ઉભા રહીને જ્યારે અભ્યન્તર એટલે જબૂીપતરફ દ્રષ્ટિ કરીએ ત્યારે જ શિખાતરની બહારની ઊંચાઈ પતાર્દિકની દેખી શકાય છે માટે એ અપેક્ષાએ મધ્ય-અભ્યન્તર એટલે શિખાતરફ એવા અથ થઈ શકે છે. એ પ્રમાણે આ ક્ષેત્રસમાસ પ્રકરણમાં આગળ પણ બહાર એટલે અ ંદર અને અભ્યન્તર એટલે બહાર એવા વિલક્ષણ અજ કરવા, Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત ॥ जळ उपर देखातो वेलंधर पर्वत ॥ [ T૦ ૨૨૦, પૃ. ૨૦૨] ૪૨૦૦૦ ૫2 વલંધર પર્વત I ૧૭૨૧ પર્વતની ઊંચાઈમાંથી ૭૫૧–૫૫ જળાવગાહ બાદ કરતાં ૯૬૯-૪૦ એટલા જન જળઉપર જબૂઢીપતરફ ઉંચાઈ છે. એ પ્રમાણે ૭૫૧ યોજન ૫૫ પંચાણુંઆ ભાગ જેટલે પર્વત જળમાં ડૂબેલે છે, તે મૂળથી ૭૫૧૫૫ યોજન ઊંચાઈને સ્થાને એટલે જળાવગાહના પર્યને અને દષ્ટિગોચરના પ્રારંભસ્થાને પર્વતને વિસ્તાર-પહોળાઈ કેટલી છે તે જાણીને ૪ર૦૦૦ યોજનમાં ઉમેરીને તેટલે દૂર જઈએ તે જળાવગાહ કેટલે ? તે જાણ્યા બાદ શિખાતરફનો બાહ્ય દેખાવ કાઢી શકાય, માટે ૭૫૧ યોજન જળાવગાહને અને વિસ્તાર જાણવાને ગણિતની સુગમતા માટે પ્રથમ જળાવગાહના ભાગ–અંશેાજ કરી નાખવા, જેથી ૭૫૧*૫=૭૧૩૪૫ માં ૫૫ ઉમેરતાં ૭૧૪૦૦ સર્વકળા જળાવગાહની આવી, ત્યાર બાદ વિરારા વિશે એ આ પ્રકરણની જ ૧૪ મી ગાથામાં દર્શાવેલી રીતિ પ્રમાણે બે વિસ્તારને વિશેષ કરતાં [૧૦૨૨ બાદ ૪૨૪=] ૫૯૮ આવ્યા તેને ઉંચાઈના ૧૭૨૧ વડે ભાગતાં ભાજક અધિક હોવાથી ભાગાકાર થાય નહિં માટે એ ભાગાકાર Page #366 -------------------------------------------------------------------------- ________________ વેધર પવાનું સ્વરૂપ બંધ રાખીને પ્રથમ ૫૯૮ ને ૭૧૪૦૦ વડે ગુણીને પછી ૧૭૨૧ વડે ભાગવા, જેથી ગુણાકાર [૫૯૮૪૭૧૪૦૦=] ૪૨૬૭૨૦૦ આવ્યા, તેને ૧૭૨૧ વડે ભાગતાં જવાબ ૨૪૮૦૯ અને શેષ ૯૧૧ આવ્યા, એ ૧૧ શેષ તે ૭૧૨૧ ભાજકનો અર્ધ ઉપરાન્તને ૧૩ અંક હવાથી વ્યવહારથી પૂર્ણ ગણીને (૧ ગણીને) ૨૪૮૦૯ માં ૧ ઉમેરતાં ૨૪૮૧૦ આવ્યા, તે પંચાણુઓ ભાગ લેવાથી ૫ વડે ભાગતાં ૨૬૧ યોજના ૧૫ ભાગ આવ્યા, તેને મૂળવિસ્તાર ૧૦૨૨ માંથી બાદ કરતાં શેષ ૭૬૦ યોજન ૮૦ પંચાણુઆ ભાગ આવ્યા જેથી સ્પષ્ટ થયું કે પર્વતની ઉંડાઈના અને અથવા દેખાવના પ્રારંભમાં પર્વતને વિસ્તાર ૭૬૦૬ યોજન છે. હવે શિખાતરફનો જળાવગાહ જાણવા માટે એજ અંક ઉપરથી જળવૃદ્ધિ પ્રાપ્ત કરીને પૂર્વોક્ત જળાવગાહમાં ઉમેરવા યોગ્ય છે, માટે ગણિતની સુગમતા માટે. પ્રથમ ૭૬૦૬ યોજનના સર્વ પંચાણુઆ ભાગ બનાવતાં ૭૬૦૪૯૫=૭૨૨૦૦+૮૦=૭૨૨૮૭ ભાગ થયા. જેથી પુનઃ ત્રિરાશિ આ પ્રમાણે– યોજના છે. જળવૃદ્ધિ તે ભાગે કેટલી જળવૃદ્ધિ? ૯૫૦૦૦ – ૭૦૦ – ૭૨૨૮૦ અહિં અન્ય અંક ભાગરૂપ છે માટે પહેલે અંક પણ ભાગરૂપ સરખો જ હવે જોઈએ એ ગણિત રીતિ હોવાથી ૫૦૦૦૪૯૫=૯૦૨૫૦૦૦ ભાગ આવ્યા જેથી પુનઃ ત્રિરાશિ– ભાગ દૂર ગયે . જળવૃદ્ધિ તે ભાગ દૂર ગયે કેટલી વૃદ્ધિ? ૯૦૨૫૦૦૦ – ૭૦૦ – ૭૨૨૮૦ ૭ -૭૨૨૮ ૪ ૯૦ ૨૫8 8 8 ૫૦૫૯૬ ૯૦૨૫ ૯૦૨૫)૫૦૫૯૬(૫ યોજન ૪૫૧૨૫ ૦૫૪૭૧ શેષ પ્રતિભાગ એ પ્રમાણે ૫ યોજન ઉપરાન્ત ૫૪૭૧ શેષ તે પ્રતિભાગ રૂપ ગણાય, જેથી ૫ વડે ભાગતાં ૫૭ ભાગ આવ્યા અને ૫૬ પ્રતિભાગ શેષ રહ્યા તે ભાજક ૫ ના અર્ધ ઉપરાંત હેવાથી વ્યવહાર સંપૂર્ણ ગણું ૧ ભાગ ગણીએ તે પ૭+૧=૫૮ ભાગ આવ્યા, જેથી ૫ યોજન ૫૮ ભાગ જેટલી જળવૃદ્ધિ જંબુદ્વીપતરફની જળ વૃદ્ધિથી અધિક આવવાથી પૂર્વોક્ત જળવૃદ્ધિમાં ઉમેરતાં ૯૫) ૫૪૭૧(૫૭ ભાગ ૪૭૫ ૭૨૧. ૫૬ શેષ પ્રતિભાગ, Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ૭૫૧-૫૫ અભ્યન્તરે જળથી [ ૪૨૦૦૦ યોજન દૂરની ] . પ-૫૮ અધિક જળવૃદ્ધિ બાહ્ય ભાગે [૭૬૦ વ્યાસની ] ૫૬–૧૧૩ બાદ ૯૫ + ૧ ૭૫૭-૧૮ જળ ૪૨૭૬૦ યોજન દૂર પ્રાપ્ત થયું. એ પ્રમાણે ૭૫૭-૧૮ જળમાં ૧૭૨૧ યોજન ઊંચા પર્વત ડુબેલે હેવાથી તે ૧૭૨૧–૦ ઉંચાઈમાથી ૧૭૨૧ માંથી બાદ કરતાં ૯૬૩ યોજન ૭૫૭-૧૮ જળાવગાહ બાદ કરતાં | ૭૭ પંચાણુઆ ભાગ જેટલે પર્વત શિખા ८६३-७७ તરફ જળથી ઉચે દેખાય અથવા બીજી રીતે ગણીએ તે જે ૫ યોજન ૫૮ ભાગ આવ્યા છે, તેને અભ્યતર દ્રષ્ટિગોચરમાંથી બાદ કરતાં પણ એજ જવાબ આવે, તે આ પ્રમાણે – ૯૬૯-૪૦ જંબૂઢીપતરફ દ્રષ્ટિગોચર પર્વત, તેમાંથી પ-૫૮ બાદ કરતાં [૪૦ માંથી બાદ ૫૮ ન જાય માટે ૯૬ન્ને બદલે ૯૬૮ યોજન રાખી ૧ જનના ૯૫ ભાગ ૪૦ માં ઉમેરતાં ૧૩૫ ભાગ થાય જેથી પુનઃ મેં ભાગ. | અંક સ્થાપના કરી બાદ કરતાં પણ એ જ જવાબ આવે. ૬૮- ૧૩૫ માંથી | જેથી એમ સ્પષ્ટ થયું કે શિખાતરફ બહાર ભાગમાં એ ૫ – ૫૮બાદ પર્વત ૯૬૩ હજ જન જળથી ઉંચા દેખાય છે૧૬ ૯૬૩ – ૭૭ ૨૧૦ | છે લવણસમુદ્રમાં પદ અનહીં પ અવતરણ –હવે લવણસમુદ્રમાં પ૬ અન્તદ્વીપનું વર્ણન કરાય છે— हिमवंतंता विदिसीसाणाइगयासु चउसु दाढासु । सग सग अंतरदीवा, पढमचउकं च जगईओ ॥१७॥२११॥ जोअण तिसएहिं तओ, सयसयवुड्ढी अ छसु चउक्केसु । अन्नुन्न जगइ अंतरि अंतरसम वित्थरा सव्वे ॥१८॥२१२॥ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અતદીપનું વર્ણન ૩૦૭ શબ્દાર્થ – હિમવંત સંતા–હિમવંતપવતને અને સT સી–સાત સાત રહેલા | સંતરરીવા-અન્તરદ્વીપ છે. વિવિલી–વિદિશાઓ વઢવ-પહેલ ચતુષ્ક, પહેલા ચાર સાળTયા-ઈશાન આદિકમાં રહેલી નાર્ડો–જગતીથી ૨૩, ઢા–ચાર દાઢાઓમાં-ઉપર કોમળતિસાહૈિં–ત્રણસે યોજન દૂર અનુન–અન્યોન્ય અન્ડરવાળા તમો ત્યાર પછી (ના ચતુષ્કમાં) નજર અંતરિ–જગતીથી અંતરવાળા સયસથવુઠ્ઠ—સો સો જન અધિક તરસમ -અંતર તુલ્ય છે, ૨૩-છ ચતુષ્કમાં વિથ-વિસ્તારવાળા થા–હિમવંતપર્વતના છેડાથી (પર્યાથી) ઈશાનાદિ વિદિશાઓમાં રહેલી ચાર દાઢાઓ ઉપર સાત સાત અન્તદ્વપ છે, એમાં પહેલા ચાર અંતદ્વીપ જગતીથી ત્રણસો યોજન દૂર છે, ત્યારબાદ છએ ચતુષ્કામાં દ્વીપનું પરસ્પર અન્તર તથા જગતીથી દ્વિીપનું અંતર એ બેમાં સો-સો જનની વૃદ્ધિ કરવી, તથા એ સર્વે દ્વિીપ જગતીથી જેટલા દૂર છે, તેટલા જ વિસ્તારવાળા છે. ૧૭–૧૮ ર૧૧-૨૧ર વિસ્તરાર્થ –ભરતક્ષેત્રને છેડે જે લઘુહિમવંત નામને પહેલા વર્ષધર પર્વત છે તેને એક છેડે પૂર્વસમુદ્રને અને બીજે છેડે પશ્ચિમસમુદ્રને મળે છે. ત્યાં પૂર્વ છેડે એ પર્વત જળસપાટી જેટલી પ્રારંભની ઉંચાઈથી આગળ સમુદ્રમાં ફાડેલા મગર મુખ સરખે બે ફાડરૂપ થઈને એવી રીતે વધેલ છે કે જેની એક ફાડ દક્ષિણ તરફ વધતી વધતી જગતીને અનુસારે વક થતી ગઈ છે અને બીજી ઊર્ધ્વફાડ ઉત્તર તરફ વધીને જગતીને અનુસરે વક્ર થતી ગઈ છે, એજ રીતે હિમવંતપર્વતને પશ્ચિમ છેડે પણ સમુદ્રમાં ફાડેલા મગરમુખની પેઠે બે ફાડ થઈ અનુક્રમે જગતીને અનુસારે વક થઈ વધતો ગયો છે. એ પ્રમાણે હિમવંત પર્વત બને છેડે દંટ્ર=દાઢાના [એટલે મગરની બે દાઢા અર્થાત ફાડેલા મુખના] આકારે વધેલું હોવાથી એ ચાર ફાડનું નામ ૪ દાઢા કહેવાય છે, મગરમુખની સાથે વિસંવાદ એટલે જ છે કે મગરમુખની ફાડ પ્રારંભે પહોળી અને પર્યતે સાંકડી હોય છે, અને આ પર્વતની ફાડ પ્રારંભમાં સાંકડી અને ક્રમશઃ પહેલી થતાં થતાં પર્યતે ઘણું પહોળી છે. એ ચાર દાઢાઓમાં પૂર્વ છેડાની ઉત્તરતરફ ગયેલી તે પહેલી ઈશાન વિદિશાની દાઢા કહેવાય, દક્ષિણતરફ વળેલી બીજી દાઢા અગ્નિ ખૂણાની દાઢા ગણાય, પશ્ચિમ ક છેડે દક્ષિણ તરફ વળેલી તે નૈઋત્યકેણની ત્રીજી દાઢા, અને ઉત્તરતરફ વળેલી તે વાયવ્યકોણની એથી દાઢા ગણાય, એ પ્રમાણે પ્રદક્ષિણું વર્તન કમ પ્રમાણે Page #369 -------------------------------------------------------------------------- ________________ ść શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ૪ વિદિશાઓમાં ૪ દાઢાઓ છે ત્યાં પહેલી ઈંશાન દાઢા ઉપર જગતીથી (પ્રારંભથી) ૩૦૦ ચૈાજન દૂર જઈ એ ત્યાં ૩૦૦ યાજન વિસ્તારવાળે પહેલે દ્વીપથી દ્વીપનુ અન્તદ્વીપ આવે છે, કે જેની સન્મુખ સીધીલીટીએ આવેલી જગતી અને જગતીથી પણ તેટલીજ ૩૦૦ યોજન દૂર છે, અથવા સમશ્રેણિએ રહેલી દ્વીપનુ’ અધિક જગતીથી એ પહેલેા દ્વીપ સમશ્રેણિએ ૩૦૦ ચે॰ દૂર છે, ત્યારબાદ અધિક અન્તર્ પહેલા દ્વીપથી ૪૦૦ ચૈાજન દૂર જઈ એ ત્યારે ખીજો દ્વીપ ૪૦૦ ચાજન વિસ્તારવાળા આવે, આ દ્વીપથી હૅામેની જગતી ૪૦૦ યોજન દૂર છે, પરન્તુ જ્યાંથી દાઢા નીકળી તે મુખજગતી તેા ૧૦૦૦ યોજન દૂર રહી, અર્થાત્ જ્યાંથી દાઢા નીકળી તે પ્રાર'ભસ્થાનથી ૧૦૦૦ યોજન દૂર દાઢા ઉપર ચાલીએ ત્યારે ખીન્ને દ્વીપ આવે. તથા એજ ખીજા દ્વીપથી ૫૦૦ યોજન દૂર જતાં ત્રીજો દ્વીપ ૫૦૦ યોજન વિસ્તારવાળા આવે, અને સન્મુખ જગતીથી પણ એ ૫૦૦ યોજન દૂર છે, ત્યારખાદ ૬૦૦ યોજન દૂર ગયે ૬૦૦ ચેાજન વિસ્તારવાળા ચાથા દ્વીપ સન્મુખ જગતીથી પણ ૬૦૦ યોજન દૂર છે, ત્યારમાદ ૭૦૦ યોજન દૂર ૭૦૦ યોજન વિસ્તારવાળા અને સન્મુખ જગતીથી પણ ૭૦૦ યોજન દૂર પાંચમા દ્વીપ છે, ત્યારષાદ ૮૦૦ યોજન દૂર ૮૦૦ યોજન વિસ્તાર વાળા અને જગતીથી પણ ૮૦૦ યોજન દૂર છઠ્ઠો દ્વીપ છે, ત્યારબાદ છઠ્ઠા દ્વીપથી અને સન્મુખ જગતીથી ૯૦૦ યોજન દૂર ૯૦૦ યોજન વિસ્તારવાળા સાતમા દ્વીપ છે. એ પ્રમાણે ઈશાન દાઢા ઉપરના સાતદ્વીપાનું પરસ્પર અંતર સેાસે ચેાજન અનુક્રમે અધિક અધિક છે, તેમજ જગતીથી દ્વીપનું અંતર પણ ક્રમશઃ સે। સે યોજન અધિક છે. તથા જેવી રીતે ઈશાનદાઢાના છ દ્વીપ કહ્યા તેવી રીતે શેષ ત્રણે દાઢાના પણ સાત સાત દ્વીપ સરખી રીતે કહેવા, અને સર્વ દ્વીપ વૃત્ત આકારના છે. ।। વ્રુત્તિ અન્યોન્ય અન્તર તથા જ્ઞાતીથી અત્તર || તથા અહિં પહેલું ચતુષ્ક એટલે ચારે દાઢા ઉપરના ત્રણસે ત્રણસેા ચાજન દૂર ગયે આવતા પહેલા ચાર દ્વીપ જાણવા, ત્યારબાદ ચારસા યેાજન દૂર જતાં જે આવે તે ચાર દ્વીપાનુ ખીજું ચતુષ્ક કહેવાય, એ રીતે ત્રીજુ ચાથું યાવત્ સાતમું ચતુષ્ક જાણવું. કૃતિ ચતુમ્ એ પ્રમાણે આ લઘુહિમવંતપવ તના બે છેડે આવેલી ( પતની ) ચાર દાઢાએ ઉપર સ`મળીને ૨૮ દ્વીપ થયા તે અન્તઃ=જળની અંદર રહેલા હૈાવાથી અન્તસઁવ અથવા અન્તર એટલે એક ખીજાથી અમુક અન્તરે અન્તરે (દૂર દૂર) રહેલા એવા દ્વીપ અન્તર્રીવ એવી વ્યુત્પત્તિ શાસ્ત્રમાં કહેલી છે. ।। રૂતિ અન્તવિક રાજ્વાર્થ ।। ૧. એ પ્રમાણે ૩૦૦+૩૦૦+૪૦૦+૪૦૦+૫૦૦+૫૦૦+૬૦૦+} ૦૭૦૦૭૦૦+૮૦૦+ ૪ ૫ ૮૪૦૦ ચેાજન થાય છે. માટે કરે ૧ ૨ ૩ ૮૦૦+૯૦૦+૯૦૦= ૮૪૦૦, અર્થાત્ સાતમા દ્વીપ સમાપ્ત થયે ७ દાઢા ૮૪૦૦ યાજન વક્રદીધ છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ 08 લધુ હિમવંત ગિરિ, બૂ દ્વી પર ૯09ચા. GOOL ત વિડકુંભ | ૮૦ ચો. 900 90 છ૪૦૦ (૪૦) પ૦૦(પ૦૦ ૮૦૦ ૫૦૦(૫૦૦) ૬૦૦ ॥ दाढा अने अन्तरद्वीपनी वास्तविक स्थिति ॥ soo ૭૦૦ ૮૦૦ ૮૪૦૦/ યg ૦૦૧ લાંબી દા ઉપર ૭ અત્ત૨તી ૯ ૮૨૮ સ મુ ૬ આ ચિત્ર માપણીપૂર્વક છે. Page #371 -------------------------------------------------------------------------- Page #372 -------------------------------------------------------------------------- ________________ અતરદ્વીપના વિસ્તાર વળી એવાજ ૨૮ ખીજા અન્તદ્વીપ શિખરીપતની દાઢીઓ ઉપર છે તે ૨૪મી ગાથામાં કહેવાશે, જેથી સમળીને જંબૂદ્વીપમાં પ૬ અન્તદ્વીપ છે. તથા એ દ્વીપાની ઉંચાઈ તથા એમાં યુલિકાની વસતિઆદિનું સ્વરૂપ તથા દ્વીપનાં નામ પણ આગળની ગાથાઓમાં કહેવાશે. ॥ ૧૭-૧૮ ॥ ૨૧૧–૨૧૨ ॥ અવતરળઃ—હવે અન્તરદ્વીપો જળની ઉપર કેટલા ઉંચા દેખાય છે, અને તે ઉપરથી જળમાં કેટલા ડૂબેલા છે, તેનુ' પ્રમાણ આ ગાથામાં દર્શાવાય છે— पढमचउक्कुच्च वहि, अड्ढाइअजोअणे अ वीसंसा । सरिसवुढि परओ, मज्झदिसिं सव्वि कोसदुगं ॥१९॥२१३॥ શબ્દાઃ વમન્નડ -પહેલું ચતુષ્ક ૩ન્ન-જળથી ઉંચું. વહેં-બહાર, જમૂદ્રીપતરફ અામ નોમળે-અઢી ૨ાજન ત્રીસ ગૈસા-વીસ અશ 366 - * સરિ અંત-સિત્તેર અંશ વૃદ્ધિ વૃદ્ધિ, અધિક. વસ્રો-આગળ, આગળના દ્વીપામાં માવિÅિ-મધ્યદિશિએ, શિખાતરફ દોસતુળ એ કાશ ગાથાર્થ:—પહેલા ચાર દ્વીપ જમૂદ્રીપતરફ અઢીયાજન વીસઅંશ જળથી ઉંચા છે, અને ત્યાર પછીના ચાર ચાર દ્વીપ [એટલે ૬ ચતુષ્કો ]૭૦ અંશ અધિક અધિક ઉંચા છે, અને સાતે ચતુષ્કા મધ્યદિશિએ [શિખા તરફ] તે એ બે ગાઉ જ ઉંચા છે ! ૧૯૫ ૨૧૩ ॥ વિસ્તાઃ—જગતીથી ૩૦૦ ચેાજન દૂર રહેલા અને ૩૦૦ ચેાજન વિસ્તારવાળા જે પહેલા ચાર દ્વીપ છે તે રા ાજન ઉપરાન્ત પંચાણુઆ ૨૦ ભાગ જેટલા જળથી ઉંચા દેખાય છે, અને એ સિવાયના બધા ભાગ જળમાં જ ડૂબેલા છે. હવે એ ઠેકાણે એટલા ખાહ્ય દેખાવ કેવી રીતે? તે જાણવાની ગણિતરીતિ આ પ્રમાણે;–પંચાણુ હજાર ચેાજને ૧૦૦૦ ચા૦ ગાતીથ છે, અને ૭૦૦ ચેાજન જળવૃદ્ધિ છે તા અન્તરદ્વીપાના ત્રણસેા ચાજન દૂર ગયે ગોતી અને જળવૃદ્ધિ કેટલી? તે પ્રાપ્ત જળઉપર દેખાવ કરીને બન્નેના સરવાળા કરીએ તેટલુ જળ ત્યાં હાય. પરન્તુ અહિં શાસ્ત્રમાં સવ દ્વીપાની ઉંચાઈ જુદી જુદી કહી નથી, કે જેથી તે સરવળા ઉંચાઈમાંથી ખાદ કરાય, કેવળ જળ ઉપરના દેખાવ માત્ર કહ્યો છે, માટે પ્રથમ અભ્યન્તરભાગની ઉંચાઈ જાણવાને માટે શિખાતરના બે ગાઉના સર્વના જે સરખા દેખાવ કહ્યો છે તેજ અહિં ઉપચાગી છે, માટે કેવળ જળવૃદ્ધિ જ પ્રાપ્ત કરવી તે આ રીતે Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષેત્રસમસ વિસ્તરાથ સહિત એ. ગયે જળવૃદ્ધિ તે પેજને કેટલી ? ૫૦૦૦ – ૭૦૦-૩૦૦ %8 *38 8 = 11° ૯૫8 8 8 ૫) ૨૧૦(૨ યો. એ પ્રમાણે ૨ યોજન ૨૦ ભાગ જેટલી જળવૃદ્ધિ ૩૦૦ યોજન દૂર ૧૦. જતાં દ્વીપના પ્રારંભે હોય અને શિખાતરફના પર્યન્ત ભાગે પુનઃ ૨૦ ભાગ. ૩૦૦ યોજન જતાં પણ એટલી અધિક જળવૃદ્ધિ હેવાથી ૪ યોજના છે. ભા. ૪૦ ભાગ જળવૃદ્ધિ હેય, પુનઃ એટલી જળવૃદ્ધિ હેઈને પણ ૨ ૨-૨૦ ગાઉ ઉંચે પર્ય-તે દેખાય છે, તેજ બે ગાઉ ઉંચે જંબુદ્વીપ +૨-૨૦ તરફ પણ હોયજ, અને તે ઉપરાન્ત પર્યતભાગ સુધીના જે ૨-૪૦ અધિક ડૂબેલા ગણ્યા હતા તે જંબુદ્વિપ તરફ તેટલે ખુલે હોય છે, જેથી ૨૦ ગાઉ ભાગ. ૨–૦-૪૦ જંબૂદ્વીપ તરફ અધિક દષ્ટિગોચર ૦–૨–૦ પર્યતભાગવત્ પ્રથમથી જ દષ્ટિગોચર યોજન ભાગ ૨–૨–૪૦ જંબૂઢીપ તરફ સર્વ દષ્ટિગોચર =રા-૪૦ હવે ૩૦૦ જન ગએ જોતી કેટલું છે તે જાણવાનો ઉપાય પણ આ પ્રમાણેછે. ગયે તીર્થ તે પેજને કેટલું? ૪–-૪૦ ૫૦૦૦ – ૧૦૦૦ – ૩૦૦ ૫ ૫)૩૦૦(૩ યૌ. ૨૮૫ ૦૧૫ ભા. ૧૪ 8 8 x ૩૦૦ ૩૦૦ ૯૫8 8 8 ૩-૧૫ ગોતીર્થ ૨-૨૦ જળવૃદ્ધિ ૩૦૦ યોજન ગયે પ-૩૫ જળાવગાહ | એ પ્રમાણે ગોતીર્થ અને જળવૃદ્ધિ મળીને પહેલો દ્વિીપ જંબૂઢીપતરફ યો. ભા. ૫-૩૫ જળમાં ડૂબેલે અને પ-૩૫ જળાવગાહ રા-૪૦ દષ્ટિગોચર છે, તે તે + રા-૪૦ દષ્ટિગોચર બે મેળવતાં પહેલા દ્વીપની શા-૭૫ દ્વીપની અભ્યતર ઉંચાઈ. અભ્યન્તર ઉંચાઈ ૭ યોજન-૭૫. ભાગ જેટલી આવી, પુનઃ ત્રણસે યોજન દૂર શિખા યો. ભા. તરફના ભાગમાં ઉંચાઈ જાણવી હોય તે ૩૦૦ જન સંબંધિ ૩-૧૫ જેટલું અધિક Page #374 -------------------------------------------------------------------------- ________________ * અતરદીપને જળમાં દેખાવ ૨ ગોતીર્થ જ ઉમેરવાનું રહ્યું. કારણ કે જળવૃદ્ધિ તે પ્રથમથી જ અભ્યન્તર દષ્ટિગોચરમાં અન્તર્ગત ગણેલી જ છે, માટે પુનઃ ગણવાની જરૂર હોય નહિ જેથી છા-૭૫ અત્યન્તર ઉંચાઈ પહેલાં દ્વીપની, તેમાં + ૩–૧૫ પર્યન્ત અધિક તીર્થ ઉમેરતાં ૧૧–૯૦ પહેલા દ્વિીપની બાહ્ય ઉંચાઈ શિખાતરફની) એ પ્રમાણે આ પહેલા કપની ઉંચાઈ વિગેરેના સર્વ સંગ્રહ આ પ્રમાણે– યો. ભા. ૫ –૩૫ અભ્યન્તર જળાવગાહ (જળમાં ડૂબેલે) રા–૪૦ અભ્યન્તર દષ્ટિગોચર (જળથી ઉચે દેખાય છે) છા-૭૫ અભ્યન્તર ઉંચાઈ ૧૦ –૭૦ બાા જળાવગાહ (શિખા તરફ જળમાં ડૂબેલે) – ૦ બાહ્ય દષ્ટિગોચર (જળથી ઉચે દેખાય છે) ૧ળા–૭૦ બાહ્ય ઉંચાઈ [અભ્યન્તર જળાવગાહને દ્વિગુણ કરી બે ગાઉ ઉમેરત]: હવે બીજા ચારદ્વીપ ત્રીજા ચારદ્વીપ યાવત્ સાતમા ચારદ્વીપ એ છ ચતુષ્કમાં અનુક્રમે દષ્ટિગોચરમાં ૭૦-૭૦ અંશ અધિક અધિક વધતા જાય છે તેનું કારણ કે-એ યો. એ. યો. ચતુષ્ક જગતીથી સો સે યોજન અધિક અધિક દૂર છે માટે ૫૦૦૯-૭૦૦ તે ૧૦૦ જેને કેટલી? એ ત્રિરાશી પ્રમાણે 1 ૯૫8 8 = ૯૫ = 9 આ રીતે પંચાણુઓ ૭૦ અંશ જ પ્રાપ્ત થાય છે માટે અંદરના ભાગમાં ૭૦-૭૦ અંશે વધતા જાય છે. જેથી બીજે દ્વીપ રા-૯૦, ત્રીજો દ્વિીપ ૩-૬પ, ચોથે દ્વિીપ કા–૪૦, પાંચમે દ્વીપ પા-૧૫, છઠ્ઠો દ્વીપ પા૮૫ અને સાતમે દ્રીપ દવા-૬૦ જેટલે જળથી ઉચે દષ્ટિગોચર થાય છે અને એ સાતે ચતુષ્ક (અઠ્ઠાવીસે દ્વીપ) શિખાતરફ તે બે ગાઉજ દષ્ટિગોચર છે. દ્વીપની ઉંચાઈ છે કે શાસ્ત્રમાં કહી નથી, તો પણ જાણવી હોય તે બીજા ત્રીજા આદિ ચતુષ્કોમાં અનુક્રમે અભ્યન્તર ભાગે ૧ યોજન ૫ અંશ અને બાહ્યભાગે ૨ યોજના ૧૦ અંશ અધિક અધિક વધારતા જવું, જેથી બીજા દ્વીપની અભ્યન્તર ઉંચાઈ યો. ૮-૮૦ ભા. અને બાહ્ય ઉંચાઈ યો. ૧૨-૮૦ ભા. છે, ઈત્યાદિ ઉંચાઈ જાણવી. છે ૧૯ ૨૧૩ છે નવતર –હવે આ ચાર ગાથાઓમાં અન્તદ્વીપનાં નામ કહે છે– सब्वे सवेइअंता, पढम चउक्कम्मि तेसि नामाई । ૩ સામાજિક વેણાણિક વેવ અંકે રબારસ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત बीयचक्के, हयगय - गोसक्कुलि पुव्वन्नणामाणो । आयंसमिढगअओ - गोपुव्व मुहा य तइयम्मि ॥ २१ ॥ २१५ ॥ हयगयहविग्धमुहा, उत्थए आसकन्न हरिकरणो । अकण्ण कण्णपावर दीवा पंचम उकमि ॥ २२॥२१६॥ उक्कमुह मेहमुह विज्जुमुह विज्जुदंत छुट्टम्मि । सत्तमगे दंतता, घणलट्ठनिगूढसुध्धा य ॥२३॥२१७॥ વેર અંતા-અન્તે વેદિકા સહિત વનવઽમ્નિ-પહેલા ચારદ્વીપમાં નીઅન-ખીજા ચારદ્વીપમાં (નાં) પુવૅ—પૂ'ક ફળળામાળો—કણુ એ નામવાળા મુદ્દા~~( એ શબ્દો પૂર્ણાંક) મુખનામવાળા રંતુ અન્તા—( એ શબ્દોને) અન્તે દન્ત શબ્દસહિત નામવાળા. તેસિ—તે ચારદ્વીપનાં નામા‡-નામા આ પ્રમાણે પુ་મુહા –પૂર્ણાંક ‘ મુખ' એવા નામવાળા તમિ—ત્રીજા ચારદ્વીપમાં (નાં) પંચમ રશ્મિ-પાંચમા ચતુષ્ટનાં ગાથા :—સવે દ્વીપાને અન્તે વેદિકા છે. [ અર્થાત્ દરેક દ્વીપ પન્તભાગે વન અને વેદિકાવડે વીટાયલા છે], સાતચતુષ્ટમાં જે પહેલું ચતુષ્ટ એટલે પહેલા ચાર દ્વીપ છે તેનાં નામ-એક ક–આભાસિક-વૈષાણિક-અને લાંગૂલિક દ્વીપ ૫ ૨૦ ૫ ૨૧૪ ।। ખીજા ચતુષ્ટમાં [હુય ગજ ગા અને શલી એ ચાર શબ્દો પૂર્વે રાખીને ઉત્તરમાં દરેકને મળ શબ્દ જોડીએ એવા નામવાળા છે એટલે] હયકણુ –ગજ કહ્યુગક-અને શશ્કેલીકણુ એ ચારનામવાળા છે, તથા ત્રીજા ચતુષ્કમાં [આદશ' મેઢ અયો અને ગા એ ચાર શબ્દને પૂર્વ રાખી ઉત્તરમાં · મુખ ’ શબ્દ જોડવાથી જે નામ થાંય તેવા નામવાળા છે. એટલે) આદશ મુખ-મેઢમુખ–અયે મુખ-અને ગોમુખ એ ' ચારનામવાળા ॥૨૧॥ ૨૧૫ ચોથા ચતુષ્ટમાં [હય આદિને મુખ શબ્દ જોડવાથી ] હયમુખ−ગજમુખ-હરસુખ (સિ'હમુખ) અને વ્યાઘ્રમુખ એ નામવાળા દ્વીપા છે, તથા પાંચમા ચતુષ્કમાં આસક હરિકણ અકણ કણ પ્રાવરણદ્વીપ એ ચાર નામવાળાઢીપ છે. ।। ૨૨ા ૨૧૬ ૫ Page #376 -------------------------------------------------------------------------- ________________ ॥ लवण समुद्रमा ५६ अन्तर्दीपनो सामान्य देखाव । ઉત૨ | લ વ ણ 6000 ૨૦book kpbele ©00, પશ્ચિમ ) દ્વીપ | તી અનં ૭દ્વીપ ભ૨તક્ષેત્ર DO ૨ ટેપરેકી, મુ દક્ષિણ Page #377 -------------------------------------------------------------------------- Page #378 -------------------------------------------------------------------------- ________________ શિખરીપતની દાઢાઓઉપરરહેલા ૨૮ અતરકપ ૧૭* - છઠ્ઠા ચતુષ્કમાં ઉલ્કામુખ મેઘમુખ વિદ્યુમુખ અને વિદ્યુત એ ચાર નામવાળા દ્વીપ છે. અને સાતમા ચતુષ્કમાં [ઘન આદિ શબ્દોને અન્ને “દન્ત” શબ્દ જેડીએ એવા નામવાળા એટલે] ઘનદત્ત લષ્ટદઃ ગૂઢદત અને શુદ્ધદઃ એ ચાર નામવાળા દ્વીપ છે. એ ૨૪ . ૨૧૭ | વિસ્તરાર્થ-ગાથાર્થવ સુગમ છે. વિશેષ એજ કે એ સર્વે દ્વીપ કાંગરા સિવાયના કેટસરખી એકેક વેદિકાવડે વીટાયેલા છે, જંબુદ્વીપની જગતી ઉપર વેદિકાનું જે સ્વરૂપ કહ્યું છે. તેવી જ બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષ પહેાળી આ વેદિકાએ પણ જાણવી તથા વન પણ જગતી ઉપરના વનસરખું યથાસંભવ જાણવું છે ૨૦-૨૧૨૨-૨૩ મે ૨૧૪-૨૧૫૨૧-૨૧૭ છે. મત્રતાળઃ—જેવા ૨૮ અનહીં પ લઘુહિમવંતપર્વતના બે છેડે છે, તેવા જ બીજા ૨૮ અન્તદ્વીપ શિખર પર્વતના બે છેડે પણ છે તે, તથા અન્તદ્વીપમાં કેની વસતિ છે? તે આ ગાથામાં કહેવાય છે— एमेव य सिहरिम्मिवि, अडवीस सब्वि हुँति छप्पण्णा । एएसु जुअलरूवा, पलिआसंखंसआउ णरा ॥२४॥२१॥ શબ્દાર્થ – મેવ-એ પ્રમાણે જ guસુ-એ અન્તદ્વીપમાં સિરિવિ-શિખરી પર્વતને અંતે પણ ગુરુવા-યુગલિક રૂપ મદવીf-અઠ્ઠાવીસ અન્તપ છે વસ્ટિમ અસંવંત બક-પલ્યોપમના અસં. રવિ અધૂળ-સર્વે મળીને છપનદ્વીપ ખ્યાતમા ભાગ જેટલા યુવાળા ઇ-મનુષ્યો (તિર્યંચે પણ) જાથાર્થ –એ પ્રમાણે જ શિખર પર્વતના બને છેડે પણ ૨૮ દ્વીપ છે, જેથી સર્વમળીને પ૬ અન્તદ્વીપ છે, અને છપ્પન-અન્તદ્વીપમાં યુગલિકમનુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા વસે છે [ ગર્ભાજતિર્યંચે પણ એવાજ વસે ] છે ૨૪ ૨૧૮ વિસ્તરાર્થ–લઘુહિમવંતને છેડે જેવા ૨૮ અન્તરદ્વીપ કહ્યા તેવા જ ઉત્તરદિશામાં ઐરવતક્ષેત્રને અને રહેલા શિખરી વર્ષધર પર્વતના બે છેડે પણ ૨૮ અન્તરદ્વીપ છે. જેથી સર્વ પદ અખ્તરદ્વીપમાં યુગલિક મનુષ્યો અને યુગલિકતિર્યંચે મણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગને આયુષ્યવાળા વસે છે, તથા ભૂમિ કલ્પવૃક્ષ ઈત્યાદિ જે સ્વરૂપ હિમવંતક્ષેત્રાદિનું કહેવાયું છે, તે સર્વસ્વરૂપ અહિં પણ યથાયોગ્ય જાણવું. સમસૂચ્છિમ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્રી લક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત તિય અપચેન્દ્રિયો પણ આયુષ્યના તત્કાયોગ્ય શુભઅધ્યવસાયે અન્તદ્વીપના મનુષ્યનુ આયુષ્ય ખાંધે છે અને અહિં ઉત્ત્પન્ન થાય છે, અને તેથી હીન પણ તત્કાયોગ્ય શુભઅધ્યવસાયે યુગલતિય ચત્તુ જ આયુષ્ય બાંધી અહિં યુગલતિય ચમાં ઉત્પન્ન થાય છે, ગાથામાં જો કે યુગલતિયાઁચ કહ્યા નથી તે પણ ઉપલક્ષણુથી ગ્રહણ કરવા. ૫૨૪।૧૮। અવતરણ —હવે આ ગાથામાં અન્તરદ્વીપના યુગલિકાના શરીરની ઉંચાઇ પાંસળી આહારનુ' અન્તર અને અપત્યપાલના એ ચાર મામત કહેવાય છે— • जोअणदसमंसतणू पिट्ठकरंडा मेसि च सठ्ठी । असणं च चउत्थाओ, गुणसीदिणवच्चपालणया ॥२५॥२१९ ॥ શબ્દા— નોઅળસમગત-એક ચેાજનના દશમા ભાગ તનૂ-શરીરની ઉંચાઈ બદર દાળ –પૃષ્ઠકર’ડકા, પાંસળીઓ ત્રિ-એ યુગલિકાને નડસટ્ટી-ચેાસડ અસળ ત્ર-વળી આહાર (તું અન્તર ). ત્રકથાઓ-ચતુર્થ ભક્તથી (એક દિવસને આંતરે) શુળસી ળ-એગાન્યાસી (૭૯) દિવસ અવન્તવાંઝયા-અપત્યપાલના ( સંતતિ પાલન ) નાથાય :—એ યુગલિકાનુ' શરીર યોજનના દશમા ભાગ જેટલું [૮૦૦ ધનુષનું ] ઉંચુ હાય છે, એ મનુષ્યોને પાંસળીએ ૬૪ હાય છે, એક દિવસને અન્તરે આહાર હાય છે. અને અપત્યપાલના ૭૯ દિવસ સુધી હૈાય છે. ૫૨૫૫ ૨૧૯ ॥ વિશ્વરા -ગાથાથ વત્ સુગમ છે. વિશેષ એજ કે—એ ચારે ખાખત યુગલિક મનુષ્યોને અંગે જ જાણવી, પરન્તુ યુગલતિય ચાને અંગે નહિં. કુરૂક્ષેત્રના યુગલતિચાને ઉત્કૃષ્ટ આહારાન્તર એ દિવસનુ કહ્યું છે મનુષ્યોને ત્રણ દિવસનું કહ્યુ છે, તે અનુસારે શેષ યુગલભૂમિએમાં પણ યુગલતિય ચાને મનુષ્યની અપેક્ષાએ કંઈક ન્યૂન આહારાન્તર સંભવે પરંતુ સ્પષ્ટ કરેલું નથી માટે અહિં પણ કેટલુ આહારાન્તર તે સ્પષ્ટ કહેવાય નહિ. અને શેષ ત્રણ વાત તે યુગલતિય ચને માટે કુરૂક્ષેત્રમાં તેમજ ઔંજે પણ દર્શાવી નથી. તથા છ આયુષ્ય શેષ રહે યુગલપ્રસવ હોવાથી અહિં` ૭૯ દિવસ સુધી પુત્રપુત્રીનું રક્ષણકરી શેષ (૧૦૧ દિવસ લગભગ) આયુષ્યપૂણ કરી માત-પિતા ભવનપતિ અથવા ન્યન્તરમાં જાય છે, અને ૭૯ દિવસ ખાદ યુગલખાળક યુવાન થઈ સ્વતંત્ર વિચારે છે, ૫ ૨૫૫ ૨૧૯૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ અતી પ જ પહેલા ૪ દ્વીપ ૩૦ યા. બીન ૪ દ્વીપ ત્રીજા ૪ સ્ક્રીપ ૐ lalPlco ચાચા ૪ દ્વીપ ૪૦૦ ૫૦૦ પાંચમા ૪ દ્વીપ | ૭૦૦ છઠ્ઠા ૪ દ્વીપ ૮૦૦ સાતમા ૪ દ્વીપ ૯૦૦ યા. પૂર્વ દ્વીપથી દૂર ૩૦૦ યા. (જગતીચી) ૪૦૦ (પૂર્વ દ્વીપથી) ૫૦૦ ૬ ૦૦ ७०० ८०० ઃ 2 "" .. ॥ ५६ अन्तरद्वीपनुं कोष्ठक ॥ ॥ પદ્ 33 વૃત્ત વિસ્તાર × બુદીપ શિખાન તરફ જળથી રફ જળ ચા થી ઊંચા ૪૦૦ ય.| ૩૦૦ ચો. રાષ્ટ્રપ યા| ૨ બાદ મીનારાના પયન્ત સરખા ૨ ગાઉ અને મનુષ્યા તથા નિંય ચા યુગલિક ચે. ભા. —૯૦ ૫૦૦ ચેા. ૩ા—૬૫ ૬૦૦ ચો. જા—૪૦ ૭૦૦ યા. પાા—૧૫ ૮૦૦ યા. પા—૮૫ ૯૦૦ ૯૦૦ યા. ૬૫—} ૨ ગાઉ ૨ ગાઉ ૨ ગાઉ ૨ ગઢ કાળ અને મનુષ્ય તિય ચ ૨ ગાઉ ૪ ૩૨ ૩૩ આહારાન્તર અપણ પાલન ૭૪ × પૃષ્ઠ કરડક elike Pebb3] 3 ૯ દિવસ અપત્ય પાલન શરીરની ૐ ચાઈ આનુષ્ય (h>B ૦૦૨ 1bake) ••ole lcld 1tpl ke lethleh Jyk hl) ૯૪૯ યા. ૧૨૬૫ ૧૫૮૧ ૧૮૯૭ ૨૨૧૩ ૨૫૨૯ ૨૮૪૫. પત્ર અન્તરદ્વીપનુ કાષ્ટક Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત અવતર–પૂર્વે ગાથાઓમાં કહેલા ૫૬ અન્તરદ્વીપઉપરાન્ત બીજા પણ ગૌતમીપઆદિ દ્વીપ આ લવણસમુદ્રમાં છે તે આ બે ગાથાઓમાં કહેવાય છે— पच्छिमदिसि सुत्थिअ लवणसामिणो गोअमुत्ति इगुदीवो उभओवि जंबुलावण दुदु रवि दीवा य तेसिं च ॥२६॥२२०॥ जगइपरुप्परअंतरि, तहवित्थर बारजोअणसहस्सा । एमेव य पुव्वदिसि, चंदचउक्कस्स चउदीवा ॥२७॥२२१॥ શબ્દાર્થ – વરિષ્ઠમહિતિ-પશ્ચિમદિશાએ ૩મત્રો-બને બાજુએ પણ યુરિથમ-સુસ્થિત નામના યુરાવળ-જંબુદ્વિીપના અને લવણસમુદ્રના મિથે-લવણસમુદ્રના અધિપતિનો મુત્તિ-ગૌતમ એવા નામને ફુદુ જીવ ટુવા-બે બે સૂર્ય દ્વીપ જી રી-એકઠીપ છે તેસિં -અને તે દ્વીપનું નાત (અંતરિ)-જગતથી અત્તર પપ્પર અન્તર-પરસ્પર અત્તર ત€ વિસ્થર-તથા વિસ્તાર વાંārગામણુક્સા-ખારહજાર યોજન મેવ -વળી એ પ્રમાણે પુવવિલિં-પૂર્વ દિશામાં ચંદ્રશ્ન-ચાર ચંદ્રના નવા-ચાદ્વીપ જાથા –પશ્ચિમદિશામાં લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતનામના દેવને નૌતમન્ના નામને એક દ્વિીપ છે, અને તે ગૌતમીપની બે બાજુએ જંબુદ્વિીપના બે સૂર્યના બે દ્વીપ અને લવણસમુદ્રના બે સૂર્યના [ચાર સૂર્યમાંથી બે સૂર્યના બે દ્વીપ છે, તથા તે પાંચે દ્વીપનું જગતીથી અતર અને દ્વીપોનું પરસ્પર [દ્વીપથી દ્વીપનું) અન્તર તથા તથા વિસ્તાર બાર હજાર યોજન છે, અને એ પ્રમાણે જ પૂર્વ દિશામાં ચાર ચંદ્રના ચાર દ્વીપ છે. જે ૨૬-૨૭ મે ૨૨૦-૨૨૧ છે વિસ્તરાર્થ-હવે આ લવણસમુદ્રમાં ચંદ્રસૂર્યના આવાસ દ્વિપ છે તે કહેવાય છે છે લવણસમુદ્રમાં ૨૪ ચંદ્રસૂર્યદ્વીપ તથા ૧ ગૌતમદ્વીપ લવણસમુદ્રનો અધિપતિ મુથિત એ નામને વ્યતરનિકાયને મહદ્ધિક દેવ છે. તેની સુસ્થિતા નામની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા લવણસમુદ્રમાં પશ્ચિમદિશામાં વિરાજધાની સરખી ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે, ત્યાં આ સુસ્થિતદેવ રહે છે, પરંતુ જ્યારે પિતાના તાબાના લવણસમુદ્રના કેઈ કાર્યપ્રસંગે Page #382 -------------------------------------------------------------------------- ________________ લવણસમુદ્રમાં ૨૮ ચન્દ્રસૂર્યદીપ, ૧ ગૌતમીપ અથવા બીજા કોઈ કારણે અહિં આવે ત્યારે આ ગૌતમીપના ઉપર ભૌમેય આવાસમાં આરામ લે છે, આ ક્રિીડા આવાસ દરા યોજન ઊંચે અને ૩૧ યોજના વિસ્તારવાળે છે, એમાં સુસ્થિતદેવને બેસવાયોગ્ય સિંહાસન નથી પરંતુ શયનકરવાગ્યે શય્યા છે, સુસ્થિતદેવનું ૧ પલ્યોપમ આયુષ્ય છે. લવણસમુદ્ર અને લવણસમુદ્રમાં રહેલા દ્વીપ પર્વત આદિ પદાર્થો પ્રત્યે પણ એનું આધિપત્ય છે, નારદને અવિરતિ જાણીને દ્રૌપદીએ પોતાના નિવાસભુવનમાં આવતાં ગ્યસત્કાર ન કર્યો ત્યારે કલેશપ્રિય નારદે ધાતકી ખંડની અપરકંકા નગરીના પત્તરરાજા આગળ દ્રૌપદીની સુંદરતાનું વર્ણન કરતાં રાજાએ સ્વાધીદેવદ્વારા દ્રૌપદીનું હરણ કર્યું, તે વખતે દ્રૌપદીની શોધમાં વ્યાકુળ થયેલા કૃષ્ણને ઐન્યોક્તિમાં નારદેજ દ્રૌપદીનું સ્થાન દર્શાવ્યું, જેથી અપરકંકા નગરીમાં જવાને લવણસમુદ્ર ઉલ્લંઘવા માટે કૃષ્ણ એજ સુરત વૈવનું આરાધન કર્યું હતું, અને એજ દેવે લવણસમુદ્રમાં મોટી સડક સરખે સ્થલમાગ કરી આપ્યું હતું, કે જે માર્ગે થઈને અપરકંકા નગરીમાં પાંડે સહિત જઈ પત્તરને જીતી દ્રૌપદીને પાછી લાવ્યા. આ ગૌતમદ્વીપ જબૂદ્વીપની જગતીથી ૧૨૦૦૦ એજન દૂર સમુદ્રમાં મેરૂની પશ્ચિમદિશાએ એટલે જયંતદ્વારની સન્મુખ છે, અને એ દ્વીપની લંબાઈ પહોળાઈ પણ ૧૨૦૦૦ યેાજન છે, અને સમવૃત્ત આકારને છે, જેથી મૂળ વિસ્તાર અને ઉપરનો વિસ્તાર બને સરખે છે. / કૃતિ રુવનrfપતિથિદેવ નૌતમીન : | તથા એજ ગૌતમદ્વિીપને બે પડખે ઉત્તરદક્ષિણબાજુએ બે બે સૂર્યzીન છે, એમાં બે સૂર્યદ્વીપ જંબુદ્વીપના બે સૂર્યના છે, અને બીજા બે દ્વીપ લવણસમુદ્રની શિખાના અભ્યતર ભાગે એટલે જ બૂઢીપતરફ ફરતા બે અભ્યન્તર સૂર્યના છે, બે બે સૂર્ય દ્વીપની વચ્ચે ગૌતમદ્વીપ આવે છે, અને એ ચારે દ્વીપ પણ ગૌતમદ્વીપસરખા જ જાણવા, જેથી જગતીથી ૧૨૦૦૦ યોજન દુર છે, અને ૧૨૦૦૦ એજનના વિસ્તારવાળા છે, તથા પશ્ચિમદિશામાં એ પાંચે વક્ર પંક્તિઓ પરસ્પર બારબાર હજાર યોજન દુર રહેલા છે, પણ એક બીજાને અડીને નજીકમાં રહ્યા નથી. એ સૂર્ય દ્વીપની ઉપર પણ પૂર્વે કહેલા ભૌમેય આવાસ (ભવન) સ એકેક કીડા પ્રાસાદ છે, વળી એમાં જંબૂદ્વીપના બે સૂર્યની મુખ્ય રાજધાનીઓ અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા જંબૂદ્વીપમાં છે, અને લવણ સૂર્યની બે રાજધાનીએ એટલે જ દુર બીજા લવણસમુદ્રમાં પિત પિતાના દ્વીપની પશ્ચિમદિશાએ છે. ત્યાં અનેક જ્યોતિષી * ગૌતમદીપને બે પડખે બે બે સૂર્યદ્વીપ સામાન્યથી કહ્યા છે, પરંતુ એમાં જબૂસૂર્યના દ્વીપ કઈ બાજુએ અને અભ્યન્તરલવણુસૂર્યના દ્વીપ કઈ બાજુએ તે સ્થાનની સ્પષ્ટવા ઉપલબ્ધ થતી નથી. તેમજ પૂર્વ દિશામાં ચાર ચંદ્રદીપમાં પણ ક્યા ચંદ્રના દીપ કઈ બાજુએ છે, તેની સ્પષ્ટતા દેખાતી નથી, માટે તે સ્થાનનિયમ શ્રીબહુશ્રુતથી જાણવો. ૧. અર્થાત ગૌતમદીપ ઉપર ભૌમેયવિહાર (ભવન ) છે અને ચંદ્રસૂર્યદ્વીપ ઉપર પ્રાસાદ છે એ તફાવત છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ પાર્ટી શો લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત દેવદેવીઓનું આધિપત્ય ભોગવે છે, જન્મ પણ ત્યાં છે, અને કાર્ય પ્રસંગે અહિં આવે ત્યારે આકાશમાં ફરતા પિતાના સૂર્યવિમાનમાં સિહાસન ઉપર પરિવાર સહિતબેસે છે, અને કઈ વખત આ દ્વીપ ઉપરના પ્રાસાદમાં આવી શય્યામાં શયન કરે છે. પુનઃ આ દ્વીપ ઉપરનાસપાટ પ્રદેશનાં હંમેશાં બીજા અનેક જ્યોતિષદેવદેવીઓ ફરે છે બેસે છે સૂએ છે, અને આનંદ કરતા વિચારે છે // કૃતિ ૪ સૂર્યદ્વીપ / તથા જે રીતે પશ્ચિમદિશામાં ચાર સૂર્યદ્વીપ કહ્યા તેવા જ મેરૂની પૂર્વદિશામાં એટલે વિજયદ્વારની હામે જગતીથી ૧૨૦૦૦ એ. દૂર ૧૨૦૦૦ એજન વિસ્તારવાળા જ વંદન છે, એમાં પણ બે દ્વિીપ જંબુદ્વીપના બે ચંદ્રના છે, અને બીજા બે દ્વીપ લવણ સદ્રના શિખાની અભ્યન્તર ભાગે ફરના બે ચંદ્રના છે એ ચારે દ્વીપ પરસ્પર બારબારહજાર યોજન દુર રહેલા છે. તથા એ દ્વીપ ઉપરના કીડાપ્રાસાદે તથા ચંદ્રા રાજધાનીએ વગેરે સ્વરૂપ સર્વ સૂર્યવત કહેવું, વિશેષ કે એ ચંદ્રોની ચંદ્રા નામની રાજધાની બીજા જંબુદ્વીપમાં તથા લવણસમુદ્રમાં પૂર્વ દિશામાં જાણવી | તિ ૪ વંદઠ્ઠી || ર૬૨૭ ૨૨૦-૨૨૧ " અવતરણ–પૂર્વગાથામાં જબૂદ્વીપ તરફ જેમ ચાર સૂર્યદ્વીપ અને ચાર ચંદ્રદ્વીપ કા તેમ ધાતકીખંડ તરફ પણ ૮ સૂર્યદ્વીપ અને ૮ ચંદ્રદ્વિીપ છે તે આ ગાથામાં કહેવાય છે एवं चिअ बाहिरओ, दीवा अट्टट्ठ पुव्वपच्छिमओ । दु दु लवण छ छ धायइ-संड ससीणं रखीणं च ॥२८॥२२२॥ શબ્દાર્થ – gs નિમ-એ પ્રમાણેજ | હું ટુ-બે ચંદ્રદ્વીપ બે સૂર્યદ્વીપ વાોિ -બહારભાગમાં વળ-લવણસમુદ્રના તીવ્રા-ચંદ્રસૂર્યના દીપ છે છે-૬ ચંદ્રદીપ ૬ સૂર્યદ્વીપ અઠ-આઠ આઠ ધારૂસંડ-ધાતકીખંડ પુર જીિનો-પૂર્વે અને પશ્ચિમે સરી રવી –ચંદ્રસૂર્યના જયા–એ પ્રમાણેજ લવણસમુદ્રની શિખાથી બહારના ભાગમાં પૂર્વ દિશામાં બે દ્વીપ બાલવણચંદ્રના અને છ દ્વીપ ધાતકીખંડના અભ્યઃરચંદ્રના, તથા પશ્ચિમ| દિશામાં બે દ્વિીપ બાહ્યલવણસૂર્યને અને ૬ દ્વિીપ અભ્યન્તરધાતકી સૂર્યના છે, સવમળી ૮ ચંદ્રઢીપ અને ૮ સૂર્યદ્વીપ છે. ૫ ૨૮ ૨૨૨ ! વિસ્તરાર્થ-લવણસમુદ્રની શિખાની બહાર લવણસમુદ્રના બે ચંદ્ર અને બે સૂર્ય ફરે છે, અને ધાતકીખંડમાં જે ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે તેમાંના ૬-૬ સૂર્યચંદ્ર Page #384 -------------------------------------------------------------------------- ________________ લવણસમુદામા ધાતકીખંડતરફના ચન્દ્રસૂયકિપ ધાતકીના મેરૂ પર્વતની અભ્યન્તરબાજુએ લવણસમુદ્ર તરફ ફરે છે, અને બીજા ૬ સૂર્ય ૬ ચંદ્ર ધાતકીમેરૂની બહારના ભાગમાં કાળદધિસમુદ્ર તરફ પણ ધાતકીખંડમાંજ ફરે છે, જેથી ૬ ચંદ્ર અને સૂર્ય અભ્યન્તરધાતકીના અને બીજા ૬-૬ બાહ્યધાતકીના ગણાય. ત્યાં લવણસમુદ્રના પર્વને લવણસમુદ્રની જગતી ધાતકીખંડના અભ્યત્તરકિનારે આવેલી છે, ત્યાંથી ૧૨૦૦૦ યોજન દૂર પૂર્વદિશામાં ૮ ચંદ્રદ્વીપ આવેલા છે, તેમાં બે દ્વીપ બાહ્યલવણચંદ્રના અને ૬ દ્વિીપ અભ્યન્તર ધાતકીચંદ્રના છે, અને સર્વ રીતે પૂર્વોક્ત ચાર ચંદ્રઢીપ સરખા છે, તથા પશ્ચિમ દિશામાં પણ ધાતકીને અભ્યન્તરકિનારાથી ૧૨૦૦૦ એજન દૂર લવણસમુદ્રમાં ૮ દ્વિીપ છે, તેમાં ૨ કપ બાહ્યલવણસૂર્યના છે, અને ૬ દ્વિીપ અભ્યત્તરધાતકી સૂર્યના છે. તથા એ દ્વિીપના તે તે ચંદ્રોની ચંદ્રાનામની રાજધાનીઓ તથા સૂર્યની સૂર્યાનામની રાજધાની પૂર્વે કહ્યા પ્રમાણે અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યા બાદ બીજા લવણસમુદ્રમાં અને બીજા ધાતકીદ્રીપમાં પિતાપિતાની દિશાઓમાં વિજયરાજધાની સરખી ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે / રતિ વૈદ્યર્તિનઃ ૮-૮ ચંદ્રસૂર્યદ્રાવઃ || એ પ્રમાણે આ લવણસમુદ્રમાં ૧ ગૌતમદીપ ૧૨ ચંદ્રદ્વીપ અને ૧૨ સૂર્યદ્વીપ મળીને ૨૫ દ્વિીપ સરખા પ્રમાણુવાળા અને શાશ્વતા છે. એ ઉપરાન્ત રત્નદીપ વિગેરે બીજા દ્વીપ પણ સંભવે છે, પરંતુ શાસ્ત્રોમાં સમુદ્રના અધિકાર પ્રસંગે તેવા દ્વીપનું વર્ણન આવતું નથી, તેનું કારણ અશાશ્વત હોય અથવા તે એવા ક્ષુલ્લદ્વીપમાં કંઈ જાણવા લાયક ન હોય તે તે કારણ પણ હેય, ઈત્યાદિ યથાયોગ્ય કારણ વિચારવું. છે ૨૮ મે ૨૨૨ . અવતરળ:–પૂર્વગાથાઓમા કહેલા ગૌતમીપ વિગેરે ૨૫ કીપે જળ ઉપર કેટલા ઊંચા દેખાય છે? તેનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે. एए दीवा जलुवरि, बहिजोअण सडअट्ठसीह तहा । भागावि अ चालीसा, मज्झे पुण कोसदुगमेव ॥२९॥२२३॥ શબ્દાર્થ – E E હોવા-એ દ્વીપ મr -વળી ભાગ પણ નવરિ-જળ ઉપર વાસા-(પંચાણુઆ) ચાલીસ વહિ-જંબુદ્વિપ ધાતકીદ્વીપ તરફ મન્સ પુળ-અને શિખાદિશિ તરફ હૂડ ડિસીન્સાઢી અઠયાસી ફોસદુiાવ-બે કોશ જ જયાર્થ-એ દ્વીપ અભ્યન્તરદિશિએ [ દ્વીદિશિએ ] ૮૮ યોજન તથા ૪૦ પંચાણુઆભાગ જેટલા જળ ઉપર દેખાય છે, અને બહારની દિશિએ બે ગાઉંજ દેખાય છે . ૨૯ ૨૨૩ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત વિસ્તરાર્થ –એ ૨૫ દ્વિીપની બહારને તથા અંદરના જળ ઉપર દેખાવ આ પ્રમાણે— ગૌતમદ્વીપ આદિ રપ દ્વીપને જળઉપર દેખાય છે અહિં પૂર્વના સંકેત પ્રમાણે બાહ્યશબ્દથી અભ્યતરદિશિ અને મધ્ય વા અભ્યન્તરશબ્દથી બાહ્યદિશિ એ અર્થ છે. ત્યાં એ દ્વીપ બાહ્યદિશિએ એટલે જંબુદ્વિપ તરફના દ્વિીપ જંબુદ્વિપ તરફ અને ધાતકી ખંડ તરફના દ્વીપો ધાતકી ખંડ તરફ જળથી કેટલા ઉંચા દેખાય છે તે દર્શાવવાનું છે, ત્યાં બને દ્વીપના કિનારાથી ૧૨૦૦૦-૧૨૦૦૦ જન દૂર જતાં એ દ્વીપ આવે છે અને ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળા હોવાથી ૨૪૦૦૦ યોજનાને અને જળવૃદ્ધિ કેટલી? તે જાણીને ત્યારબાદ શ્રીપદિશિને દેખાવ જાણ સુગમ હોવાથી પ્રથમ તે જળવૃદ્ધિ કાઢવાની ત્રિરાશિઆ પ્રમાણે–ાજને–વૃદ્ધિ તે પેજને—કેટલી? ૯૫૦૦૦-૭૦૦— ૨૪૦૦૦ ૭૦૦૪૨૪8 8 8 = ૧૬૮૦૦૦ * ૯૫૮ % % ૯૫ ૫) ૧૬૮૦૦૦ (૧૭૬ યોજના ૯૫ ૭૩૦ = ૧૭૬– ૦૬૫૦ ૫૭૦ ૦૮૦ શેષ ભાગ. ૨) ૧૭૬ (૮૮ ૨) ૮૦ (૪૦ ૧૭૬ એ પ્રમાણે ૨૪૦૦૦ જનાતે ૧૭૬ દશ જન જળવૃદ્ધિ હોવાથી સમભૂમિથી એટલે ઉચે જળમાં ડૂબેલો છે, અને બે ગાઉ બહાર છે, પુન જે બહારના ભાગમાં બહાર દેખાય છે. એટલા જ અભ્યન્તર ભાગે પણ જળબહાર હોય છે, અને તે ઉપરાન્ત અભ્યત્તર દિશિમાં ૧૨૦૦૦ યોજન હઠીને પાછા આવવાથી ૧૭૬-૮૦નું અર્ધ ૮૮-૪૦ અધિક ખુલ્લો હોય, જેથી ૦૦૦ ચ૦ ભાવ =૮૮-૪૦ + ૦૧ દષ્ટિગોચર ૮૮–૪૦ કીપદિશિ ( અલ્યન્તર દષ્ટિગોચર) Page #386 -------------------------------------------------------------------------- ________________ ગૌતમી આદિ ૧૫ ને જળઉપર દેખાવ સર્વે મળીને ૮૮ જન-૪૦ ભાગ દ્વીપ તરફ સર્વે દ્વીપ જળ બહાર ઊંચા દેખાય છે. અર્થાત્ જંબુદ્વીપ પાસેના - દ્વીપ જંબુદ્વીપ તરફ ૮૮–૪૦ ખુલ્લા છે, અને , ભા. યો. ભા. ધાતકીખંડતરફના ૧૬ દ્વિીપ ધાતકી તરફ ૮૮–૪૦ ખુલા છે. આ પ્રમાણે બને દ્વીપ તરફ સરખા દષ્ટિગોચર થવાનું કારણ કે–જેવું ગોતીર્થ અને જળવૃદ્ધિ જબૂદ્વીપથી શિખા સુધી છે, તેવું જોતીર્થ અને જ વૃદ્ધિ ધાતકી ખંડથી પણ શિખા સુધી છે તથા બહાર ભાગે એટલે એ સર્વે દ્વીપ શિખા તરફ તે બે ગાઉ દષ્ટિગોચર છે તે સ્વાભાવિક છે, જેથી એ ઊંચાઈ ગણિતલબ્ધ નથી , ગતમાદિ રપ દ્વીપની મૂળથી અનુકત ઊંચાઈ હવે એ ૨૫ દીપિ સમુદ્રની ભૂમિથી કેટલા ઉંચા છે? તે છે કે શાસ્ત્રમાં દર્શાવેલું નથી તે પણ અહિં વિશેષ અર્થ તરીકે કહેવાય છે તે ત્રિરાશિના ગણિતથી આ પ્રમાણે– જને તીર્થ તે જને કેટલું! ૧૨૦૦૦૪૧8 ૧૨૦૦૦ ૫૦૦૦ - ૧૦૦૦ – ૧૨૦૦૦ ૯૫% 8 8 ૯૫ ૯૫) ૧૨૦૦૦ (૧૨૬ ચે. ભા. ૯૫ = ૧૨૬ – ૩૦ તીર્થ. (૧૨૦૦૦ નું) ૨૫૦ ૮૮- ૪૦ દષ્ટિગોચર ( ;, ની) પૂર્વવત ૨૧૪તા- ૭૦ અન્યન્તર ઉંચાઈ. ૫૭૦ શેષ ભાગ : જન ભાગ - એ પ્રમાણે ૨૧૪-૭૦ જેટલી ઉંચાઈ દ્વીપદશિએ એટલે અભ્યત્તરભાગ છે, અને બાહ્ય ભાગે એટલે શિખાદિશિ તરફની ઉંચાઈ જાણવાને પ્રથમ જે ૧૨૦૦૦ જન અખ્તરનું તીર્થ તથા જળવૃદ્ધિ કહી છે તેને જ બમણી કરવી, કારણ કે દ્વીપના * શાસ્ત્રમાં એ દીપે ભૂમિભાગથી કેટલા ઉંચા છે? તે કહ્યું નથી. માટે શાસ્ત્રમાં નહિ કહેલી ઉંચાઈ તે અહીં અનુક્ત ઉંચાઈ જાણવી. ૪૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત પર્યરતે જતાં પવિસ્તારના બીજા ૧૨૦૦૦ એજન અધિક વધે છે, જેથી દ્વીપથી ૨૪૦૦૦ એજન દ્વરનું ગોતીર્થ અને જળવૃદ્ધિ પ્રાપ્ત કરીને ત્યારબાદ મા યોજન દષ્ટિ ગોચર ઉમેરતાં બાહ્ય ઉચાઈ આવે છે તે આ પ્રમાણે– પેજને ગેતીર્થ તે પેજને કેટલા? ૯૫૦૦૦-૧૦૦૦-૨૪૦૦૦ ૨૪૦૦૦૪૧ ૪ =૨૪૦૦૦ ૫) ૨૪૦૦૦ (૨૫ર જન ૯૫૪ % ૯૫ ૧૯૦ ગોતીથી ૫૦૦ ૪૭૫ જેને વૃદ્ધિ તે પેજને કેટલી ? ૫૦૦૦-૭૦૦-૨૪૦૦૦ ૨૫૦ ૧૯૦ ૬૦ શેષ ભાગ ૫) ૧૬૮૦૦ (૧૭૬ યોજન જળવૃદ્ધિ. ૭૦૦૪૨૪૦૦૦=૧૬૮૦૦ ૯૫૦૦૦ ૭૩૦. ' ૬૫૦ ૫૭૦ ચે. ભા. ૨૫૨૬૦ ગેતીર્થજળ ૧૭૬-૮૦ વૃદ્ધિજળ ને દ્રષ્ટિગોચર ૮૦ શેષ ભાગ * ૪૨૮–૧૪૦ + ૧૦ – ૫ [ પંચાણું અંશને ૧ જન કાઢી લઈ યોજનમાં ઉમેરતાં કરા–૪૫ બાહ્યદિશિએ શિખાતરફ ૨૫ કપિની મૂળથી ઊંચાઈ * અથવા બીછરીતે વિચારીએ તો ૫૦૦૦ એજન ગયે ભૂમિથી ૧૦૦૦ એજન ઉંચું જળ છે માટે પેજને ઊર્ધ્વજળ તે પેજને કેટલું ? ૯૫૦૦૦ ૧૭૦૦ ૨૪૦૦૦ ૧૭૦૦૪૨૪૦૦=૪૦૮૦૦ ૫) ૪૦૮૦૦ (૪ર૯ . Youty ૯૫૦૦૦ ૯૫. છે. ભા. ૦૦૦૫ શેષ ભાગ એમાં જે જન દૃષ્ટિગોચરને મેળવતાં એ રીતે પણ ૪૨૯-૪૫ બાલ ઉંચાઈ આવે છે, Page #388 -------------------------------------------------------------------------- ________________ ॥ लवणसमुद्रना गौतमद्वीप आदि ३१ द्वीपोनो यंत्र ॥ દિશ ! જગતીથી ! પરસ્પર | વૃત્ત જંબૂ તરફ શિખા તરફ ઉપર | અધિપતિ દ્વીપ (જંબૂ મેથી) | દૂર દૂર | વિસ્તાર જળથી ઉંચા જળથી ઉંચા શું છે? દેવ (જબ જગતીથી) થિત દેવ- લવણસમુદ્રન અશ્વિની ૧ ગૌતમ દીપ | પશ્ચિમે પ્રાસાદ | પતિ સુસ્થિતદેવ યો. ભા. 1 : ૨ ગાઉ | ૧૨૦૦૦] ૧૨૦૦૦, ૧૨૦૦ છે. | ના ૮૮ ૪ ચંદ્ર દ્વીપ પ* ચન્દ્રપ્રસાદ ૨ જંબૂના ચન્દ્ર ૨ લવણના ચન્દ્ર મૌતમાદિલીપોની ઊચાઇ વિગેરે * સૂર્ય દ્વીપ પશ્ચિમે સૂર્યપ્રાસાદ ૨ સૂ૦ જંબૂના ૨ સૂ૦ લવણના ૮ ચંદ્ર દ્વીપ | પૂર્વે (ધાતકીથી ૧૨ ૦૦૦ ૨ લવણચન્દ્ર ચન્દ્રપ્રસાદ | ૬ ધાતકીચન્દ્ર ૮ સૂર્ય દ્વીપ પશ્ચિમે સૂર્યપ્રાસાદ ૨ લવણય ૬ ધાતકી સૂર્ય ૩-૩ તીર્થ દ્વીપ ઉત્તરે-૩. | દક્ષિણે-૩ જંબૂ જગતીથી ( ૧૨ એ. ૧૨ યો. | સાધિક પા તીર્થ દેવના| માગધ-વર પ્રાસાદ દામ-પ્રભાસ યે, Page #389 -------------------------------------------------------------------------- ________________ ફ ॥ लवणसमुद्रमां आवेला पदार्थानु संक्षिप्तकोष्ठक ॥ કયાંથી પ્રારંભીને ઉપર લા કેટલે દૂર 1 || ઉંચાઈ ઉંડાઈ | પહોળાઈ || જળથી ઉપર દે. ખાવ જંબુ, તરફ કયાં સુધી (જગતીથી) . જળઉપર દેખાવ શિખા તરફ વિસ્તાર વિસ્તાર ગોતીર્થ બે જગતીથી ૯૫૦૦૦ છે. ક્રમશઃ | ૧૦૦૦ છે.' ૯૫૦૦. પ્રારંભથી જળવૃદ્ધિ ૨ | જગતીથી ૯૫૦ ૦૦ . | ક્રમશઃ | ૭૦૦ છે. ૯૫૦૦૦ચો. પ્રારંભથી શિખા જળથી ૧૬૦૦૦. અતિ મધ્ય ભાગે (૧૦ ૦૦૦ યોજનમાં) – ૧૦ ૦ ૦ ૦ | ૧૦૦૦૦ ૯૫૦૦૦ ચો. ૧ ૧ ૧૬૦૦૦ ' | ૦૦] ૧૦૦૦૦ | ાં . શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તચથ સહિત કળશ ૧૦ ૦ ૦ ૦ ૦. . . ૧ લાખ ચો.૯પ૦ ૦ ૦ ૭૮૮૮ , * (૧ લાખ યોજનમાં). મુખવિવક્ષાઓ વલંધર પર્વત ઉંચાઈના ૧૭૮૧ | ચોથા ભાગે ૧૦૨૨ .|૪૨૦૦૦ ચો. ૯૬૯હું ૯૬89 ૧૦૨.૪૨૪ . અન્તરીપ | ૫૬ | જગતીથી ૮૪૦૦ ચો. ] ક્રમ '. ૫ | જગતના ૨૪૦° ૧• ભિન્નભિન્ન - ૩૦૦ થી. | ૩૦૦ થી ૯૮૦ છે. ૯૦૦ . ૨ ગાઉ ચંદ્રાદિઠપ ૨૫) – ૧૨૦૦૦ ૧૨૦૦૦ . ૮૮ë| ૨ ગાઉ ૧૨૦૦૦]૧૨૦૦૦ | યે. Page #390 -------------------------------------------------------------------------- ________________ લવસમુદ્રમાં આવેલા કીડા પ્રાસાદ ૩૨૫ યો. ભાગ એ પ્રમાણે ગતમાદિ દ્વીપની અભ્યન્તરઊંચાઈ ૨૧૪–૭૦ અને બાદા છે. ભાગ. ઉંચાઈ ૪૨લા–૪પ જાણવી છે ૨૯ મે ૨૨૩ છે અવતરણ – હવે એ ૨૫ દ્વિીપ ઉપર સુસ્થિતદેવ તથા ચંદ્રસૂર્યના જે કીડાપ્રાસાદ રહેલા છે તે પ્રાસાદનું પ્રમાણ તથા લવણ સમુદ્રના તિષી વિમાનોનું કંઈક સ્વરૂપ કહેવાય છે, અને તે સાથે આ લવણ સમુદ્રને અધિકાર પણ સમાપ્ત કરાય છે कुलगिरिपासायसमा, पासाया एसु णिअणिअपहणं । ..... तह लावणजोइसिआ, दंगफालिह उडुलेसागा ॥३०॥२२४॥ • શબ્દાર્થ – ફુજિરિાસાય-વર્ષધરના પ્રાસાદે તરં-તથા સમા-સરખા ઢાવળનોરિંગા-લવણ સમુદ્રના તિષિએ હુ-એ દ્વીપ ઉપર ifટ-દકસ્ફટિક, જળસ્ફટિકરનના મિનિમ-નિજ નિજ, પિતપોતાના દૂજેલા-ઊદ્ગલેશ્યાવાળા, અધિક ઘદૂi-પ્રભુના, અધિપતિઓના ઊર્વતેજવાળા. જાથા –એ દ્વીપ ઉપર પોતપોતાના અધિપતિદેવના જે પ્રાસાદ છે તે કુલગિરિ ઉપરના પ્રાસાદે સરખા છે, તથા લવણ સમુદ્રના જ્યોતિષીઓ જળસ્ફટિકરનના અને અધિક ઊર્ધ્વતેજવાળા છે. ૩૦મારા વિસ્તરાર્થ –લઘુહિમવત આદિ ૬ વર્ષધરપર્વત ઉપર સિદ્ધાયતન ફટ સિવાયના ફૂટે ઉપર જેવા દેવપ્રાસાદ છે તેવા જ અને તેટલા પ્રમાણવાળા દ્વીપ ઉપર દેવ- આ ૨૫ દ્વિીપ ઉપરના પ્રાસાદે પણ છે, જેથી આ ૨૫ દેવ પ્રાસાદનું પ્રમાણુ પ્રાસાદ ૬રા યોજન ઊંચા અને ૩૧ જન વિસ્તારવાળા છે, અને એ સર્વે કીડાગ્રહસરખા છે, સુસ્થિતના આવાસમાં એક દેવશય્યા છે, પિતાની રાજધાનીમાંથી સુસ્થિતદેવ જ્યારે અહિં આવે ત્યારે શયન કીડા અથવા આરામ કરવાને માટે આ આવાસ ઉપયોગી છે, અને ચંદ્ર સૂર્યના પ્રાસાદમાં દરેકમાં એકેક સપરિવાર સિંહાસન છે, અને તે તે ચંદ્ર સૂર્ય જ્યારે પિતાની બીજા નંબુદ્વીપલવણસમુદ્રમાં રહેલી રાજધાનીમાંથી અહિં આવે ત્યારે કઈ કઈ વખતે પિતાના આ દ્વીપ ઉપરના પ્રાસાદમાં આવી સુખે બેસે છે, અને આરામ ૧. ગાથામાં સામાન્યથી ૨૫ માં પ્રાસાદ કહ્યા છે તે પણ ગૌતમીપમાં મવન અને ૨૪ ઠીમાં પ્રાણ છે એટલું વિશેષ જાણવું. Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત કરે છે. એ પ્રમાણે ૨૫ પ્રાસાદમાંના ૧ પ્રાસાદમાં શમ્યા અને ૨૪ પ્રાસાદમાં સિંહાસન જાણવાં. તથા લવણસમુદ્રની શિખા ૧૬૦૦૦ એજન ઉંચી છે, અને જ્યોતિષીઓ ૭૯૦ જન ઊંચે આકાશમાં ફરે છે, તે ૧૦૦૦૦ એજન જેટલા લવણસમુદ્રનાં તિષ વિરતારવાળી શિખામાં જળ હેવાથી તેટલે વિસ્તાર સર્વથા વિમાને જળસ્ફટિકનાં તિષીએ રહિત છે કે સહિત છે? અર્થાત લવણસમુદ્રના જ્યોતિષીઓ શિખાની આજુબાજુએ જ છે કે શિખાની અંદર પણ છે? અને જે શિખાની અંદર હોય તે જળમાં વિમાને કેવી રીતે ચાલે? એ સર્વ શંકાઓના સમાધાન તરીકે આ ગાથામાં કહે છે કે-લવણસમુદ્રમાં ફરતાં તિષ વિમાને જળસ્ફટિક રત્નનાં છે, અને જેરફટિકર જળમાં પિતાની જગ્યા - કરી કરીને ચાલતું જાય એવા સ્વભાવવાળું હોય છે, માટે શિખાની અંદરનાં જયોતિષવિમાને પણ શિખાના જળને ભેદીને કંઈ પણ નડતર વિના અખલિત પણે ફરે છે, અર્થાત શિખાની બહારનાં વિમાન જેમ ખુલ્લા આકાશમાં નિર્વિઘપણે ફરે છે તેવી જ રીતે શિખાની અંદરનાં વિમાને પણ જળની અંદર નિર્વિઘપણે ગતિ કરે છે. પ્રશ્ન –જે એ પ્રમાણે છે તે શિખાની અંદર ફરતાં જોતિષવિમાને જ જળસ્ફટિકરનનાં છે કે શિખાની બહાર ફરનારાં પણ તેવા જ રનમાં છે? ઉત્તર–લવણસમુદ્રમાં જેટલાં વિમાને છે તેટલાં સર્વવિમાન જળસ્ફટિકનાં છે, જે કે શિખાબહાર જળભેદ કરવાનું નથી તે પણ સ્વભાવથી જ સર્વવિમાને જળસ્ફટિકનાં છે. પ્રશ્ન–તે લવણસમુદ્રવત્ બીજા સમુદ્રોમાં જળસ્ફટિકનાં કે અન્યથા? ઉત્તર–કેવળ લવણસમુદ્રનાં જ સર્વવિમાને જળસ્ફટિકમય છે, અને શેષ સર્વે દ્વીપસમુદ્રનાં વિમાને સામાન્ય સ્ફટિકનાં છે. તથા એ વિમાન ઊર્વપ્રકાશ ઘણો હોય છે, જેથી ચંદ્રસૂર્ય પ્રકાશ શિખાના પર્યન્તભાગ સુધી પહોંચે છે, અને તેથી જે વખતે જંબૂદ્વીપમાં જે સ્થાને દિવસ હોય છે, તે જ સ્થાનની સન્મુખ રહેલા લવણસમુદ્રના પણ સંપૂર્ણ ક્ષેત્રમાં એટલે જંબુદ્વીપના પર્યન્તથી ધાતકીખંડના પ્રારંભ સુધીમાં જળસ્ફટિક વિમાનને સર્વત્ર દિવસ હોય છે તે વખતે તેટલાક્ષેત્રમાં આવેલે શિખાને અધિક ઊર્વપ્રકાશ ભાગ પણ તેટલા વિસ્તારમાં ૧૬૦૦૦ એજન ઊંચાઈ સુધી સપ્રકાશ હોય છે, અને બાકીના બે ભાગમાં રાત્રિ હોવાથી અંધકાર હોય છે, શિખાની અંદર જળમાં ચંદ્રસૂર્ય ફરતા નથી પરંતુ શિખાની બને બાજુએ દ્વીપદિશિતરફ ખુલ્લા આકાશમાં ફરે છે, અને તેથી તેને ઊર્ધ્વતીચ્છ પ્રકાશ Page #392 -------------------------------------------------------------------------- ________________ હવસમુદ્ર ઉપર રહેલા જળસકટિકમય તિથી રવાના વિમાન ૨૭ ઠેઠ શિખાની ઉપર પહોંચે છે. જંબૂઢીપાદિ સર્વ દ્વીપસમુદ્રના ચન્દ્રસૂર્યને ઊદ્ધપ્રકાશ માત્ર ૧૦૦ યોજન સુધી જ હોય છે, અને આ લવણસમુદ્રના સૂર્યચંદ્રને ઊર્ધ્વપ્રકાશ સાધિક ૮૦૦ યોજન જેટલું હોવાથી આ વિમાનેને અધિક ઊર્વીલેશ્યાવાળાં (અધિક ઊર્ધ્વતેજવાળાં) કહ્યાં છે તે યથાર્થ છે. વળી જે એ વિમાને એવાં ઊર્ધ્વતેજસ્વી ન હોય તે ૭૦૦ એજન જેટલી શિખાને ઊર્ધ્વભાગ સર્વત્ર સદાકાળ અપ્રકાશિત જ રહે. છે લવણસમુદ્રના સ્વરૂપને ઉપસંહાર એ પ્રમાણે અહિ લવણસમુદ્રનું સ્વરૂપ હવે સમાપ્ત થયું, વિશેષવર્ણનના જિજ્ઞાસુઓએ અન્યશાસ્ત્રોમાંથી વિશેષવિસ્તાર જાણવા ચોગ્ય છે, અને કિંચિત્ સંક્ષિપ્ત સંગ્રહ કહેવાય છે તે આ પ્રમાણે લવણસમુદ્રના પદાર્થોને સંક્ષિપ્ત સંગ્રહ ૫૬ અન્તદ્વીપ ૧ ગૌતમીપ ૧૨ ચંદ્રદ્વીપ ૧૨ સૂર્યદ્વીપ [૮૧ દ્વીપ ] ૬ તીર્થ દ્વીપ ૪ મેટા પાતાલકળશ | ' ૪ ચન્દ્ર ૭૮૮૪ લઘુ પાતાલકળશ ૪ સૂર્ય [૭૮૮૮ પાતાલકળશ] ૧૩૨ નક્ષત્ર ૪ વેલંધર૫ર્વત ૩૫૨ ગ્રહ ૪ અનુલંધર પર્વત | ૨૬૭૯૦૦ કેકે તારા ૧ ઉદકમાળા (શિખા) | ૨ ગોતીર્થ ૧૭૪૦૦૦ વેલંધરદેવ વળી એ ઉપરાન્ત ઉકૃષ્ટથી ૫૦૦ યોજન [ ઉલ્લેધાંગુલ] પ્રમાણના મસ્યાદિ જલચરે છે, તથા જગતીના વિવરમાં થઈને જંબુદ્વીપમાં પ્રવેશેલા જળમાં એ જ વિવરામાં થઈને મલ્યો પણ વધુમાં વધુ ૯ યોજનાદીર્ઘ કાયાવાળા પ્રવેશ કરે છે. આ લવણસમુદ્ર કાળદધિસમુદ્ર અને સ્વયંભૂરમણસમુદ્રમાં મત્સ્ય ઘણી જાતિના અને ઘણા છે, શેષસમુદ્રોમાં મત્સ્યો છે પરંતુ લવણાદિ ત્રણસમુદ્રની અપેક્ષાએ બહુ અલ્પ છે. તેમાં કાલેદધિમાં મોટામાં મોટા ૭૦૦ જનના મત્સ્ય અને સ્વયંભૂરમણમાં ૧૦૦૦ જનના મત્સ્ય છે, શેષ સમુદ્રોમાં ૭૦૦ થી ૧૦૦૦ ની અંદર મધ્યમપ્રમાણુવાળા મત્સ્ય છે. એ રીતે આ લવણસમુદ્રને અધિકાર સમાપ્ત થયે. ૩૦–૨૨૪ો છે કે તિ હિતીનો વાસઇદ્રાણિ છે Page #393 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ तृतीयो धातकीखंडाधिकारः ॥ અવતરનઃ— પૂર્વ લવણુસમુદ્રના અધિકાર સમાપ્ત થયા, અને હવે આ ત્રીજા અધિકારમાં ધાતીલક નામના ખીજા દ્વીપનું વર્ણન કરવાને પ્રસંગ છે, ત્યાં આ ધાતકીખંડદ્વીપ લવણુસમુદ્રની ચારે ખાજુ વલયાકારે વીટાઈ રહ્યો છે, તે લવણુસમુદ્રથી ખમણા એટલે ૪૦૦૦૦૦ (ચારલાખ ) યાજત પહેાળે। અને લખાઈમાં આગળ કહેવાશે તેવા ત્રણ પરિધિએ જેટલા પ્રારભમાં મધ્યમાં અને પતે વલયાકાર પરિધિવાળે છે, એટલે પ્રારભમાં ૧૫૮૧૧૩૯ (પંદરલાખ એકાસી હજાર અને એકસે એગણુચાલીસ ( ચેાજન પરિધિ આકારે લાંખે છે, અને પયન્તે ૪૧૧૦૯૬૧ ( એકતાલીસલાખ દશહજાર નવસેા એકસડ) ચેાજન પરિધિ આકારે લાંખા છે, પરન્તુ સીધી લીટીએ લાં નથી. તથા આ ધાતકીખંડમાં ઉત્તરદક્ષિણદિશાએ ઉત્તરદક્ષિણુ લાંખા એ માટા ઈષુકાર પવતા આવેલા છે કે જેને લઈને લખાઈમાં ધાતકીખંડના એ મોટા વિભાગ પડયા છે, જેમાંના એક પૂ`દિશા તરફના વિભાગ તે પૂર્વષ્ટાતીલક અને પશ્ચિમદિશા તરફને વિભાગ તે પશ્ચિમબાતલંક એ નામે ઓળખાય છે, તેજ વાત આ ગાથામાં કહેવાય છે.— जामुत्तरदीहेणं, दससयसमपिहुल पण उच्चर्णं । મુવાનિઝુમેળ, ધાયાનો તુમિત્તો શારરા શબ્દા નામ ઉત્તર-દક્ષિણઉત્તર વાઢેળ –દીધ સતય ( દસસેા ) હજાર ચેાજન સાવિદુઃ-સરખા પહાળે! વળસ ( ૧ ) ૩૨ળ – પાંચસે ચાજન ઉચા રસુરિ-ઇજીકારપત્ર ત જીજ્ઞેળ એ વડે ધાયÉકો-ધાતકીખ ડ ૩૪-એ વિભાગે વિમત્તો-હેંચાયલે છે. ગાથાર્થઃ—દક્ષિણઉત્તર દી, એકહજાર ચેાજન સત્ર સરખા પહેાળા અને પાંચસા ચેાજન (સત્ર સરખા) ઉંચા એવા એ ઇકારપાવર્ડ અ ધાતકીખંડ એ વિભાગમાં વહેંચાયેલા છે ॥ ૧ ॥ ૨૨૫૫ ( Page #394 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડમાં ૧૨ વર્ષધર૫વત, ૧ મહાક્ષેત્ર વિસ્તર્થ –જબૂદ્વીપ તે પહેલે દ્વિીપ, જંબૂઢીપને વીટાયેલા લવણસમુદ્રને વીટાયલે આ ઘાતઃ નામને બીજે દ્વિીપ છે. આ દ્વીપનું ધાતકીખંડ એવું નામ પડવાનું કારણ આ પ્રમાણે– [ T[૦ ૨૬૦, પૃ. ૩૨૮] ॥ धातकीखंडना २ इषुकार पर्वत ॥ vo પ્રથhe પર્વત કરવા HARE FREE છે પશ્ચિમ ) ત ત લવનું વિશ્વત તારી ધા 62 vi se વ ૬ ETTER: પ્રિયંકાર વાહીનું દાંપણ * ધાતકીખંડ” એ નામનું કારણ આ દ્વીપમાં સ્થાને સ્થાને ધાતકીવૃક્ષનાં (ધાવડીનાં) ઘણાં વન છે, તથા આ દ્વિપના અધિપતિ બે દેવે જંબૂવૃક્ષ સરખા ધાતકી અને મહાધાતકી નામના બે મહાવૃક્ષે ઉપર રહે છે, તેથી [ જેમ જંબૂવૃક્ષના ઘણાં વન અને આ વાત દેવના નિવાસસૂત શાશ્વત જંબૂવૃક્ષ ઉપરથી પહેલા દ્વીપનું જબૂદ્વીપ નામ થયેલું છે, તેમ અહિં પણ એ પૂર્વોક્ત કારણથી] ઘાતક એવું નામ થયેલું છે. અથવા એ નામ ત્રણે કાળમાં એક સરખી રીતે વર્તતું શાશ્વત નામ છે. ૪૨ Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત I પૂર્વ ધાતકીખંડ અને પશ્ચિમ ધાતકીખંડા પુરપર્વત આ દ્વીપમાં ઉત્તરદિશાએ હજુFIR ર્વત નામને એક માટે પર્વત છે, તે ઉત્તરદક્ષિણ દીર્ઘ છે, ૧૦૦૦ યોજના પ્રારંભથી પર્યત સુધી એક સરખો પહોળો છે, અને તેવીજ રીતે પ્રારંભથી પર્યત સુધી ૫૦૦ યોજન એક સરખો ઉંચે છે, વળી એજ બીજે રૂપુIRપર્યંત દક્ષિણદિશામાં પણ આવે છે. એમાં ઉત્તરદિશાને ઈષકાર પર્વત લવણસમુદ્રની જગતીના અપરાજીતદ્વારથી પ્રારંભીને ધાતકીખંડની જગતીના અપરાજીતદ્વાર સુધી પહોંચેલો છે, અથવા લવણસમુદ્રના ઉત્તરપર્યતથી કાળદધિસમુદ્રના ઉત્તરપ્રારંભ સુધી લાંબો છે, એટલે એ પર્વતને એક છેડો લવણસમુદ્રને મળે છે, અને બીજે છેડે કાલેદધિ સમુદ્રને મળે છે. તેવી રીતે બીજા દક્ષિણઈષકારનો એક છેડો. લવણસમુદ્રના વિજયંતદ્વારે આવેલું છે, અને બીજે છેડે ધાતકીખંડના વિયંતદ્વારે પહોંચ્યા છે. જેથી [ ધાતકીખંડ ૪૦૦૦૦૦ ોજન પહોળો હોવાથી ] એ બે પર્વતે પણ ૪૦૦૦૦૦ (ચાર લાખ) યોજન લાંબા છે. અને એ પ્રમાણે એ બે પર્વતે દ્વીપની વચ્ચે ઉત્તર દક્ષિણમાં આવવાથી ધાતકી ખંડના પૂર્વધાતાવું અને પશ્ચિમઘાતી વંદુ એવા બે મોટા વિભાગ થયેલા છે. તથા રજુ એટલે બાણના ર–આકાર સરખા કઈ હોવાથી પુર એવું નામ છે, એ દરેક ઈષકાર ઉપર ચાર ચાર ફૂટ-શિખર છે, તેમાંનું પહેલું સિદ્ધાયતન ફૂટ કાલોદધિસમુદ્ર પાસે છે, ત્યારબાદ બીજું ત્રીજું ચોથું કૂટ લવણસમુદ્ર તરફ છે. ૧ ૨૨૫ છે ધાતકી ખંડમાં ૧૨ વર્ષધરપર્વત, ૧૪ મહાક્ષેત્ર છે મતરાઃ–પૂર્વે કહેલા પૂર્વધાતકી ખંડમાં અને પશ્ચિમ ધાતકી ખંડમાં દરેકમાં ૬-૬ વર્ષધરપર્વત અને ૭–૭ મહાક્ષેત્ર છે, અને તે ચકના (પૈડાના) આરા તથા આંતરા સરખા છે જેથી પર્વતે સરખી પહોળાઈવાળા અને ક્ષેત્રો વિષમ પહોળાઈવાળાં છે તે આ ગાથામાં કહેવાય છે– खंडदुगे छ छ गिरिणो, सग सग वासा य अर विवररूवा । धुरि अति समा गिरिणो, वासा पुण पिहुलपिहुलयरा ॥२॥२२६॥ શબ્દાર્થવંદુ-અને વિભાગમાં પુરિ અંતિ-પ્રારંભમાં અને અને છે જિળિો-છ છ વર્ષધર પર્વતે સમા (ળિો-પર્વતે સરખા પહોળા સા સા વાર-સાત સાત ક્ષેત્ર વાસા પુળ અને ક્ષેત્રો અર-ચક્રના આરા સરખા વિદુરવિદુર -અધિક અધિક પહેળાં છે, વિવાહવા તથા આંતરા સરખા Page #396 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડમાં જ મૃતપસરખા પદાર્થો ૩૩૧ થાર્થ –બને ખંડમાં-વિભાગમાં ૬-૬ વર્ષધરપર્વતે ચક્રના આરા સરખા છે, અને ક્ષેત્રો ચકના વિવર (આરાના આંતરા) સરખા છે, તેથી પર્વતે પ્રારંભમાં અને અન્ને સરખા પહોળા છે, અને ક્ષેત્રે અધિક અધિક પહેળાઈવાળાં છે. છે ૨૫ ૨૨૬ છે વિસ્તરાર્થ–પૂર્વે કહ્યા પ્રમાણે ધાતકી ખંડના જે બે મેટા વિભાગ થયેલા છે તેમાં પહેલા વિભાગમાં એટલે પૂર્વધાતકી ખંડમાં અને બીજા વિભાગમાં એટલે પશ્ચિમ ધાતકી ખંડમાં જંબુદ્વીપની પેઠે ૬-૬ વર્ષધર પર્વત અને ૭-૭ મહાક્ષેત્રો આવેલાં છે, જેથી જંબુદ્વીપમાં ૬ વર્ષધર છે, ત્યારે અહિં ૧૨ વર્ષધર છે, અને જંબુદ્વીપમાં ૭ મહાક્ષેત્ર છે ત્યારે અહિં ૧૪ મહાક્ષેત્ર છે એ તફાવત છે. છે વર્ષધર આરા સરખા અને ક્ષેત્રો વિવરસરખાં છે ધાતકીખંડ તે એક મહાન ચક (રથના પૈડા) સરખો છે, જેમાં જંબુદ્વીપસહિત લવણ સમુદ્ર તે ચકની નાભિ છે, અને કાલેદધિસમુદ્ર તે ચકને પ્રધિ (લોખંડની વાટ સરખો) છે. એવા પ્રકારના એ ઘાતકીદ્વીપ રૂપી મહાચક્રમાં ૧૨ વર્ષધર અને ૨ ઈષકાર મળી ૧૪ પર્વતે આરા સરખાં છે. અને તે ચૌદ આરાના ૧૪ આંતરામાં મહાક્ષેત્ર રહ્યાં છે, માટે ક્ષેત્રે આરાના વિવરસરખાં (આંતરા સરખાં) છે. એ પ્રમાણે ૧૪ પવને આરા સરખા હોવાથી પ્રારંભમાં એટલે લવણ સમુદ્ર પાસે જેટલા પહોળા છે, તેટલા જ પહોળા પર્યતે એટલે કાલેદધિસમુદ્ર પાસે પણ છે, અર્થાત્ એ ચૌદે પર્વતૈનો એક છેડે લવણ સમુદ્રને અડેલો છે, અને બીજે છેડે કાલોદ ધિસમુદ્રને અડેલો છે, જેથી ચૌદે પર્વતો ૪૦૦૦૦૦ (ચાર લાખ) જન લાંબા છે. એ પર્વતે પ્રારંભે અને પર્યતે કેટલા પહેળાં છે? તે આગળ ૧૦ મી ગાથામાં ત્તા ઘુવં” એ ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે. તથા ચૌદ આંતરામાં રહેલાં ૧૪ મહાક્ષેત્ર તે પણ ધાતકી ખંડની પહોળાઈ પ્રમાણે વર્ષધર પર્વતે જેટલાં જ ૪ લાખ યોજન લાંબાં છે, અને પહોળાઈમાં બહુ વિષમતા છે, કારણ કે લવણ સમુદ્ર પાસે ક્ષેત્રોની પહોળાઈ અલ્પ છે, ત્યાર બાદ ચક્રના વિવરપ્રમાણે વધતી વધતી કાળદધિસમુદ્ર પાસે ક્ષેત્રોની પહોળાઈ ઘણી જ વધી ગઈ છે. જેથી આગળ ૧૦-૧૧-૧૨ મી ગાથામાં કહેવાશે તેવી ગણિત રીતિ પ્રમાણે પ્રારંભની મધ્યની અને પર્યન્તની એમ ત્રણ પહોળાઈ જુદી જુદી દરેક ક્ષેત્રની કહેવાશે. છે ૨. થર૬ છે અવતરાહવે આ ધાતકીખંડમાં જંબૂઢીપના પદાર્થ સરખા કયા ક્યા પદાર્થ છે તે કહેવાય છે– दहकुंडंडत्तममेरुमुस्सयं वित्थरं वियडूढाणं । वट्टगिरीणं च सुमेरुवजमिह जाण पुव्वसमं ॥३॥२२७॥ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત શબ્દાઃ— ર૪ ( ઉત્ત’)–દ્રહાની ઉંડાઈ દુર દત્ત-કુંડાની ઉંડાઈ अमेरु૬-મેરૂ રહિત પતાની ૩સય – ચાઈ વિસ્થર વિયદ્ઘાળ’–વૈતાઢયોને વિસ્તાર — વવિરાળ –વૃત્તગિરિઓને સુમેળ્વપ્ન –મેરૂપ ત વ ને હૈં -અહિં ધાતકીખંડમાં જ્ઞાન-જાણવું પુનમ –પૂર્વ સમ, જ ખૂદ્વીપ તુલ્ય ગાથાર્થ: દ્રઢાની ઉંડાઈ, કુંડાની ઉંડાઈ, મેવિના શેષપવ તાની ઉંચાઈ, વૈતા ઢોના વિસ્તાર, અને મેસિવાય શેષવૃત્તઆકારવાળા પતાના વિસ્તાર એ સ અહિં ધાતકીખ ડમાં જ બૂઢીપના સરખું જાણવું [એ ૫ ખાખત સરખી જાણવી] !! ૩૫ ૨૨૭ II વિસ્તરાર્થ : જંબુદ્રીપમાં દ્રહેાની અને કુંડાની જે ૧૦ યોજન ઉંડાઈ કહી છે તેટલીજ ઉંડાઈ ધાતકીખંડના દ્રાની અને કુંડાની છે, પરન્તુ એ દ્રહેાના અને કુંડાના વિસ્તાર વિગેરે તે મમણા છે. તથા મેરૂવિના શેષ કુલગિરિ ગજદન્તવક્ષસ્કાર યમલગિરિ કંચનગિરિ અને વૈતાઢચ વિગેરેની જે ઉંચાઈ જ બુદ્વીપમાં કહી છે તેજ ઉંચાઈ ધાતકીખંડમાં પણ છે, તથા દી બૈતાઢયોને વિસ્તાર જ ખૂદ્વીપમાં ૫૦ ચેાજન કહ્યો છે, તે પ્રમાણે જ ધાતકીખ'ડના ૬૮ દીઘ વૈતાઢોને વિસ્તાર પણ ૫૦ ચેાજન જ છે, પરન્તુ લખાઈ જૂદી જૂદી છે, અને ઉંચાઈ તુલ્ય છે તે વરાળ એ પદથી કહેવાઈ છે. તથા મેરૂવિના શેષવૃત્તઆકારના પતા જે વૃતબૈતાઢય યમલગિરિ કંચનગિરિ આદિ છે તેના વિસ્તારપણ જખૂદ્વીપમાં પ્રમાણે કહ્યા છે, તે પ્રમાણે જ ધાતકીખંડના વૃત્તબૈતાઢચાદિના પણ વિસ્તાર છે. એ પ્રમાણે એ પ ખાખતા જ ખૂદ્વીપતુલ્ય જાણવી. અને જ ખૂંદ્રીપથી દ્વિગુણ પ્રમાણવાળા કય1 કયા પદાર્થો છે તે ૬ઠ્ઠી ગાથામાં કહેવાશે. ૫ ૩૫ ૨૨૭ ૫. ૫ ધાતકીખંડના ૨ મેરૂપતા અવતરળ:—હવે જમૂદ્રીપના મેરૂપર્વતથી ધાતકીખડના મેરૂપર્વતમાં જે જે આામતને તફાવત છે તે આ ગાથામાં કહેવાય છે— मेरुदुगंपि तहच्चिय, णवरं सोमणसवर देसे । સન બરસનસનુ ત્તિ મસળી ચત્તે ાણારા Page #398 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડના મેરૂનો મૂળ વિગેરે સ્થાને વિસ્તાર શબ્દાર્થ – મદુi fપ-બે મેરૂ પર્વત પણ || સ [ 8 ]-સાત હજાર યોજન તવિ -નિશ્ચય તેવાજ છે અસર–અને આઠ હજાર યોજના કg-ઊણ, ન્યૂન નવર –પરતુ વિશેષ એ છે કે ત્તિ-[ સમાપ્તિસૂચક ] ઈતિ. મળત-સોમનસવનથી ૩ષ્ય ઉંચાઈમાં હિ૪૩રિ હેઠે અને ઉપરના ભાગમાં | સક્ષપાણી-પચાસ હજાર જન જાથાર્થ –ધાતકીખંડના બે મેરુપર્વત પણ જંબૂ દ્વીપના મેરૂ જેવાજ છે, પરંતુ વિશેષ એ છે કે–સૌમનસવનની નીચેનો ભાગ સાત હજાર જન ઓછે છે, અને ઉપરનો ભાગ આઠ હજાર યોજન એ છે છે, અને બને મેરૂની ઉંચાઈ ૮૫૦૦૦ [ પંચાસી હજાર | જન છે | ૪૨૨૮ વિસ્તરાર્થ-જંબૂદ્વીપમાં એક જ મેરૂ પર્વત છે ત્યારે આ ધાતકીખંડમાં ૨ મેરૂ પર્વત છે, કારણકે ૧ મેરૂ પૂર્વધાતકીખંડના અતિમધ્યભાગમાં છે, અને ૧ મેરૂ પશ્ચિમઘાતકીખંડના અતિમધ્ય ભાગે છે. જેથી ક્ષેત્ર પર્વત નદીઓ વિગેરેની જેટલી વ્યવસ્થા સંપૂર્ણ જબૂદ્વીપમાં છે, તેટલી સર્વ વ્યવસ્થા કેવળ એક પૂર્વધાતકીખંડમાં છે, અને તેવી જ સર્વવ્યવસ્થા પશ્ચિમઘાતકીખંડમાં છે, જેથી આ દ્વીપમાં બે મેરૂ પર્વત હોય તે પણ વાસ્તવિક છે. તથા જંબૂદ્વીપના મેરૂથી આ બે મેરૂમાં જે તફાવત છે તે આ પ્રમાણે– જંબૂદ્વીપના મેરૂપર્વતમાં તેની સમભૂતલ પૃથ્વીથી [ નીચેની ભૂમિથી] સૌમનસવન ૬૩૦૦૦ ચોજા અને ભૂમિ અંદરના મૂળમાંથી ૬૪૦૦૦ યેજન ઉંચું છે, ત્યારે આ ધાતકેમેરૂનું સૌમનસવન તેથી ૭૦૦૦ એજન ન્યૂન એટલે મૂળથી પ૭૦૦૦ જન અને સમભૂમિથી પ૬૦૦૦ જન ઉંચું છે- તથા જંબુદ્વીપના મેરૂના સૌમનસવનથી ઉપરનું પંડકવન અથવા મેરૂનું શિખરતલ ૩૬૦૦૦ જન ઊંચું છે, ત્યારે આ ધાંતકીમેરૂના સૌમનસવનથી પંડકવન આઠ હજાર ન્યૂ એટલે ૨૮૦૦૦ એજન ઉપર છે. એ પ્રમાણે નીચે ૭૦૦૦ અને ઉપર ૮૦૦૦ મળી ૧૫૦૦૦ યોજન લૂટવાનું કારણકે આગળની જ “સસઘળસીર્ફ ૩ઘરો” = એ પદમાં ધાતકી ના મેરૂ ૮૫૦૦૦ ૦ ઉંચા કહ્યા છે, જેથી જંબુંદીપના લાખ યોજન ઊંચા મેરૂથી આ મેરૂ ૧૫૦૦૦ યોજન નીચા છે, માટે એ ૧૫૦૦૦ યોજન તૂટયા છે. વળી અહિં ઉંચાઈ ન્યૂન હોવાના કારણથી જ બૂદ્વીપના મેરૂવત એક પેજને ભાગની હાનિ વૃદ્ધિ નહિ થાય, પરંતુ આગળની ગાથાના વિસ્તરાર્થ માં દર્શાવ્યા પ્રમાણે ૧ ભાગ ની હાનિ વૃદ્ધિ થાય છે. શેષ ચારે વા વિગેરેનું સ્વરૂપ જબૂદ્વીપવત્ જાણવું, અને વિસ્તારને તફાવત આગળ કહેવાય છે. કે ૪ ૨૨૮. Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત મવરળ –પૂર્વગાથામાં કહેલાં બે મેરૂપર્વતને મૂળ આદિ પાંચ સ્થાને વિસ્તાર કેટલું છે? તે આ ગાથામાં કહેવાય છે – तह पणणवई चउणउअ अद्धचउणऊ अ अट्ठतीसा य । दसई सयाई कमेणं, पणठाणपिहुत्ति हिट्ठाओ ॥५॥२२९॥ શબ્દાર્થ – વળાવ [ સા ]-પંચાણુસો જન સરું સારું-દસ સ યોજના વાળ૩-ચોરાણુ જન મેળું -અનકમે મવડળ- અર્ધચોરાણુ ] સાઢીત્રાણસે ત્રટાળ-પાંચ સ્થાનની જન fહુત્તિ-પહોળાઈ અગ્રતીસા-આડત્રીસસો એજન હિટ્ટામો હેઠેથી પ્રારંભીને જાથા –તથા મેરૂપર્વતની નીચેથી પ્રારંભીને પાંચસ્થાનમાં અનુક્રમે ૫૦૦૯૪૦૦-૩૫૦-૩૮૦૦ અને ૧૦૦૦ એજનને વિસ્તાર છે [ અહિં ના એ પદ પળનેવેરૂ આદિ પાંચે અંક સાથે જોડવું ]. એ પ ાં ૨૨૯ વિરતાર્થ –અહિં પાંચસ્થાન તે મેરૂ પર્વતનું મૂળ, સમભૂમિ, નંદનવન, સૌમનસવન અને સર્વથી ઉપરનું પંડકવન અથવા શિખરતલ એ ઉપરા ઉપરી પાંચ સ્થાનોની કમશઃ પહોળાઈ અનુક્રમે ૯૫૦૦ જનાદિ કહી તે આ પ્રમાણે ૧ મેરૂના મૂળને વિસ્તાર ૫૦૦ | ૪ સૌમનસ સ્થાને ૨ સમભૂમિસ્થાને ८४०० [ પ પંડકરને (શિખરતલે) ૧૦૦૦ ૩ નંદનવને ૯૩૫૦ ૩૮૦૦ એ વિસ્તારનો વિલેષ કરી ઉંચાઈ વડે ભાગતાં જે આવે તેટલી હાનિ ઉપર ચઢતાં હોય અને નીચે ઉતરતાં તેટલી વૃદ્ધિ હોય ” એ ગણિત રીતિ પ્રમાણે મૂળના શિખરતલના નિયત વિસ્તારથી વચ્ચેના ત્રણ સ્થાનને અથવા પાચે સ્થાનને વિસ્તાર પ્રાપ્ત થાય તે આ પ્રમાણે– Page #400 -------------------------------------------------------------------------- ________________ ઉંડાઈ ધાતકીખના એના મૂળ વિગેરે સ્થાને વિસ્તાર ૭૧ g ॥ धातकी खंडना मेरुपर्वतनुं प्रमाण || સામ * pile £9.9 M 。。hnn (મૂળથી ૫૦૦ ચો. સૌમનસ ઉદાહ ܚ܀ ર મૂળ です ° ' ન . . નંદન (નંદન વર્મ) ૯૩ ૫ ૦ ચોક વિસ્તાર સૌમનસ વિસ્તાર સત્ર ભૂતલ ૪. યો. વિસ્તાર ૯૫ ૦ ૦ ચો. વિસ્ત [o ૨૨૬, ૦ ૨૨૪] સર્વ ઉંચાઈ ૮૫૦૦૦ જન ૩૩૫ વન ધાતકીખડના ૨ મેરૂ અને અપુષ્કરના ૨ મેરૂ એ ચાર મેરૂ તુલ્ય પ્રમાણુ અને સ્વરૂપવાળા છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૩s શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ૯૫૦૦ મૂળ વિસ્તારમાંથી ૧૦૦૦ શિખર વિસ્તાર બાદ જતાં ૮૫૦૦ ને ૮૫૦૦૦ની ઉંચાઈ એ ભાગી શકાય નહિ માટે દશીયા અંશ કરવાને * ૧૦ દશવડે ગુણતાં ૮૫૦૦૦ દશીયા ભાગ આવ્યા તેને ૮૫૦૦૦ વડે ભાગતાં ૮૫૦૦૦)૮૫૦૦૦(૧ દશો ભાગ આવે જેથી સ્પષ્ટ થયું કે આ બે મેરૂમાં દરેક - જનાદિકે એકેક દશ ભાગ એટલે જનાદિ ઘટે અને વધે - તે ઉપરથી સમભૂમિસ્થાનનો વિસ્તાર આ પ્રમાણે– ૮૫૦૦૦ ૦૦૦૦૦ ૧ 6 મૂળભાગથી ૧૦૦૦ એજન ઉપર જમીનની અંદર ચઢીએ ત્યારે સમભૂમિ ભાગ આવે છે, એટલે મેરૂપર્વત ભૂમિમાં ૧૦૦૦ એજન ઉંડો છે, અને દરેક પેજને જન ઘટે છે તે ૧૦૦ = ૧૦૦ એજન ઘટતાં ૫૦૦ માંથી ૧૦૦ બાદ કરતાં ૮૪૦૦ આવ્યા, જેથી સ્પષ્ટ થયું કે સમભૂમિ સ્થાને મેરૂનો વિસ્તાર ૯૪૦૦ યોજન છે. તિ સમ ભૂમિમેહવિસ્તાર || હવે સમભૂમિથી ઉપર ૫૦૦ એજન ચઢતાં નંદનવન આવે છે માટે પાંચસોને દશે ભાગતાં અથવા વહે ગુણતાં ૫૦ પેજન આવ્યા તેને સમભૂમિ વિસ્તાર ૯૪૦૦માંથી બાદ કરતાં [ ૯૪૦૦-૫૦] ૩૫૦ એજન જેટલો મેરૂને બાહ્ય વિસ્તાર નંદનવનને સ્થાને છે. તિ નંઢનવને મેકવાટ્યવિસ્તારઃ || (અભ્યન્તર વિસ્તાર નંદનવનના બે બાજુના ૫૦૦-૫૦૦ એજન બાદ કરતાં ૯૯૨૫૦ એજન આવે એ પણ અહિં તફાવત રૂપ જ છે.) ત્યારબાદ સમભૂમિથી પ૬૦૦૦ (મૂળથી ૫૭૦૦૦) જન એટલે નંદનવનથી ૫૫૫૦૦ (પંચાવન હજાર પાંચસો) યોજન ઉપર ચઢતાં સૌમનસવન આવે છે માટે પ૬૦૦૦ ને ૧૦ વડે ભાગતાં પ૬૦૦ યોજમે આવ્યા તેને સમભૂમિવિસ્તારના ૯૪૦૦માંથી બાદ કરતાં ૩૮૦૦ યજન આવ્યા. જેથી સૌમનસવનમાં મેરૂને બાહ્યવિસ્તાર ૩૮૦૦ એજન છે. રૂતિ સૌમનસવને વિવિસ્તાર , [ અલ્યન્તર વિસ્તાર નંદનવત્ ૧૦૦૦ બાદ કરતાં ૨૮૦૦ યોજન છે ]. ૧ અભ્યત્વેરમેરૂને વિસ્તાર જંબૂડીપથી અહિં તફાવત રૂ૫ છે, છતાં ગ્રંથમાં દર્શાવ્યો નથી તે. ઉપલક્ષણથી જાણો. Page #402 -------------------------------------------------------------------------- ________________ જબૂદીપની અપેક્ષાએ ધાતકીખંડ ત્યારબાદ સૌમનસવનથી ૨૮૦૦૦ યોજના ઉપર જતાં અથવા સમભૂમિથી ૮૪૦૦૦ યોજન ઉપર જતાં મેરૂપર્વતનું શિખરતલ અથવા પંડકવન આવે તેથી ૮૪૦૦૦ ને ૧૦ વડે ભાગતાં ૮૪૦૦ આવે, તેને સમભૂમિના ૯૪૦૦માંથી બાદ કરતાં ૧૦૦૦ જન શિખવિસ્તાર આવે. [ અહિં અભ્યન્તરવિસ્તારને અભાવ છે, કારણ કે મેરૂપર્વત સમાસ થયે, અને ચૂલિકાવિસ્તાર તે જબૂદ્વીપતુલ્ય ૧૨ યોજન હોવાથી પંડકવન પણ જંબૂદ્વીપવત્ ૪૯૪ યોજન ચક્રવાલવિસ્તારવાળું છે. તે રતિ શિવરવિસ્તાર: | એ પ્રમાણે ઉપર ચઢતાં જેમાં નીચેના વિસ્તારમાંથી ઘટતું જાય છે, તેમ ઉપરથી નીચે ઉતરતાં ઉપરના વિસ્તારથી મેરૂપર્વત 10 યોજન વધતું જાય છે, અને તે વૃદ્ધિને અનુસારે પણ નીચેના ચાર સ્થાનના વિસ્તાર પ્રાપ્ત થાય છે તે એક જ ઉદાહરણથી આ પ્રમાણે શિખરથી ૮૪૦૦૦ યોજન નીચે ઉતરતાં ભૂમિ આવે છે, માટે ૮૪૦૦૦ ને ૧૦ વડે ભાગતાં ૮૪૦૦ યોજના આવ્યા તેને શિખરના ૧૦૦૦ યજન વધારતાં [૧૦૦૦+ ૮૪૦૦=] ૯૪૦૦ યોજન આવ્યા, જેથી સ્પષ્ટ થયું કે મૂરિથાને મેદ ૧૪૦૦ યોગને વિસ્તારવાળે છે. એ રીતે જ મૂળ ૧૦૦૦ યોજન ઊંડું હોવાથી [ ૧૦૦૦-૧૦=૧૦૦+ ૯૪૦૦=] ૫૦૦ યોજન વિસ્તાર મૂળમાં છે. હવે અહિં કેટલાંક સ્થાનને જંબૂદ્વીપની અપેક્ષાએ સ્પષ્ટ તફાવત આ પ્રમાણે– જંબુદ્વીપમાં ધાતકીખંડમાં ૧ મેરૂને મૂળ વિસ્તાર ૧૦૦૯૦૧ . ૯૫૦૦ યો. ૨ > સમભૂમિ વિસ્તાર ૧૦૦૦૦ યો. ८४०० J,, નંદનવને બાહ્ય વિ. ૯૯૫૪ . ૩૫૦ છે. , , અભ્ય૦ વિ ૮૫૪ . ૮૩૫૦ છે. J,, સૌમનસે બાહ્ય વિ૦ ૪ર૭૨ યો. ૩૮૦૦ યો. ,, , અભ્ય૦ વિ૦ ૩૨૭૨ . ૨૮૦૦ યો. ', શિખર વિસ્તાર ૧૦૦૦ ૧૦૦૦ ચો. ,, મૂળથી સમભૂમિ ૧૦૦૦ યો. ઊંચે ૧૦૦૦ યો. ઉંચે , સમભૂમિથી નંદનવન ૫૦૦ યો. ઊંચે ૫૦૦ યો. ઉંચે , નંદનથી સૌમનસ ૬૨૫૦૦ યો. ઉંચે પ૫૫૦૦ યો. ઊંચે સૌમ.થી પંડકશિખર ३६००० યો. ઉંચે ૨૮૦૦૦ યો. ઉંચે ભદ્રશાલ V) • યા. | * ભદ્રશાલવનની લંબાઈ પહોળાઈ સંબંધિ તફાવત આગળ ૭ મી ગાથામાં જ કહેવાશે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત એ રીતે મેરૂ પર્વતના સંબંધમાં જે સમાનતા અને વિષમતા જબૂદ્વીપની અપેક્ષાએ છે તે અહિં દર્શાવી. બીજી સમાનતા આદિ સ્વતઃ જાણવી, પારલા અવતરણ:-હવે જંબુદ્વિીપના પદાર્થોથી બમણાપ્રમાણવાળા કયા ક્યા પદાર્થો ધાતકીખંડમાં છે તે આ ગાથામાં દર્શાવાય છે. णइकुंडदीववणमुह-दहदीहरसेलकमलवित्थारं । णइउंडत्तं च तहा, दहदीहत्तं च इह दुगुणं ॥६॥२३०॥ શબ્દાર્થ – નફરું લીવ-નદી કુંડ અને દ્વીપ જરૂ૩૯ત્ત-નદીઓની ઊંડાઈ વમુદ્-વનમુખ તહેં-તથા હૃ-દ્રહો ટ્વીન્દ્ર -દ્રહની લંબાઈ રીહરિ દીર્ઘ પર્વત ફુદું-આ ધાતકીખંડમાં મવિરથાર --કમળનો વિસ્તાર ટુપુળ-દ્વિગુણ, બમણું Tધાર્થ –[ વિરથા એ પદ દરેક સાથે જોડવાથી ] નદીઓના વિસ્તાર, કુંડના વિસ્તાર, દ્વીપના વિસ્તાર, વન મુખના વિસ્તાર, દ્રહોના વિસ્તાર દીર્ધ પર્વતના વિસ્તાર અને કમળાના વિસ્તાર, તથા નદીઓની ઊંડાઈ, અને દ્રહની લંબાઈ તે અહિં ધાતકીખંડમાં એ સર્વ જંબુદ્વીપથી બમણું બમણું જાણવું છે ૬ મે ૨૩૦ | વિરતાર્થ – જંબદ્રીપની ગંગા સિંધુ આદિ જે ૯૦ મોટી નદીઓ છે, તેમાં વિસ્તાર આદિની અપેક્ષાએ ૬૮–૧૬-૪-૨ એ ચાર વિભાગ પડે છે. ત્યાં ત્રીસ વિજયની (સમાન વિસ્તારાદિવાળી) બે બે નદી ગણવાથી ૬૮, હિમવંત હરણ્યવંતની ૪, અને ૧૨ અન્તનંદી મહાવિદેહની ગણવાથી ૧૬, હરિવર્ષ રમ્યની ૪ અને મહાવિદેહની સીતા સતેદા એ ૨, એ રીતે ૯૦ નદીઓ જંબૂદીપમાં છે, તેવી જ ૯૦ નદીઓ પૂર્વ ધાતકી ખંડમાં બમણા વિસ્તારવાળી અને પશ્ચિમ ધાતકી ખંડમાં પણ એવી જ ૯૦ નદીઓ જંબૂદ્વીપથી બમણું વિસ્તારવાળી છે, તથા અહિં નદીઓને વિસ્તાર કહેવા માત્રથી પણ ઉપલક્ષણથી નદીઓને અનુસરતે નદીઓની છે જિહિકાનો વિસ્તાર, આહિકાની જાડાઈ, ઝહિકાની લંબાઈ, એ પણ દ્વિગુણ દ્વિગુણ જ જાણવું, તેમ જ મધ્યગિરિથી અતર પણ દ્વિગુણ દ્વિગુણ જાણવું. જેથી ૧૩૬-૩૨-૮-૪ એ ચાર સંખ્યાવાળી નદીઓમાં અનુક્રમે મૂળ વિસ્તાર ૧૨-૨૫–૫૦ -૧૦૦ જન, અન્ય વિસ્તાર અનુક્રમે ૧૨૫-૨૫૦-૫૦૦-૧૦૦૦ એજન, હિકા વિસ્તાર ૧૨-૨૫-૫૦-૧૦૦ એજન તથા હિકાની જાડાઈ ૧-૨-૪-૮ ગાઉ, ઇન્ડિકાની લંબાઈ ૧-૨-૪-૮ ચીજન, તથા મધ્યગિરિ અન્તર વો-૧-૨-૪ એજન, એ પ્રમાણે દ્વિગુણ દ્વિગુણ વિસ્તારાદિ જાણવા | ર્તિ ૮૦ નરીવિસ્તાવુિળત્યમ્ | Page #404 -------------------------------------------------------------------------- ________________ જ’મૂઠ્ઠીપની અપેક્ષાએ ધાતકીખડ તથા ગાથામાં કુંડમાત્ર કહેવાથી પણ કુંડને વિસ્તાર અને કુંડના દ્વારનેા વિસ્તાર પણ દ્વિગુણુ જાણવા, તથા કુંડ તે નદીએન! જ છે માટે નદીએની સંખ્યા પ્રમાણે । કુંડના પણ ૧-૩૨-૮ અને ૪ એ ચાર સંખ્યા વિભાગમાં અનુક્રમે કુંડ વિસ્તાર ૧૨૦-૨૪૦-૪૮૦-૯૬૦ યાજન છે, અને કું ડવેદિકાના ત્રણ દ્વારના વિસ્તાર ૧૨– ૨૫-૫૦-૧૦૦ યોજન છે. | તિ ૧૮૦ નર્વવિસ્તારŕàમુળસ્ત્રમ્ | ૩૩૯ તથા દ્વીપ તે કુંડની અંદરના છે માટે તેના પણ કુંડવત્ ૧૬૮-૩૨-૮-૪ એ ચાર સંખ્યાવિભાગમાં અનુક્રમે ૧૬-૩૨-૬૪-૧૨૮ યોજન વિસ્તાર છે. તિ ૮૦ द्वीप विस्तार द्विगुणत्वम् ॥ જ તથા જમૂદ્રીપમાં મહાવિદેહની પૂર્વ દિશામાં જગતી પાસેનાં ૨ મહાવન અને તેવી જ રીતે પશ્ચિમ દિશાનાં ૨ મહાવન મળી ૪ વનખંડ છે, અને ધાતકી ખંડમાં તેવા ૮ વતખંડ છે, તેનેા વિસ્તાર દ્વિગુણ છે; એટલે જ ભૂવનમુખનેા ૨૯૨૨ યોજન વિસ્તાર નદીની પાસે છે, અને જઘન્યથી ૧ કળા વિસ્તાર નિષધ નીલવંત પાસે છે, ત્યારે અહિં ધાતકી ખ'ડના ૮ વનમુખના દરેકના ૫૮૪૪ યોજન વિસ્તાર ઉત્કૃષ્ટથી છે અને જઘન્યવિસ્તાર ૨ કળા છે, પરન્તુ અહિં ૪ વનસુખને વિસ્તાર જ બુદ્વીપવન મુખથી વિપરીત રીતે છે, કારણ કે ઉત્કૃષ્ટ વિસ્તાર નિષધનીલવંત પાસે અને જઘન્ય વિસ્તાર સીતાસીતેાદા નદી પાસે છે, એ વિપરીતતાનુ` કારણ કે ધાતકી ખ ́ડનેા પ્રથમ પરિધિ લવણ સમુદ્રને વીટાઈ ને વક્રતાવાળા છે માટે લવણ સમુદ્ર પાસેના ૪ વનમુખને વિસ્તાર વિપરીત થયેા છે, અને કાલેાધિ પાસેના (૨-૨) વનમુખનેા ૪ વિસ્તાર જમૂદ્રીપવત છે. પરંતુ વિપરીત નથી, કારણ કે ધાતકી ખડને અન્ય પરિધિ ધાતકી ખંડને જ વીટાઈ ને વક્રતાવાળા છે. એ પ્રમાણે ખંડતા પરિધિયકતાના ભેદને અંગે એ તફાવત છે ॥ રૂતિ ૮ વનકુલ વિસ્તારદમુળ, ૪ વનતુલાના વિયવ 7 ॥ તથા જમૂદ્રીપનાં ૧૬ દ્રહેાથી ધાતકી ખંડના ૩૨ દ્રહાને વિસ્તાર ખમણેા છે. તથા લખાઈ પણ ખમણી છે જેથી ૨ પદ્મદ્રહ ૨ પુ’ડરીક દ્રહ અને ૨૦ કુરૂદ્રહ એ ૨૪ દ્નહેા ૧૦૦૦ ચોજન પહેાળા અને ૨૦૦૦ ચેાજન લાંબા છે, તથા ૨ મહાપદ્મ અને ૨ મહાપુંડરીક એ જ દ્રહ ૨૦૦૦ ચેાજન વિસ્તૃત અને ૪૦૦૦ યોજન દીર્ઘ છે, તથા ૨ તિગિછી અને ૨ કેસરી એ ૪ દ્રહ ૪૦૦૦ ચેાજન વિસ્તૃત અને ૮૦૦૦ ચેાજન દીર્ઘ છે. || ઇતિ રૂ૨ વિસ્તાર ટ્་ક્રિશુળસ્ત્રમ્ | દીર્ઘતા. જો કે આ ગાથામાં જ પદમાં કહેવાની છે, તે પણ પ્રસંગતઃ અહિં જ કહી. આગળના તથા દીર્ઘ રોલ-લાંબા પવતા જે ૧૨ વર્ષધર ૩૨ વક્ષસ્કાર ૬૮ વૈતાઢય ૮ ગજદ ગિરિ એ સર્વેના વિસ્તાર જ ખૂદ્રીપ વધરાદિથી ખમણેા ખમણેા છે, અને લખાઈ તે ક્ષેત્રને અનુસારે જુદી જુદી છે તે યથાસંભવ તે તે ક્ષેત્રને અનુસારે વિચારવી, જેમાં ૬ વષધર અને ભરતૌરાવતબૈતાઢચની લખાઈ તેા ૪ લાખ ચેાજત છે, અને Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત શેષગિરિઓની ક્ષેત્રાનુસારે ૯ મી ગાથાનો વિસ્તરાર્થ પ્રમાણે જાણવી | તિ રીવંજાર विस्तारद्विगुणत्वम ॥ તથા કમળને વિસ્તાર દ્વિગુણ છે, જેથી પદ્મસરોવર આદિ ૩૨ કહાનાં દરેકમાં મુખ્ય કમળ અને ૬-૬ વલયનાં કમળને જુદે જુદે દ્વિગુણ વિસ્તાર સ્વતઃ જાણ. જેમાં પદ્મદ્રહ આદિ ૨૪ કહનાં મુખ્ય કમળ ૨ જન વિસ્તૃત, મધ્ય ૪ કહવત મુખ્ય કમળને ૪ જન વિસ્તાર અને અભ્યતરવત ૪ કહના મુખ્ય કમળોને જન વિસ્તાર છે ઉંચાઈ વિગેરે જુદી કહી નથી, પરંતુ વિસ્તારથી અર્ધબાહલ્ય. હોય એ નિયમ પ્રમાણે ઉંચાઈ પણ ૧-૨-૪ યોજન અનુક્રમે સંભવે છે. ઉતિ ૩૨ નવિસ્તારોત્યોદૃકુળત્વમ | વલમાં ક્રમશ: અર્ધાધ ઉંચાઈ વિસ્તાર જાણવા. // તિ वलयवर्तिकमलमानम् ॥ તથા ઉપર કહેલા વિભાગ પ્રમાણે ૧૩૬-૩૨-૮-૪ નદીઓની ઉંડાઈ અનુક્રમે મૂળ સ્થાને વા-વા-૧-૨ યોજન અને પર્યતે રા–૨–૧૦-૨૦ એજન છે. જે તે १८. नदीनामुद्वेधे द्विगुणत्वम् ।। તથા ઉપર કહેલા દ્રહના વિસ્તાર પ્રસંગે જ ૨૪-૪-૪ દ્રામાં ક્રમશઃ ૨૦૦૦ -૪૦૦૦-૮૦૦૦ એજન દીર્ઘતા-લંબાઈ કહેવાઈ ગઈ છે. | ફેતિ ૨૨ હાળાં ફી એ પ્રમાણે જે જે બાબતની દ્વિગુણતા માથામાં દર્શાવી તે મુખ્ય દ્વિગુણતાઓ છે, જેથી બીજી પણ અનેક દ્વિગુણતાઓ છે તે યથાસંભવ સ્વયં વિચારવી. દાર૩૦૧ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વર્ષધર પર્વત ॥ धातकाखंडना १२ वर्षधर पर्वतो- कोष्ठक ॥ ઉપરના દ્રહની વડના મુખ્ય કમળની | કર્ણિકા કર્ણિકા પહેળાઈ | લંબાઈ | ઉંચાઈ | ઊંડાઈ | | લંબાઈ પહોળાઈ | પહેળાઈ ઉંચાઈ વિસ્તાર ઉંચાઈ યો. ક. | ૪૦૦૦૦૦ ૧૦૦ | ૨૫ | ૨૦૦૦ | ૧૦૦૦ | ૨ ૦ | ૧ ૨ લઘુહિમ તા૨૧૦૫-૫ ૨ શિખરી | મહાહિમવંત ૮૪૨૧-૧ | ૫૦ | ૪૦ ૦ ૦ | ૨૦૦૦ ૪ ૦ ધાતકી ૨ વર્ષધર પર્વતની પહોળાઈ વિગેરે ૨ રૂકિમપર્વત છે ૨ નિષધ ૩૩૬૮૪-૪ ) ૮૦૦૦ T૮ યો. ૨ નીલવંતા ૨ ઈષકાર we Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪ ॥धातकीखंडनी नदीओमां द्रिगुणतानो संग्रह ॥ નદીએ જીહાને વિસ્તાર જીહા જાડાઈ જીહા લંબાઈ નદીને મૂળ વિસ્તાર કે નદીની મૂળમાં ભૂંડાઈ ક્ષેત્રના મધ્યગિરિથી કેટલે દૂર અન્ય વિસ્તાર અન્ય ઉંડાઈ નિર્ગમ કુંડને વિસ્તાર કુંડમાં દીપ વિસ્તાર કુંડને દ્વાર વિસ્તાર જન નદીઓ ૧૦૬ | (મહાવિ૦ ૧૨૮, ભરતૈર૦ ૮) ૧૨. | ૧૬ | ૧૨ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરી ૩૨ ૨૫ | || ૨ | ૨૫ (૨૪ અન્તરનદી, હિમવંત હિર શ્ય ની | | | ૧ | ૨૫૦ | ૫ | ૨૪૦ | ૩૨ | ૨૫ સહિત ૫૦ | ૧ | ૪ | ૫૦ ૧ | (હરિ રચ્યક માંની). ૨ | પ૦૦ | ૧૦ | ૪૮૦ ૬૪ | ૫૦ T ૧૦૦ | ૨ | ૧૦૦૦ | ૨૦ (સીતા-સીતાદા ૮ | ૯૬૦ | ૧૨૮ | ૧૦૦ Page #408 -------------------------------------------------------------------------- ________________ ધાતકી ભદ્રશાલવનની લ‘આઈ અવતરળ! —હવે આ ગાથામાં ભદ્રશાલવનની લંબાઈ પહેાળાઈ દર્શાવાય છે. इगलक्खु सत्तसहसा, अडसय गुणंसीइ भद्दसालवणं । મુન્નાવરીતૢ તેં, નાનુત્તરે બટ્ટીમ5 બારરૂ શબ્દાઃ— ફાવું-એક લાખ સત્તત્તતા-સાત હજાર અસય-આઠસા શુળસીર્ફે -એ ગુણાસી મદ્યાવળ-ભદ્રશાલવન ગાથા :-ભદ્રશાલવન એક લાખ સાત હજાર આઠસા એકાનાસી ચેાજન પૂ દિશામાં અને પશ્ચિમ દિશામાં દીર્ઘ છે, અને તેજ લખાઈના અટ્ઠયાસીમા ભાગ જેટલું દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં પહેાળું છે. ાણા૨૩૧૫ ૧૧૬૮૮ ८००० વિસ્તાર્ય :—ધાતકી ખંડ ૪ લાખ ચેાજન પહેાળા છે તેમાં પૂર્વ કહ્યા પ્રમાણે જમ્મૂ. થી ખમણા એ ખાજુના બે વનમુખે ૧૧૬૮૮ ચાજન રાકયા છે, તથા ખમણા વિસ્તારવાળા આઠ વક્ષસ્કાર પતાએ ૮૦૦૦ યોજન રાકયા છે, તથા ખમણા વિસ્તારવાળી ૬ અન્તર નદીઓએ ૧૫૦૦ ચેાજન રેાકયા છે, અને આગળ કહેવામાં આવશે તે ગણિતરીતિ પ્રમાણે ૧૬ વિજયોએ ૧૫૩૬૫૪ ચેાજન રેાકયા છે, તેને સના સર્વાળા કરી ધાતકી ખંડની ૪ લાખ પહેાળાઈમાંની ખાદ કરીએ, ૧૫૦૦ ૧૫૩૬૫૪ ૧૭૪૮૪૨ A ૪૦૦૦૦૦ -૧૭૪૮૪૨ ૨૨૫૧૫૮ ૦૯૪૦૦ પુખ્તાવર-પૂર્વ અને પશ્ચિમે તા. –દી, લાંબુ સં-તે ભદ્રશાલવન અથવા તે લંબાઈ (ને) ગામ ઉત્તર-દક્ષિણમાં અને ઉત્તરમાં પહેાળું અસીમડ્ઝ –અઠ્ઠયાસીમા ભાગ જેટલુ ૨૧૫૭૫૮ ૧૦૭૮૭૯ ૨ાજન ] અને જે રકમ રહે તેમાંથી મેરૂની ૯૪૦૦ ૨ાજન પહેાળાઈ ખાદ કરવી, ત્યારમાદ પૂર્વ પશ્ચિમ રૂપ એ દિશાએ ભાગતાં ગાથામાં કહ્યા પ્રમાણે ૧૦૭૮૭૯ ચેાજન પૂમાં દીઘ અને ૧૦૭૮૭૯ યોજન પશ્ચિમમાં દીર્ઘ ભદ્રશાલવન હાય છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ૧૯૮ - તથા પહેળાઈ ૮૮માં ભાગ લેવાથી ૮૮ વડે ભાગાકાર કરે તે આ પ્રમાણે૮૮)૧૦૭૮૩૯(૧૨૨૫ અહિં ભાગાકારમાં ૧૨૨૫ પેજન આવે છે, પરંતુ વધેલા ૭૯ શેષ તે ૮૮ થી ૯ જૂન લેવાથી સંપૂર્ણ ૧ એજન ૧૭૬ ૧૨૨૬ છે. નથી પરંતુ હું એટલે અડાસીયા ૯ ૨૨૭ અંશ ન્યૂન છે, તે પણ વ્યવહારથી १७६ અ૫ ન્યૂનતા ન ગણતાં ૭૯ શેષને ૦૫૧૯ એક સંપૂર્ણ યોજન ગણીને ૧૨૨૫માં ઉમેરતાં ૧૨૨૬ યોજન જેટલી પહોળાઈ ઉત્તર દિશામાં અને તેટલી જ દક્ષિણ દિશામાં પણ ગણવી. અહિં તફાવત એ કે જંબુદ્વીપના મેરૂના ભદ્રશાલવનની પૂર્વ અને પશ્ચિમ લંબાઈ ૨૨૦૦૦ (બાવીસ હજાર) યોજન છે, અને ઉત્તર દક્ષિણમાં ૮૮ મા ભાગની પહોળાઈ ૨૫૦ (અઢીસે) યોજન છે, ત્યારે ધાતકી ખંડના મેરૂના ભદ્રશાલવનની લંબાઈ પહોળાઈ ઉપર કહેવા પ્રમાણે છે. મેં ફંતિ મરાવના મgધૂવે છે ૭ ૨૩૧ છે - ૪૪૦ ૦૦૭૯૬૧ લગભગ | ધાતખંડના ૮ ગજદંતગિરિની વિષમતા છે રાવતાળ :–હવે આ ગાથામાં ધાતકી ખંડના ૮ ગજદંતગિરિની જૂદી જૂદી ૪૪ની લંબાઈ કહેવાય છે, [ અને એથી થતું કુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ પણ અર્થમાં કહેવાશે ] ६ बनि गयदंता दीहा, पणलरकूणसयरिसहस दुगुणट्ठा । __ इयरे तिलरकछप्पन्न-सहस्स सयदुणि सगवीसा ॥८॥२३२॥ શબ્દાર્થ – afહ-મેરૂની બહારના ટુ કળ (૨) બસો ઓગણ સાઠ જયવંતા-ગજદંત પર્વત -બીજા, મેરૂથી અભ્યન્તરના ટી-દીર્ઘ તિરુવ8cqouદલ્સ-ત્રણ લાખ છપ્પન હજાર પણ હવે પાંચ લાખ સય કુfor—બસે કળસરિસ-એગુણેત્તર હજાર સાવીના સત્તાવીસ થાઈ–મેરૂથી બહારના ચાર ગજદંતગિરિ પાંચ લાખ એગુણોત્તેર હજાર બસે સાઠ યોજના (૫૬૨૬૦ ય.) દીર્ઘ છે અને મેરૂથી અભ્યન્તરના ચાર ગજદંત Page #410 -------------------------------------------------------------------------- Page #411 -------------------------------------------------------------------------- ________________ 1 ॥ पश्चिम धातकी महाविदेह तथा तेमां गजदंत विपर्यय अने वनमुख विपर्यय ॥२॥ DITI cપશ્ચિમ ધાતકી) મ " વિ દે હ | Jok : જામકસ વિકિ વિધુતૂલ ગQ પતદિના થા હિમપાતના ગાન અને ને પs કિ કે દિન તા સૂચના:- આ ચિત્રમાં વનમુખને વણ" લીલો, નિલવંત વણું લીલા અને નિષધને વણી લાલ સમજવો. તેમજ ગજદંતના વણ ગ્રંથમાં વણ વ્યા પ્રમાણે વિચારવા. Page #412 -------------------------------------------------------------------------- ________________ ધાતકી ૮ ગજદ‘તગિરિની વિષમતા ગિરિએ ત્રણ લાખ છપ્પન હજાર ખસેા સત્તાવીસ (૩૫૬૨૨૭) ચેાજન દીર્ઘ છે || ૮ || ૨૩૨ ૫ રૂપ વિસ્તરા :—અહિ' મેરૂપ તથી બહારના ગજદંતગિરિ તે પૂ ધાતકી ખડના મેરૂપ તથી પૂર્વ તરફના જે પહેલી અને સેાળમી વિજય પાસે રહ્યા છે તે સેામનસ અને માલ્યવંત એ છે, તથા પશ્ચિમ ધાતકી ખંડના મેરૂની પશ્ચિમના જે ત્યાંની મહાવિદેહની ૧૭ મી અને ૩૨મી વિજય પાસે રહેલા વિદ્યુત્પ્રભ અને ગંધમાદન એ એ મળી ચાર ગજ તગિરિ મહારના એટલે કાળાધિ-સમુદ્ર તરફના છે, તે ચારેની લંબાઈ ૫૬૯૨૬૦ યાજન છે, અને પૂર્વ ધાતકીમેરૂથી પશ્ચિમના વિદ્યુત્પ્રભ અને ગધમાદન તથા પશ્ચિમ ધાતકીમેરૂથી પૂર્વના સેામનસ અને માલ્યવંત એ જ બૂઠ્ઠીપસન્મુખના ૪ ગજદંતગિરિની લંબાઇ ૩૫૬૨૨૭ ચૈાજન છે. એ રીતે પૂ ધાતકીમાં જે એ ગજદંત ઘણા દીર્ઘ છે તેજ એ ગજદત પશ્ચિમધાતકીમાં ન્હાના−ટુંકા છે, અને પૂર્વ ધાતકીના જે બે ગજદ ત ન્હાના છે, તેજ એ ગજદંત પશ્ચિમ ધાતકીમાં ઘણા મોટા છે. ! इति गजदंतगिरिदीर्घत्वम् ॥ એ પ્રમાણે ચાર ચાર ગઈ તામાં પરસ્પર લખાઈ ને વિપર્યાસ હાવાનું કારણ એ છે કે કાળાધિ સમુદ્ર તરફના ધાતકી ખાંડના ગજદતસ્થાને રહેલા પિરિષ ઘણા મોટા હૈાવાથી મહાવિદેહને વિસ્તાર ઘણા છે, અને ત્યાં રહેલા એ ચાર પવ તાએ પેાતાની વર્કલ'ખાઈથી દરેકે દેશેાન અવિસ્તાર જેટલુ ક્ષેત્ર રોકયુ છે, માટે અધિક દીર્ઘ છે, અને લવણ સમુદ્રને ગજદ તને સ્થાને રહેલા ધાતકી ખ'ડના પરિધિ ન્હાના હાવાથી તેવા સ્થાને રહેલા તે ચાર ગજદ તે અલ્પ લખાઈવાળા છે. ા તિ ૪ ૪ गजदंतगिरिणा दीर्घत्वे विपर्यासहेतुः ॥ આ ગજદન્તગિરિઓની લંબાઈની ઉત્પત્તિ ગ્રંથામાં અંકગણિતપૂર્વક દેખાતી નથી, માટે અહિં વિસ્તરામાં પણ તે અંકગણિત દર્શાવ્યું નથી. તથા અ વર્તુલાકારે ભેગા થયેલા ( પન્ત ભાગ પરસ્પર સ્પર્શેલા નથી તે પણ દૂરથી ભેગા જેવા દેખાતા હેાવાથી) એ ગજદગિ રેએની લંબાઈ ના સર્વાંળે જે ૯૨૫૪૮૬ ચેાજન થાય છે તેજ કુરૂક્ષેત્રનું ધનુઃપૃષ્ઠ છે, એટલે અધ લખવતુ લાકાર કુરૂક્ષેત્રને એ અધ અભ્યન્તરપરિધિ છે. બાહ્યપરધિની વિક્ષા ધનુઃપૃષ્ઠ કહેવાના પ્રસંગમાં હાઈ શકે નહિ. માટે ધનુપૃષ્ઠમાં સત્ર અભ્યન્તરપરિધિજ ગણવા. તથા એ ગજદ તગિરિએ પહેાળાઈમાં તા ૬ ઠ્ઠી ગાથામાં કહ્યા પ્રમાણે જ ખૂગજજ્જતથી દ્વિગુણ હોવાથી વધરપત પાસે ૧૦૦૦ જન પહોળા અને પર્યન્તે ૧. વિચારતાં સમજાય છે કે એ ગજદ તગિરિઓની મે વિષમ લંબાઈ અંકગણિતથી શોધી કાઢવી તે વિશેષ વિકટ છે, જો કે શેાધવાની રીતિ તા હાય જ પરન્તુ એ વિકટ રીતિ આવા અર્થમાં ઉપયાગી નથી. ૪૪ Page #413 -------------------------------------------------------------------------- ________________ as શ્રી લઘુક્ષેત્રસમાસ વિતરા સહિત ખગની ધારા સરખા પાતળા છે, તેમજ ઉંચાઈમાં પણ પ્રારંભે ૪૦૦ યોજન અને પર્યન્ત ૫૦૦ એજન હોવાથી અશ્વસ્કંધના (ઘેડાની ડેક સરખા) આકારવાળા છેછે ૮ ૨૩૨ ૫ અવતરણ –વક્ષસ્કારપર્વત વિગેરેની લંબાઈ કેટલી ? તે આ ગાથામાં કહેવાય છેखित्ताणुमाणओ सेससेल-णइ-विजय-वणमुहायामो । चउलक्खदीहवासा, वासविजयवित्थरो उ इमो ॥९॥२३३॥ શબ્દાર્થ – , ત્તિ મનુનાનો-ક્ષેત્રને અનુસારે | ૨૩રવીણ–ચાર લાખ જન દીર્ઘ સે-કહેલા પર્વતોથી બાકી રહેલા વાસા-ક્ષેત્રો ળ વન–પર્વત, તથા નદી, વિજય | વાર વિનય-ક્ષેત્રોન અને વિજયેન વળમુદ્દ–વનમુખની વિથો ૩–વળી વિસ્તાર તે માયા-લંબાઈ મો-આ પ્રમાણે જાથા –શેષ, વક્ષસ્કાર પર્વતે નદીઓ વિ અને વનમુખની લંબાઈ ક્ષેત્રના અનુસારે જાણવી, તથા સાતક્ષેત્રોની લંબાઈ ૪ લાખ જન છે અને ક્ષેત્રો તથા વિજયને વિસ્તાર આ પ્રમાણે [ આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે | જાણુ છે ૯ ૨૩૩ વિસ્તરી : ગાથામાં કહેલે સે શબ્દ સેત્ર શબ્દની સાથે સંબંધવાળે છે. પરંતુ ન આદિ શબ્દની સાથે નહિ, તેથી પૂર્વે બીજી ગાથામાં ૧૨ વર્ષધરોની લંબાઈ અર્થપત્તિથી કહી છે, ૮ ગજદંતની લંબાઈ આઠમી ગાથામાં કહેવાઈ, ૨ ભરતૈરાવત શૈતાઢયની લંબાઈ બીજી ગાથામાં અર્થપત્તિથી જાણવી, અને ૩૨ વિજયશૈતાઢયોની લંબાઈ તેરમી ગાથામાં વિજયની પહોળાઈ જેટલી અર્થોપત્તિથી જાણવી. જેથી એ સિવાયના શેષ ૩૨ વક્ષસ્કાર પર્વત જ રહ્યા તે ૩૨ વક્ષસ્કારોની ળરૂં શબ્દથી ૨૪ અન્તર્નાદીઓની તથા ૬૪ વિજયેની અને ૮ વમુખની લંબાઈ ક્ષેત્રના અનુસાર એટલે મહાવિદેહક્ષેત્રની પહોળાઈને અનુસારે જુદી જુદી જાણવી પરંતુ અમુક યોજના કહી શકાય નહિ, કારણ કે મહાવિદેહને વિસ્તાર પ્રારંભથી પર્યન્ત સુધી અધિક અધિક વધતું હોવાથી અનિયત છે, જેથી જે સ્થાને જે વક્ષસ્કાર અથવા અન્તર્નાદી અથવા વિજય છે તે સ્થાને મહાવિદેહનો જેટલા વિસ્તાર હોય તેમાંથી ૧૦૦૦ જન સીતા અથવા સાતેદા નદીને વિસ્તાર બાદ કરીને જે અંક આવે તેનું અર્ધ કરીએ તેટલી લંબાઈ તે સ્થાને રહેલાં વક્ષસ્કાર વિગેરેની હોય, અને એ પ્રમાણે પૂર્વધાતકીના મહાવિદેહમાં વક્ષસ્કારની લંબાઈ જુદી જુદી આઠ પ્રકારની આવે, બાર અન્તર્નાદીઓની Page #414 -------------------------------------------------------------------------- Page #415 -------------------------------------------------------------------------- ________________ ॥ पूर्व धातकी महाविदेह अने गजदंत विपर्यय तथा वनमुख विपर्यय ॥ १ ॥ અહિં પૂર્વના છે ગજદૂત અતિદીધું છે અને પશ્ચિમના બે ગજદૂત ટુંકા છે. તેમજ પૂર્વ નાં બે વનમુખ અને પશ્ચિમનાં બે વનમુખમાં પણ પ્રમાણુને વિપર્યય છે. ગંધમાદન RDIC Dne (પૂર્વધાતકી) માં વિ દે હ (179 ઋR સુમેરુ પર્વત સતત મહાત્મe/ વિધુતપ્રભ સામેનર્સગજ કાજ દંત ગિSિ પણ ન ગ ઘ . વત સૂચના:- આ ચિત્રમાં વનમુખને વેણ લીલે, નિલવંત વણું લીલા અને નિષધને વણ લાલ સમજવો. તેમજ ગજ€ તના વણ ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણે વિચારવા. Page #416 -------------------------------------------------------------------------- ________________ ધાતકીના ક્ષેત્રોને વિસ્તાર જાણવા પ્રવાંકે લંબાઇ છ પ્રકારની જુદી જુદી આવે અને વિજયની જુદી જુદી સોળ પ્રકારની લંબાઈ આવે, એ રીતે ભિન્ન ભિન્ન લંબાઈ ઓ હોવાથી ગ્રંથકર્તાએ કઈ અંક ન કહેતાં fઘતાજુમાળો= ક્ષેત્રને અનુસાર ” એટલું જ કહ્યું છે તે યથાર્થ છે. મહાવિદેહના ત્રણ પ્રકારના વિસ્તાર આગળ ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરાર્થ પ્રસંગે ૪૨૩૩૩૪-૮૦૫૧૯૪ -૧૧૮૭૦૫૪ લગભગ છે તે કહેવાશે, તથા વક્ષસ્કારાદિવત્ ૪ વનમુખની લંબાઈ પણ બે પ્રકારની આવે. વળી એજ પદ્ધતિએ પશ્ચિમ ધાતકીખંડના મહાવિદેહમાં પણ પૂર્વધાતકીવત વક્ષસ્કાદિની અનિયત લંબાઈ એ આઠ પ્રકારે ઈત્યાદિ તુલ્ય લંબાઈઓ જાણવી. | તિ મહાવિદે વક્ષIRાર્યનાં ધૈવેમ્ તથા ધાતકીખંડના ૭-૭ મહાક્ષેત્રોની લંબાઈ ધાતકી ખંડની પહોળાઈમાં સંપૂર્ણ આંવવાથી ૪૦૦૦૦૦ (ચાર લાખ) યોજન છે. અને એ ૧૪ મહાક્ષેશ્નોનો તેમજ ૩૨-૩ર વિજયને વિસ્તાર તે હવેની ૧૦ મી ગાથામાં કહેલી રીતિ પ્રમાણે ક્ષેત્રાંક અને યુવકના ગુણાકારથી પ્રાપ્ત થાય છે, અને તે અંકગણિત પૂર્વક ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે. તે પણ અહિં સ્થાન ખાલી ન રહેવાના કારણથી કહેવાના છે કે ભરત–અરવતનો વિસ્તાર – ૬૬૧૪ યોજન છેઆ પ્રારંભને જ એટલે હિમવંત-હિરણ્યવંત, – ૨૬૪૫૮ યોજન લવણ સમુદ્ર પાસેનો વિસ્તાર હરિવર્ષ–રમ્યક , –૧૦૫૮૩૨ ૩ યો. | છે, જેથી શેષ મધ્યમવિસ્તાર મહાવિદેહ , –૪૨૩૩૩૪-૩૧; યે. અને અન્ય વિસ્તાર આગળ કહેવાશે. છે ૯ ૨૩૩ છે એક વિજય વિસ્તાર ૯૬૦૩યો . (પ્રત્યેક વિજય) અવતાર –ધાતકી ખંડમાં ભરતરવત આદિ મહાક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે પૂર્વગાથામાં જે સૂચના કરી હતી તે સૂચના પ્રમાણે હવે આ ગાથામાં દરેક મહાક્ષેત્રનાં ક્ષેત્રાંક અને યુવાક ઉપરથી ક્ષેત્રવિસ્તાર કેવી રીતે જાણી શકાય તે કહેવાય છે खित्तंकगुणधुर्वके, दोसयवारूत्तरेहि पविभत्ते । सव्वत्थ वासवासो, हवेइ इह पुण इय धुवंका ॥१०॥२३४॥ ૧. જો એ વક્ષસ્કારાદિકની લંબાઈ નિયત અંકથી જાણવી જ હેય તો તે વક્ષસ્કારાદિની પહેળાઈના મધ્યભાગ સુધીના (જંબૂડીપ સહિત સ્વામી બાજ સુધીના) વ્યાસની પરિધિ ગણીને ૯ મી ગાથા પ્રમાણે ગણિત કરી ૧૦૦૦ બાદ કરી તેનું અર્ધ કરવું, જેથી કેવળ મધ્યભાગની પણ નિર્ણત લંબાઈ પ્રાપ્ત થશે. Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત શબ્દાર્થ – લત્ત-ક્ષેત્રાંકવડે ગુળ-ગુણેલા ધુવં -થુવકને હોચારતોદિ-બસો અધિક બાર વડે વિમરો ભાગ્યે છતે સવથ-સર્વત્ર સર્વસ્થાને ' વાતવાસો-ક્ષેત્રોનો વ્યાસ આવે હૃપુ-વળી નહિ રૂચ ધુવંધ્રુવાંક આ પ્રમાણે Tયા –ક્ષેત્રાંકવડે ગુણેલા ધ્રુવાંકને બસો બારવડે ભાગતાં સર્વ સ્થાને (પ્રારંભેમળે–અને પર્યન્ત) ક્ષેત્રના વિસ્તાર પ્રાપ્ત થાય, અને તેમાં યુવક તે આ પ્રમાણે (આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે–) | ૧૦ | ૨૩૪ વિસ્તર–અહિં ક્ષેત્ર સંબંધિવિસ્તાર જાણવા માટે જંબુદ્વીપના વર્ણન પ્રસંગે ૨૯લ્મી ગાથામાં જે ૧-૪-૧૬ અને ૬૪ એ ચાર આંક દર્શાવ્યા છે તે ક્ષેત્ર કહેવાય, અને હવે ૧૧-૧૨મી ગાથામાં જે ત્રણ પરિધિઓના અંક દર્શાવાશે તે યુવાન કહેવાય એમાં જે ક્ષેત્રનો જે સ્થાને વિસ્તાર જાણ હોય તે સ્થાનના પરિધિસાથે ગુણીને ૨૧૨ વડે ભાગતાં જે જવાબ આવે તે તે ક્ષેત્રના તે સ્થાનને વિસ્તાર આવ્યું જાણ. અહિં ૨૧૨ વડે ભાગવાનું કારણકે સમસ્ત ધાતકીખંડને પરિધિ ક્ષેત્રમાંક અને ગિરિઅંક વડે [૪+૧૬+૪+૧૨૮=૧૧૨ ક્ષેત્રમાંક તથા ૮૫૩૨૧૬૪+૧૨૮=૧૬૮ ગિરિઅંક=૩૮૦ ખંડરૂપ અંકવડે ] સંપૂર્ણ વહેંચાયેલું છે. ક્ષેત્રાંકની ઉત્પત્તિ (૨૧ર ની) - ભરત અરવત ૧-૧ ખંડપ્રમાણને છે માટે બે ભરત અરવતના જ ખંડ એજ ૪ ક્ષેત્રાંક, હિમ. હિરણ્ય ક્ષેત્ર ચાર ચાર ખંડપ્રમાણનું છે, માટે બે હિમ. બે હિરણ્યના મલીને ૧૬ ખંડ એજ ૧૬ ક્ષેત્રાંક, તથા હરિવર્ષ રમ્યફ ૧૬-૧૬ ખંડપ્રમાણનું હેવાથી બે હરિ. બે રમ્ય.ના મળીને ૬૪ ખંડ એજ ૬૪ ક્ષેત્રમક અને મહાવિદેહ ૬૪ ખંડપ્રમાણુનું છે, માટે બે મહાવિ.ના ૧૨૮ ખંડ તે ૧૨૮ ક્ષેત્રમાંક ગણતાં, ભ. એ. ૪ અહિં સમજવાનું એ છે કે વર્ષધર પર્વતોથી રોકાયેલું જે શુદ્ધ હિ. હિ. ૧૬ ક્ષેત્ર રહ્યું તેટલા ક્ષેત્રમાં આ ૨૧૨ ખંડ જેટલા વિસ્તારવાળાં ૧૪ હ. ૧૨. ૬૪ ક્ષેત્રો સમાયેલાં છે, માટે અહિં ક્ષેત્રમાંક સર્વમળીને ૨૧૨ ગણાય મહા. ૧૨૮ છે. | તિ શેત્રાં ૩ઃ || ૨૧૨ તથા અહિં ગિરિઅંકની ઉત્પત્તિનું પ્રયોજન નથી તો પણ દર્શાવાય છે કે લઘુહિમવંતગિરિ ૨ ખંડ છે, અને શિખર પર્વત પણ ૨ ખંડ છે, અને તેવા બે બે હિમ. અને બે શિખરી હેવાથી એ ચાર પર્વતના ૮ ખંડ એજ ૮ ગિરિઅંક છે, Page #418 -------------------------------------------------------------------------- ________________ મહા॰ ક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે ક્ષેત્રાંક ધ્રુવાંક તથા આઠ આંક ખંડવાળા એ મહાહિમ. અને એ ફ઼િગિરિ હેાવાથી એ ચાર પ તાના મળીને ૩૨ ખંડ એજ ૩૨ ગિરિઅંક, તથા ખત્રીસ ખ`ડવાળા એ નિષધ અને બે નીલવંતપવ ત એ ચારેના મળી ૧૨૮ ખંડ તે ૧૨૮ ગિરિએક ગણાય. એ પ્રમાણે [૮+૩૨+૧૨૮=] ૧૬૮ ગિરિમંદ કહેવાય. ॥ ઇતિ શિરિન્ન ઉત્પત્તિ એ પ્રમાણે ૨૧૨ ક્ષેત્રખડ અને ૧૬૮ ગિરિખડ મળીને ૩૮૦ ખંડવડે ધાતકીખંડ વડે ચાયેલા છે. વળી અહિ' ખંડનું પ્રમાણ તે જ બુદ્વીપમાં જે રીતે ૧૯૦ ખંડ કહ્યા હતા તે રીતે જ જાણવુ', જેથી જંબુદ્રીપ ૧૯૦ ખંડ પ્રમાણના છે, ત્યારે ધાતકીખંડ તેથી દ્વિગુણુ ખંડવાળા એટલે ૩૮૦ ખડવાળા છે, એ રીતે ધાતકીખંડની દ્વિગુણુતા ખંડસંખ્યાવડે પણ યથાર્થ છે. વળી આગળ પુષ્કરા દ્વીપ જે ધાતકીખ'ડને અનુસરતા છે તે પણ આ રીતે જ ૩૮૦ ખંડના જાણુવા, પરન્તુ ક્ષેત્રાંક અને ગિરિઅક [ ૨૧૨ તથા ૧૬૮ એ] તુલ્ય હોવા છતાં વિસ્તારના ચેાંજત અંક જુદા જુદા છે, તે પુષ્કરા દ્વીપના વર્ણનપ્રસંગે કહેવામાં આવશે. ।। ૧૦ ।। ૨૩૪૫ ક્ષેત્રાના વિસ્તારાદિ જાણવા માટે ધ્રુવાંક અવતરશે ..પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે આ ગાથામાં ધ્રુવાંક દર્શાવાય છે, [અને વિસ્તરા'માં ૧૦મી ગાથામાં કહેલી ગણતરીતિ પ્રમાણે ક્ષેત્રાના વિસ્તાર પણ અંકગણિત સહિત દર્શાવાય છે] તથા વનસુખાદિ પ પદાર્થોના વિષ્ણુભ જાણવાની રીતિ પણ દર્શાવાય છે.— धुरि चउदसलक्खदुःसहस - दो सगणउआ धुवं तहा मज्झे । दुसअत्तरसतससिहस छवीस लक्खा य ॥ ११ ॥२३५॥ गुणवीस सयं बत्तीससहस गुणयाललवखा धुवमन्ते । इगिखिणमाणविसुद्धखित्तसोलस पिहू विजया ॥ १२ ॥२३६॥ ફેર વ્રુત્તિ- પ્રાર ભમાં નવલલા-ચૌદલાખ દુસસ-બે હજાર ફોસાળકમા–મસેાસત્તાણું ધ્રુવ-ધ્રુવાંક શબ્દાર્થઃ— મન્ને-મધ્યભાગમાં જુયત્ર૩૩ત્તર-ખસે અધિકઆડ સતસટ્રિસટ્સ-સડસઠહજાર છવ્વીસન્ટવા-છવીસલાખ Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત خخخخخخخخخخخخخ ગુજર સયં-એકસે ઓગણીસ વીસ-બત્રીસ હજાર ગુણથrટસ્ટ -ઓગણચાલીસ લાખ ધુવંતે-પર્યને કુવાંક Mરિવાળ-નદીગિરિવનના પ્રમાણથી વિમુદ્ર-બાદ કરેલું ત્તિતોરંસ ક્ષેત્રના સેળમા ભાગ જેટલી વિદુ વિનયા-વિજયે પહેળી છે ar -પ્રારંભને ધુવાંક ચૌદ લાખ બે હજાર બસો સત્તાણું [ ૧૪૦૨૨૭ [ તથા મધ્યને ધુવાંક છવીસ લાખ સડસઠ હજાર બસો આઠ (૨૬૬૭૨૦૮), તથા અન્ય ધુવાંક ઓગણ ચાલીસ લાખ બત્રીસ હજાર એકસે ઓગણીસ (૩૯૩૨૧૧૯) છે. તથા અન્તર્નદીઓ વક્ષસ્કાર પર્વતે વનમુખ મેરૂવન એ સર્વને વિસ્તાર ક્ષેત્રમાંથી બાદ કરતાં (૪ લાખમાંથી બાદ કરતાં) બાકી રહે તેને સેળ વડે ભાગતાં વિજયની પહેળાઈ આવે. | ૧૧-૧૨ / ૨૩૫-૨૩૬ વિસ્તરાર્થ –અહિં જે અંક ગુણાકાર વિગેરેમાં વારંવાર ઉપયોગી થતું હોય તે પુત્ર= નિશ્ચિત હોવાથી પૃનાં કહેવાય છે, એ પ્રમાણે અહિં ભરતાદિ સાત મહાક્ષેત્રોના મુખવિસ્તાર (લવણ સમુદ્ર પાસે પહેલે વિસ્તાર) જાણવાને ગાથામાં કહેલ પહેલે ૧૪૦૨૨૯૭ અંક જ વારંવાર ગુણાકારમાં લેવું પડે છે માટે મુખ્ય વિસ્તાર જાણવા માટે એ યુવા છે. તેવી રીતે સાત મહાક્ષેત્રના મધ્ય વિસ્તાર જાણવા માટે મધ્ય અંક ૨૬૬૭૨૦૮ વારંવાર ઉપયોગી હોવાથી એ મધ્ય ધ્રુવાંક છે, તેમજ સાતેના પર્યત વિસ્તાર જાણવામાં ૩૯૩૨૧૧૯ એ અંક વારંવાર (સાતવાર) ઉપયોગી હોવાથી એ પણ અન્તિમ ધુવાંક કહેવાય છે. છે ૭ મતક્ષેત્રના મુખવિસ્તાર છે હવે પૂર્વગાથામાં (૧૦ મી ગાથામાં) કહેલી ગણિત રીતિ પ્રમાણે– ૧ મત વતન ક્ષેત્રાંક, તેની સાથે ૪ ૧૪૦૨૨૯૭ મુખ યુવકને ગુણતા ૨૧૨) ૧૪૦૨૨૭ (૬૬૧૪ - ૧૪૦૨૨૯૭ જન આવ્યા તેને ૧૨૭૨ ૨૧૨ વડે ભાગતા ૧૩૦૨ ૧૨૭૨ ૦૩૦૯ = ૬૬૧૪ જન મુખ વિસ્તાર ભ.. અર, નો - ૨૧૨. ૭૭' ૮૪૮ ૧૨૯ શેષ Page #420 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષેત્રોના સુખસ્તાર ૪ દિન, હિરણ્યનાં ક્ષેત્રમાંક સાથે ૨૧૨) ૫૬૦૯૧૮૮ (૨૬૪૫૮ ४२४ * ૧૪૦૨૨૯૭ મુખપૃવાંકને ગુણતાં ૧૩૬૯ ૫૬૦૯૧૮૦ એજન વડે ભાગતાં ૧૨૭૨ ૨૧૨ વડે ભાગતાં ૦૯૭૧ ८४८ = ૨૬૪૫૮ રૂ યોજન મુખવિસ્તાર આવ્યો. ૧૨૩૮ હિમ. હિરણ્ય.નો ૧૦૬૦ ૧૭૮૮ ૧૬૯૬ ૦૦૯૨ શેષ. ૨૧૨)૨૨૪૩૬૭૫૨(૧૫૮૩૩ ૨૧૨૦ ૧૬ હરિ. રમ્ય ક્ષેત્રમાંક સાથે ૧૨૩૬ ૪૧૪૦૨૨૭ મુખઘુવકને ગણતાં ૧૦૬૦ ૨૨૪૩૬૭૫ર યો. આવ્યા તેને ૨૧૨ ૧૭૬૭ વડે ભાગતાં = ૧૦૫૮૩૩જન મુખ વિસ્તાર ૦૭૧૫ હરિ. રમ્યકનો ६३६ ૦૭૯૨ ६38 ૨૧૨)૮૯૭૪૭૦૦૮(૪૨૩૩૩૪ ૪૯૪. ૪૨૪ ७०७ ૬૪ મહિનાના ક્ષેત્રમાંક સાથે ૪૧૪૦૨૨૯૭ મુખઘુવકને ગુણતાં ૮૭૪૭૦૦૮ યે. આવ્યા તેને ૨૧૨ વડે ભાગતાં = ૪૨૩૩૩૪ જન મુખવિસ્તાર મહાવિદેહને. ૦૭૧૦ ૬૩૬ ૧૦૪૮ ८४८ २०० Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ૨૧૨)૨૬૬૭ર૦૮(૧૨૫૮૧ ૨૧૨ ૧ ભરત અર.ના ક્ષેત્રમાંક સાથે * ૨૬ ૬૭૨૦૮ ગિરિવર્જીત મધ્યપરિધિને | [મધ્યધુવકને ] ગુણતાં ૨૮૬૭૨૦૮ પેજન આવ્યાં તેને ૨૧૨ વડે ભાગતાં ૫૪૭ ૪૨૪ ૧૨૩૨ ૧૦૬૦ ૧૭૨૦ ૧૬૯૬ =૧૨૫૮૧ જન મધ્ય વિસ્તાર , g૦ને છે. ૦૨૪૮ ૨૧૨ ३६ ૨૧૨)૧૦૬૬૮૮૩૨(૫૦૩૨૪ ૧૦૬૦ ૪ હિમ. હિરાના ક્ષેત્રાંકવડે ૪૨૬૬૭૨૦૮ મધ્યધુવકને ગુણતાં ૧૦૬૬૮૮૩૨ . આપ્યા તેને ૨૧૨ વડે ભાગતાં ૦૬૮૮ ૬૩૬ પ૨૩ ४२४ =૫૦૩૨૪ . મધ્યવિસ્તાર હિમ. હિરને ૯૯૨. : ૪૪ ૨૧૨)૪૨૬૭૫૩૨૮(૨૦૧૨૯૮ ૪૨૪ ૧૬ હરિ. રમ્યકૂના ક્ષેત્રાંકવડે ૪૨૬૬૭૨૦૮ મધ્યવાંકને ગુણતાં કર૬૭૫૩૨૮ જાન આવ્યા તેને ૨૧૨ વડે ભાગતાં ૨૭૫ ૨૧૨ ૬૩૩ ४२४ =૨૦૧૨૯૮૫ . મધ્ય વિસ્તાર હરિ. રમ્યકનો. ૨૦૩૨ ૧૯૦૮ ૧૮૪૮ ૧૬૯૬ ૧૫૨ Page #422 -------------------------------------------------------------------------- ________________ મહાક્ષેત્રોના સુખવિસ્તાર ૬૪ મહાવિ,ના ક્ષેત્રાંકવડે ૪૨૬૬૭૨૦૮ મધ્યકુવાંકને ગુણતાં ૧૭૦૭૦૧૩૧૨. ચા. આવ્યા તેને ૨૧૨ વડે ભાગતાં =૮૦૫૧૯૪૯ ચા મધ્યવિસ્તાર મહાવિ.ના ૧ ભ. અ. ના ક્ષેત્રાંકવડે ૪૩૯૩૨૧૧૯ ખાદ્યધ્રુવાંકને ગુણતાં ૩૯૩૨૧૧૯ ચે. આવ્યા તેને ૨૧૨ વડે ભાગતાં =૧૮૫૪૭૫૫ ચેા. ખાદ્ઘ ( અન્ય ) વિસ્તાર ભ. એ. ને ૪ હિમ. હિર. ક્ષેત્રાંકને × ૩૯૩૨૧૧૯ માહ્યધ્રુવાંકે ગુણતાં -૧૫૭૨૮૪૭૬ . આવ્યા તેને ทบ ૨૧૨ વડે ભાગતાં ૭૪૧૯૦૬ ચા. બાહ્ય વિસ્તાર હિમ. હિર. ને ૨૧૨)૧૭૦૭૦૧૩૧૨(૮૦૫૧૯૪ ૧૬૯૬ ૧૧૦૧ ૧૦૬૦ ૪૧૩ |7|1|# ૨૧૨)૩૯૩૨૧૧૯(૧૮૫૪૭ ૨૧૨ ૧૮૧૨ ૧૬૯૬ ૧૧૬૧ ૧૦૬૦ ૧૦૧૧ ૮૪૮ ૧૬૩૯ ૧૪૮૪ ૧૫૫ ૩૫૩ ૨૧૨) ૧૫૭૨૮૪૭૬ (૭૪૨૯૦ ૧૪૮૪ ૮૮૮ ૮૪૮ #/### 3/ Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત ૨૧૨) ૬૨૯૧૩૯૦૪ (૨૯૬૭૬૩ ૪૨૪ ૨૦૫૧ ૧૯૦૮ ૧૬ હરિ. રમ્યકના ક્ષેત્રાંકને ૪ ૩૩૨૧૧૯ બાહ્યયુવકે ગુણતાં દર૯૧૩૦૪ એ. આવ્યા તેને ૨૧૨ વડે ભાગતાં ૨૯૬૭૬૩ . બાહ્ય વિસ્તાર હરિ. રમ્યકને. ૧૪૩૩ ૧૨૭ર ૧૬૧૯ ૧૪૮૪ ૧૩૫૦ ૧૨૭૨ ७८४ ६३६ ૧૪૮ ૨૧૨)૨૫૧૬૫૫૬૧૬ (૧૧૮૭૦૫૪ ૨૧૨ ૬૪ મહા વિ. ક્ષેત્રાંકને ૪ ૩૯૩૨૧૧૯ બાહ્યબ્રુવાંકે ગુણતાં ૨૫૧૬૫૫૬૧૬ ચો. આવ્યા તેને ૨૧૨ વડે ભાગતાં ૩૯૬ ૨૧૨ ૧૮૪૫ ૧૬૯૬ ૧૧૮૭૦૫૪ . બાહ્ય વિસ્તાર મહાવિદેહને ૧૪૫ ૧૪૮૪ ૧૧૬૧ ૧૦૬૦ ૧૦૧૬ ८४८ ૧૬૮ એ પ્રમાણે સાતે મહાક્ષેત્રના આદિ મધ્ય અને અન્ય વિસ્તાર જાણવા. પ્રમ–ઉપરના દરેક ગુણાકારમાં ત્રણ યુવક દર્શાવ્યા, તે યુવકની ઉત્પત્તિ કેવી રીતે? ૩રર :- ધાતકીખંડના આદિ મધ્ય અને અન્ય એ ત્રણે પરિધિએમાંથી પર્વતનુ ક્ષેત્ર બાદ કરવાથી શેષ રહેલી પરિધિ જેટલી જગ્યામાં સાત મહાક્ષેત્રે પિતપોતાના અંક પ્રમાણે વિસ્તારવાળાં આવેલાં છે, માટે પર્વતનું ક્ષેત્ર બાદ કરતાં બાકી રહેલું ક્ષેત્ર તેજ અહિં મુવાદ ગણુાય છે તે આ પ્રમાણે– Page #424 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહની લખાઈ ઉપરથી વિજયે વિગેરેની પહોળાઈ • N૫ છે આદિમધ્ય અન્ય ધ્રુવકની ઉત્પત્તિ છે ધાતકીખંડના ત્રણ પરિધિ છે, તેમાં લવણસમુદ્રપાસે એટલે લવણસમુદ્રને અત્યપરિધિ તેજ ધાતકીખંડનો અભ્યન્તર પરિધિ ૧૫૮૧૧૩૯ જન છે, મધ્યપરિધિ ૨૮૪૬૦૫૦ યોજન છે અને અન્ય પરિધિ ૪૧૧૦૯૬૧ યોજન છે. અહિં અત્યપરિધિ અને અભ્યતર (આદિ) પરિધિના સર્વાળાને અર્ધ કરવાથી મધ્યમપરિધિ પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે ૧૫૮૧૧૩૯ આદિપરિધિમાં ૨) ૫૬૯૨૧૦૦ + ૪૧૧૦૯૬૧ અન્ય પરિધિ ઊમેરતાં ૨૮૪૬૦૫૦ મધ્યપરિધિ પદ૯૨૧૦૦ નું અર્ધ કરવાને ૨ વડે ભાગતાં હવે એ ત્રણે પરિધિરૂપ ધાતકીખંડ ૧૨ વર્ષધરપર્વત ૨ ઇષકાર પર્વત અને ૧૪ મહાક્ષેત્રોથી પૂરાયો છે, તેમાં પણ ૧૪ પર્વતે સર્વત્ર સમવિસ્તારવાળા છે, જેથી એ પર્વતના વિસ્તારને બાદ કરીએ તે ૧૪ મહાક્ષેત્રોએ રોકેલું ક્ષેત્ર પ્રાપ્ત થાય, માટે તે ૧૪ પર્વતને વિસ્તાર સર્વમળીને ૧૭૮૭૪ર છે તે આ પ્રમાણે—.. . ક. ૨૧૦૫–૫ લઘુહિમવંતપર્વત , ૨૧૦૫–૫ શિખરી પર્વત ૮૮૪ર૧–૧ પૂર્વ ધા. કુલગિરિવિ. ૮૪૨૧–૧ મહાહિંમવંત પર્વત ૮૮૪૨૧–૧ પશ્ચિમ ધા. , ૮૪૨૧-૧ રૂકિમપર્વત ૧૭૬૮૪–૨ ૩૩૬૮૪–૪ નિષેધપર્વત + ૨૦૦૦ બે ઈષકાર વિધ્વંભ ૩૩૬૮૪-૪ નીલવંતપવત ૧૭૮૮૪૨–૨ અહિં ૨ કળાને અલ્પ ૮૮૪૨૦-૨૦ ગણું વજેવાથી ધાતકીખંડનું ગિરિક્ષેત્ર + ૧ ૧૯ ૧૭૮૮૪૨ જન સંપૂર્ણ ગણવું. ૮૮૪૨૧–૧ પૂર્વ ધાતકીના કુલગિરિ એને વિષ્કભ એ પ્રમાણે ગિરિક્ષેત્રને ત્રણે પરિધિમાંથી બાદ કરવાથી ઘૂવાંક આવે તે આ પ્રમાણે૧૫૮૧૧૩૯ પ્રથમ પરિધિમાંથી ૨૮૪૬૦૫૦ મધ્ય પરિધિમાંથી ૧૭૮૮૪૨ ગિરિક્ષેત્ર બાદ કરતાં ૧૭૮૮૫ર નિરિક્ષેત્ર બાદ કરતાં ૧૪૦૨૨૯૭ પહેલે મુવવા २६६७२०८ मध्य ध्रुवांक.. ૪૧૧૦૯૬૧ અન્ય પરિધિમાથી અહિં બ્રુવાં તે મહાક્ષેત્રો માટે શેષ ૧૭૮૮૪૨ બાદ જતાં રહેલી જગ્યા સૂચવે છે. . ૩૯૭૨૧૧૧ અન્ય યુવા Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી લધુક્ષેત્રસમાસ વિસતારાથ સહિત છે પરિધિઓ માટે ત્રણ પ્રકારના વ્યાસ પરિધિની ઉત્પત્તિ પૂર્વે જંબૂદ્વીપના પ્રકરણમાં ૧૮૮ મી ગાથાના પૂર્વાર્ધમાં દર્શાવી છે તે પ્રમાણે વ્યાસના વર્ગને દશગુણે કરી વર્ગમૂળ કાઢતાં પરિધિ આવે છે, માટે પરિધિઓ વ્યાસઉપરથી જ પ્રાપ્ત થાય છે, જેથી અહિં પહેલ વ્યાસ લવણસમુદ્રના ચાર લાખ અને જે બૂદ્વીપના એક લાખ સહિત ૫૦૦૦૦૦ (પાંચ લાખ) જન ગણવો. તથા ધાતકીખંડના મધ્યભાગ સુધીના બે બાજુના બે બે લાખ અધિક ગણતાં ૯૦૦૦૦૦ (નવ લાખ) જનનો બીજો વ્યાસ ગણવે, અને ધાતકીના પર્યત ભાગ સુધીના બે બાજૂના ચાર ચાર લાખ ગણી આઠ લાખ અધિક ગણવાથી (૫૦૦૦૦૦+૮૦૦૦૦૦= ) ૧૩૦૦૦૦૦ (તેર લાખ) જનને અન્ય વ્યાસ (ત્રીજો વ્યાસ) ગણવે, અને તે ઉપરથી પરિધિ કાઢવા, અને તે આ ચાલુ અર્થમાં જ ત્રણે પરિધિ કહેવાઈ ગયા છે. - આ મહાવિદેહની લંબાઈ ઉપરથી વિજ વિગેરેની પહેલાઈ છે હવે જંબુદ્વીપમાં ૧ લાખ યોજ જેટલી મહાવિદેહની મધ્ય લંબાઈ ઉપરથી જેમ વનમુખ તથા વિજ વિગેરેના વિસ્તાર જાણવાનો ઉપાય ૧૬૫-૧૬૬ મી ગાથામાં અને વિસ્તરાર્થમાં દર્શાવ્યું હતું તે પ્રમાણે અહિં પણ વિજય વિગેરેના વિસ્તાર દર્શાવાય છે– મેરૂ પર્વત નીચે ભદ્રશાલવન ૨૨૫૧૫૮ યોજન દીર્ઘ છે. (મેરૂ સહિત). સોલ વિજયેને સર્વ વિસ્તાર ૧૫૩૬૫૪ યોજન છે. આઠ વક્ષસ્કારને , ૮૦૦૦ યોજન છે. ૬ અન્તનદીઓને ૧૫૦૦ યોજના બે વનમુખને , ૧૧૬૮૮ યોજન. ૪૦૦૦૦૦ એ. મહાવિ.ની લંબાઈ એ પાંચ પદાર્થોમાંથી જે પદાર્થને વિસ્તાર જાણ હોય તે પદાર્થથી ભિન્ન ચાર પદાર્થોને વિધ્વંભનો સર્વાળાં કરી ચાર લાખમાંથી બાદ કરી તે પદાર્થની સંખ્યાએ ભાગતાં પ્રત્યેકને વિસ્તાર આવી રહે તે અંકગણિતપૂર્વક આ પ્રમાણે– ધારો કે પ્રત્યેક વિજ્યનો વિસ્તાર જાણવે છે, તે શેષ ચાર પદાર્થોને વિસ્તાર [૨૨૫૧૫૮+૮૦૦૦+૧૫૦૦+૧૧૬૮૮=] ૨૪૬૩૪૬ છે તેને ૪૦૦૦૦૦માંથી બાદ કરતાં ૧૫૩૬૫૪ યોજના આવ્યા તેને સમશ્રેણીઓ રહેલી ૧૬ વિજયવડે ભાગતાં દરેક વિજયને વિસ્તાર ૯૬૦૩ યોજન પ્રાપ્ત થયો. એ રીતે દરેક અન્તનંદી ૨૫૦ યોજના પહોળી છે. દરેક વક્ષસ્કાર ૧૦૦૦ યોજન પહોળો છે, અને દરેક વનમુખ ૫૮૪૪ યોજન પહેલું છે. ૧૧-૧૨ મે ૨૩૫-૨૩૬ Page #426 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડમાં ભરતાદિનું વિષ્કાર ॥धातकीखंडना १४ महाक्षेत्रोनो यंत्र ॥ આદિવિસ્તાર મધ્યવિસ્તાર અત્યવિસ્તાર ક્ષિત્રિાંક લંબાઈ યોજન ચેજને જન ૨ ભરત ૬૬૧૪રૂફ રે કુ ૧૨૫૮૧૩ ૧૮૫૪૭૩ ४००००० ૨ અરવત ૨ હિમવંત ૪ | ૨૬૪૫૮ ૫૩૨૪૫ ૭૪૧૯૦૬ ૪૦૦૦૦૦ —— ૨ હિરણ્યવંત | ૪ _૨ હરિવર્ષ ૧૫૮૩૩ ૨૦૧ર૯૮રૂ ૨૯૬૭૬૩ ૪૦ ૦ ૦ ૦ ૦ ૨ ૨મ્યક ૨ મહાવિદેહ ૪૨૩૩૪૩ | ૮૫૯૪૬ | ૧૧૮૭૦૫૪૬ " અવતરણ –હવે પૂર્વગાથાઓમાં કહેલી રીતિપ્રમાણે વિજયોને જે વિસ્તાર પ્રાપ્ત થાય છે તે સ્પષ્ટરીતે આ ગાથામાં દર્શાવીને નદી આદિ પાંચે પદાર્થોને એકત્ર કરતાં ધાતકીખંડની પહોળાઈ સંપૂર્ણ થાય તે પણ દર્શાવાય છે– णवसहसा छसय तिउत्तरा य छच्चेव सोल भाया य । विजयपिहत्तंणइगिरि-वणविजयसमासि चउलक्खा ॥१३॥२३७॥ Page #427 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુભ પદાર્થ (ઇષ્ટ પદા) મેરૂસહિતભદ્ર ૦ વિજયાના વન વક્ષસ્કારાના ॥ धातकीखंडमां विजयादिकनो विष्कंभ जाणवानुं यंत्र ॥ પદાર્થ ભાગવાથી આવેલ સખ્યા ઈષ્ટ પદાથ ના (ભાજક)| વિષ્ણુ ભ (એકના) બે વનમુખાના ઈષ્ટ પદાર્થ સિવાય શેષ પદાર્થોના વિષ્ણુ ભ યેાજન ૧૫૩૬૫૪-૮૦૦૦-૧૫૦૦-૧૧૬૮૮ ૨૨૫૧૫૮-૮૦૦૦-૧૫૦૦-૧૧}૮૮ એકત્ર કરવાથી ૧૭૪૮૪૨ ૨૪૬૩૪૬ ૨૨૫૧૫૮-૧૫૩૬૫૪-૧૫૦૦-૧૧૬૮૮ ૩૯૨૦૦૦ અન્તર નદીઓના | ૨૨૫૧૫૮-૧૫૩૬૫૪-૮૦૦૦-૧૧૬૮૮ ૩૯૮૫૦૦ ૨૨૫૧૫૮-૧૫૩૬૫૪-૮૦૦૦-૧૫૦૦ ૩૮૫૩૧૨ ૪ લાખમાંથી બાદ કરતાં ૨૨૫૧૫૮ ૧૫૩૬૫૪ ८००० ૧૫૦૦ ૧૧૬૮૮ ૪૦૦૦૦૦ ખાતકીવિષ્ણુ ભપૂર્ણ ૧ ૧૪ ' E ર ૨૨૫૧૫૮ ૯૬૦૩ ૧૦૦૦ ૨૫૦ ૫૮૪૪ ૩૫૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત Page #428 -------------------------------------------------------------------------- ________________ ધા, વિજયોમાંની નગરીઓ તથા કુરુક્ષેત્રમાં મહાવૃક્ષો શબ્દાર્થ નવ -નવ હજાર અક્ષય તિત્તરા-છસે ત્રણ અધિક છ -છ જ, સો માયા –વળી સોલીયા ભાગ વિનાજિદુત્ત-વિજ્યની પહોળાઈ જરૂરિ-નદી ગિરિ વળ-વનમુખ અને મેરૂવન વિનયસમાજ-વિજયને એકત્ર કરતાં વડવા-ચાર લાખ યોજન થાય. જાથા-દરેક વિજયની પહોળાઈ નવહજાર છસો ત્રણ યોજન ઉપરાન્ત સોલીયા છ ભાગ (૯૯૦૩યો .) છે. તથા અન્તર્નાદીએ વક્ષસ્કારપર્વતે વનમુખ મેરૂવન અને વિજયો એ સર્વને વિષ્કભ એકત્ર કરવાથી ધાતકીખંડને ૪ લાખ જન એટલે વિસ્તાર સંપૂર્ણ થાય છે ૧૩ ૨૩૭ વિસ્તરાર્થ–પૂર્વગાથાના વિસ્તરાર્થને પર્યન્ત દરેક વિજયને વિસ્તાર કાઢવાની રીતિ દર્શાવી છે તે પ્રમાણે વિજયવિસ્તાર ૯૬૦૩૪ જન છે, અને લંબાઈ તે મહાવિદેહને અનિયત વિસ્તાર હોવાથી અનિયત એટલે લવણસમુદ્ર તરફની વિજય ટુંકી છે અને તદનંતર બે બે વિજયેની જોડે અધિક અધિક દીર્ઘ થતાં યાવત કાળે દધિસમુદ્રપાસેની બે વિજયે ઘણી જ દીર્ઘ છે. એ ભાવાર્થ પ્રથમ કહેવાઈ ગયું છે. તથા અન્તનદી આદિના વિસ્તારો એકત્ર કરવાથી ધાતકીખંડની ૪ લાખાજન પહેળાઈ પૂર્ણ થાય છે તે પણ પૂર્વનન્તર ગાથાથે પ્રસંગે દર્શાવ્યું છે. ૧૩ર૩ળા અવતરણ –હવે આ ગાથામાં વિમાની નગરીઓ તથા કુરુક્ષેત્રોમાં બે બે મહાવૃક્ષો છે તે કહેવાય છે– पुव्वं व पुरी अ तरु परमुत्तरकुरूसु धाइ महधाई । रुक्खा ते सुदंसण-पिअदंसणनामया देवा ॥१४॥२३०॥ શબ્દાર્થ પુર-પૂર્વની પેઠે પુરી-નગરીઓ ત-મહાવૃક્ષો પરંપરતુ ઉત્તરગુહુ-ઉત્તરકુરૂક્ષેત્રમાં બાદ માવા-ધાતકી મહાધાતકી નામના ક-વૃક્ષ તેણુ-તે વૃક્ષ ઉપર સુટુંબ-સુદર્શન નામે -પ્રિયદર્શન નામ-નામના | સેવા-દે Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત થાય :—અહિ' ૩૨ વિજયની ૩૨ નગરીઓનાં નામ તથા મહાવૃક્ષાનાં નામ પણ જંબૂદ્વીપમાં કહ્યા પ્રમાણે જાણવાં, પરન્તુ તફાવત એ છે કે-પૂર્વ ધાતકીના ઉત્તરકુરૂક્ષેત્રમાં ધાતીવૃક્ષ નામનુ વૃક્ષ છે, અને પશ્ચિમધાતકીના ઉત્તરકુરૂમાં મહાષાતીવૃક્ષ નામનું વૃક્ષ છે, અને એ બે વૃક્ષેા ઉપર એટલે ધાતકીવૃક્ષઉપર સુદર્શન નામે દેવનું ભવનાદિ છે, અને મહાધાતકીવૃક્ષ ઉપર પ્રિયદર્શીન નામે દેવનુ ભવનાદિ છે. ૫૧૪ાર૩૮ા ૩૦ વિસ્તરાર્થ:—ગાથાવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ કે–અહિ` વિજયનગરીના નામની તથા માપની તુલ્યતા હાય પરન્તુ નદીથી અને વૈતાઢચથી દૂર કહી છે તે તુલ્યતા ન લેવી. તથા એ ઉત્તરકુરૂમાં ધાતકી મહાધાતકીવૃક્ષ એ એ જૂદા નામવાળાં છે, અને એ દેવકુરૂમાં અને વૃક્ષ શામ”િ ( અથવા કૂટ શાલિ) એ એક જ નામવાળાં છે, અને તે બન્ને ઉપર સુવર્ણકુમારનિકાયના વેણુદેવ નામના જ એ દેવા છે, શેષ વન—કૂટ આદિ યથાસભવ સ`સ્વરૂપ જ ભૂવૃક્ષને અનુસારે વિચારવું ૫૧૪ર૩૮ના વાંક ઉપરથી જ પ્રાપ્ત થાય તે આ સમાપ્ત થાય છે. અયનળ:—૧૧-૧૨મી ગાથામાં જે ત્રણ વાંક કહ્યા છે, તે ધાતકીખ'ડના આદિ મધ્ય અને અન્ત્ય એ ત્રણ પરિધિ કેવી રીતે ગાથામાં દર્શાવાય છે, અને તે સાથે આ ધાતકીખંડનું પ્રકરણ પણુ ध्रुवरासीसु अ मिलिआ, एगो लक्खो य अडसयरिसहसा असया बायाला, परिहितिगं धायईसंडे ||१५|| २३९॥ ધ્રુવરાભીનુ-ધ્રુવરાશિઓમાં મિમિ–મેળવતાં, મલ્યા છતા હોો હતો-એક લાખ મદનરિસહલા-અડચોત્તર હજાર શબ્દાઃ— ટૂયા નયાા-આઠસે બેતાલીસ પરિહિતિન-ત્રણ પરિધિ ધાસંદે-ધાતકીખ’ડમાં (ના) થાય. ગાથાર્થઃ—ધ્રુવરાશિઓમાં એક લાખ અચોત્તરહજાર આઠસા ખેંતાલીસ ઉમેરતાં ધાતકીખંડના ત્રણે પરિધિ આવે ॥ ૧૫૫ ૨૩૯ ॥ વિસ્તરાર્થ:—ધ્રુવાંકાની ઉત્પત્તિના પ્રસંગમાંજ ધાતુકીખંડના ત્રણ પરિધિ ૧૧-૧૨મી ગાથાના વિસ્તરામાં કહેવાઈ ગયા છે, માટે અહિ પુન: કહેવાશે નહિ; તેા પણુ સ્થાનશૂન્ય ન રહેવાના કારણથી અહિં યત્રમાત્ર દર્શાવાય છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડના મુવાંક ઉપરથી પરિધિ ॥ धातकीखंडना ध्रुवांक उपरथी ३ परिधिनी प्राप्ति ॥ ઘાતકીખંડના કુવરાશિમાં શ્રેષ્યાંક ઉમેરતાં પરિધિ આદિ - મધ્ય અત્ય ૧૪૦૨૨૯૭ ૨૬૬૭૨૦૮ ૩૯૩૨૧૧૯ ૧૭૮૮૪૨ ૧૭૮૮૪૨ ૧૭૮૮૪૨ ૧૫૮૧૧૩૯ (આદિ પરિધિ ) ૨૮૪૬૦૫૦ (મધ્ય પરિધિ) ૪૧૧૦૯૬૧ (અન્ય પરિધિ ) પૂર્વે વિસ્તરાર્થમાં પરિધિ ઉપરથી યુવકની ઉત્પત્તિ દર્શાવી છે, અને અહિં ધુવાંકથી પરિધિની ઉત્પત્તિ દર્શાવી, પરંતુ સ્વરૂપતુલ્ય છે. તથા ૧૭૮૮૪૨ તે પર્વતનિરુદ્ધ ક્ષેત્ર જાણવું, અને તે સવિસ્તર પૂર્વે દર્શાવ્યું છે. એ પ્રમાણે આ ધાતકી ખંડના પ્રકરણને વિસ્તરાર્થ સમાપ્ત થયે. વળી આ પ્રકરણમાં જંબુદ્વિીપની અપેક્ષાએ જે જે તફાવતે દર્શાવ્યા છે તે તેટલા જ છે, એમ નહિં પરંતુ તેને અનુસરતા બીજા પણ નાના નાના તફાવતો વિગેરે જે કંઈ વિચારવા ગ્ય હોય તે સર્વ યથાસંભવ પિતાની મેળે વિચારવું છે ૧૫ મે ૨૩૯ આ છે રતિ વૃતી ધાતકીવરાધિકાર Page #431 -------------------------------------------------------------------------- ________________ છે મથે તુર્થ - કામુકાયા છે છે અવતરાઃ–પૂર્વગાથાઓમાં ત્રીજા અધિકાર તરીકે ધાતકીખંડનું વર્ણન સંક્ષેપમાં કહ્યા બાદ હવે તે ધાતકીખંડની આજુબાજુ વલયાકારે વીટાયેલા છાત્રો સમુદ્ર નામના બીજા સમુદ્રનું સ્વરૂપ અહિં ચેથા અધિકારમાં કહેવાય ને--- कालोओ सव्वत्थवि, सहसुंडो वेलविरहिओ तत्थ । सुत्थिअसमकालमहाकालसुरा पुव्वपच्छिमओ ॥१॥२४०॥ શબ્દાર્થ – ગોકાલેદ સમદ્ર સુરથમ સમ-સુસ્થિત દેવ સરખા સવથ -સર્વ સ્થાને પણ #ાઢ મ૪િ-કાલ અને મહાકાલ નામના સર કરે-હજારજન ઊડે સુરા-બે દેવ વેસ્ટવિરત્રિો-વેલ રહિત પુર જીનમ-પૂર્વ પશ્ચિમમાં છે. તથ-તે સમુદ્રમાં (ના) નાથાર્થ –કાલેદધિસમુદ્ર સર્વસ્થાને ૧૦૦૦ યોજન ઊંડે છે, વેલ (શિખાદિ) રહિત છે, તથા પૂર્વ દિશામાં સુસ્થિતદેવ સરખે કાલ નામને દેવ રહે છે, અને પશ્ચિમ દિશામાં મહાકાલ નામને દેવ રહે છે. ૧ ૨૪૦ છે વિસ્તરાર્થ–આ સમુદ્રનું પાણી કાળા વર્ણનું હોવાથી અથવા કાલ અને મહાકાલ નામના બે દેવ અધિપતિ હોવાથી અથવા ત્રણે કાળમાં શાશ્વત નામ હોવાથી આ સમુદ્રનું Tોધિ અથવા કાલસમુદ્ર એવું નામ છે. વળી ધાતકીખંડના છેલ્લા કિનારાથી પ્રારંભીને હામે પુષ્કરદ્વીપના કિનારા સુધી સર્વ સ્થાને ૧૦૦૦ (હજાર) યોજન ઊંડે છે, જેથી કહેવાનું તાત્પર્ય એ છે કે લવણસમુદ્રવત્ આ સમુદ્રમાં ગોતીર્થ નથી (સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી થઈને અમુકસ્થાને ૧૦૦૦ યોજન ઊંડાઈ છે તેમ નથી.) વળી વેસ્ટવરદિ–વેલ રહિત છે એમ કહેવાથી આ સમુદ્ર શિખા રહિત છે, જળવૃદ્ધિ જે ૭૦૦ એજન લવણસમુદ્રમાં કહી હતી તેવી જળવૃદ્ધિ રહિત છે. તેમજ પાતાલકળશે પણ નથી, અને તેના અભાવે સમુદ્રની ભરતી ઓટ પણ નથી, તથા લવણસમુદ્રની શિખા અને વેલના અભાવે વેલંધર અનુસંધર દેવે પણ નથી તેમજ તેના Page #432 -------------------------------------------------------------------------- ________________ કાલે સમુદ્રનું વર્ણન ---- ॥ कालोदधि समुद्रमा ५४ चंद्रद्वीप ५४ सूर्यद्वीप २ अधिपतिद्वीप ॥ [ T૦ ૨૪૪, g૦ ૩૬૫] - ચિત્રમાં કાલેદધિસમુદ્રનું જળ શ્યામ લેવાથી શ્યામ વર્ણનું દર્શાવ્યું છે. સર્વે દ્વીપે જગતીથી ૧૨૦૦૦ એજન દૂર અને ૧૨૦૦૦ જન વિસ્તારવાળા છે. . A૦૦ - - ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Aસ યુ કે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કા લો; ૦૦૦ . ૪૨ સૂર્યના તી, ૦૦૦૦૦૦૦૦૦૦ ૧૨ પ સૂર્ય દ્વીપ ૦૦૦ o, ૦૦૦૦૦૦૦૦Ö૦ 9 P૦૦ 0 ૦ ૦ ન કો ખંડ - 12 * * કાલોદ સમુના ૨ સ, ૦૦૦૦૦00000, * ધાન કો ના ૧ર, O૦૦૦૦૦૦૦૦૦) - ૨૦૦૦૦ ૦ : oo poo કહાવો સમુ" છે. લાખ પોજન રકમ ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ કી 'હoooooo નિવાસપર્વતે પણ નથી તથા લવણસમુદ્રમાં જેમ સમુદ્રના વાયરાએથી મેટાં મેટાં મોજાં ઉછળે છે તેવાં ઉછળતાં પાણી નથી, પરંતુ સ્થિર પાણી છે તથા ઉત્તમ મેઘથી વર્ષેલા વર્ષાદ જેવું સામાન્ય જળ સરખું અતિ સ્વાદિષ્ટ પાણી છે. તથા સુરિથમ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતદેવ સમ-સરખા બે દેવે કાલ અને મહાકાલ નામના આ સમુદ્રના અધિપતિ છે. ત્યાં પૂર્વ તરફના અર્ધા કાલેદસમુદ્રને અધિપતિ હેવ નામને દેવ છે. અને પશ્ચિમદિશાતરફના અર્ધા કાલેદસમુદ્રને અધિપતિ મહોત્ર નામને દેવ છે, એ પ્રમાણે કાલેદ સમુદ્રમાં પણ પૂર્વાધ અને પશ્ચિમાધે એ બે વિભાગ છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિતાથ સહિત –અહિં સમુદ્રમાં બે વિભાગ શાથી? જેમ લવણસમુદ્રમાં બે વિભાગ અધિપતિદેવને અંગે છે નહિં, અને એકજ દેવ આખા સમુદ્રને અધિપતિ છે તેમ આ સમુદ્રના અધિપતિ પણ એકજ દેવ હોય તે શું હરક્ત? સત્તરઃ—કાલેદસમુદ્રમાં બે વિભાગ હેવા જેવું કંઈ અવશ્ય કારણ દેખાતું નથી, અને ધાતકીખંડથી પ્રારંભીને સ્વયંભૂરમણસમુદ્રસુધીના સર્વે દ્વીપે અને સમુદ્રમાં બે બે અધિપતિ દે છે, તથા પુષ્કરદ્વીપ પછીના દ્વિીપમાં વર્ષધરો તથા ક્ષેત્રો ન હોવા છતાં પણ બે બે દેવ અધિપતિ છે, તેથી ક્ષેત્રાદિ વિશિષ્ણભેદને લીધે જ બે દેવ હોય એ હેતુ નથી, પરંતુ ક્ષેત્રાદિ વિભાગ હોય કે ન હોય તે પણ ધાતકીખંડથી પ્રારંભીને સર્વદ્વીપ સમુદ્રોના જગસ્વભાવેજ બે બે અધિપતિદેવ છે એમ માનવામાં વિરોધ નથી. તથા કાલેદસમુદ્રના એ બે અધિપતિ દેવ એક પોપમના આયુષ્યવાળા વિજયદેવ સરખા મહદ્ધિક છે, તેઓની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યા બાદ બીજા કાલેદસમુદ્રમાં વિજયરાજધાની સરખી પોતપોતાની દિશામાં છે. વળી એ બે દેના બે દ્વિીપ સુસ્થિતના ગૌતમીપ સરખા ૧૨૦૦૦ એજન વિસ્તારવાળા અને ધાતકીખંડની જગતીથી ૧૨૦૦૦ એજન દૂર છે, તે ઉપર એ દેનાં ભવન છે. વળી આ બે દ્વીપ સમુદ્રમિથી ૧૦૦૦ યોજન ઊંચા જળમાં ડૂબેલા છે અને સર્વદિશાએ જળથી બે ગાઉ ઉંચા દેખાય છે, કારણ કે અહિં જળ સર્વત્ર સપાટ પ્રદેશવાળુ હેવાથી વૃદ્ધિને અભાવે અમુક દિશાએ જળથી અધિક ઉંચાઈ તથા બીજી દિશાએ ન્યૂન ઉંચાઈ એમ. છે જ નહિં, એવા આ બે દ્વીપના નામ તથા સ્વરૂપ દેખાતું નથી પરંતુ સંભવિત રીતે ક્ષેત્રસમાસ લgવૃત્તિના આધારે લખ્યું છે તેને પાઠ આ પ્રમાણે— तत्र कालोदे सुस्थितलवणाधिपतिसमौ कालमहाकालाख्यौ सुरौ पूर्वापरदिशौ गौतगद्वीपसदृक्षद्वीपयोरधिवसतः [eત્યાં કાલેદસમુદ્રમાં અધિપતિ સુસ્થિતદેવ સરખા કાલ અને મહાકાલ નામના બે દેવ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં ગૌતમીપ સરખા બે દ્વીપ ઉપર વસે છે.] છે ૧ / ૨૪૦ છે અવતરા -લવણ સમુદ્રમાં જેમ ચંદ્ર સૂર્યના દ્વીપ કહ્યા છે, તેમ આ કાલોદ સમુદ્રમાં પણ ચંદ્ર સૂર્યન દ્વીપ છે તે આ ગાથામાં દર્શાવાય છે, અને તે સાથે કાલેદસમુદ્રને આ ચે અધિકાર પણ સમાપ્ત થશે. * શ્રી જીવાભિગમછમાં તથા ક્ષેત્રલોકપ્રકાશ અને બહëત્રસમાસમાં પણ એ બે અધિપતિદેવના દ્વીપની વાત જ કરી નથી, માટે સુસ્થિતની સમાનતા કહેવા માત્રથી જ એ દીપ ઉપલક્ષણથી જાણવા યોગ્ય ગણી વિવક્ષા કરી નથી અથવા તો બીજ' કંઈ કારણ હશે ? તે શ્રી બહુશ્રુતગમ્ય. એમ છતાં પણ ઉપરના વિસ્તરાર્થમાં બે દીપ સ્પષ્ટ કહ્યા તે કેવળ લઘુક્ષેત્રસમાસની વૃત્તિના એ દર્શાવેલા પાઠ ઉપરથી જ તથા આ ક્ષેત્રમાસની બાળાવબોધ શ્રીઉદયસાગરજી વિરચિત છે અને હાલ એજ ભણવા . ભણાવવાના ઉપયોગ આવે છે તે બાલાવબોધમાં પણ તેને રહેવા મેગ્ય પૂર્વ અને પશ્ચિમદિશાને વિષે ગૌતમીપ સરખા બે ઠપ છે.” એમ લખેલું તથા છે “અઢીદ્વીપના નકશાનું વર્ણન” એ નામને બાળાવબોધ ગ્રંથ પૂર્વાચાર્ય રચિત છે તેમાં પણ બે દીપ કહ્યા છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ કાલિદ સમુદ્રનું વર્ણન लवणम्भिव जहसंभव ससिरविदीवा इहंपि नायव्वा । . णवरं समंतओ ते, कोसदुगुच्चा जलस्सुवरि ॥१॥२४१॥ શબ્દાર્થઅનિવ-લવણ સમુદ્રમાં છે તેમ નવર- પરનું વિશેષ એ કે નદમં મવ-યથા સંભવ તમંતો-સર્વ બાજુથી સિવિલવા-ચન્દ્ર સૂર્યને દ્વીપ તે-તે દ્વીપ હૃપ-અહિં (કાલેદ સમુદ્રમાં) પણ ક્રોસદુ૫૩૨-બે ગાઉ ઉંચા નાય-વા-જાણવા નસવારં–જળની ઉપર થા' –જેમ લવણ સમુદ્રમાં છે તેમ યથાસંભવ આ સમુદ્રમાં પણ ચંદ્ર સૂર્યના દ્વીપ જાણવા, પરંતુ તે સર્વે દ્વીપ જળથી ઉપર સર્વબાજુએ બે ગાઉ ઉંચા દેખાતા જાણવા. ૨ ૨૪૧ / વિરતાર્થ –લવણસમુદ્રમાં જે રીતે દ્વીપથી ૧૨૦૦૦ એજન દર ૧૨૦૦૦ એજન વિસ્તારવાળા પૂર્વપશ્ચિમમાં ચંદ્રસૂર્યને દ્વિીપ કહ્યા છે તે રીતે અહિં કાલેદ સમુદ્રમાં પણ ચંદ્રસૂર્યના દ્વીપ છે તે આ પ્રમાણેધાતકીખંડની પૂર્વ દિશામાં ધાતકીખંડની જગતીથી કાલેદસમુદ્રમાં ૧૨૦૦૦ યેાજન દૂર જઈએ ત્યાં ધાતકી ખંડના ૧૨ ચંદ્રના ૧૨ ૯ ૧ છે, તથા પશ્ચિમ દિશામાં ધાતકીખંડની જગતીથી સમુદ્રમાં ૧૨૦૦૦ જન દૂર જઈએ ત્યાં ધાતકીખંડના ૧૨ સૂર્યના ૧૨ * સૂર્યદ્વીપ છે, તથા કાલદસમુદ્રની જગતીથી એટલે પૂર્વ દિશામાં પુષ્કરદ્વીપના અભ્યન્તર કિનારાથી ૧૨૦૦૦ એજન દૂર કાલદસમુદ્રમાં આવીએ ત્યાં (પૂર્વ દિશામાં) કાલેદ સમુદ્રના ૪૨ ચંદ્રના કર વંદ્વીપ છે. અને કાલેદની પશ્ચિમ દિશાએ પુષ્કરદ્વીપના અભ્યન્તર કિનારાથી કાલેદસમુદ્રમાં ૧૨૦૦૦ એજન દૂર (પૂર્વતરફ) ખસતા આવીએ ત્યાં કાલેદ સમુદ્રના ૪૨ સૂર્યના ૪ર સૂર્યદ્વીપ છે. * અહિં શંકા થાય કે-ધાતકીખંડના ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય સર્વે મળીને છે, તેમાં ૬ ચંદ્રના અને ૬ સર્ષના - દીપ તો લવસમુદ્રમાં કહ્યા છે તો આ કાલેદસમુદ્રમાં ધાતકીના શેષ ૬ ચંદ્ર ૬ સૂર્યના -દીપ હોવા જોઈએ તેને બદલે ૧૨ ચંદ્રદી૫ ૧૨ સૂર્યદીપ કેવી રીતે ? ઉત્તર :-શ્રી જીવાભિગમમાં લવણસમદ્રના અધિકારમાં ધાતકીખંડના ચંદ્રસૂર્યનાઠી૫ લવણુસમુદ્રથાં કહ્યા નમી, પરંતુ કાલોદસમુદ્રમાં કહ્યા છે, પરંતુ પ્રકરણમાં લવણસમુદ્રને વિષે ધાતકીના ૬-૬ ચંદ્રસૂર્યદ્વીપ લવણસમુદ્રમાં કહ્યા છે, અને કાલેદસમુદ્રમાં ૧૨-૧૨ ચંદ્રસૂર્યના દીપ કહ્યા છે, માટે શ્રી જીવાભિગમજી આદિમાં કહ્યા નથી અને ક્ષેત્રસમાસ પ્રકરણોમાં કહ્યા છે તેનું કારણ શ્રી બહુશ્રુત જાણે. વળી આગળ આગળને સર્વ દીપના . ચંદ્રસૂર્યના દીપ પોતપોતાના નામવાળા અગ્રસમુદ્રમાંજ કહ્યા છે. તે રીતે વિચારતાં ધાતકીખંડના અર્ધા ચંદ્રસૂર્યદીપે પશ્ચાતસમુદ્રમાં હોવા એ વિલક્ષણ છે, પરંતુ પ્રકરણમાં તેમજ કહેલું હોવાથી તે પણ માનવા યોગ્ય જ ગણાય. આવી બાબતમાં આપણે કંઈ પણ વિસંવાદિવિચાર ન કરી શકીએ. Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત એ પ્રમાણે કાલોદધિસમુદ્રમાં (૧૨+૧ર૪ર૪૨+૨= ) ૧૧૦ દ્વિીપ છે. તેમાં અધિપતિદેવના બે દ્વીપ ઉપર બે ભવન છે, અને શેષ ૧૦૮ દ્વીપ ઉપર ૧૦૮ પ્રાસાદ છે, ઈત્યાદિ સ્વરૂપ લવણસમુદ્રવત જાણવું. તથા આ ૧૧૦ દ્વીપના અધિપતિ દેવામાં ધાતકીખંડના ૨૪ ચંદ્રસૂર્યની ૨૪ રાજધાનીએ અસંખ્યદ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ બીજા ધાતકીખંડમાં છે, અને કાળદધિના ૮૪ ચંદ્રસૂર્યની ૮૪ રાજધાનીઓ તથા કાલ-મહાકાલની રાજધાની પણું એટલે જ દૂર બીજા કાલેદધિસમુદ્રમાં છે અને તે સર્વરાજધાનીએ પિતાપિતાની અહિંની દિશિને અનુસાર તે તે દિશામાં વિજયરાજધાની સરખી છે. એ પ્રમાણે હવેથી આવતા દરેક દ્વિપસમુદ્રના ચંદ્રસૂર્યન દ્વીપમાં એ જ વ્યવસ્થા છે કે સમુદ્રના ચંદ્રસૂર્યદ્વીપ તેજ સમુદ્રમાં પર્યન્ત અને દ્વિીપના (પશ્ચાદ્વીપના) ચંદ્રસૂર્યદ્વીપ અગ્રવર્તી સમુદ્રમાં પ્રારંભે–પહેલા હેય. તથા ૧૧૦ દ્વીપ જળથી બે ગાઉ ઉંચા દષ્ટિગોચર થાય છે અને ૧૦૦૦ એજન ઉંડા છે, જેથી ૧૦૦૦ જન ઉંચા છે તથા કાલેદધિસમુદ્રનું જળ લવણસમુદ્રનું જળ લવણસમુદ્રવત્ ભૂમિના ઉતારવાળું તથા જળને ચઢાવવાળું નથી તેથી દરેક દ્વીપ સર્વ બાજુથી બે બે ગાઉ ઉંચા દેખાય છે. ૨ ૨૪૧ છે ऊ इति चतुर्थः कालोदधिसमुद्राधिकारः॥ Page #436 -------------------------------------------------------------------------- ________________ ५ अभ्यन्तरपुष्कराधद्वीपाधिकार ' અવતર–પૂર્વે કાલેદસમુદ્રને ચે અધિકાર સમાપ્ત થયે, અને હવે અર્ધ પુષ્કરદ્વીપ નામને પાંચમે અધિકાર કહેવાય છે, ત્યાં પુષ્કરદ્વીપના મધ્યભાગમાં વલયાકારે માનુષેત્તરપર્વત આવેલ છે કે જેનાથી પુષ્કરદ્વીપના અભ્યન્તર પુષ્કરાઈ અને બાહ્યપુષ્કરાઈ એવા બે વિભાગ થયા છે, તે અભ્યત્તર પુષ્કરાઈને પર્ય-તે આવેલા માનુષેત્તરપર્વતનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે पुक्खरदलबहिजगइव्व, संठिओ माणुसुत्तरो सेलो । वेलंधरगिरिमाणो, सीहणिसाई णिसढवन्नो ॥१॥२४२॥ શબ્દાર્થ – કુવરપુષ્કરદ્વીપના અર્ધભાગની વેરંપિિર-વેલંધર પર્વતે સરખા વર્િ-બહાર (બીજાઅર્ધમાં) મા-પ્રમાણુવાળે નવ-જગતી સરખે સીળિનાર્દૂ-સિંહનિષાદી આકાર ટિમો-રહેલે છે નિષઢવા-નિષેધપર્વતના વર્ણવાળે માણુમુત્તરોસેરો-માનુષેત્તર પર્વત Tr:–અર્ધ પુષ્કરની બહાર જગતી સરખે માનુષેત્તરપર્વત રહેલ આવેલે છે, તે વેલંધર પર્વત સરખા પ્રમાણુવાળ સિંહનિષાદી આકારવાળે અને નિષધપર્વત સરખા વર્ણવાળે છે કે ૧૨૪ર છે વિસ્તરાર્ધ–કાલેદસમુદ્રની સર્વબાજુએ વીટાયલે વલયાકાર સરખે પુષ્કરદ્વીપ નામને દ્વીપ છે, તે કાલેદસમુદ્રથી બમણે હોવાથી ૧૬૦૦૦૦૦ (સોલ લાખ) જન વિસ્તારવાળે છે, એ દ્વીપના વલયાકારમધ્યભાગમાં એટલે એ દ્વીપના આઠલાખ જનના બે વિભાગ થાય તેવા પહેલા વિભાગને પર્યન્ત અને બીજા વિભાગના પુષ્કરદ્વીપમ પ્રારંભમાં માનવેત્તરપર્વત નામનો પર્વત આવેલો છે. તે પણ દ્વીપવત દયવર્તિમાનુ વલયાકાર છે, જેથી એ પર્વત પુષ્કરદ્વીપના પહેલા અર્ધભાગથી પિત્તરપર્વત. બહાર ગણાય છે, કારણકે એને વિસ્તાર બીજા અર્ધભાગમાં આવેલે છે, જેથી જે બૂઢીપતરફને અથવા કાલેદસમુદ્રને સ્પર્શે તે પહેલે Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાઈ સહિત અત્યન્તર પુષ્કરાર્ધ સંપૂર્ણ ૮ લાખ જનને છે, અને બીજે બાહ્યપુષ્કરાર્ધ દેશના [માનુષેત્તરવિસ્તારના ૧૦૨૨ જન રહિત ] આઠલાખ જનને છે. એ પ્રમાણે અભ્યતરપુષ્કરાઈને વીટાયલે એ પર્વત જાણે અભ્યત્તરપુષ્કરાઈ દ્વીપની અથવા મનુષ્યક્ષેત્રની જગતી સર [કોટ સરખે] ન હોય ! તે ભાસે છે, માટે ગાથામાં કાવ=જગતી સરખો ” કહ્યો છે. એ પર્વતનું પ્રમાણ લવણસમુદ્રમાં કહેલા આઠ વેલંધર પર્વત સરખું માનુષેત્તર છે, એટલે મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો ત્યારબાદ એક બાજુએજ પર્વતનું પ્રમાણ ઘટો ઘટ છે શિખરતલે કર૪ યોજન પહાળે છે. અને ૧૭૨૧ અને સિંહનિ. યોજન ઊંચો છે. અહિં પ્રમાણની સરખામણીમાં વેલંધર પર્વત સરખે વાદી આકાર, કહ્યો, પરંતુ આકારમાં સીનિવાë સિંહનિષાદી આકારવાળે છે, એટલે સિંહ જેમ આગળના બે પગ ઊભા રાખીને અને પાછલા બે પગ વાળી કુલા તળે દાબીને સંકેચીને બેસે તે વખતે પશ્ચાતુભાગે નીચે અને અનુક્રમે આગળ મુખસ્થાને અતિ ઉચે દેખાય તેવા આકારને છે, જેથી આ પર્વત બહારની બાજુમાં મૂળથી જ ઘટતા ઘટતા વિસ્તારવાળે થઈ અન્યન્તરભાગે ઉભી ભિત્તિસરખે જ ઊંચે રહી શિખરતલે ૪૨૪ જન માત્ર રહ્યો. જેથી ૧૦૨૨માંથી ૪૨૪ બાદ કરતાં ૫૯૮ એજનને ઘટાડે તે કેવળ બહારની બાજુમાંજ થયે, અને અભ્યારબાજુમાં કંઈપણ વિસ્તાર ન ઘટવાથી ઉભી ભિંત સરખો ઉચે જ રહ્યો. અથવા આ પર્વતના આકારમાટે શાસ્ત્રમાં બીજું દ્રષ્ટાંત કહ્યું છે તે આ પ્રમાણેપુષ્કરદ્વીપના અત્યંત મધ્યભાગે વલયાકારે સર્વબાજુ ફરતે એક પર્વત એવો કલ્પીએ કે જે મૂળમાં ૨૦૪૪ યોજના વિસ્તારવાળો હેય, અને શિખરતલે ૮૪૮ જન વિસ્તારવાળો હેય. એ પર્વતકલ્પીને તેના અતિમધ્યભાગથી બે વિભાગ કરી અંદરના વિભાગને ઉઠાવી લઈ ગમે તે સ્થાને રદ કરી દઈ એ તેથી જે બાદોઅર્ધ વિભાગ જેવા આકારને બાકી રહ્યો છે તેવાજ આકારનેર એ માનુષેત્તર પર્વત છે. તથા એ પર્વત નિષેધપર્વત સરખે કહ્યો, તે પણ તપનીય સુવર્ણ સરખા રક્તવર્ણને નહિ, પરંતુ જાબૂનંદ સુવર્ણમય એટલે કંઈક ઓછા રક્તવર્ણને તથા માનુષ એટલે મનુષ્યક્ષેત્રની ઉત્તર –ઉત્તરે એટલે પર્યતે આવેલે હેવાથી આનું માનવેત્તરપર્વત એવું નામ છે. ૧. અથવા જબૂદીપને જેમ જગતી વીટાયેલી છે, તેમ મનુષ્યક્ષેત્રને આ પર્વત વીટાયલે છે. ૨. બીજી રીતે અર્ધ યવન આકાર સરખો પણ માનુષોત્તરપર્વત કહ્યો છે. ૩. નિષધ પર્વતને સર્વત્ર નિસા તળિગમો તથા સંવતવાળનમા ઈત્યાદિ પાડેથી તપનીયસુવર્ણમય કહ્યો છે, છતાં આ સ્થાને નિષધતુલ્યવણું કહેવા છતાં પણ જંબૂનદસુવર્ણ તુલ્યવર્ણ સરખે કહ્યો તે વિવફા ભેદ છે, કારણ કે બને વિવલામાં રફતવર્ણની તુલ્યતા છે, કેવળ અધિક અપતાને જ ભેદ અવિવક્ષિત છે, Page #438 -------------------------------------------------------------------------- ________________ પૂવપુષ્પરાધ અને પશ્ચિમપુષ્પરાધ તથા એ માનુષેત્તર પર્વતની ઉપર ચાર દિશામાં એકેક સિદ્ધાયતનકૂટ છે અને દરેક દિશામાં ત્રણ ત્રણ તે તે દેવનામવાળા દેવફટ છે, જેથી દરેક દિશામાં ૩ દેવકૂટ અને ૧ સિદ્ધકૂટ મળી ૪-૪ ફૂટ છે, તથા વિદિશામાં પણ એકેક ફૂટ છે. જેથી ૧૬ દેવકૂટ અને ૪ સિદ્ધફટ મળી ૨૦ ફૂટ છેતથા ૪ સિદ્ધકૂટ જે કે સિદ્ધાન્તમાં સાક્ષાત્ કહ્યાં નથી તે પણ ચારણમુનિઓના ગતિવિષયના પ્રસંગે મુનિઓને માનુષેત્તરગિરિ ઉપર મૈત્યવંદન કરતા કહ્યા છે માટે તે અનુમાનથી તેમ જ આ પ્રકરણમાં પણ આગળ કહેવાતી રાસુf ૩બાર, જિ. નરનાગ્નિ વત્તા એ ગાથાને અનુસાર ચાર દિશામાં ચાર જિનભવન હોવાનું સમજાય છે. વળી દિશામાં ત્રણ ત્રણ દેવકૂટ પણ કહ્યાં અને દિશામાં એકેક જિનભવનકુટ પણ કહ્યું છે તે એ ચાર કેવી વ્યવસ્થામાં રહ્યાં છે તે સ્પષ્ટ કહેલું નથી, માટે યથાસંભવ વિચારવું તથા એ પર્વત ઉપર સુવર્ણ કુમાર દે, અંદરના ભાગમાં નીચે મનુષ્ય, અને બહારના ભાગમાં (સામાન્યથી) દે રહે છે. એ બે ઈષકારથી પૂર્વપુષ્પરાધ અને પશ્ચિમપુષ્કરાઈ છે તથા ધાતકીખંડના બે ઈષકારની જ સમશ્રેણિમાં સીધી લીટીએ અહિં અભ્યન્તર પુષ્કરાર્ધમાં પણ બે ઈષકારગિરિ રહ્યા છે, તે પણ સર્જાશે ધાતકીખંડના ઇષકાર સરખા જ છે. ત્યાં એ બે ઈષકારને દરેકનો એક છેડો કાલેદ સમુદ્રને સ્પર્શેલ છે, અને બીજે છેડે માનુષેત્તર પર્વતને સ્પર્શે છે જેથી કાલેદથી માનુષેત્તર સુધી ૮૦૦૦૦૦ આઠ લાખ યોજન લાંબા અને પૂર્વ પશ્ચિમ ૨૦૦૦ એજન પહોળા એ ઈષકાર પર્વતે છે, અને તેથી પૂર્વતરફનો ભાગ તે પૂર્વપુર્વ અને પશ્ચિમ તરફનો ભાગ તે ઘfઅને પુષ્પરાર્ધ કહેવાય છે. તથા એ દરેક ઈષકાર ઉપર ચાર ચાર ફૂટ છે, અને માનુષેત્તર તરફના છેલ્લા એકેક ફૂટ ઉપર સિદ્ધાયતન (શાશ્વતચૈત્ય) છે, તથા શેષ ફૂટ ઉપર દેવ પ્રાસાદે છે, અને એ બને પર્વતે ૫૦૦-૫૦૦ એજન ઉંચા છે. એ ઈષકાર પછી અનુક્રમે જે ભરતક્ષેત્રાદિ ક્ષેત્રો છે તેને અનુક્રમ પણ લેશમાત્ર કહેવાય છે. આ પ્રમાણે– ચકના આરા સરખા ૧૨ વર્ષધરપર્વ અને આંતર સરખાં ૧૪ મહાક્ષેત્ર ધાતકીખંડવત્ અહિં પણ ૧૨ વર્ષધરપર્વતે પુષ્કરાર્ધરૂપી ચક્રના (પૈડાના) આર સરખા છે, જેથી ધાતકીખંડના વર્ષધરોથી બમણ વિસ્તારવાળા છે અને બમણી લંબાઈવાળા એટલે કાલેદથી માનુષેત્તર સુધી ૮૦૦૦૦૦ એજન દીર્ઘ-લાંબા છે, તથા ૧૪ મહાક્ષેત્રોને વિસ્તાર આગળ ૮ મી ગાથાના પર્યતે ક્ષેત્રમાંક અને યુવકની . ૪૨૪ જનમાંના મધ્યમાગે ૧૬ દેવફૂટ હેય અને બાહ્ય ભાગે ૪ સિદ્ધકુટ હોય તે વીસે કુટ ચાર મધ્યરૂચકકુટના મતાન્તરય સ્થાનવત્ વ્યવસ્થિત થઈ શકે છે, - ૭ Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ગણિત રીતિ પ્રમાણે વિસ્તરામાં કહેવાશે, અને લખાઈ તેા વર્ષે ધરવત્ કાલેાદથી માનુષાન્તર સુધી ૮૦૦૦૦૦ ચેાજા છે, તથા આદિ મઘ્ય અને અન્ય સુધીમાં સત્ર અધિક અધિક વિસ્તારવાળા છે. ३७० તથા પૂર્વ પુષ્કરામાં દક્ષિણ ઇષુકારથી પૂર્વ દિશામાં પહેલું મરત ક્ષેત્ર ત્યારખાદ ઉત્તર દિશામાં ઘુહિમવત વત ત્યારબાદ હિમવતક્ષેત્ર, ત્યારબાદ મહાહિમવત વ તા, ત્યાર બાદ રવ ક્ષેત્ર ત્યારબાદ નિષેધ વત ત્યારબાદ મહાવિવેક્ષેત્ર, ત્યારબાદ નીવત વત, ત્યારબાદ રમ્યક્ષેત્ર ત્યારબાદ વિમવત ત્યારબાદ દિગ્યવંતક્ષેત્ર, ત્યારખાનૢ શિવરાવ ત અને ત્યારબાદ ઉત્તરમા ફેરવતક્ષેત્ર, અને ત્યારબાદ ઉત્તરના ઇષુકાર પવત એ પ્રમાણે પૂર્વ પુષ્કરા'માં ક્ષેત્રપ`તાના અનુક્રમ છે. તથા પશ્ચિમપુષ્કરામાં પણ દક્ષિણઇકારની પશ્ચિમે પહેલું ભરતક્ષેત્ર ત્યારબાદ પૂર્વાવત્ છેલ્લુ અરવતક્ષેત્ર અને તેને અન્તે ઉત્તરના પ્રકારપત છે. ॥ ૧ ॥ ૨૪૨ ૫ ગવતરળ :—આ ગાથામાં પુષ્કરા દ્વીપના ક્ષેત્ર તથા પતાનું સ્વરૂપ કહે છે जह खित्तनगाईणं संठाणो धाइए तहेव इहं । મુળો ય મસાજો, મેરુ મુવાડા તા ચેવ ારારકરૂણા શબ્દા — હ-જે પ્રમાણે વિત્તનમાર્ણ—ક્ષેત્ર તથા પવ તોને સદાબો-આકાર | તુતુળો ય—વલી દ્વિગુણુ ( ખમણું') માહો-ભદ્રશાલ વન મે-મેરૂપવ ત સુયારા–ધકાર પવ તો તદ્દા-તે પ્રમાણે ચૈવ-નિશ્ચયથી ધા ધાતકી ખંડને વિષે તદેવ –તે પ્રમાણે -અહિ. ( પુષ્કરા ક્ષેત્રમાં ) ગાથા :—ધાતકી ખડમાં જે પ્રમાણે ક્ષેત્રો તથા પતોને આકાર છે તે પ્રમાણે અહિં પુષ્કરાધમાં જાણવા, પરંતુ ભદ્રશાલ વન ખમણું જાણવું. તેમજ મેરૂ તથા ઇષુકાર પતાનું પ્રમાણુ ધાતકીખંડ માફ્ક સમજવું ॥ ૨ ॥ ૨૪૩ ॥ વિસ્તરાય :-ધાતકીખડના ૧૨ વર્ષે ધરપતાના આકાર ચક્રના આરા સરખા અને ૧૪ મહાક્ષેત્રોના આકાર આંતરા સરખા જે પ્રમાણે પ્રથમ કહેવાયા છે તે પ્રમાણે આ પુષ્કરાધ ક્ષેત્રમાં પણ ૧૨ વષધરપવ તાને આકાર ચક્રના આરા સરખા અને ૧૪ મહાક્ષેત્રોને આકાર આંતરા સરખા જાણવા. પરતુ ધાતકી ખંડમાં જે વધર પતાની તેમ જ મહાક્ષેત્રોની લંબાઈ ૪૦૦૦૦૦ (ચાર લાખ) ચેાજન પ્રમાણ છે તેના કરતાં અહિં દ્વિગુણ એટલે ૮૦૦૦૦૦ (આઠ લાખ) ચાજન પ્રમાણ જાણવી. કારણ કે પુષ્કરાય તરફના કાલાધિ સમુદ્રના કિનારાથી માનુષાન્તર પ°ત સુધીના વિસ્તાર ૮૦૦૦૦૦ (આઠ * ૩૯૬ મા પૃષ્ઠમાં નીચે અપાયેલ ૨૪૪ મી ગાયાના સંબંધ ૩૯૭ માં પૃષ્ઠ સાથે જાગ્વે, Page #440 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરા દીપના ક્ષેત્ર તથા પવાનું સ્વરૂપ લાખ) યોજન પ્રમાણ છે માટે. એટલે કે ક્ષેત્રો તથા વર્ષધર પર્વતોને આકાર ધાતકીખંડના વર્ષધરે તેમ જ ક્ષેત્રો સરખો સમજે પરંતુ લંબાઈ દ્વિગુણ સમજવી, અને પહોળાઈ ગ્રંથકાર પોતે જ આગળ આઠમી ગાથામાં કહેશે. વલી ધાતકીખંડના ભદ્રશાલ વનની અપેક્ષાએ પુષ્કરાર્ધનું ભદ્રશાલ વન લંબાઈમાં તેમ જ પહોળાઈમાં દ્વિગુણ સમજવું એટલે કે ધાતકીખંડના ભદ્રશાલ વનને મેરૂની પૂર્વ પશ્ચિમ દિશામાં ૧૦૭૮૭૯ (એક લાખ સાત હજાર આઠસેને એગણું શી) જન વિસ્તાર છે. તેના કરતાં પુષ્કરાઈના ભદ્રશાલવનને મેરૂની પૂર્વ–પશ્ચિમ દિશામાં વિસ્તાર તેનાથી બમણે એટલે ૨૧૫૭૫૮ (બે લાખ પનર હજાર સાતસે અઠાવન) જન પ્રમાણ થાય. અને ધાતકીખંડના ભદ્રશાલવન સંબંધી ઉત્તર-દક્ષિણ વિસ્તાર પ્રાપ્ત કરવા માટે પૂર્વ પશ્ચિમના વિસ્તારને જેમ અડ્યાસીએ ભાગીએ છીએ તે પ્રમાણે પુષ્કરાઈના ભદ્રશાલ વન સંબંધી ઉત્તર દક્ષિણ વિસ્તાર પ્રાપ્ત કરવા માટે પૂર્વદિશાના વિસ્તારને અઠયાસી વડે ભાગ કરતાં ૨૪૫૧ જેટલો ઉત્તર દક્ષિણને વિસ્તાર પ્રાપ્ત થાય. તથા પુષ્પરાર્ધના બે મેરૂપર્વત તેમજ ઈષકાર પર્વતને વિસ્તાર ધાતકીખંડના મેરૂ તથા ઈષકાર પર્વતના વિસ્તાર તુલ્ય જાણ છે ૨૫ ૨૪૩ માતાળ –આ ગાથામાં પુષ્કરાર્ધ દ્વીપના ચાર બાહ્યગજંદતગિરિનું પ્રમાણ કહેવાય છે – इह बाहिरगयदंता चउरो दीहत्ति वीससयसहसा तेआलीससहस्सा, उणवीसहिआ सया दुण्णि ॥३॥२४४॥ શબ્દાર્થ – ૨૮-અહિં અર્ધપુષ્કરદ્વીપમાં વીસનહસ-વીસ લાખ વાહિયત બહાગજદંતગિરિ તેમાથી સસ્સાનેંતાલીસ હજાર ર૩રો-ચાર ૩ળવી મહેિગા-ઓગણીસ અધિક હત્તિ-દીઈપણે સાદુન્ન-બ જયાર્થ:–અહિં અર્ધપુષ્કરદ્વીપમાં ચાર બાહ્યગજદન્તપર્વત ૨૦૪૩૨૧૯ (વીસલાખ તેતાલીસહજાર બસોઓગણીસ) જન દીર્ઘ છે. જે ૩ ૨૪૪ વિસ્તર -ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એજ કે બાહ્ય એટલે માનુષેત્તરપર્વત તરફના બે ગજદંત પૂર્વાર્ધના અને ૨ ગજદંત પશ્ચિમાર્થના એ ચાર બાહ્યગજદૂત છે, તથા આ ચારે ગજદંતની પહોળાઈ ઉંચાઈ તો ચોથી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે તે પ્રમાણે ચાર અભ્યતરજદંત સરખી જ જાણવી છે ૩ ૨૪૪ માતા–પૂર્વગાથામાં ચાર બાહ્ય ગજદંતનું પ્રમાણ કહીને હવે આ ગાથામાં ચાર અભ્યારગજદંતગિરિનું પ્રમાણુ કહેવાય છે– Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત अभितरगयदंता, सोलसलक्खा य सहसछवीसा | સોહિન સથમેન, રીત્તે કુંત્તિ રોવિ ાર: શબ્દાઃ— = સયં આઁ એક સા રીત્તે-દીઘ્ર પણે કુંતિ-છે અમિતરાયત્તા-અભ્યન્તર ગજર્દ તો જોવા-સાલ લાખ સલવીસા-છવીસ હજાર સોઇ અમિ-સાલ અધિક નોવિ–ચારે પણ ગાથાર્થઃ--અ પુષ્કરદ્વીપમાં ચારે અભ્યન્તરગજદંતપવ તો સેાળલાખ છવીસહજાર એકસેસેાલ ચેાજન દીઘ છે. ૫ ૪૫ ૨૪૫ ॥ વિસ્તરાર્થ:—ગાથા વત્ સુગમ છે. પરન્તુ વિશેષ એજ કે—અભ્યન્તર એટલે કાલોદધિસમુદ્રતરફના પૂર્વ પુષ્કરા ના એ અને પશ્ચિમપુષ્કરાના એ એ ચાર ગજદન્તગિરિ અભ્યન્તરગજદન્ત જાણવા, અને તે પૂર્વાધ માં વિદ્યુત્પ્રભ તથા ગંધમાદન અને પશ્ચિમાધમાં સામનસ તથા માધ્યવંત એ ચાર અભ્યન્તરગજદન્તગિરિ છે, પૂર્વ કહેલા ચાર બાહ્મગજદંતથી આ ગજદ તો ન્યૂન પ્રમાણવાળા હેાવાનુ કારણ ધાતકીખંડના ગજદંતો પ્રસંગે દર્શાવ્યું છે તેજ કારણ અહિં જાણવું. અર્થાત્ આ ચાર ગજદંતોને સ્થાને મહાવિદેહને વિસ્તાર ન્યૂન છે, અને પૂર્વ કહેલા બાહ્યગજઢતોને સ્થાને મહાવિદેહના વિસ્તાર અધિક છે. વળી આ ચારે ગજદ તોની પહેાળાઈ તો નિષધનીલવતની પાસે ૨૦૦૦ ( એહજાર) ચાજન છે, ઉંચાઈ ચારસા (૪૦૦) ચેાજન છે, અને ત્યારબાદ અનુક્રમે પહેાળાઈમાં ઘટતા અને ઉંચાઈમાં વધતા વધતા મેરૂપ તની પાસે ૫૦૦ ચેાજન ઉંચા અને અંગુલના અસંખ્યાતમાભાગ જેટલા પાતળા છે જાર૪પા અવતરણઃ—એ આઠ ગજદંતગિરિ સિવાયના શેષપવા અને નદીએ વિગેરેનુ પ્રમાણ કેટલું ? ( લંબાઈ પહેાળાઈ કેટલી ?) તે આ ગાથામાં કહેવાય છે— सेसा पमाणओ जह, जंबूदीवार धाइए भणिया । दुगुणा समाय ते तह धाइअसंडाउ इह णेया ॥ ५ ॥ २४६ ॥ શયદા: સેસ-શેષ પદાર્થો વમાળો-પ્રમાણથી સંજૂરીવાર–જ ખૂદ્વીપથી ધારૂ-ધાતકીખ ડમાં માળિયા-કહ્યા છે જુનુના-મમણા સમા ય-અને સરખા તે સહ-તે પદાર્થો તેવી રીતે ધારૂબÄÇાઉ-ધાતકીખ'ડથી હ ોયા- અહિ. પુષ્કરા માંજાણવા ગાયા :—શેષ પદાર્થોનું પ્રમાણ જ ખૂદ્વીપથી જેમ ધાતકીખંડમાં ખમણું અને સરખું કહ્યું હતુ. તેવી રીતે તે પદાર્થો અહિં પુષ્કરામાં પણ ધાતકીખંડથી બમણા Page #442 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરાધદ્વીપના ચાર બાહ્ય રાજદૂતગિરિ ૩૦૩ અને સરખા જાણવા. [અર્થાત જંબુદ્વીપથી ચાર ગુણ અને સરખા જાણવા.] . પ. છે ૨૪૬ વિસ્તરત –અહિં શેષપદાર્થો એટલે નદીએ, નદીને કુંડ નદીકુંડમાંનાદ્વીપ ઇત્યાદિ, તથા વર્ષધરપર્વતો, પર્વત ઉપરના દ્રહ, દ્રહમાંના કમળ, ઈત્યાદિ તથા વક્ષસ્કાર આદિ પર્વતે, ધાતકી ખંડથી બમણું પ્રમાણુવાળા છે અને સરખા છે. એટલે પહોળાઈ લંબાઈ બમણું હોય તે તે પદાર્થોની ઉંચાઈ આદિ સમાન હોય ઇત્યાદિ વિશેષ ધાતકીખંડના પ્રકરણમાં છઠ્ઠી ગાથામાં કહેવાઈ ગયે છે તે પણ અહિં સ્થાન શૂન્ય ન રહેવા માટે અને અધિક સ્પષ્ટતા માટે સંક્ષેપમાં કહેવાય છે– ૨૮૦ નવી–અહિં અનુક્રમે ૧૩-૩૨-૮-૪ નદીઓના મૂળ વિસ્તાર ૨૫-૫૦ -૧૦૦-૨૦૦ એજન, પર્યત વિસ્તાર ૨૫૦-૫૦૦-૧૦૦૦-૨૦૦૦ એજન, કુંડવિસ્તાર ૨૪૦-૪૮૦-૯૦-૧૨૦ પેજન, દ્વી પવિસ્તાર ૩૨-૬૪–૧૨૮–૨૫૬ જન ઈત્યાદિ વિશેષ યંત્રને અનુસાર જાણ તથા વર્ષધરપર્વત કહે અને કમળ આદિનું બમણું પ્રમાણે આ પ્રમાણે ૪ કુલગિરિ (બે લઘુહિમવંત બે શિખરી) ૪ર૧૦ જન વિસ્તારવાળા છે, એ ઉપરનાં પદ્મઆદિ ૪ દ્રહ ૨૦૦૦ જન વિસ્તારવાળા અને ૪૦૦૦ એજન દીર્ઘ છે, એ દ્રહમાં એકેક મુખ્ય કમળને વિસ્તાર ૪ જન અને ઉંચાઈ ૨ જન તથ. કર્ણિકાને વિસ્તાર ૨ જન અને ઉંચી ૧ જન છે. બીજા ૪ કુલગિરિ (બે મહાહિમ. બે રૂકિમ) ૧૯૮૪ર જન વિસ્તારવાળા છે, એ ઉપરનાં દ્રહે ૪૦૦૦ એજન વિસ્તૃત અને ૮૦૦૦ યોજનાદીર્ઘ છે, એમાં . એકેક મુખ્ય કમળ ૮ જન વિસ્તારવાળું અને ૪ જન ઉંચું છે, અને કર્ણિક ૪જન વિસ્તૃત અને ૨ જન ઉચી છે. બીજા ૪ કુલગિરિ (બે નિષધ બે નીલવંત) ૪૭૩૬૮૮ જન વિસ્તારવાળા છે, એ ઉપરના કહે ૮૦૦૦ જન વિસ્તૃત અને ૧૬૦૦૦ એજન દઘ છે, એમાંનું એકેક મુખ્ય કમળ ૧૬ જન વિસ્તૃત અને ૮ જન ઉંચું છે, અને કર્ણિકા ૮ જન વિસ્તૃત તથા ૪ જન ઉંચી છે. અહિં સર્વત્ર કમળની ઉંચાઈ કહી તે પુષ્પની જાડાઈ જાણવી. પ ૨૪૬ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વર્ષ ધર ૨ ઈન્નુકાર ૨ લઘુહિમ॰ ૨ શિખરી ૨ મહાહિમ ૨ રૂકમી રનિષધ ૨ નીલવત ૨ ઈન્નુકાર ॥ पुष्करार्धेना १२ वर्षधरपर्वतो अने २ इषुकारनो यन्त्र બ્રહની મુખ્ય કમળના કણિકાના લંબાઈ | પહેાળાઈ વિસ્તાર જાડાઈ વિસ્તાર જાડાઈ lilêh ૪૨૧૦ğ ૮૦૦૦૦૦ ૧૦૦ "" ૧૬૮૪૨૬૯ 2 ૬૭૩૬૮૯ .. લખાઈ ૧૦૦૦ "" "" 33 "" : શ્ર २०० ૪૦૦ 33 ५०० ૨૫ ૪૦૦ "9 ૫૦ 2 ૧૦૦ ૧૨૫ "" २००० "" ૮૦૦૦ ૪૦૦ : "" |૧૬ ૦ ૦ ૦ ८००० 35 ૪ . - " ૧૬ 56 ૨ 66 ४ . ~ 65 ..... ૨ 55 ૪ 2 35 પ 2 "" |D "" જ 2 ४ 25 ३७४ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત Page #444 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરાના ત્રણ પ્રકાંક ॥ धातकीथी पुष्करार्धनी नदीआ संबंधी द्विगुणतानो यन्त्र ॥ જીહા જાડાઈ જીહા લંબાઈ નદીઓને મૂળ વિસ્તાર મૂળ ઉંડાઈ મધ્યગિરિ અત્તર નદીઓને પર્યતે વિસ્તાર ૧૮. કુંડના વિસ્તાર કુંડમાં દ્વીપને વિસ્તાર ૨૫૦ | ૧૮૦ નદીઓ ૬ | ૬ | ૬ | 2 | જીલ્લા વિસ્તાર | * | 2 | જીલ્ડા જાડાઈ | | | | ૨ | * | નદીની પર્યત ઉંડાઈ ૬ | ૬ | ૬ | E કંડને દ્વાર વિસ્તાર ૪૮૧ ૧૦૦ ૦ | ૯૬૦] ૧૨૮ | | ૪ ૨ ૪ ૬ ૨૦૦ | * |- | ૨૦૦૧ ૧૯૨૦ ૨૫૬ નવતરણ –ધાતકીખંડવત્ અહિં પણ ૧૪ મહાક્ષેત્રોને વિસ્તાર જાણવા માટે યુવાંક કહેવાય છે [કે જેને ક્ષેત્રમાંક સાથે ગુણ ૨૧૨ વડે ભાગવા માત્રથી જ વિસ્તાર પ્રાપ્ત થાય છે ] अडसीलक्खा चडदस-सहसा तह णवसया य इगवीसा । अभिंतरधुवर।सी, पुव्वुत्तविहीइ गणिअव्वो ॥६॥२४७॥ इगकोडितेरलक्खा, सहसा चउचत्त सगसय तियाला । पुक्खरवरदीवड़े, धुवरासी एस मज्झमि ॥७॥२४०॥ एगा कोडि अडतीसलक्ख चउहत्तरी सहस्सा य । पंचसया पणसट्ठा, धुवरासी पुक्खरद्धं ते ॥८॥२४९॥ શબ્દાર્થ – _| પુજ્યુત્તરવહી-પૂક્ત વિધિએ અમિતર–અજ્યન્તર ર૩ર-ચુમાલીસ રિયાસ્થા–સેંતાલીસ fમ-મધ્યભાગને વહીચુમ્મોત્તર પુરતૈ-પુષ્કરાઈને અને Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત થાર્થ ઃ—અચાસી લાખ ચૌદ હજાર નવસે। એકવીસ [૮૮૧૪૯૨૧] એ અભ્યન્તર ધ્રુવાકને પૂવે કહેલી [ ધાતકીખડમાં કહેલી] વિધિએ ક્ષેત્રાંક સાથે ગુણવ vt ॥ ૬ ॥ ૨૪૭ || એકક્રોડ તેરલાખ ચુમ્માલીસહજાર સાતસેા ત્રેતાલીસ [ ૧૧૩૪૪૭૪૩ ] એ ધ્રુવાંક પુષ્કરા દ્વીપના મધ્ય ભાગના છે ॥ ૭॥ ૨૪૮ ૫ તથા એકકોડ આઢત્રીસ લાખ ચુમ્માતર હજાર પાંચસેા પાંસઠ [ ૧૩૮૭૪૫૬૫] એ વાંક પુષ્કરાના પન્તભાગના છે! ૮ ૫ ૨૪૯૫ વિસ્તરા :—ધાતકી ખંડમાં દર્શાવ્યા પ્રમાણે ઉપર ગાથાથમાં કહેલા ત્રણ ધ્રુવાંકને ક્ષેત્રાંક સાથે ગુણતાં ક્ષેત્રવિસ્તાર આવે છે, ત્યાં ક્ષેત્રાંક પ્રમાણે—ભરત અરવતના ૧, હિમ. હિરણ્ય. ૪, હરિ. રમ્યકના ૧૬, અને મહાવિ.ને ૬૪ ક્ષેત્રાંક છે માટે. ભ. અ. ક્ષેત્રાંકને ૨૧૨ ) ૮૮૧૪૯૩૧ (૪૧૫૭૯ ૮૪૮ ૧ × ૮૮૧૪૯૨૧ ૮૮૧૪૯૨૧ આદિ ધ્રુવાંકે ગુણતાં ને ૨૧૨ વડે ભાગતાં ૪૧૫૭૯૬ આદિ વિસ્તાર ભ. અ. ને ૧ ભ. એ. ક્ષેત્રાંકને × ૧૧૩૪૪૭૪૩ મધ્ય ઘ્રુવાંકે ગણતાં ૧૧૩૪૪૭૪૩ ને ૨૧૨ વડે ભાગતાં ૫૩૫૧૨૬ મધ્યવિસ્તાર ભ. એર. ના. ૩૩૪ ૨૧૨ ૧૨૨૯ ૧૦૬૦ ૧૬૯૨ ૧૪૮૪ ૨૦૮૧ ૧૯૦૮ ૧૦૩ ૧ ભ. અ. ક્ષેત્રાંકને × ૧૩૮૭૪૫૬૫ અન્ય ધ્રુવાંકે ગુણતાં ૧૩૮૭૪૫૬૫ ને ૨૧૨ વડે ભાગતાં ૬૫૪૪૫,૩, અન્ત્યવિસ્તાર ભ. અર. ના. ૪ હિમ. હિરણ્ય.ના ક્ષેત્રાંકને × ૮૮૧૪૯૨૧ આદિ ધ્રુવાંકે ગુણતાં ૩૫૨૫૯૬૮૪ ને ૨૧૨ વડે ભાગતાં ૪૫૩૭૮૯૭૨૨૧૨ ૧૬૬૩૧૯૫ મધ્યવિસ્તાર હિ. હિના =૨૧૪૦૫૧૬ -હિ.હિ. મધ્યવિસ્તાર ૪ હિ હિ. ક્ષેત્રાંક ×૧૧૩૪૪૭૪૩ મધ્ય વાંક Page #446 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરાના ૧૪ મહાક્ષેત્રોને વિસ્તાર જાણવા માટે વાંક હિ. હિ. ક્ષેત્રાંક ૧૬ હરિ. રમ્યક ક્ષેત્રાંકને ૪ ૧૩૮૭૪૫૬૫ અન્ય યુવક ૪ ૮૮૧૪૯૨૧ આદ યુવકે ગુણતાં ૫૫૪૯૮૨ ૬૦+૨૧૨ ૧૪૧૦૩૮૭૩૬૨૧૨ =૨૬૧૭૮૪ હિ. હિ. અત્યવિસ્તાર =૬૬૫ર૭૭૨ હ૨.આદિવિસ્તાર ૧૬ હરિ. રમ્યક ક્ષેત્રાંકને ' ૧૬ હ. ૨. ક્ષેત્રમાંક ૪૧૧૩૪૪૭૪૩ મધ્યધુવકે ગુણતાં ૪ ૧૩૮૭૪૫૬૭ અત્યવાકે ગુણતાં ૧૮૧૫૧૫૮૮૮૨૧૨ ૨૨૧૯૩૦૪૦૨૧૨ =૮૫૬૨૦૭મૈં મધ્યવિસ્તાર =૧૦૪૭૧૩ અત્યવિસ્તાર હરિ. રમ્યકને હ. ૨. ૬૪ મહાવિ. ક્ષેત્રમાંક ૪૮૮૧૪૯૨૧ આદિયુવકે ગુણતાં ૫૬૪૧૫૪૯૪૪૨૧૨ =૨૬૬૧૧૦૮ આદિવિસ્તાર મહાવિન ૬૪ મહા. ક્ષેત્રમાંક ૪૧૧૩૪૪૭૪૩ મધ્યgવાંકે ગુણતાં ૭૨૬૦૬૩૫૫૨૨૧૨ =૩૪૦૨૪૮૨૮ મધ્યવિસ્તાર મહાવિ.નો ૬૪ મહા. ક્ષેત્રાંક ૪૧૩૮૭૪૫૬૭ અત્યઘુવકે ગુણતાં ૮૮૭૯૭ર૧૬૦૨૧૨ =૪૧૮૮૫૪૭ષ્ણુ અન્ય વિસ્તાર મહાવિ.નો એ પ્રમાણે ૧૪ મહાક્ષેત્રોના આદિ વિસ્તાર કાલેદસમુદ્ર પાસે, મધ્યવિસ્તાર કોલેદ અને માનુષેત્તર એ બેથી ૪ લાખ યોજન દૂર મધ્યભાગે, અને પર્યતવિસ્તાર માનુષેત્તર પર્વત પાસે જાણ. તેને સંગ્રહ २ भरत २ एर० આદિ વિ. ૪૧૫૭૯૩ ૧૬૬૩૧ ૬૫ર૭૭ ૨૬૬૧૧૦૮૬ મધ્ય વિ. ૫૩૫૧૨ ૨૧૪૦૫૧ २ हिम०२ हिर० અન્ય વિસ્તાર ૬૫૪૪૬ ૨૬૧૭૮૪ ૧૦૪૭૧૩૬૬ ૪૧૮૮૫૪૭૩ २ हरि० २ रम्यक ૮૫૬૨૦૭ २ महाविदेह ૩૪૨૪૮૨૮, Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત | ક્ષેત્રાંક અને પ્રવાંકની ઉત્પત્તિ છે અહિં ક્ષેત્રાંકની ૨૧૨ની ઉત્પત્તિ તથા પ્રસંગતઃ ૧૬૮ ગિરિઅંકની ઉત્પત્તિ ધાતકીખંડના વર્ણન પ્રસંગે ૧૦ મી ગાથામાં જ વિસ્તરાર્થમાં સ્પષ્ટ દર્શાવી છે ત્યાંથી જાણવી. તથા યુવકની ઉત્પત્તિ આ પ્રમાણે-૨૯ લાખ એજનના વ્યાસ પ્રમાણે કાલેદસમુદ્રને છેલ્લે બાહ્યપરિધિ અથવા એજ પુષ્કરદ્વીપને આદિપરિધિ ગણિતની રીતિએ ૯૧૭૦૬૦૫ (એકાણુલાખ સિત્તેર હજાર છસે પાંચ) જન છે, અને પુષ્પરાર્ધમાં ગિરિઅંક ઊપરથી ઉપજતું વર્ષર પર્વતો વડે રોકાયેલું ક્ષેત્ર ૩૫૫૬૮૪જન જેટલું છે, તે આ પ્રમાણે—પાંચમી ગાથાના વિસ્તરાર્થમાં દર્શાવ્યા પ્રમાણે ૪ પર્વતે ૪૨૧૦૩ જન વિસ્તારવાળા છે, બીજા ૪ પર્વત ૧૬૮૪૨ ૧૮૦ વિસ્તારવાળા છે, અને ત્રીજા ચાર પર્વતે ૬૭૩૬૮ જન વિસ્તારવાળા છે. આ માટે ૪૨૧૪૪ =૧૬૮૪ર જન [ ૨ હિર૦ શિખરીએ રોક્યા છે.] ૧૬૮૪૨Ê×૪ =૬૭ ૬૮ ૦ [ મહાહિ૦ ૨ રૂકમીએ રોક્યા છે.] ૬૭૩૬૮૮૪ =૨૬૯૪૭૩૪ ૦ [૨ નિષધ ૨ નીલવંતે રોક્યા છે.] ૨૦૦૦ ૦ [ ૨ ઈષકારે રોક્યા છે.] એ પ્રમાણે પુષ્કરાર્ધમાં૩૫૫૬૮૪ જિન જેટલું ક્ષેત્ર ૧૪ મહાપર્વતેએ રેકેલું છે તેથી ૯૧૭૦૬૦૫ માંથી ૩૫૫૬૮૪% બાદ કરતાં ૮૮૧૪૦૯૨૧ જન જેટલે પરિધિ બાકી રહે તેટલામાં ૧૪ સહાક્ષેત્રોને આદિ વિસ્તાર સમાયલે છે. તે હૃતિ મહિલવો | ' - તથા પુષ્કરાને મધ્યપરિધિ ૩૭ લાખ જન વ્યાસના અનુસારે ગણિતરીતિ પ્રમાણે ૧૧૭૦૦૪ર૭ છે તેમાંથી ૩૫૫૬૮૪ ગિરિક્ષેત્ર બાદ કરતાં ૧૧૩૪૪૭૪૩ મધ્યgવાં આવ્યો // કૃતિ મુવાંtiાત્તિ: // - તથા પુષ્કરાર્ધ પર્યત પરિધિ એટલે અઢીદ્વિપ રૂપ મનુષ્યક્ષેત્રનો પરિધિ ૪૫ લાખ યોજન વ્યાસને અનુસાર ગણતાં ૧૪૨૩૦૨૪૯ યોજનને છે, તેમાંથી ૩૫૫૬૮૪ યોજન જેટલું નિરિક્ષેત્ર બાદ કરતાં ૧૩૮૭૪૫૬૫ અત્યવ્રુવાંક આવે, / તિ મત્સ્યપુવ II છે ૬-૭-૮ ૨૪૭–૨૪૮–૨૪૯ * અહીં જન એટલે ૪ કળાને અ૯પ ગણીને વજેલી છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાક્ષેત્ર ૨ ભરત ૨ અરવત ૨ હિમવંત ૨ હિરણ્ય ૨ હરિવ ૨ રમ્યક પુષ્કરાજ્યના ૧૪ મહાક્ષેત્રોના વાંક ॥ पुष्करार्धमा १४ महाक्षेत्रोनुं प्रमाण ॥ ક્ષેત્રાંક આદિ વિસ્તાર મધ્ય વિસ્તાર અન્ય વિસ્તાર ૧ ૪૧૫૯૦૬૩ | ૫૩૫૧૨૩૯ | ૬૫૪૪૬૩ ૮૦૦૦૦૦ ૨ મહાવિદેહ 19 29 29 ૪ ૧૬૬૩૧૯૩૬ ૨૧૪૦૫૧૬૩ ૨૬૧૭૮૪ 39 39 39 ૧૬ ૬૬પ૨૭૭,૧૨ ૦૮૫૬૨૭-ě, ૧૦૪૭૧૩૬૨૧ ,, "3 در લખાઈ .99 39 "" "" ૬૪ ૨૬૬૧૧૦૮ ૨૧૪૧૮૮૫૪૭૩ अवतरणः હવે આ ગાથામાં મહાવિદેહની એકેક વિજયના વિષ્ણુંભ–વિસ્તાર કેટલેા ? તે કહેવાય છે— 306 गुणवीससहस, सगस्य चरणउअ सवाय विजयविक्खंभो । तह इह विहसलिला, पविस्संति अ णरणगस्साहो ॥९॥२५० ॥ શબ્દાઃ— વહિવદ-ખાહેર વહેતી ( પ્રવાહવાળી ) સહિત્ઝા-નદીઓ વિસંતિ-પ્રવેશે છે મુળવીસ સત્ત-ઓગણીસ હજાર સમય ૨ળ-સાતસેા ચારાણુ સવાય-સપાદ, વિનયવિવમો-વિજયને વિષ્ણુ ભ ચેાથા ભાગ સહિત બરનાસ્ત્ર અહો-માનુષાત્તર પતની નીચે ગાથાર્થ:—દરેક વિજયના વિસ્તાર એગણીસ હજાર સાતસે ચારાણુ ચેાજન ઉપરાન્ત ૫ યોજન સહિત [ એટલે ૧૯૭૯૪ ચાજન ] છે. તથા અહિં પુષ્કરા મા મહારભાગે [ માનુષાત્તર તરફ ] વહેતીનદીએ માનુષાન્તરની નીચે પ્રવેશ કરે છે પ્રારપા Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તશથ સહિત વિસ્તાર્યઃ—અહિ. વિજયને વિસ્તાર જાણવા માટે વિજયોના વિસ્તાર સિવાયના * વનમુખ વિગેરે ચાર શેષ પદાર્થોના એકત્ર વિસ્તાર પુરાના ૮ લાખ યોજનમાંથી આદ કરી ૧૬ વડે ભાગાકાર કરવા. ત્યાં વનમુખાદિ ચારેના વિસ્તાર આ પ્રમાંણે— ૩૯૦ ધાતકીખ'ડમાં કહેલા વિસ્તારથી ખમણુાવિસ્તાર પ્રમાણે અહિં પુષ્કરામાં એક વનમુખની પહેાળાઈ ૧૧૬૮૮ યોજન હોવાથી મહાવિદેહના પયન્સે રહેલાં એ વનમુખના એકત્ર વિસ્તાર ૨૩૩૭૬ યોજન છે, તથા છ અન્તરનદીઓમાંની દરેક ૫૦૦ યોજનના વિસ્તારવાળી હાવાથી એકત્ર વિસ્તાર ૩૦૦૦ યોજન છે, તથા દરેક વક્ષસ્કારપત ૨૦૦૦ યોજન પહેાળા હાવાથી આઠ વક્ષસ્કારના વિસ્તાર ૧૬૦૦૦ યોજન છે, તથા ભદ્રશાલવનની પૂર્વ લખાઈ ૨૧૫૭૫૮ યોજન છે, તેટલી જ લખાઈ પશ્ચિમમાં છે, અને એ બેની વચ્ચે મેરૂપવ તની જાડાઈ ૯૪૦૦ યોજન છે, જેથી ત્રણેના એકત્રવિસ્તાર ૪૪૦૯૧૬ ચાજન છે. એ પ્રમાણે— ૧૧૬૮૮ × ૨ ૫૦૦ ૧ વનમુખ ૧ અન્તરની ૧ વક્ષકાર ૨૦૦૦ ૧ ભદ્રશાલવન ૨૧૫૭૫૮ [ એક દિશિએ ] ૧ મેરૂપ ત ૯૪૦૦ × × ૮ × ૨ × ૧ ૮૦૦૦૦૦ પુષ્કરાધ વિસ્તારમાંથી ૪૮૩૨૯૨ વનમુખાદિના એકત્ર વિસ્તાર - = ૧૬૦૦૦ માટે વક્ષસ્માર = ૪૩૧૫૧૬ ભદ્રશાનની એકત્ર લખાઈ ૯૪૦૦ એક મેની જાડાઈ ૪૮૩૨૯૨ ૨૩૩૭૬ એ વનમુખના વિસ્તાર ૩૦૦૦ છ અન્તરનદીનાં એકત્રવિસ્તાર "" - માદ કરતાં ૩૧૬૭૦૮ ને ૧૬ વિજયે ભાગતાં =૧૯૭૯૪૪ . એક વિજયની પહેાળાઈ પ્રાપ્ત થઈ. ૧૬) ૩૧૬૭૦૮ (૧૯૭૯૪ ૧૬ ૧૫૬ ૧૪૪ ૧૨૭ ૧૧૨ ૪૪૦૯૧૬ ૧૫૦ ૧૪૪ ૬૮ ૬૪ ૪ શેષ. વળી એ રીતિ પ્રમાણે એ પાંચ પદાર્થોમાંના કાઈપણ પદાર્થીના વિસ્તાર જાણી શકાય છે તેના એક ઉદાહરણ તરીકે ધારા કે વક્ષસ્કાર પ`તના વિસ્તાર જાણવા હાય તેા શેષ ચાર પદાર્થોના એકત્ર વિસ્તાર [મેરૂ સહિત ભદ્રશાલવનના ૪૪૦૯૧૬+વિજચાના ૩૧૬૭૦૮+અન્તનદીઓના ૩૦૦૦+વનમુખના ૨૩૩૭૬=] ૭૮૪૦૦૦ આવ્યા તેને Page #450 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરા ધમાં ૧૪ મહાક્ષેત્રોનું પ્રમાણ ૮ લાખમાંથી બાદ કરતાં ૧૬૦૦૦ રહે તેને આઠવડે ભાગતાં દરેક વક્ષસ્કારને વિસ્તાર ૨૦૦૦ યેજન આવ્યું. તિ વિનયાવીનાં વિમરણમ્ II છે પુષ્પરાધની નદીઓ કાલેદમાં અને માનુષેત્તરમાં લય પામે છે પુષ્કરાર્ધદ્વીપમાં જે મહાનદીએ ૨૮ છે, તેમાંની અભ્યન્તર પ્રવાહવાળા એટલે કાલેદ સમુદ્ર તરફ વહેનારી ૧૪ નદીએ કાલેદ સમુદ્રમાં મળી સમુદ્રના જળમાં મળી જાય છે, પરંતુ બાહ્યપ્રવાહવાળી એટલે માનુષત્ત તરફ વહેનારી ૧૪ મહાનદીઓ માનુષેત્તર પર્વતની નીચે જ પ્રવેશી ત્યાં ને ત્યાંજ ભૂમિમાં વિલય પામે છે, પરંતુ એ ૧૪ ને પ્રવાહ બાહ્યપુષ્કરાર્ધમાં નીકળતું નથી, માટે પર્વતની નીચે જ સર્વજળ ભૂમિમાં સમાઈ જાય છે. છે ૨૫૦ અવતરા – પુષ્કરદ્વીપમાં બે મેટા કુંડ છે તે આ ગાથામાં કહેવાય છે– पुक्खरदलपुव्वावर-खंडतो सहसदुगापिहु दु कुंडा । भणिया तट्ठाणं पुण, बहुस्सुया चेह जाणंति ॥१०॥२५१॥ | શબ્દાર્થ – પુનર–પુષ્કરાર્ધના પુછવ એવર–પૂર્વ અને પશ્ચિમ તકાળ–તેનું સ્થાન વંs સંતો-ખંડની અંદર ચંદુસુથ-બહથત સંત તુજ વિદ્-બે હજાર એજન પહેળા | બાળતિ-જાણે છે. Tયાર્થ પુષ્કરાર્ધદ્વીપના પૂર્વ ભાગમાં અને પશ્ચિમભાગમાં બે હજાર જન પહોળા બે કુંડ શાસ્ત્રમાં કહ્યા છે, પરંતુ તેનું સ્થાન તે નિશ્ચય બહુશ્રુતો જ જાણે છે ૧૦ ૨૫૧ છે વિસ્તરાર્થ-પૂર્વપુષ્પરાર્ધમાં કાલોદ સમુદ્રથી ૩૯૦૦૦ જન જઈએ તેમ જ માનુષેત્તરપર્વતથી પણ ૩૯૦૦૦ જન જતાં દ્વીપના બરાબર મધ્યભાગમાં ૨૦૦૦ જન લાંબે પહોળો અને ૧૦ એજન ઉડે તથા તળીયે અલ્પ વિસ્તારવાળો અને ઉપર ઉપર અનુક્રમે અધિક વિસ્તારવાળો એક મેટે કહ્યું છે, અને એ જ બીજે કુંડ પશ્ચિમ પુષ્કરાર્ધમાં પણ છે, જેથી ૨ મીર પુષ્કરાર્ધમાં પણ છે, પરંતુ એ કુંડ ક્યા ક્ષેત્રમાં કયે સ્થાને હશે તે નિશ્ચય આ ગ્રંથકર્તાથી થઈ શક નથી, કારણ કે ૧. એ મહાનદીઓનું દરરોજ વહેતું જળ ૧૦૨૨ યોજના માત્ર અ૫ વિસ્તારવાળી પર્વત ભૂમિમાં સમાઈ જાય તે પણ જગત Pવભાવે ભૂમિને અતિશેષણ સ્વભાવ જ સંભવે છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ॥५ पदार्थाना विष्कभथी पुष्करार्धनी पूरायली पहोळाइ ८०००००॥ (अथवा ८ लाख योजनमां पूरायला ५ पदार्थोना विष्कभ) ૫ વિધ્વંભ પદાર્થ | ઈષ્ટ પદાર્થથી શેષ ૪ પદાર્થોના વિષ્કમ |૮ લાખમાંથી. એકત્ર કરતાં બાદ કરતાં તેને ભાગવાના ભોજકે એક પ્રાપ્ત થયેલો એકેકને વિષ્કભ ૧ મેરૂ સહ વનને ( ૩૧૬૭૦૮-૧૬૦૦૦-૩૦૦૦–૨૩૩૭૬૫ ૩૫૯૦૮૪/ ૪૪૯૧૬ | ૪૪૯૧૬ ૧૬ વિજય | ૪૪૦૯૧૬-૧૬૦૦૦-૭૦૦૦-૨૩૩૭૬ | ૪૮૩૨૯૨ | ૭૧૬૭૦૮ | ૧૯૭૯૪ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત ૮ વક્ષસ્કારને ૪૪૦૯૬-૩૧૬૭૦૮-૩૦૦૦-૨૩૩૭૬ | ૭૮૪૦૦૦ 1 ૧૬૦૦૦ ૨૦૦૦ ૬ અતરનદીઓ ૪૪૦૯૧૬–૩૧૬૭૦૮-૧૬૦૦૦-૨૩૩૭૬ | ૭૯૭૦૦૦ ૩૦ ૦૦ ૫૦ ૦. ૨ વનમુખને ૪૪૦૯૧૬–૩૧૬૭૦૮-૧૬૦૦૦-૩ ૦૦ | ૭૭૬૬૨૪ | ૨૩૩૭૬ ૧૧૬૮૮ =૮૦૦૦૦ ૦. Page #452 -------------------------------------------------------------------------- ________________ પુષ્ક॰ મહાવિદેહની વિજયના વિષ્ણુભ વર્તમાન સમયમાં વતાં શાસ્ત્રોમાં પણ તેનું સ્થાન દર્શાવ્યું નથી, તેથી એ વાતને નિશ્ચય ‘ શ્રી મહુશ્રુત જાણે' એમ કહ્યુ` છે. ૫ ૧૦ | ૨૫૧ ॥ અવતરણઃ— —પૂર્વે ધાતકીખંડમાં જેમ ચાર મહાવ્રુક્ષ કુરૂક્ષેત્રમાં કહ્યા છે, તેમ અહિં પુષ્કરામાં પણ કુરૂક્ષેત્રોમાં ચાર મહાવૃક્ષે છે તે આ ગાથામાં કહેવાય છે— इह पउममहापउमा रुक्खा उत्तरकुरू पुव्वं व । ते व वसंति देवा, पउमो तह पुंडरीओ अ || ११||२५२॥ શબ્દા་— દ-અહિં પુષ્કરા માં ૧૩મ મહાપડમા પદ્મ મહાપદ્મ વાં વૃક્ષ પુછ્યું વ-પૂર્વવત્, જમ્મૂવૃક્ષવત્ ગાથાર્થઃ—અહિ. પુષ્કરામાં પણ એ અને મહાપદ્મવૃક્ષ નામનાં બે વૃક્ષ છે, તેમાં મહાપદ્મદેવ રહે છે ! ૧૧૫ ૨પર । તેવુ ત્રિ-તે વૃક્ષેા ઉપર પણ વસંતિ રેવા-દેવા રહે છે ૩૯૩ વસમે—પદ્મદેવ સુંદર ગો-પુ ડરીક દેવ ઉત્તરકુરૂક્ષેત્રમાં જ બૂવૃક્ષસરખાં પદ્મવૃક્ષ પદ્મવૃક્ષઉપર પદ્મદેવ અને મહાપદ્મવૃક્ષઉપર વિસ્તરાર્થઃ—જ ખૂદ્વીપના ઉત્તરકુરૂક્ષેત્રમાં જેવુ' જમૂવૃક્ષ છે, તેવાં ધાતકીખંડના એ ઉત્તરકુરૂક્ષેત્રમાં ધાતકી અને મહાધાતકી એ બે વૃક્ષ ધાતકીખંડના વર્ણનમાં કહેવાઈ ગયાં છે, અને અહિ' પુષ્કરાના એ ઉત્તરકુરૂક્ષેત્રમાં એટલે પૂ પુષ્કરાના ઉત્તરકુરૂમાં પદ્મવૃક્ષનામનું મહાવૃક્ષ જ'ભૂવૃક્ષસરખું' છે, અને પશ્ચિમપુષ્કરાના ઉત્તરકુરૂમાં નહાવ“વૃક્ષ નામનું વૃક્ષ જ ભૂવૃક્ષસરખું છે, ત્યાં પદ્મવૃક્ષ ઉપર પદ્મદેવ પૂર્વ પુષ્કરાના અધિપતિ અને મહાપદ્મવૃક્ષઉપર પુંડરીક દેવ પશ્ચિમપુરાના અધિપતિ પૂર્વીદેશાની શાખા ઉપરના ભવનમાં રહે છે. શેષ સવ સ્વરૂપ ધાતકીઉત્તરકુરૂના એ વૃક્ષવત્ જાણવું. તથા અહિં એ દેવકુરૂમાં તા એ શામિલ વ્રુક્ષજ પૂર્વવત્ છે, અને તે ઉપર સુપ કુમારના એ ભવનપતિદેવ વેણુદેવ નામના રહે છે. એ પ્રમાણે ૪ મહાવૃક્ષ છે. ૫ ૧૧ ૫ ૨૫૨ ॥ અવતરળ:—અહિ' પુષ્કરા દ્વીપ સુધીના રાા દ્વીપમાં સ`પવાની સંખ્યા આ એ ગાથામાં કહેવાય છે— * કુંડની ઉંડાઈ તથા આકાર અહિં ગાથામાં કહ્યો નથી, પરન્તુ ખીન્ન પ્રથામાં કહ્યો છે, ૧. શ્રી બહુશ્રુતાએજ કરેલા વર્તમાનમાં ઉપલભ્ય શાસ્ત્રામાં જો સ્થાનનિશ્રય નથી કહ્યો તા “શ્રી બહુશ્રુતા જાણે” એમ કહેવું અનુચિત કેમ નહિ? ઉત્તર ઃ-શાસ્ત્રમાં સ્થાન ન કહેવા માત્રથી તે શાસ્ત્રકર્તા સર્વે જાણતાજ નથી એમ ન માની શકાય માટે અહિં એ સ્થાનને જાણનારા એવા બહુશ્રુત ગ્રહણ કરવા. * અહિં. એ ઉત્તરકુરૂ માટે દ્વિવચનને બદલે બહુવચન પ્રયાગ છે, તે જ શબ્દ નિત્ય બહુવચનાત હાવાથી છે. ૧. પુષ્કરાધ'ના એ બે અધિપતિ દેવા છે, અને એ રીતે આગળ આગળના સવ દ્વીપસમુદ્રના એ એ અધિપતિ દેવા હાય છે, Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત दो गुणहत्तर पढमे अड लवणे बीअ दीवि तहअद्धे । વિવિટ્ટુ પળસયવાળ, ફળ વિત્ત મયતિળો શાણા तेरहसयसगवन्न ।, ते पण मेरूहि विरहि सव्वे | ઉમેદપાયતા, માજીમેજોડવ મેત્ર શારા શબ્દાઃ— વે મુળસત્તરિ ખસે એગુણેાત્તર વમે પહેલા જ બુદ્વીપમાં અન્ય વળે-લવણુસમુદ્રમાં આઠ શ્રીમતીવિ-ખીજા ધાતકીદ્વીપમાં તષ્યે-ત્રીજા દ્વીપના અમાં તેરહસય-તેરસે સાવના–સત્તાવન તે-તે ( સ પ તા ) વળમેğિ-પાંચ મેરૂપ ત વિરહિમા–રહિત વિષ્ણુ વિદુ-પૃથક્ પૃથક્ ( જુદા જુદા ) પળસયત્તા-પાંચસેાચાલીસ રૂમ-એ પ્રમાણે ળવિશે-નરક્ષેત્રમાં સયશિરિનો-સવ પર્વ તા સવે-સ, ૧૩૫૨ પા ઉત્ત્ત-ઉત્સેધથી ઉચાઈથી વાયળવા-ચેાથાભાગ જેટલા કંદવાળા માસસેછે। વિ-માનુષાન્તરપત પણ મેવ–એવાજ પ્રકારના છે ગાથાય': પહેલા જ ખૂદ્વીપમાં ૨૬૯ પવ તા છે, લવણુસમુદ્રમાં ૮ પ°તા છે, બીજા ધાતકીદ્વીપમાં તથા ત્રીજા પુષ્કરદ્વીપના અધ ભાગમાં જૂદા જૂદા ૫૪૦૫૪૦ પા છે, એ પ્રમાણે મનુષ્યક્ષેત્રમાં સ પ તા ૧૩૫૭ તેરસેાસત્તાવન છે. તેમાંથી પાંચ મેરૂ પ`ત વિના સર્વે ૧૩૫૨ પતા પોતાની ઉંચાઈથી ચોથા ભાગ જેટલા ભૂમિમાં દટાયલા છે, અને માનુષાન્તર પ°ત પણ એ પ્રમાણે જ (ઉંચાઈથી ચેાથા ભાગ જેટલે ભૂમિમાં) છે. ૫ ૧૨-૧૩ ૫ ૨૫૩-૨૫૪૫ વિસ્તરા :—ગાથા માં અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રના ૧૩૫૭ પર્વત કહ્યા તે આ પ્રમાણે— ન બુદ્ધીવમાં ૨૬૬૬—૧ મેરૂ, વર્ષોંધર, ૪ ગજદન્ત, ૧૬ વક્ષસ્કાર, ૩૪ દીઘ બૈતાઢચ, ૪ વૃત્તબૈતાઢચ, ૪ યમલગિરિ, ૨૦૦ કંચનગિરિ. સવળસમુદ્રમાં ૮;—૪ વેલ ધગિરિ, ૪ અનુવેલ ધગિરિ. પાતળીદીવમાં ૧૪૦; ૨ ઇષુકાર, ૨ મેરૂ, ૧૨ વર્ષોંધર, ૮ ગજદન્ત, ૩૨ વક્ષસ્કાર, ૬૮ દીઘ બૈતાઢચ, વૃત્ત બૈતાઢય ૮ યમલગિરિ, ૪૦૦ કંચનગિરિ. વાજોધિસમુદ્ર..—આ સમુદ્રમાં એક પણ પત નથી. પુરા દીવમાં ૧૪૦—ધાતકીદ્વીપવત્ એ પ્રમાણે ૨૬+૮+૫૪૦+૫૪૦=૧૩૫૭ પતા થયા. એમાંથી પાંચ મેરૂ વિના Page #454 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરા દ્વીપના ત્રણ પરિધિ ૧૩પર પવ તા ઉંચાઈના ચેાથા ભાગે ભૂમિમાં છે, અને તે ભૂમિમાં દટાયલા પવ તને ભાગ ૬ ( ગિરિકંદ) કહેવાય તથા શાસ્ત્રોમાં એ પતાની જે ઉંચાઈ ૧૦૦ ચેાજન આદિ કહી છે તે ઉંચાઈ ભૂમિથી જ ગણવી, પરન્તુ મૂળમાંથી ક ંદમાંથી ) નહિં, જેથી કદ જૂદો ગણીને મૂળથી ૧૨૫ ચેાજન આદિ ઉચાઈ ગણવી. તથા પાંચે મેરૂ ભૂમિમાં ૧૦૦૦ ચેાજન ઊંડા દટાયલા છે, તે કંદ સહિત જ શાસ્ત્રોમાં મેરૂની ઉંચાઈ ગણી છે, જેમકે જમૂદ્રીપના મેરૂ ૧૦૦૦૦૦ ચા. ઉંચા છે, તેમાં ૧૦૦૦ યાજત ભૂમિમાં અને ૯૦૦૦ ચેાજત ભૂમિ ઉપર છે. તથા શેષ ૪ મેરૂ ૮૫૦૦૦ ચૈાજન ઉંચા કહ્યા છે તે ૧૦૦૦ ાજત ભૂમિમાં અને ૮૪૦૦૦ ચેાજન ભૂમિ ઉપર ઊંચા છે. એ રીતે મેરૂની ઊંચાઈ તથા ઊંડાઈ જૂદી રીતે છે. તથા માનુષાત્તર પત ૧૭૨૧ ચેાજન ઉંચા કહ્યો છે, તેના ચેાથે। ભાગ ૪૩૦૦ ચારસા સવાત્રીસ યેાજન ભૂમિમાં છે, જેથી મૂળથી ૨૧૫૧ એકવીસસે સવાએકાવન ચેાજન ઉંચા છે, માટે આ પવત ૧૩પર પવ ત સરખા જાણવા ૫૧૨ ૧૩૫ ૨૫૩-૨૫૪૫ અવતરણ :~ -હવે આ ગાથામાં પુષ્કરા દ્વીપના ૩ પરિધિ કહે છે— ध्रुवरासी तिलक्खा - पणपण सहस्स छसय चुलसीआ । મિનિ વંતિ મમો, િિતિનું પુવદ્ધસારા શબ્દાઃ— વરસીયુ-ધ્રુવરાશીઓમાં, વાંકામાં મિટિંબ-મેળવતાં તિવવા-ત્રણ લાખ વળવા સહસ—પંચાવન હજાર મનો-અનુક્રમે પરિહિતિ -ત્રણ પરિધિ પુત્ત્તરદ્રસ્ત–પુષ્કરાના ૪ સય ચુસ્તી-છસા ચારાશી ગાથા :વાંકામાં ત્રણ લાખ પંચાવન હજાર છસેા ચારાસી ૩૫૫૬૮૪ મેળવતાં પુષ્કરાના અનુક્રમે ત્રણ પરિધિ પ્રાપ્ત થાય છે ! ૧૪૫ ૨૫૫ ॥ વિસ્તરા :ધ્રુવાંક ત્રણ પ્રકારના પૂર્વે ૬-૭-૮ મી ગાથામાં કહ્યા છે, તેમાં તેમાં ૩૫૫૬૮૪ ઉમેરતાં ત્રણ પરિધિ થાય તે આ પ્રમાણે ૮૮૧૪૯૨૧ પહેલા કુવાંકમાં + ૩૫૫૬૮૪ ક્ષેષ્યાંક ઉમેરતાં + ૯૧૭૦૬૦૫ આદિ પરિધિ ૧૩૮૭૪૫૬૫ અન્ય વાંકમાં ૩૫૫૬૮૪ ક્ષેષ્યાંક ૧૪૨૩૦૨૪૯ અન્ય પરિધિ ૧૧૩૪૪૭૪૩ મધ્ય વાંકમાં ૩૫૫૬૮૪ ક્ષેષ્યાંક ૩૫ + ૧૧૭૦૦૪૨૭ મધ્ય પરિધિ અહિં Àપ્યાંક ૩૫૫૬૮૪ તે એ ઇષુકાર અને ૧૨ વર્ષોંધ૨પતાએ શકેલ ક્ષેત્ર જાણવું, અને વાંક તે ૧૪ મહા ક્ષેત્રોએ રેાકેલુ' ક્ષેત્ર જાણવું, જેથી એ * ૮ ૩સ્તે વાય ? – ચાઈથી ચોથા ભાગના કંદ' એ નિયમ રસા દ્વીપના મેરૂ વિના સર્વપવ`તા માટે છે, અને જંબુદ્રીપસ ંગ્રહણીમાં કહેલ સમયલિત્તમ્નિ મવિદૂળા ઈત્યાદિ વચનથી, બહારના પવ તા એ નિયમવાળા નથી. ૪૯ Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત બેને સરવાળો તે જ પુષ્કરાને આદિ મધ્યમ અને અન્ય પરિધિ સંપૂર્ણ છે, ચાલુ પ્રકરણમાં લેપ્યાંકરૂપ ગિરિઅંક અને ધુવાંકરૂપ ક્ષેત્રાંકની ઉત્પત્તિ ૬-૭-૮ મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગઈ છે . ૧૪. ૨૫૫ . ॥ ध्रुवांक उपरथो पुष्कराधना ३ परिधि ॥ | પૃષ્ઠરાર્ધના | યુવાંકમાં | પ્ય અંક | ઉમેરતાં આવેલ પરિધિ આદિ ૮૮૧૪૯૨૧ ३५५१८४ ૯૧૭૦૧ ૦૫ (ખાદિ પરિધિ. મધ્ય ૧૧૩૪૪૭૪૩ | પપ૬૮૪ | ૧૧૭૦ ૦૪ર૭ (મધ્ય પરિધિ) અન્ય ૧૩૮૭૪ પ૬ ૩૫૫૬ ૮૪ ૧૪૨૩૦૨૪૯ (અય પરિધિ) અવતરણ : હવે અઢીદ્વીપની બહાર ક્યા ક્યા પદાર્થ ન હોય ! તે આ ગાથામાં કહીને પુષ્કરાર્ધદ્વીપનું સ્વરૂપ સમાપ્ત કરવામાં આવે છે. णइदहघणथणियागणि-जिणाइ णरजम्ममरणकालाई । पणयाललक्खजोयण–णरखित्तं मुत्तु णो पु(प)रओ ॥१५॥२५६॥ શબ્દાર્થ – જરૂ- નદીઓ હૃહૃ-દ્રહા વળ-મેઘ થય–તનિત, ગર્જના અrળ–અગ્નિ નિનગારૂ જિનેશ્વર આદિ પર-નર, મનુષ્યનાં જન્મ મરણ–જન્મ મરણ વધ્યારૂ–કાળ આદિ qળયા –પીસ્તાલીસ લાખ જોયા–એજન રવિનં-નરક્ષેત્ર, મનુષ્યક્ષેત્ર મુસ્તુ-મૂકીને, છેડીને ળો પુરો-આગળ નથી જયાર્થનદીઓ, દ્રો, મેઘ, ગર્જના, અગ્નિ, જિનેશ્વર વિગેરે મનુષ્યનાં જન્મ મરણ અને કાળ વિગેરે એ પદાર્થો પીસ્તાલીસલાખ જનપ્રમાણે મનુષ્ય ક્ષેત્ર છેડીને આગળ [ બહારના દ્વિપ સમુદ્રોમાં] નથી. છે ૧૫ ૨૫૬ છે Page #456 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યક્ષેત્રની બહાર નહિ થનારા પદાર્થ ॥ મનુષ્યક્ષેત્રની બહાર નહિ થનારા પદાર્થોં u વિસ્તરાર્થઃ—અઢીદ્વીપમાં જેમ ગંગા સિધુઆદિ મહાનદીએ શાશ્ર્વતી વર્તે છે, તેવી શાશ્વતી નદીઓ તથા પદ્મદ્રહ આદિ શાશ્વતદ્રહા-સરાવા તથા પુષ્કરાવત આદિ સ્વાભાવિકમેઘા, અને મેઘના અભાવે મેઘની સ્વાભાવિકગજના, વિજળીએ, તથા આદરઅગ્નિ, તથા તીર્થંકર ચક્રવતી વાસુદેવ ખળદેવઆદિ ઉત્તમપુરૂષા તથા કાઈપણ મનુષ્યના૪જન્મ અથવા મનુષ્યનુ' પમરણુ, અને સમય આવલિકા મુહૂત્ત દિવસ માસ અયન ૩૮૦ ૧. અશાશ્વતી નદીએ હેવાને નિષેધ સભવે નહિ. તેમજ અશાશ્વતાં સરાવર આદિ જળાશયા સર્વથા ન હેાય એમ પણ નહિં, પરન્તુ શાસ્ત્રમાં જે નદી સરેાવર આદિના નિષેધ છે તે અઢૌદ્વીપમાં જે વ્યવસ્થાપૂર્વ'ક શાશ્વતનદીએ સરાવર આદિ કથાં છે તેવી [ વનવેદિકા ઈત્યાદિ વ્યવસ્થાપૂવ'ક શાશ્વતનદીસરાવા ન હેાય. અને જો સવથા નદી સરાવરાદિના અભાવ માનીએ તાદ્વીપનું સ્વરૂપ જ અવ્યવહારૂ થાય છે, એટલું જ નહિં પરન્તુ ત્યાંના નિવાસી પશુપક્ષિઓ પાણી કયાં પીએ ? તેમજ સર્વથા જળાશયેાના અભાવે દ્વીન્દ્રિયાદિ વિકલેન્દ્રિયા અને સમૂચ્છિ'મપચેન્દ્રિયાના પણુ અભાવ થાય, માટે અશાશ્વતસરાવરા પાણીનાં ઝરણા અને નાની નાની નદીએ પણ હાય. તથા અસંખ્યાતમાદ્રીપે ઉત્તરદિશામાં અસંખ્ય યેાજનનું માનસરેશવર શાશ્વત છે. પરન્તુ અપ હાવાથી અવિવક્ષિત છે. tr ૨. અહિં “ સ્વાભાવિક '' કહેવાનું કારણકે અઢીીપની બહાર અસુરાદિ દેવાએ વિષુવેલા મેલગર્જના અને વિજીએ વરસાદ એ સવ હોઈ શકે છે. ૩. “ બાદર ” એ કહેવાનુ કારણકે સુક્ષ્મ અગ્નિ તા ચૌદ રાજલેાકમાં સત્ર વ્યાપ્ત હોવાથી અઢીદીયની બહાર પણ હેાય છે. ૪-૫ અઢીંદીપની બહાર મનુષ્યાનું જવું આવવું છે, કારણકે વિદ્યાધરા અને ચારણમુનિએ નંદીશ્વરીપ સુધી પણ જાય છે, પરન્તુ કઈપણ મનુષ્યનું જન્મ મરણુ તા સર્વથા નથી જ તે એટલે સુધી કે નંદીશ્વરદીપે ગયેલા વિદ્યાધરા પેાતાની સ્ત્રીએ સાથે સભાગ કરે પરન્તુ ત્યાં ગભ તા ન જ રહે, તથા અહિંની શીઘ્ર પ્રસૂતિ થવાના અવસરવાળી ગમ વતી સ્ત્રીને કાઈ દેવ અપહરીતે અઢીદ્વીપ બહાર મૂકે તેા પણ ત્યાં તે સ્ત્રીને બાળકનેા જન્મ ન જ થાય, કદાચ અવશ્ય જન્મ થવાનેાજ હાય તા તે અપહરનાર દેવનું ચિત્ત પણ ફરી જાય, અયવા બીજો કાઈ દેવ પણ તે સ્ત્રીને અઢીદ્વીપની અંદર મૂકી દે. તેમજ કંઠપ્રાણુ આવેલા અને અન્તમુત્ત માં મૃત્યુ પામશે એવા સમાપ્તથયેલ આયુષ્યવાળા મનુષ્યને પણ કાઈ દેવ અપહરીને અઢીદ્વીપ બહાર મૂકે તેા પશુ મૃત્યુ ન થાય, કારણકે મૃત્યુકાળ પહેલાંજ અપહરનાર દેવનું ચિત્ત ફરતાં તે દેવ અથવા ખીજો કાઈ પણુ દેવ તેને મનુષ્યક્ષે મ'જ લાવી મૂકે. • Page #457 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત વર્ષ યુગ પલ્યોપમ સાગરોપમ અવસર્પિણી આદિ કાળ વિગેરે પદાર્થો અઢી દ્વીપમાંજ છે, પરંતુ અઢી દ્વીપની બહાર નથી. એ ઉપરાન્ત [ #iારૂ પદમાં કહેલા મા આદિ શબ્દથી ] અઢીદ્વીપની બહાર વર્ષો (ભરતાદિ સરખાં ક્ષેત્રો) નથી, વર્ષધરસરખા પર્વતો નથી, ઘર નથી, ગામ નથી, નગરો નથી, ચતુર્વિધ સંઘ નથી, ખાણે નથી, નિધિ નથી. ચંદ્રસૂર્યાદિતિષવિમાનનાં બ્રમણ નથી, ગ્રહણ નથી, ચંદ્રસૂર્યના પરિવેષ નથી. ઈન્દ્રધનુષ નથી, ગાંધર્વનગરાદિ [ આકાશી ઉપાતસૂચક ચિન્હ ] નથી, પરંતુ સમુદ્રમાં શ્રી છે, તેમજ કઈ કઈ દ્વીપસમુદ્રમાં શાશ્વતપર્વત પણ છે, પરંતુ પર્વતે અલ્પ હેવાથી અહિં વિવક્ષા કરી નથી અને (અઢીદ્વિીપ બહાર) દ્વીપ ઘણા હેવાથી ગાથામાં દ્વીપનો અભાવ કહ્યો નથી. છે 1449 ॥ इति पंचमोऽर्धपुष्करवरद्वीपाधिकारः ॥) ૧. સમય આવલિ આદિ વ્યાવહારિકાળ ચંદ્રસૂર્યના ભ્રમણથી છે. અને ત્યાં ચંદ્રસર્યાદિ સર્વ તિશ્રય સ્થિર છે. માટે વ્યાવહારિક કાળ નથી, પરંતુ વર્તનલક્ષણવાળે નિશ્રયકાળ તે છે જ. Page #458 -------------------------------------------------------------------------- Page #459 -------------------------------------------------------------------------- ________________ ॥ मानुषोत्तर पर्वत अने ते उपर ४ चैत्य तथा १६ देवकूट । પર્વતની ઉંચાઈ ૧૭ર૧ એજન.. મૂળ પહોળાઈ ૧૦૨૫ પેજન, શિખર પહોળાઈ ૪૨૪ એજન, આકાર સિનિષાદી. ( જ બદ્ધોપ તરફ ઉભી ભીત સર છે અને બહાર ઉપરથી માતીર્થ વત ) બા ર્ય કે bફ છે. 01 od AM () a હું ક la sah થઈ હતી કે 08 નું દ્વીપ *રા ) ૬ Gી SICULE ને, * (EL સૂચના:- આ ચિત્રમાં પર્વતને વણે લીલે છે તેને બદલે લાલવણ" સમજો. Page #460 -------------------------------------------------------------------------- ________________ अवशिष्ट प्रकीर्ण स्वरूपम् ॥ અવતરણ:–અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રનું વર્ણન સમાપ્ત થયું, અને હવે પૂર્વે કહેલા શાશ્વત સત્ય ઉપરાન્ત અધિક શાશ્વત ચૈત્ય જે ઈષકાર આદિ પર્વત ઉપર મનુષ્યક્ષેત્રમાંજ છે, તેમજ પ્રસંગથી મનુષ્યક્ષેત્રની બહાર પણ જ્યાં જ્યાં પર્વત ઉપર શાશ્વતચૈત્ય છે તે કહેવાના પ્રસંગમાં પ્રથમ આ ગાથામાં ઈષકાર અને માનુષેત્તર પર્વત ઉપરનાં શાશ્વત સૈત્ય કહેવાય છે– चउसु वि उसुआरेसुं, इकिकं णरणगम्मि चत्तारि । कूडोवरि जिणभवणा, कुलगिरिजिणभवणपरिमाणा ॥१॥२५७॥ શબ્દાર્થસુમારેલું-ઈષકાર પર્વત ઉપર વરિ-ફૂટ ઉપર રૂઢિ -એકેક પરિમાળા-પ્રમાણવાળા ઘરના–માનુષત્તર પર્વત ઉપર Tયા –ચારે ઈષકાર પર્વત ઉપર એકેક જિન ભવન છે, માનુષત્તર પર્વત ઉપર ચાર ફૂટ ઉપર જિનભવન છે, એ સર્વે વર્ષધર પર્વત ઉપરના જિનભવન સરખા પ્રમાણવાળા છે [ એ ૮ જિનભવન કહ્યાં ] . ૧ ૨૫૭ વિસ્તર – ધાતકીખંડલા બે ઈષકાર પર્વત કે જે ઉત્તરદક્ષિણ દીર્ઘ અને એક છેડે લવણસમુદ્રને તથા બીજે છેડે કાલેદધિસમુદ્રને સ્પર્શેલા છે, તે બે ઈષકાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ પૂર્વે કહ્યાં છે તેમાંના કાલેદસમુદ્ર પાસેના છેલ્લા એકેક સિદ્ધફટ ઉપર એકેક જિનભવન હોવાથી બે જિનભવન છે, તથા તેવી જ રીતે પુષ્કરાઈ દ્વીપમાં ઉત્તર દક્ષિણ દિશામાં જે બે ઈષકાર ઉત્તર દક્ષિણ દીર્ઘ છે, તે ઉપર પણ છેલ્લે એકેક સિદ્ધફટ માનુષેત્તર પર્વતની પાસે છે તે ઉપર એકેક જિનભવન હોવાથી બે જિનભવન છે, જેથી ચાર ઇષકાર પર્વત ઉપર ૪ શાશ્વતજિનભવને છે. - તથા માનુષેતર પર્વત ઉપર જે ચાર 'વિદિશાએ ત્રણ ત્રણ ફૂટ કહ્યાં છે તે ૧ શ્રી ઠાણાંગજી મૂળસૂત્રમાં તથત વૃત્તિમાં કહેલી ગાથાને વિષે એ ત્રણ ફૂટ જો કે દિશામાં કહ્યાં છે, તો પણ વૃત્તિકર્તા શ્રીઅભયદેવસૂરિભગવાને દિશાને અર્થે વિદિશા તરીકે કહ્યો છે, પરંતુ પૂર્વાદિ દિશા નહિ. જેથી અહિં વિદિશિમાં ત્રણ ત્રણ દેવ કુટ કહ્યાં છે. અને દિશિમાં એકેક સિદ્ધકુટ કહ્યું છે. સિદ્ધાન્તામાં ચાર દિશાએ ચાર સિદ્ધફટ હોવાનો સ્પષ્ટ () પાઠ નથી, પરન્તુ ચારણમુનિઓના ગતિ વિષય ઉપરથી તથા આ ગાથા ઉપરથી અહિં સિદ્ધફટ હોવાનું અનુમાન થાય છે-ઈતિ ક્ષેત્રલોકભાવાર્થ : Page #461 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત સિવાય ચાર દિશામાં એકેક સિદ્ધાયતનકૂટ (પર્વતની પહોળાઈના મધ્ય ભાગે છે. તે ઉપર એકેક જિનભવન છે. જેથી માનુષેત્તરગિરિ ઉપર ૪ શાશ્વત જિનભવને છે. એ આઠે જિનભવને લઘુહિમવંત આદિ વર્ષધર પર્વત ઉપરના જિનભવન સરખાં છે, એટલે ૫૦ એજન દીર્ઘ, ૨૫ જન પહેલા અને ૩૬ જન ઉંચાં છે. જે ૧ છે ૨૫૭ છે નંદીશ્વરદ્વીપમાં પર, કુંડલદ્વીપમાં જ, અને રૂચકદ્વીપમાં ૪ શાશ્વત જિનચૈત્ય. અવતરણ : તીચ્છલકમાં રા દ્વીપમાં શાશ્વતચૈત્યો કહેવાના પ્રસંગમાં અઢી દ્વીપથી બહારના નંદીશ્વરદ્વીપ કુંડલદ્વીપ અને રૂચકદ્વીપમાં પણ પર્વત ઉપર શાશ્વત અનુક્રમે પર-૪-૪ છે તે આ ગાથામાં કહેવાય છે तत्तो दुगुणपमाणा, चउदारा थुत्तवण्णिअसरूवे । .गंदीसरि बावन्ना, चउ कुंडलि रूअगि चत्तारि ॥२॥२५८॥ શબ્દાર્થ – તતો-તે ૮ ચોથી am –વર્ણવેલા સ્વરૂપવાળા દુધાળપમાળ-બમણા પ્રમાણના fસરે વન–નંદીશ્વરદ્વીપમાં બાવન વાર-ચાર દ્વારવાળાં વર-કંડલદ્વીપમાં ચાર યુત્ત-સ્તોત્રમાં મલિન વારિરૂચકદ્વીપમાં ચાર થાર્થ –તે ૮ ચોથી બમણું પ્રમાણવાળાં અને ચાર ચાર દ્વારવાળાં ચૈત્ય તેત્રમાં વર્ણવેલા સ્વરૂપવાળા નંદીશ્વરદ્વીપમાં પર (બાવ.) છે, કુંડલદ્વીપમાં ૪ છે, અને રૂચકદ્વીપમાં પણ ૪ છે [ એ ૬૦ ચૈત્ય કહ્યાં ] ૨ ૨૫૮ વિસ્તરાર્થ –શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીનું રચેલું “ શ્રીશાશ્વતચૈત્યસ્તવ” નામનું એકસ્તાત્ર છે, તેમાં સર્વે શાશ્વતનાં સ્થાન પ્રમાણ દ્વારા પ્રતિમા સંખ્યા આદિ સવિસ્તર વર્ણન છે, તે સ્તોત્રમાં શાશ્વત જિનસ્તુતિને માટે વર્ણવેલા આઠમાં નંદીશ્વરદ્વિીપમાં બાવન ઐત્ય કહ્યાં છે, ૧૧ મા કુંડલદ્વીપમાં ૪ ચૈત્ય અને ૧૩મા રૂચકદ્વીપમાં પણ ૪ ઐત્ય કહ્યાં છે, એ પ્રમાણે ત્રણ દ્વિીપમાં મળીને ૬૦ ચૈત્ય કહ્યાં છે, તેનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે– છે ૮ માં નંદીશ્વરદ્વીપમાં (બાવન) શાશ્વત જિનચૈત્ય છે વંશી સમૃદ્ધિ વડે સર=ૌભવવાળો-દીપતે જે દ્વીપ તે વંચીશ્વરબ્રીવ તેના પૂર્વાર્ધને અધિપતિ કૈલાસ દેવ અને પશ્ચિમના અધિપતિ હરિવહન દેવ છે, એ દેવની વિજયદેવ સરખી રાજધાની બીજા નંદીશ્વરદ્વીપમાં છે. આ કંપની પહોળાઈ ૧૬૩૮૪૦૦૦૦૦ એકસે ત્રેસઠ ક્રોડ ચોરાસી લાખ યે જ છે, એ હીપના અતિમધ્યભાગે ચારદિશામાં અંજારનના શ્યામવર્ણ ૪ નનકિરિ નામના ચાર પર્વતે ભૂમિથી ૮૪૦૦૦ એજન ઉંચા અને ૧૦૦૦ એજન ભૂમિમાં ઊંડા છે, તથા ૧૦ હજાર જે. ૧ જે સ્તોત્ર આ ગ્રન્થની સમાપ્તિ પછી પૃષ્ઠ ૪૩૧-૪૩૨ માં આપેલ છે. Page #462 -------------------------------------------------------------------------- Page #463 -------------------------------------------------------------------------- ________________ दरेक अंजनगिरिनी चार दिशाए ४ वापिका वापिकाओमा ४ दधिमुखपर्वत अने वापीकाओना आंतरे आंतरे २-२ रतिकर पर्वत ए सर्वनी उपर एकेक चैत्य मळीने एक दिशामा १३ चैत्य गणतां चारे दिशामा ५२ जिनचैत्य. 112000003 00025 १00000 K8 (40००या.भुणधी (000000 या. १00000 यो. १००००या. Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદીશ્વરદ્વીપ વર્ણન ભૂમિસ્થાને વિસ્તારવાળા અને શિખર ઉપર ૧૦૦૦ જન વિસ્તારવાળા છે. [મતાન્તરે ભૂમિસ્થાને ૯૪૦૦ યોજન વિસ્તારવાળા પણ કહ્યાં છે.] એ દરેક અંજનગિરિ ઉપર એકેક જિનભવન છે. | તિ ૪ યંગનરિનિચૈત્યને એ દરેક અંજનગિરિની ચાર દિશાએ લાખ લાખ યેાજન દૂર ગયે લાખ જનની લાંબી પહોળી [મતાન્તરે લાખાજન લાંબી પચાસ હજાર યોજન પહેળી), અને ૧૦ એજન ઊંડી (મતાન્તરે ૧૦૦૦ એજન ઉંડી) ચાર ચાર વાવડી મળીને ૧૬ વાવડી છે, તે દરેક વાવડીની પણ ચાર દિશાએ પાંચસે લેજન દૂર ગયે ૫૦૦ યોજન પહેલું અને ૧ લાખ જન લાંબુ એવું એકેક વન હોવાથી ૬૪ વન છે, તથા એ સોળ વાવડીમાં દરેકમાં મધ્યભાગે ઉજવળવર્ણન, સ્ફટિક રત્નને ૬૪૦૦૦ એજન ઉ ચે ૧૦૦૦ એજન ભૂમિમાં ઊંડે, મૂળમાં તથા શિખરતળે ૧૦૦૦૦ (દશહજાર જન) લાંબે પહાળે વર્તુલ આકારને ધાન્યના પાલા સરખે એકેક મિલવત હોવાથી સર્વ મળી રદ્ ધિમુવપર્વત છે. તે દરેક ઉપર પણ એકેક શાશ્વત જિનચૈત્ય હોવાથી ૧૬ મૈત્ય દધિમુખ પર્વતનાં ગણાય છે. તિ ધમલપર્વતજિનચૈત્યાનિ તથા દરેક અંજનગિરિને ફરતી ચાર વાવડીઓના ચાર આંતરામાં દરેકમાં બે બે રતિકર પર્વત હવાથી ચારે અંજનગિરિને ફરતા સર્વ મળી ૩૨ રિ પર્વત છે, તે પદ્મરાગ મણિના (અથવા સુવર્ણના) છે, એ પર્વતનું પ્રમાણ દેખાતું નથી. એ દરેક ઉપર એકેક શાશ્વતજિનચૈત્ય હોવાથી ૩૨ જિનચૈત્ય છે. | તિ રૂ૨ તારિનિત્યાન . એ પ્રમાણે (૪+૧૬+૩૨ મળી) પર (બાવન) જિનચૈત્યે નંદીશ્વરદ્વીપમાં કહેલા તે સર્વે ચ સિંનિવીિ આકારનાં છે, એટલે એક બાજુ નીચાં અને બીજી બાજુ અનુક્રમે ઊંચા થતાં થતાં યાવત્ ૭૨ જન ઊંચા થયેલાં છે. તથા પૂર્વે કહેલા ઈષકારાદિ ઉપરના જિનચૈત્યોથી બમણું પ્રમાણુવાળા હોવાથી ૧૦૦ એજન દીર્ઘ, ૫૦ જન પહોળાં અને ૭૨ યોજન ઊંચાં છે. છે નંદીશ્વર દ્વીપમાં વિમાનસંક્ષેપ છે શ્રી જિનેશ્વરના કલ્યાણક પ્રસંગે સૌધર્મઇન્દ્ર વિગેરે ઈન્દ્રો જે પાલકાદિ નામના લાખ જન પ્રમાણને પ્રયાણવિમાનમાં બેસીને આવે છે, તે વિમાનને સર્વે ઈન્દ્રો અહિં નંદીશ્વરદ્વીપ ઉપર જ સંક્ષેપી ન્હાનાં બનાવીને ભરતાદિ ક્ષેત્રમાં આવે છે. છે નંદીશ્વરદ્વીપમાં ઇન્દ્રકૃત અટૂકાઈ મહોત્સવ છે દરેક વર્ષના પર્યુષણપૂર્વ, ત્રણ ચાતુર્માસિકપર્વ, તથા શ્રી સિદ્ધચકારાધનપર્વ એ પ્રસંગમાં તથા શ્રી જિનેશ્વરનાં જન્માદિ કલ્યાણમહોત્સવ કરીને પાછા વળતી વખતે ઇદ્રો 1. શ્રી જીવાભિગમછવૃત્તિમાં ૩૨ રતિકર કહ્યા છે પણ ઉંચાઈ આદિ વક્તવ્યતા નથી. ૨. આ જિનભવનમાં નીચાણુ ભાણ ક્યાં અને ઉંચો ભાગ કયાં તે જે કે સ્પષ્ટ કર્યું નથી પરંતુ સિંહનિષાદીને અનુસાર વિચારતાં બેઠેલો સિંહ જેમ મુખ તરફ ઉંચે અને પુરછ તરફ નીચે હોય છે તેમ આ જિનમવને અઢાર તરફ ઉંચા અને પશ્ચિમ ભિત્તિ તરફ નીચા હોય એમ સંભવે છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાથ` સહિત આ નંદીશ્વરદ્વીપમાં અટૂટાઈ મહેાત્સવ કરે છે, ત્યાં પૂર્દિશિના અંજનગિરિ ઉપર સૌધર્મઇન્દ્ર, અને ચાર દધિમુખપવ ત ઉપર એના જ ચાર લેાકપાલ અઠ્ઠાઈ મહેાત્સવ કરે છે. ઉત્તરદિશના અંજનિગર ઉપર, ઈશાન ઇન્દ્ર, અને ૪ દધિમુખપવા ઉપર એના જ ચાર લાકપાળ અઠ્ઠાઈમહાત્સવ કરે છે, દક્ષિણ અંજનગિરિ ઉપર ચમરેન્દ્ર, અને દક્ષિણના ચાર દધિમુખ ઉપર ચમરેન્દ્રના ચાર લેકપાલ અઠ્ઠાઈ ઉત્સવ કરે છે, તથા પશ્ચિમ અંજનગિરિ ઉપર અલીન્દ્ર અને પશ્ચિમના ૪ દધિમુખ ઉપર એના લેાકપાળ, અઠ્ઠાઈ ઉત્સવ કરે છે. ૫ વિદિશાના ૪ રતિકર પર્યંત અને ૧૬-૩ર ઇન્દ્રાણીઓની રાજધાની વળી આ દ્વીપના અતિમધ્યભાગે ચાર વિદિશામાં ૪ રતિપર્વત છે. આંતરાના એ એ રતિકરાથી આ જૂદા રતિકર છે. તે સ રત્નના અનેલા, ૧૦૦૦૦ (દશહજાર) 'ચાજન ઉપરનીચે વિસ્તારવાળા, અને (૧૦૦૦) યાજન ઊંચા છે, તેથી ઝાલર [ઘંટ] સરખા છે. ૨૫૦ ચેાજન ભૂમિમાં દટાયલા છે, અને ગાળ આકારના છે. એ દરેક રતિકરથી લાખ લાખ ચેાજન દૂર લાખ લાખ ચેાજનના પ્રમાણવાળી રાજધાનીએ ઇન્દ્રાણીઓની છે, તે આ પ્રમાણે— અગ્નિખૂણાના રતિકરપવ તની ચાર દિશાએ તથા નૈઋત્યકોણના રતિકરની ચાર દિશાએ મળી સૌધર્મેન્દ્રની આઠ ઇન્દ્રાણીએની રાજધાનીએ છે. તથા વાયવ્ય અને ઈશાનકાણુના એ રતિકરપતની ચાર ચાર દિશાએ ઈશાનેન્દ્રની ૮ ઇન્દ્રાણીએની ૮ રાજધાનીએ છે જેથી સ` મળી ૧૬ રાજધાનીએ છે. એ દરેક રાજધાનીમાં એકેક જિનાત્ય છે તેથી ૧૬ જિનચૈત્યો ઇન્દ્રાણીની રાજધાનીએમાં અધિક છે, વળી મતાન્તરે તેા દરેક રતિકરની આઠે દિશામાં આઠ આઠ રાજધાનીએ આઠ આઠ ઇન્દ્રાણીઓની ગણેલી હાવાથી દરેક ઇન્દ્રાણીની એ છે રાજધાની મળીને ૩૨ રાજધાનીએ હાવાથી ૩૨ જિનચૈત્ય પણ અધિક ગણાય છે. એ રીતે નદીશ્વરદ્વીપમાં પર ( ખાવન ) ચૈત્ય તા પ્રસિદ્ધજ છે. જેથી જૂદી જુદી અપેક્ષાએ તા ૨૦-૫૦ અને રાજધાનીનાં ૧૬-૩૨ અધિક એટલાં શાશ્વત જિનચૈત્યેા છે. ૫ ૧૧ મા કુંડલીપમાં કુંડલગિરિ ઉપર ૪ જિનચૈત્ય ॥ એ નંદીશ્વરદ્વીપ મે છે, ત્યારબાદ ૯ મે અરૂણુદ્વીપ, અને ૧૦ મે અરૂણાપપાતદ્વીપ, ત્યારબાદ ૧૧ મા આ જ્જીવ છે. આ દ્વીપમાં અતિમધ્યભાગે વલયાકારે માનુષાત્તરપર્યંત સરખા સિંહનિષાદી આકારવાળા ગિરિનામના પ ત છે, તે ૪૨૦૦૦ ચેાજન ઊંચા, અને ૧૦૦૦ ચેાજન ભૂમિમાં ઊંડા છે, તેની ઉપર અતિમધ્યભાગે ચાર દિશાએ ૪ જિનભવના છે, તે નંદીશ્વરદ્વીપના સમાન છે. વળી અહિ લેાકપાલની અગ્રમહિષીઓની ૩૨ રાજધાનીએ છે તે આ પ્રમાણે— એ વલયાકાર કુડલગિરિના અભ્યન્તરભાગે નીચે ભૂમિઉપર ઉત્તરમાં અને દક્ષિણમાં ચાર ચાર પ°ત સામ-યમ વૈશ્રમણ અને વરૂણપ્રભ નામના છે તે પૂર્વોક્ત રતિકર * શાશ્વતપ્રતિમાની ગણત્રી પ્રસ ંગે નદીશ્વરનાં પ ્+૧૬ મળી ૬૮ ચૈત્ય ગણ્યાં છે, Page #466 -------------------------------------------------------------------------- Page #467 -------------------------------------------------------------------------- ________________ ॥ ११ मा कुंडलद्वीपमां कुंडलगिरि उपर ४ जिन चैत्य अने अभ्यन्तर भागे नीचे लोकपालनी ३२ राजधानी ॥ અહિ દક્ષિણુ દિશામાં ૪ લોકપાલના નામવાળા ચાર પર્વ તેની દરેકની ચાર ચાર દિશાએ ૪-૪ રાજધાનીએ fી ૧૬ રાજધાની ક્ષેધ મે જૂના ચાર વેકપાલની છે, એ રીતેજ ઉત્તરદિશામાં ઈશાનેન્દ્રના ચાર લોકપાલની ૧૬ રાજધાની છે, H કંડલગિSિ I કે So ૧૧ માં કુ લગિરિ ૪૨ ૧૦૦ એજન ઉંચે ૧૦૦૦ એજન ભૂમિમાં અને સિંહ નિષદન આકારે વલયાકાર છે. સૂચના:- આ ચિત્રમાં પર્વતને વણે લીલે છે તેને બદલે લાલવણ સમજવો. Page #468 -------------------------------------------------------------------------- Page #469 -------------------------------------------------------------------------- ________________ ॥ १३ मा रुचकद्वीपमा ४ जिन चैत्य अने ४० दिकमारिका ॥ આ ટુચકગિરિ સિહનિયાદી માકારને છે, તે ૮૪૦૦૦૦ યેાજને ઉંચા, ૧૦૨૨ થાજન મૂળ વિસ્તાર અને ૭૦૨૩ થાળ(ન મધ્ય વિસ્તા૨, તથા ૪૦૨૪ જન શિખર વિસ્તારવાળે છે, તે શિખર વિસ્તારના બહારના ચોથા દ્વારમાં ૪ ચય ૩૬ દિકકુમારકૂટ છે, અને દ્વીપના અયન્તરાર્ધ ભાગમાં ૪ દિકકુમારીફૂટ છે, ondon _ / 7 7 7 1 A D{\ C] 3 A \ 06) U V 70 0 - સૂચના:- આ ચિત્રમાં પર્વતને વર્ણ લીલો છે તેને બદલે લાલવણ સમજ. Page #470 -------------------------------------------------------------------------- ________________ કું ડલગિરિથી રૂચકગિરિના તફાવત ૩ પત સરખા છે, એમાં દક્ષિણદિશાના ૪ પર્વતની ચાર ચાર દિશાએ લાખ લાખ ચેાજન દૂર અને લાખ લાખ ચેાજન વિસ્તારવાળી ચાર ચાર રાજધાનીએ છે સૌધર્મેન્દ્રના ચાર લેાકપાળની એ ૧૬ રાજધાની છે, તેવી જ રીતે ઉત્તરદિશામાં ઈશાનેન્દ્રના ચાર લેાકપાળની પણ ચાર ચાર રાજધાની હાવાથી ૧૬ રાજધાની છે, જેથી સમળી ૩૨ રાજધાનીએ છે, પરન્તુ અહિં જિનચૈત્યની વિવક્ષા મતાન્તરે પણ દેખાતી નથી, જેથી કુંડલદ્વીપમાં ૪ નિચૈત્ય કહ્યાં છે. ॥ ૧૩ મા રૂચકદ્વીપમાં રૂચકગિરિ ઉપર ૪ જિનચૈત્ય ૫ યંત્ર ૧૧ મા કુંડલદ્વીપ બાદ શંખદ્વીપ નામનેા ૧૨મા દ્વીય છે, અને ત્યારબાદ ૧૩મા નામના દ્વીપ છે, તેના પણ અતિમધ્યભાગે માનુષેત્તર પર્વતસર ખેા ગિરિ નામના વલયાકારપત છે, તે ૮૪૦૦૦ ચેાજન ઊંચા, મૂળમાં ૧૦૦૨૨ (દશહજાર ખાવીસ ) ચાજન વિસ્તારવાળા, અને મધ્યમાં ૭૦૨૩ (સાતહજાર ત્રેવીસ) ચેાજન વિસ્તારવાળા છે, અને શિખરતલે ૪૦૨૪ (ચારહજાર ચાવીસ ) ચેાજન વિસ્તારવાળા છે, તેના ઉપર ચાથાહજારમાં એટલે બાહ્ય રૂચકા તરફના ૧૦૨૪ ચૈાજનના મધ્યભાગે ચાર દિશાએ ૪ બિનમવન છે તે, નંદીશ્વર દ્વીપના અ ંજનગિરિ ઉપરના ચૈત્ય સરખાં છે ।।ત્તિ ૪ ગિરિબિનચૈત્યનિ ૫ રૂચકગિરિ ઉપર ૩૬ અને નીચે ૪ દિકુમારી એજ પવ તઉપર ચાથાહજારમાં મધ્યભાગે ચાર દિશાએ જે ૪ જિનભવના કહ્યાં છે, તે દરેક જિનભવનની એ બે પડખે ચાર ચાર ફૂટ છે, જેથી સમળી ૩૨ ક્રિશિ ફૂટ છે, અને એજ પવ તઉપર ચાથાહજારના મધ્યભાગે ચાર વિદિશામાં એકેક ફૂટ હાવાથી ૪ વિદેિશિકૂટ છે, તે સÖમળી ૩૬ રૂચકફૂટ ઉપર ૩૬ દિક્કુમારી રહે છે કે જે દિક્ કુમારીએ શ્રીજિનેશ્વરના જન્મકલ્યાણકપ્રસંગે આવતી ૫૬ દિકુમારીઓમાંની છે, અને ઊ་રૂચકની ગણાય છે, વળી એ પર્વતની નીચે અભ્યન્તરરૂચકાના મધ્યભાગે ૪ પતા-કૂટઉપર ૪ દિકુમારી રહે છે, મધ્યચકની ગણાય છે અથવા જમૂપ્રજ્ઞપ્તિઅનુસારે તે પવ તઉપર જ બીજા હજારમાં એ ચાર દિક્કુમારિકા કહી છે, તે આગળની ( ૪–૨૬૦ મી) ગાથામાં કહેવાશે. ! તીર્થ્યલાકના ૩ વલયાકાર પતા એ પ્રમાણે આ તીર્માંલાકમાં માનુષાન્તરપત, કુંડલગિરિ, અને રૂચકગિરિ એ ત્રણ પવતા વલયાકારે છે, અને બાકીના અનેક પ°તામાંના કેટલાક દીધ, કેટલાક પલ્યાકાર, કેટલાક જીલ્લરી આકારના, કેટલાક ઉદ્દેશ્તગાપુચ્છાકાર, કેટલાક અશ્વસ્ક ધ અથવા * અરૂણદીપથી ત્રિપ્રત્યવતાર ગણતાં ૧૮ મે રૂચકીપ ગણાય છે, ૧. કુંડલિગરનાં ૪ અને રૂચકગિરિનાં ૪ ચૈત્ય મળી આઠે ચૈત્યને નંદીશ્વરચૈત્ય સરખાં કહ્યાં છે, જેથી આકાર સિંદૂનિષાદી કે અન્ય તેની સ્પષ્ટતા યથાસંભવ વિચારવી તથા એ ૬૦ ચૈત્યા ચાર ચાર હારવાળાં છે, અને રાજધાની ચૈત્યો ત્રણ ત્રણુ દ્વારવાળાં કારણકે એ ૬. ચૈત્યા સિવાયનાં ત્રણે લેાકનાં શાશ્વતચૈત્યેા ત્રણ ત્રઙ્ગ દ્વારવાળાં જ કહ્યાં છે, ૫૦ Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત ॥ ८ मा नंदीश्वरद्रीपमां चार दिशाए ४ अंजनगिरि ॥ [૦ ૨૫૮, g૦ રૂ8] જાણી અંજના હા , R અજનાગરિ ર Balgee સિંહનિષાદ આકારના, કેટલાક ગજદંતઆકારના છે અને કેટલાક ડમરૂક આકારના પણ છે૨ ૨૫૮ છે અવતરણ –પૂર્વગાથામાં કુંડલગિરિ અને રૂચકગિરિ કહ્યા, તેમાં કુંડલગિરિથી રૂચકગિરિ કંઈક તફાવતવાળો છે, તે તફાવત આ ગાથામાં કહેવાય છે. बहसंखविप्पेरुअग-दीवि उत्ति सहसचुलसीई । गरणगसमरुअगो पुण, वित्थरि सयठाणि सहसंको ॥३२५९॥ 1. ચમરેન્દ્ર અને બલીન્દ્રના ઉત્પાત પર્વતો ડમરૂક સરખા અથવા વજસરખા નીચે ઉપર પહોળા અને અતિમયમાં પાતળા છે માટે. Page #472 -------------------------------------------------------------------------- ________________ ચપર્વત ઉપર ૪૦ દિકુમારીએ શબ્દાર્થ:વહુ –ઘણી સંખ્યાના ગરાસમાનુષેતર પર્વત સરખે. વિસાવે-વિકલ્પવાળા ગો-રૂકગિરિ માહીવિ-રૂચકદ્વીપમાં પુનવિસ્થા–પરંતુ વિસ્તારમાં ત્તિ–ઉંચાઈમાં સયા –સેને સ્થાને સહેવુરસી–ચોર્યાસીહજાર યોજના સમો –હજારનો અંક જાણવે. જાનાર્થ – ઘણી સંખ્યાના વિકલ્પવાળા રૂચકીપમાં રૂચકગિરિ માતુતર પર્વત સરખે છે, પરંતુ ઉંચાઈમાં ૮૪૦૦૦ એજન ને, અને વિસ્તારમાં સોને સ્થાને હજાર અંકવાળો છે ૩૫ ૨૫૯ વિસ્તરત –પૂર્વગાથાના વિસ્તરાર્થમાં કુંડલગિરિ અને રૂચકગિરિનું વર્ણન સ્પષ્ટ રીતે કહેવાયું છે, તે પણ અહિં ગાથાને અનુસાર કિ ચત્ કહેવાય છે તે આ પ્રમાણે -રૂચકદ્વીપ ઘણી સંખ્યાના ભેદવાળે છે, એટલે જુદી જુદી રીતે વિચારતાં રૂચકદ્વીપ ૧૧, ૧૩૧૫, મો, ૧૮ મે, અને ૨૧ મે પણ ગણાય છે, તે આ રીતે—શ્રી દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિની નિયુક્તિમાં કુંડલદ્વીપનો ૨૬૨૧૪૪૦૦૦૦૦ જન વિષ્કભ કહ્યો છે, અને રૂચકદ્વીપનો ૧૦૪૮૫૭૬૦૦૦૦૦ વિઝંભ કહ્યો છે માટે જંબુદ્વીપથી સ્થાન દ્વિગુણ વિચારતાં કુંડલીપ દશમે અને રૂચકદ્વીપ ૧૧ મા આવે છે. તથા શ્રી અનુ ગઢારસૂત્રમાં અરૂણભાસદ્ધીપ અને શંખવર કપ નહિ ગણને (૮ મે નંદી, ૯ મે અરૂણ ગણીને) કુંડલીપ ૧૦ મે અને રૂચકદ્વીપને ૧૧ મો સૂચવ્યું છે, અને અનુયોગદ્વારચૂર્ણિમાં તથા સંગ્રહણીમાં ૮ મા નંદીશ્વરદ્વીપ બાદ ૯ મે અરૂણવર, ૧૦ અરૂણાવભાસ, ૧૧ મે કુંડલવર, ૧૨ મે શંખવર, અને ૧૩ મે રૂચકવરદ્વીપ કહ્યો છે. તથા શ્રી બૃહસંગ્રહણીમાં દર્શાવેલા ક્રમ પ્રમાણે ત્રિપ્રત્યવતાર વિના રૂચકીપ ૧૩ મે થાય છે, પરંતુ અરૂણથી માંડીને ત્રિપ્રત્યવતાર ગણતાં ૨૧ મે થાય છે, અને શ્રી છવાભિગમસૂત્ર તથા વૃતિને અનુસારે આઠમા નંદીશ્વર દ્વીપ બાદ અરૂણદ્વીપ અને કુંડલીપ ત્રિપ્રત્યવતારી આવે છે, જેથી રૂચકદ્વીપ ૧૫ મે પણ ગણાય, તથા અરૂણેપ પાતને ન ગણને અને નંદીશ્વર પછી અરૂણ કુંડલ અને શંખાદ્વીપના ત્રિપ્રત્યવતાર ગણીને ત્યારબાદ રૂચકદ્વીપ ગણતા ૧૮ મે રૂચકદીપ આવે છે. એ પ્રમાણે જૂદી જૂદી રીતે રૂચકીપની અંક સંખ્યા શાસ્ત્રોમાં ગણેલી છે. માટે આ ગાથામાં વહુવિવેદન કાટ્વીંવિ કહ્યું છે. એ રીતે અનેકસંખ્યાવાળા રૂચકદ્વીપમાં ફ્રેન્ચાર નામને વલયાકાર પર્વત તે માનુષેતરપર્વતસર એટલે સિંહનિષાદી આકારવાળો છે. પરંતુ માનુષોત્તરગિરિ ૧૭૨૧ જન ઉચે છે, ત્યારે આ રૂકપર્વત ૮૪૦૦૦ એજન ઉંચે છે, તથા વિસ્તારમાં “સો ને સ્થાને “હજાર” અંકવાળો છે. એટલે માનુષત્તર પર્વત મૂળમાં (૧૦૨૨) દશ “સ” બાવીસ રોજન અને શિખરતલે (૨૪) ચાર “સો ” વીસ યોજન છે, ત્યારે આ રૂચકગિરિ મૂળમાં દશ “હજાર” બાવીસ એજન Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિતરાઈ સહિત અને શિખરતલે ચાર “હજાર વીસ જન વિસ્તારવાળો છે, એ રીતે સો' શબ્દને સ્થાને “હજાર શબ્દ જાણ. તથા કુંડલગિરિ પણ છે કે ઉંચાઈમાં ભિન્ન છે, એટલે ૪૨૦૦૦ એજન ઉંચે છે, તે પણ આકાર અને વિસ્તારમાં માનુષત્તરગિરિ સરખે હોવાથી ગ્રંથકર્તાએ કંડલગિરિને તફાવત દર્શાવ્યા નથી, નહિતર રૂચકગિરિના તફાવતની ગાથા જેવી કંડલગિરિના તફાવતની ગાથા પણ કહેવી યોગ્ય હતી, પરંતુ ઉંચાઈ માત્રને જ અલગ તફાવત હેવાથી કહી નથી. એ ૩ ૨૫૯ અવતરણ–રૂચકગિરિ ઉપર ૪ જિનચૈત્યે પૂર્વગાથામાં કહ્યાં છે, પરંતુ તે ઉપરાન્ત ૪૦ દિશાકુમારી દેવીઓ પણ રહે છે તે આ ગાથામાં કહેવાય છે– तस्स सिहरम्मि चउदिसि, बीअसहसिगिगु चउत्थि अट्टा । विदिसि चऊइअ चत्ता, दिसिकुमरीकूड सहसंका ॥४॥२६०॥ શબ્દાર્થો :તરસ–તે રૂચકગિરિના ગરમા-આઠ આઠ ફૂટ છે fસમિ–શિખર ઉપર વિ િવક–વિદિશામાં ચારકૂટ છે વસિ–ચાર દિશાએ રૂમ વત્તા-એ ચાલીસ વીમસિ–બીજ હજારમાં ફિનિકુમ દિશાકુમારીનાં ફૂટ છે -એકેક ફૂટ છે. સા –સહસ્ત્રાંક ફૂટ છે. વરિ–ચોથા હજારમાં નાથા–તે રૂચકગિરિના શિખરતલે બીજા હજારમાં ચારદિશાએ એકેક ફૂટ છે, તથા ચેથા હજારમાં આઠ આઠ ફૂટ છે, અને વિદિશામાં ચાર ફૂટ છે, એ પ્રમાણે ચાલીસ દિશાકુમારીનાં ૪૦ ફૂટ છે, અને તે સહસ્ત્રાંકકૃટ છે. ૪ ૨૬૦ છે વિસ્તરાર્થ–બીજી ગાથાના વિસ્તરાર્થમાં આ ભાવાર્થ કહેવાઈ ગયો છે તો પણ આ ગાથાનું સ્થાન શૂન્ય ન રહેવાના કારણથી કિંચિત્ કહેવાય છે તે આ પ્રમાણે– રૂચકગિરિ ૪૦૨૪ જન શિખરતલે પહેળે છે, ત્યાં અભ્યતર ભાગના પહેલા ૧૦૦૦ જન છોડીને બીજા હજારના મધ્યભાગે એટલે પર્વતના અભ્યતરતટથી ૧૫૦૦ છે. દર ચારદિશામાં ચાર ફૂટ છે તે ઉપર એકેક દિશાકુમારી દેવીને નિવાસ છે તે મધ્ય એટલે પર્વત ઉપરના અભ્યન્તર ભાગમાં હોવાથી મગહની ૮ ઈટાલુકુમાર કહેવાય છે, અથવા બીજા ગ્રંથોના અભિપ્રાય પ્રમાણે એ ચાર કૂટ પર્વત ઉપર નથી પરંતુ પર્વતની નીચે રૂચકદ્વીપના અભ્યત્તરાર્ધમાં મધ્યભાગે ચારદિશામાં હોવાથી મધ્યરૂચકની કુમારી કહેવાય છે, એ પણ અભિપ્રાય છે. / રૂતિ ૪ મધ્ય% કિકુમાનિ | ૧ અહિં તફાવતમાં આકાર ઉંચાઈ અને પહોળાઈ એ ત્રણ જ વિચારવાનાં છે, નહિતર બીજી રીતે વિચારતાં તે પર્વતો અને ચૈત્યમાં પ્રમાણ વિગેરેના અનેક તફાવત છે, પરંતુ તેવા તફાવતોની અહિં વિવક્ષા નથી. તથા ચેત્યાદિનું સ્વરૂપ પૂર્વગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયેલું હોવાથી હવે અહિં પુનઃ કહેવું યોગ્ય નથી માટે કહ્યું નથી. , Page #474 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર - તથા એજ રૂચકગિરિના ચોથાહજારમાં એટલે પહેલા ત્રણહજાર જન પછીના ૧૦૨૪ જનના મધ્યભાગે ચાર દિશામાં એકેક સિદ્ધપુર છે, અને તે સિદ્ધટની બે પડખે ચાર ચાર ફૂટ છે તે ઉપર દિશાકુમારીના નિવાસ છે, તેથી પૂર્વની ૮ કુમાર दक्षिण रुचकनी ८ कुमारी, पश्चिमरुचकनी ८ कुमारी भने उतररूचकनी ८ कुमारी थे। मामयी પ્રસિદ્ધ છે. | તિ ૨૨ ફિશિવદ્રિકુમાર તથા એજ ચોથાહજારમાં અગ્નિકોણ આદિ વિદિશાઓમાં એકેક દિકકુમારીફટ હવાથી ૪ વિિિહન્દ્રકુમાર ગણાય છે. | ફેતિ વિવિંદકુમારને / એ પ્રમાણે રૂચકગિરિ ઉપર ૪૦ દિશાકુમારકૂટ છે, તેમાં વિદિશિનાં ૪ ફૂટ સહસ્ત્રાંક છે એટલે હજાર જન ઉંચાં હજાર જન મૂળ વિસ્તારવાળાં, અને ૫૦૦ જન શિખરવિસ્તારવાળાં બલકૂટાદિ સરખાં છે. એ રીતે ચકપર્વતસંબંધિ કિંચિત્ સ્વરૂપ જાણવું. ૫ ૪ ૨૬૦ અવતરણ –હવે આ ક્ષેત્રસમાસ પ્રકરણને પાર કરતાં આચાર્ય પર્યન્ત મંગલ તરીકે આ ગ્રંથ રચવામાં શ્રીજિનેશ્વરાદિકનીજ કૃપા છે એમ પિતાની લઘુતાપૂર્વક આ ગાથામાં દર્શાવે છે इइ कइवयदीवोदहि-विआरलेसो मए विमइणावि । लिहिओ जिणगणहरगुरु-सुअसुअदेवीपसाएण ॥५॥२६१॥ શrદાર્થ:-ઈતિ, એ પ્રમાણે ત્રિોિ-લખ્યો વયવોહિ–કેટલાક દ્વીપસમુદ્રનો નિનાળા–જિનેશ્વર ગુણધર વિમા–લેશવિચાર ગુરુ રામ-ગુરૂ અને શુ જ્ઞાન મU_મેં સુગવી–શ્રીદેવીના વિમળા -મતિ રહિત એવાએ પણ | સાબ–પ્રસાદવડે ૧ દરેક દિકુમારીનાં જુદાં જુદાં નામ અને કાર્ય આ પ્રમાણે પૂર્વજની ૮-નંદોત્તરા-નંદા-સુનંદા-નંદીવર્ધની-વિજયા-જયન્તી-જયન્તી-અપરાજીતા શ્રી જિનેશ્વરના જન્મ સમયે પ્રભુની આગળ દર્પણ ધરી ગાયન કરતી ઉભી રહે છે. દિન ૮. સમાહારા સુપ્રદત્તા -સુપ્રભુદ્ધા યશોધરા-લક્ષ્મીવતી શેષવતી ચિત્રગુપ્તા વસુન્ધરા શ્રી જિનેશ્વર આગળ કળશમાં જળ ભરીને ગાયન કરતી ઉભી રહે છે. gશ્ચકક્ષની ૮ ઈલાદેવી સરાદેવી પૃથ્વી પદ્માવતી -એક તારા અનવમિકા ભદ્રા – અશકા શ્રી જિનેશ્વરની આગળ પંખા હલાવતી ગાયન કરતી ઉભી રહે છે. - ૩૪7ન - અલંબુસ-મિશ્રકેશી પુંડરીકા-વારૂણી–હાસા સર્વ પ્રભા-શ્રી હી એ જિનેશ્વરની આગળ પ્રભુને ચામર ઢાળતી ગાયન કરતી ઉભી રહે છે. વિિિાવની ૪ ચિા-ચિત્રકનકા-તેજા-સુદામિની દીપક ધરી ગાયન કરતી ઉભી રહે છે. મધ્યવની -રૂપ રૂ નિતકા સુરૂ પા-રૂપવતી પ્રભુની પ્રસૂતિકામ કરે છે એ ૪ ઉપરાન્ત લવલોકની ૮ કુમારી ૮ નંદનકૂટ (મેરૂફૂટ), અને અલોકની ૮ કુમારી ચાર ગજદંતગિરિના કુટ પ્રસંગે કહેવાઈ ગઈ છે, જેથી સર્વમળી રદ્દ વિનર જાણવી. ૨, શેષફૂટનું પ્રમાણુ સ્પષ્ટ રીતે કહ્યું નથી, માટે શ્રી બહુશ્રુતથી જાણવું. Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરશાથ સહિત ગાથાર્થ:--એ પ્રમાણે બુદ્ધિરહિત એવા પણ મે કેટલાક દ્વીપસમુદ્રોનેા લેશમાત્ર વિચાર શ્રી જિનેશ્વરની ગણધરની ગુરૂની શ્રુતની અને શ્રુતદેવીની કૃપાવડે લખ્યું। પાાર૬૧૫ વિસ્તરાર્થ: સુગમ છે. વિશેષ એજ કે--કેટલાક દ્વીપસમુદ્ર એટલે વિશેષતઃ રા દ્વીપ ૨ સમુદ્ર અને અતિસ ક્ષેપથી ન ંદીશ્વર કુંડલ રૂચકાદિના લેશવિચાર દર્શાવ્યેા છે. તથા વિમળાવિ એ પદવડે પોતાની લઘુતા દર્શાવી છે, અને નિળનળદ આદિ પદાવડે પોતાની લઘુતાપૂર્ણાંક ૧પન્તમંગલપણું દર્શાવ્યું છે. તથા આ ગ્રંથકર્તાના ગુરૂ શ્રીજગત્શેખર અથવા જયશેખર આચાયની પાટે થયેલા શ્રીવગ્રસેનસૂરિ છે, કે જે પ્રથમ ગાથામાંજ નમસ્કૃત થયેલા છે! ૫૫ ૨૬૧ ૫ કુટ અવતરળઃ—આ ગ્રંથમાં વિશેષત: રાા દ્વીપ ૨ સમુદ્રના સ્વરૂપને વિસ્તાર કહીને હવે ખીજા ખાકી રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રના સ્વરૂપને વિસ્તાર શી રીતે જાણવા? તે આ ગાથામાં કહેવાય છે- सेसाण दीवाण तहोदहीणं, विआरवित्थारमणोरपारं । સા મુયાબો જમાવયંતુ, સŻપિ સન્વન્તુમવત્તા દ્દાદ્દા શબ્દા : સયા સુયામો—હુ'મેશાં શ્રુતજ્ઞાનથી રિમાવયંતુ-વિચારે સજ્જ વિ–સવ પણ વન્તુમ ( ય )-સર્વજ્ઞ મતમાં ફચિત્તા-એક ચિત્તવાળા ગાથાર્ય:--શેષદ્રીપેા તથા સમુદ્રના પારાવાર રહિત (અપાર ) વિચારના-સ્વરૂપના સર્વ વિસ્તારને સજ્ઞમતમાં એકચિત્તવાળા થઈને હંમેશા શ્રુતને અનુસારે વિચારે ॥ ૬॥ ૨૬૨।। સેવાન–શેષ રીવાળ—દ્વીપાના તદ્દા ઉદ્દીન –તથા સમુદ્રોના વિમારવિસ્થા -સ્વરૂપ વિસ્તારને અળોરવર’-અનન્તપાર વિસ્તરાર્થઃ—અહિ શેષ એટલે બાકીના અસ`ખ્યાતા દ્વીપસમુદ્રો છે, તેનું દરેકનું વિસ્તારથી સČસ્વરૂપ વિચારતાં અનન્તસ્વરૂપ છે, તે અનન્તસ્વરૂપને પેાતાની મતિકલ્પનાથી નહિ પણ શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારે જ વિચારવુ', વળી તે પણુ સજ્ઞમતમાં એકચિત્તવાળા થઈ ને એટલે શ્રી સવ જ્ઞમત ઉપર દઢ શ્રદ્ધા રાખીને જ વિચારવું, અને જો શ્રદ્ધારહિત વિચારે તે આ દ્વીપસમુદ્રોનું જ નહિ પરન્તુ ચૌદ રાજલેાકનુ પણ સČસ્વરૂપ સામાન્યજ્ઞાનીએ માટે તે વિચારી શકાય એવુ જ નથી, કારણ કે કૂપના દેડકાને જેમ સમુદ્રની વાતા માનવા ચાગ્ય ન હોય તેમ સજ્ઞશ્રદ્ધા ૧. શાસ્ત્રકર્તા ઉત્કૃષ્ટો આદિમ ગલ મધ્યમોંગલ અને અન્ત્યમોંગલ એ ત્રણ મોંગલ ગ્ર ંથમાં કરે છે, કેટલાક લઘુમ થેામાં દેવળ આદિમ ગાજ સ્પષ્ટ હાય છે, અને આવશ્યક્રાદિ મહાશાસ્ત્રોમાં ત્રણ મોંગલ સ્પષ્ટ હાય છે, તેમ આ ક્ષેત્રસમાસમાં સ્પષ્ટ રીતે આદિમંગલ અને ૫ તમોંગલ એ બે મોંગલ છે. અથવા પ્ર ંથકર્તાએ કદાચ ઝિળળળર આદિ પદાને અત્યમોંગલ કરવાના અભિપ્રાયથી ન કહ્યાં હેાય છતાં ગભિતરીતે પણ અન્યમંગલ થયુ છે, એમ કહેવામાં વિરાધ નથી. Page #476 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર રહિતને અથવા એ સસ્વરૂપ સČજ્ઞકથિત છે એવી શ્રદ્ધારહિતને એ ક્ષેત્રોનું સ્વરૂપ માનવા ચેાગ્ય ન હાય, અને તે સાક્ષાત્ અનુભવાય છે કે વત માનમાં ઘણા ને પણ એવા છે કે પૂર્વોક્ત ક્ષેત્રસ્વરૂપને યથાર્થ સ્વરૂપે માનતા નથી. માટે એ સ્વરૂપને શ્રદ્ધાથી અથવા બીજો અથ શ્રી લઘુક્ષેત્રસમાસવૃતિમાં કહ્યા છે તે આ પ્રમાણે— સČજ્ઞમતમાં એકચિતવાળા થઈને વિચારે ' એટલે સર્વજ્ઞમતમાં એકચિતવાળા થવાથી અનુક્રમે ( પર’પરાએ) કેવળજ્ઞાનપ્રાપ્ત થાય છે, અને તેથી સવ પદાર્થો હાથમાં રહેલા મેાટા આમળાની માફ્ક સાક્ષાત્ દેખાય છે, માટે તેવી રીતે કેવળજ્ઞાનપ્રાપ્ત કરીને એ ક્ષેત્રનુ` સ્વરુપ વિચારે (એટલે સાક્ષાત્ જાણેા સાક્ષાત્ દેખે અને) તેનું સ્વરૂપ ખીજાની આગળ પ્રરૂપે-કહા, એ ભાવાર્થ છે. ॥ ૬ ॥ ૨૬૨ ૫ અત્રતા :—હવે આ પ્રકરણની સમાપ્તિ કરતાં પ્રકરણકર્તા આચાર્યાં પેાતાનું નામ પ્રયાજ, અને ગ્રંથ પ્રત્યેની શુભેચ્છા દર્શાવે છે તે આ પ્રમાણે— सूरीहि जं रवणसेहरनाम एहि, अपत्थमेव रइयं णरश्वित्तविक्खं । सँसोहिअं पपरणं सुअरोड़ लोए, पावेउ तं कुसलरंगमई पसिद्धि ॥ ७॥ २६३ ॥ શબ્દા : સૂરીહિ-આચાર્ય ન -જે ( આ પ્રકરણ ) રયળñદ્ર-શ્રી રત્નશેખર સ'સોહિમ શેાધ્યુ', શુદ્ધ કર્યું. વચળ –આ પ્રકરણ સુમનેહિં-સજ્જને એ કુર સ્રો-લેાકને વિષે વવેક-યામા સ-તે પ્રકરણ સરગમ'-કુશળ રંગની બુદ્ધિવાળુ પશિăિ-પ્રસિદ્ધિને નામěિ --નામવાળા q ( ૪ )થ વ્ –પેાતાને અર્થે જ ય-રચેલુ, રચ્યુ રલિત્ત-મનુષ્યક્ષેત્રની વિવલ વ્યાખ્યાવાળુ વ્યાખ્યા થ :—શ્રી રત્નશેખરસૂરિ નામનાઆચાયે આ જે મનુષ્યક્ષેત્રની વાળું પ્રકરણ પોતાના આત્માને અર્થે જ રચ્યું, અને સુજનાએ ( ખીજા ઉતમજ્ઞાની આચાર્યાદિકે) શેાધ્યુ. શુદ્ધ કર્યું., કુશલ રંગમતિવાળું આ પ્રકરણ લેાકમાં સુજને વડે પ્રસિદ્ધિને પામે।। ૭ ।। ૨૬૩ ॥ ૧. એ ભાવામાં પણ એવા સાર કાઢી શકાય છે –આ ક્ષેત્રાનું સ્વરૂપ દૃઢ શ્રદ્ધાવંત છદ્મસ્થ સત્ય માની શકે અથવા તા સન પાતે સાક્ષાત્ જાણીદેખી શકે, પરંતુ સવજ્ઞમતની શ્રદ્દારહિતને માટે તા બહુ વિષમ છે કારણ કે અમુક માઈલનાજ વિસ્તારવાળી આ દુનિયા–પૃથ્વી છે, એવા નિણૅયવાળાને અને હિમાલયથી મેાટા પડતા દેખ્યા ન હોય તેવાઓને તથા પાસીફિક, આટલાંટિક આદિ મહાસાગરાથી મેાટા સમુદ્રો દેખ્યા ન હેાય તેવાઓને હારે। યેાજનના પતા કરાડા યેાજનના તથા અસંખ્ય યાજનાના દ્વીપસમુદ્રો કહીએ તેા તે શી રીતે માતે ? એના મનમાં તા એ જ આવે કે એટલા મેટાપવ તાને દીપા તથા સમુદ્રો હાઇ શકે જ નહિ માટે ગ્રંથકર્તાએ આ ક્ષેત્રસ્વરૂપનેા વિષય શ્રદ્ધા પૂર્વક સમજવા યેાગ્ય ફળો છે, Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત વિસ્તર –શ્રી જયશેખર સૂરીશ્વરની પાટે થયેલા શ્રી વજસેનસૂરિના શિષ્ય શ્રી રત્નરો વરસૂરિ આ પ્રકરણના કર્તા છે, આ પ્રકરણમાં રા દ્વીપ અને ૨ સમુદ્રનું જ વિશેષ રવરૂપ છે. પ્રકરણર્તાએ આ ગ્રંથ પિતાની સ્મૃતિને અર્થે તથા કર્મનિર્જરાને અર્થે રચેલે છે, તે સ્વપ્રયોજન છે, તે પણ ક્ષેત્રનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાવાળા જીવને ક્ષેત્રનું જ્ઞાન થવાથી પરને અનુગ્રહબુદ્ધિ તથા ભણનાર વાંચનારને કર્મનિજરાને લાભ એ પ્રોજન પણ અન્તર્ગત રહેલું છે. પુનઃ આ પ્રકરણને પંડિત મુનિવરોએ જોઈ તપાસી શુદ્ધ કર્યું છે. તેથી આ પ્રકરણ કુશલ-કલ્યાણના રંગથી રંગાયેલી મતિવાળું છે, એટલે આ પ્રકરણ ભણવા વાંચવાની ઈચ્છાથી–બુદ્ધિથી છનું કલ્યાણ થાય એવું છે), માટે એવું આ પ્રકરણ લોકને વિષે સજ્જને વડે પ્રસિદ્ધિ પામે, અર્થાત્ સજજને આ પ્રકરણની ઉપેક્ષા ન કરતાં બીજાને ભણાવવા ગણાવવા વડે પ્રસિદ્ધ કરશે. [ આ ગાથામાં સુમહિ એ પદ “સંહિઅં' પદને અને પ્રસિદ્ધિ પાઉ” એ બને પદને સંબંધવાળું છે.] » ૭ ર૬૩ છે इति पूज्यपाद जैनाचार्यै १००८ श्रीमद्विजयमोहनसूरीश्वप्रेरणातः सिनोरवास्तव्य. श्रेष्ठिवर्यनानचन्द्रात्नजपंडितचंदुलालेन विहितो विस्तरार्थः समाप्तः ॥ છે કે તિ શ્રીઘુક્ષેત્રમાવિરતાર્થ સમાન છે ! Page #478 -------------------------------------------------------------------------- ________________ श्रीमद्देवेन्द्रसूरिशेखरसन्दब्धः ॥ श्रीशाश्वतचैत्यस्तवः ॥ คะะะะะะะะะะ सिरिउसहवद्धमाणं चंदाणणवारिसेणजिणचंद। नमिउ सासयजिणभवणसंखपरिकित्तणं काहिं ॥ १ ॥ जोइवणेसु असंखा सगकोडि बिसयरिलक्खभवणेसु । चुलसीलक्ख सगनवइसहस्स तेवीसुवरिलाए ॥२॥ बावन्ना नंदीसरम्मि चउचउर कुंडले रुयगे ।। इअ सट्ठी चउबारा तिदुवारा सेसजिणभवणा ॥३॥ पत्तयं बारेसु अ मुहमंडव-रंगमंडवे तत्तो । मणिमयपीढं तदुवरि थूमे चउदिसिसु चउ पडिमा ॥४॥ तत्तो मणिपीढजुगे असोग-धम्मज्झओ अ पुक्खरिणी । पइभवणं पडिमाणं मज्झे अठुत्तरसयं च ॥५॥ पडिमा पुण गुरुआओ पणधणुसय लहुय सत्तहस्थाओ । ____ मणिपीढे देवच्छंदयम्मि सीहासणनिसन्ना ॥६॥ जिणपिठे छतधरा पडिमा जिणभिमुहं दुन्नि चमरधरा । नागा भूआ जक्खा कुंडधरा जिणमुहा दो दो ॥७॥ सिरिवच्छनाभिचुच्चुअ पय-कर-केस-महिनीअ-तालुरुणा । अंकमया नह अच्छी अंतो रत्ता तहा नासा ॥८॥ ताराइरोमराइ अच्छिदला केसभमुहरिट्ठभया । फलिहमया दसण वयरमय सीस विदममया उट्ठा ॥९॥ कणगमयजाणुजंधा तणुजटूठीनाससवण भालोरु । ' पलिअंकनिसण्णाणं इय पडिमाणं भवे वण्णो ॥१०॥ भवणवणकप्पजोइस उववायभिसेय तह अलंकारा । ववसायसुहम्मसहा मुहमंडवभाइ छक्कजुआ ॥११॥ तिदुआरा पत्तेअं तो पण समधूम सटूठि बिबेहिं । चेइयबिबेहिं समं पइभवणं बिंब असीइसयं ॥१२॥ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૦૨ શ્રી શાશ્વતત્યસ્તવ: जोयण सयं च पन्ना बिसयरि दीहत्त पिहुलउच्चत्तं । वेमाणिय नंदीसर कुंडलरुअगे भवणमाणं ॥१३॥ तीसकुलगिरिसु दस कुरु मेरुवण असीय वीस गयदंते । वक्रवारेसु असीइ चउ चउ इसुयार मणुयनगे ॥ १४ ॥ एयाइं असुरभवणट्ठियाई पुव्बुत्तमाणअद्धाई ।। दलिमित्तो नागाई नवसु वणेसु इओ अद्धं ॥१५॥ दिग्गयगिरीसु चत्ता दहे असी कंचणेसु इगसहसो । सत्तरि महानईखें सत्तरिसयं दीहवेपड़े ॥ १६॥ कुंडेसु तिसय असिया वीसं जमगेसु पंच चूलासु । इकारस सयसत्तरि जंबूपमुहेसु दस तरुसु ॥१७॥ वट्टवियड़े वीसा कोसतयद्धं च दीहवित्थारा । चउदस धणु सयचालीस अहिय उच्चत्तणे सव्वो ॥१८॥ अडदीवि विदिसि सोलस सुहुमीसाणग्गदेवनगरीसु । एयं बत्तीससया गुणसटिजुआ तिरिअलोए ॥ १९ ॥ एवं तिहुयणमझे अडकोडी सत्तवण्ण लक्स्वा य । दो य सया बासिया सासयजिणभवण वंदामि ॥२०॥ सहि लक्खा गुणनवइ कोडि तेरकोडि सय बिबभवणेसु । तियसय विसति इगनवइ सहस्स लक्खतिग तिरिए ॥२१॥ एग कोडिसयं खलु वावन्ना कोडि चउनवइ लक्खा । चउचत्तसहस्स सगसय सट्ठी वेमाणि बिंबाणि ॥ २२ ॥ पनरसकोडिसयाई दुचत्तकोडी उडवन्नलक्खा य ।। छत्तीस सहस असीआ तिहुयणबिंबाणि पणमामि ॥ २३ ॥ सिरिभरहनिवईपमुहेहि जाइं अन्नाई ईत्थ विहियाई । देविंदमुणिंदथुआई दिंतु भवियाण सिद्धिसुहं ॥ २४ ॥ Re::2:00:00:ch * इति श्रीशाश्वतचैत्यस्तवः समाप्तः । Page #480 -------------------------------------------------------------------------- ________________ श्रीरत्नशेखरसूरिकृत — श्रीलघुक्षेत्रसमासप्रकरणम् ॥ वीरं जयसेहरपय-पट्ठिअं पणमिऊण सुगुरुं च । मंदु त्ति ससरणड्डा, खित्तविआराऽणुमुंछामि ॥१॥ तिरिएगरज्जुखित्ते, असंखदीवोदही ते सव्वे । उद्धारपलियपणवीस - कोडाकोडी समयतुल्ला ऊ ॥२॥ कुरुसग दिणा विअंगुल - रोमे सगवार विहिअअडखंडे । बावण्णसयं सहसा, सगणउई वीस लक्खाणू 11311 ते धूला पल्लेवि हु, संखिज्जा चेव हुंति सव्वेऽवि । ते इर्किक असंखे, सुहुमे खंडे पकप्पेह 11811 सुहुमाणु णिचियउस्से - हंगुलचउकोसपक्ति घणवट्टे । पइसमयमणुग्गह-निट्ठिअम्मि उद्धारपलिउ ति ॥५॥ पढमो जंबू बीओ, धायइसंडो अ पुक्खरो तइओ । वारुणिवरो चउत्थो, खीखरो पंचमो दीवो ॥६॥ वरदीवो छट्ठो, इक्खुरसो सत्तमो अ अट्टमओ । नंदीसरो अ अरुणो, नवमो इच्चा असं खिज्जा ॥७॥ Page #481 -------------------------------------------------------------------------- ________________ - શ્રી લઘુક્ષેત્રસમાસાકરણમ सुपसत्थवत्थुणामा, तिपडोआरा तहाऽरुणाईया । इगणामेऽवि असंखा, जाव य सूरावभास त्ति ॥८॥ तसो देवे नागे, जक्खे भूए अ सयंभुरमणे य । एए पंच वि दीवा, इगेगणामा मुणेयव्वा ॥९॥ पढमे लवणो बीए, कालोदहि सेसएसु सव्वेसु । दीवसमणामया जा, सयंभुरमणोदही चरमो ॥१०॥ वीओ तइओ चरमो, उदगरसा पढमचउत्थपंचमगा । छट्ठोऽवि सणामरसा, ईक्खुरसा, सेसजलनिहिणो ॥११॥ जंबुद्दीवपमाणं-गुलजोअणलक्खवट्टविक्खंभो । लवणाईया सेसा, वलयामा दुगुणदुगुणा य ॥१२॥ वयरामईहिं नियनिय-दीवोदहिमज्झगणियमूलाहिं । अठुच्चाहिं वारस-चउमूलेउवरिंदाहिं ॥१३॥ वित्थारदुगविसेसो, उस्सेह विभत्तखओ चओ होई । इअ चूलागिरिकूडाइ-तुल्लविक्खंभकरणाहिं ॥१४॥ गाउदुगुच्चाइ तय-भागरुंदाइ पउमवेईए देसूणदुजोयणवरवणाइ परिमंडियसिराहिं । ॥१५॥ वेईसमेण महया, गवक्खकडएण संपरित्ताहिं अट्ठारसूणचउभत्त-परिहिदारंतराहिं च । ॥१६॥ अटूठुच्चचउसुवित्थर-दुपाससकोसकुडूडदाराहिं पुव्वाइमहड्डियदेव-दारविजयाइनामाहिं । ॥१७॥ Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસાકરણમ नाणामणिमयदेहलि-कवाडपरिघाइदारसोहाहिं । जगईहि ते सव्वे, दीवोदहिणो परिक्खित्ता ॥१८॥ वरतिणतोरणज्झयछत्त-वाविपासायसेलसिलवट्टे । वेइवणे वरमंडव-गिहासणेसु रमंति सुरा ॥१९॥ इह अहिगारो जेसिं, सुराण देवीण ताणमुप्पत्ती। नियदीवोदहिनाभे, असंखइमेसनयरीसु ॥२०॥ जंबूद्दीवो छहिं कुल-गिरिहिं सत्तहिं तहेव वासेहिं । पुव्वावरदीहेहिं, परिछिन्नो ते इमे कमसो ॥२१॥ हिमवंसिहरी महहिभ-वरुप्पिनिसढो य नीलवंतो य । बाहिरओ दुदुगिरिणा, उभओ वि सवेइया सव्वे ॥२२॥ भरहेरवय त्ति दुग, दुगं च हेमवयरण्णवयरुवं । हरिखासरम्मयदुर्ग, मज्झि विदेहु त्ति सग वासा ॥२३॥ दो दीहा चउ वट्टा, वेअडूढा खित्तछक्कमज्झम्मि । भेरू विदेहमझे, पमाणमित्तो कुलगिरीण ॥२४॥ इगदोचउसयउच्चा, कणगमया कणगरायया कमसो । तवणिज्जसुवेरुलिया, बहिमज्झभिंतरा दो दो ॥२५॥ दुग अड दुतीस अंका, लकूखगुणा कमेण नउअसयभइया । मूलोवरि समरूवं, वित्थारं बिति जुअल तिगे ॥ २६ ॥ पावणहिओ सहसा, बारकला बाहिराण वित्थारो। मज्झिमगाण दसुत्तर-बायालसया दस कला य ॥२७॥ Page #483 -------------------------------------------------------------------------- ________________ Y०६ શ્રી લઘુક્ષેત્રસમાસપ્રકરણમ AAAAAAAA अभितराण दुकला, सोलसहस्सडसया, सबायाला। चउचत्तसहस दोसय, दसुत्तरा दस कला सव्वे ॥२८॥ इगचउसोलसंका, पुपुत्तविहीइ खित्तजुअलतिगे । वित्थारं विति तहा, चउसद्धिको विदेहस्स ॥२९॥ पंचसया छब्बीसा, छच्च कला खित्तपढमजुअलम्मि । बीए इगवीससया, पणुत्तरा पंच य कला य ॥३०॥ चुलसीसय इगवीसा, इक्वकला तइयगे विदेहि पुणो । तित्तीससहस छसय, चुलसीया तह कला चउरो ॥३१॥ पणपन्नसहस सग सय, गुणणउआ नव कला सयलवासा । गिरिखित्तकसमासे, जोअणलक्वं हवइ पुण्णं ॥३२॥ पन्नाससुद्ध बाहिर-खित्ते दलियम्मि दुसय अडतीसा । तिणि य कला य एसो, खंडचउक्कस्स विक्रवंभो ॥३३॥ गिरिउवरि सवेइदहा, गिरिउच्चत्ताउ दसगुणा दीहा । दीहत्तअद्धरुंदा, सव्वे दसजोअणुव्वेहा ॥३४॥ बहि पउमपुंडरीया, मज्झे ते चेव हुँति महपुव्वा । तेगच्छिकेसरीया, अभितरिया कमेणेसुं ॥३५॥ सिरिलच्छी हिरिबुद्धी, धीकित्ती नामिया उ देवीओ । भवणवईओ पलिओ चमाउ वरकमलनिलयाउ ॥३६॥ जलुवरि कोसदुगुच्चं, दहवित्थरपणसंयंसवित्थारं । बाहल्लवित्थरद्धं, कमलं देवीण मूल्लिल्लं ॥३७॥ Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસપ્રકરણમ मूले कंदे नाले, तं वयरारिट्ठवेरुलिअरूवं । जंबुणमज्झतवणिज्जबहिअदलं रत केसरी ||३८|| कमलद्धपाय पिहुलुच्च-कणगमयकण्णिगोवरिं भवणं । अद्वेगकोस पिहुदीह - चउदसयचालधणुहुच्चं ॥ ३९ ॥ पच्छिमदिसि विणु धणुपण-सयउच्च ढाइज्जसय पिहुपवेसं । दारतिगं इह भवणे, मज्झे दहदेविसयणिज्जं ॥४०॥ ते मूलकमलद्वप-माणकमलाण अहिअसणं । परिखित्तं तचभवणे-सु भूसगाईणि देवी ||४१|| - मूलपउमाउ पुत्रि, महयरियाणं चउण्ह चउपउमा । अवरा सत्त पउमा, अणिआहिवईण सतहं ॥४२॥ वायवा तिसु सुरि-सामन्नसुराण चउसहसपउमा । अट्ठदसबारसहसा, अग्गेयासु तिपरिमाणं || ४३ ॥ इअ बीअपरिक्खेवो, तड़ए चउसु वि दिसासु देवीणं । च च परमसहस्सा, सोलसहस्साऽऽयरवस्वाणं ॥ ४४ ॥ अभिओगाइतिवलए, दुतीसचचाडयाललक्खाई । कडवी लक्खा, सड्ढा वीस सयं सव्वे ||४५॥ पुव्वावरमेरुमुह, दुसु दारलिंगं पि सदिसि दहमाणा । असि भागपमाणं, सतोरणं निग्गयनईयं ॥ ४६ ॥ " जामुत्तरदारदुर्ग, सेसेसु दहेसु ताण मेरुमुहा । सदसि दहासियभागा, तयद्धमाणा य बाहिरिय ||४७|| १ 'पण्णाससहुस्स वीससयं' इति पाठान्तरम् । ४०७ Page #485 -------------------------------------------------------------------------- ________________ ४०८ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમાં गंगा सिंधू रत्ता, रत्तवई बाहिरं नईचउकं । बहिदहपुव्वावरदार-वित्थरं वहइ गिरिसिहरे ॥४८॥ पंचसय गंतु नियगा-वत्तणकूडाउ बहिमुहं वलइ । पणसयतेवीसेहिं, साहियतिकलाहिं सिहराओ ॥४९॥ निवडइ मगरमुहोवम-चयरामयनिभियाइवयरतले । नियगे निवायकुंडे, मुत्तावलिसमप्पवाहेण ॥५०॥ दहदारवित्थराओ, वित्थरपन्नासभागजड्डाओ । जडत्ताओ चउगुण-दीहाओ सव्वअिब्भीओ ॥५१॥ कुंडतो अडजोअण, पिठुलो जलउवरि कोसदुगमुच्चो । वेइजुओ नइदेवी-दीवो दहदेविसमभवणो ॥५२॥ जोअणसट्ठिपिहुत्ता, सवायछप्पिहुल वेइतिदुवारा । एए दसुंड कुंडा, एवं अन्ने वि नवरं ते ॥५३॥ एसिं वित्थारतिगें, पडुच्च समदुगुगचउगुणद्वगुणा । चउस हिसोलचउदो, कुंडा सव्वेऽवि इह नवई ॥५४॥ एअंच नइचउकं, कुंडाओ बहिवारपरिबूढं । सगसहसनइसमेअं, वेअट्टगिरि पि भिंदेइ ॥५५॥ तत्तो बाहिरखित्त-द्व मन्झओ वलइ पुधअवरमुहं । नइसत्तसहससहिअं जगइतलेणं उदहिमेइ ॥५६॥ धुरि कुंडदुवारसमा, पज्जते दसगुणा य पिहुलत्ते । सव्वत्थ महनईओ, वित्थरपन्नासभागुंडा ॥५७॥ Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમ पखित्तमहनईओ, सदारदिसि दहविसुद्धगिरिअद्धं । गंतूण सजिम्भीहिं, निअनिअकुंडेसु निवडंति ॥८॥ निअजिम्भिाषिकुलत्ता, पणवीसंसेण मुन्तु मज्झगिरि । जाममुहा पुवुदहि, इअरा, अवरोअहिमुविति ।।५९॥ हेमवह रोहिअंसा रोहिआ गंगदुगुणपरिवारा । एरन्नवर सुवन्त रुपकूलाओ ताण समा ॥६०॥ हरिवासे हरिकंता, हरिसलिला गंगचउगुणनईआ। एलि समा रम्मयए, नरकंता नारिकता य ॥६१॥ सीओआ सीआओ, महाविदेहम्मि तासु पत्तेयं । निवडइ पालक्ख, दुतीससहस अडतीस नइसलिलं ॥२॥ कुरुनइ चुलसीसहसा, छच्चेवंतरनईओ पइविजयं । दो दो महानईओ, चउदसहस्सा उ पत्तयं ॥३॥ अडसयरि महनईओ, बारस अंतरनईउ सेसाओ । परिअरनई चउद्द-सलक्खा छप्पन्नसहसा य ॥६४॥ एगारडनवकूडा, कुलगिरिजुअलत्तिगे वि पत्तों । इइ छप्पन्ना चउ चउ, वक्खारेसु त्ति चउसट्ठी ॥६५॥ सोमणसि गंधमायणि, सग सग विज्जुप्पभि मालवंति पुणो । अट्ठ सयल तीस, अडनंदणि अट्ठ करिकूडा ॥६६॥ इस पणसयउच्च छासहि-सय कुडा तेसु दीहरगिरीणं । पुष्यबइमेलदिसि अंतसिद्धकूडेसु जिणभवणा ॥६॥ Page #487 -------------------------------------------------------------------------- ________________ ४१० શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમ ते सिरिगिहाओ दोसय-गुणप्पमाणा तहेव तिदुवारा । नवरं अडवीसाहिअ-सयगुणदारप्पमाणमिहं ॥६॥ पणवीस कोससयं, समचउरसवित्थडा दुगुणमुच्चा । : पासाया कूडेसु, पणसयउच्चेसु सेसेसु ॥६९॥ . बलहरिसहहरिकूडा, नंदनवणि मालवंति विज्जुपमे । . ईसाणुत्तरदाहिण-दिसासु सहसुच्च कणगमया ॥७॥ वेअड्ढेसुवि नवनव, कूडा पणवीसकोस उच्चा ते । . सव्वे तिसय छडुत्तर, एसुवि पुव्वति जिणकूडा ॥१॥ ताणुवरि चेईहरा, दहदेवीभवणतुल्लपरिमाणा। .. सेसेसु अ पासाया, अद्धेगकोस पिहुच्चत्ते ॥७२॥ गिरिकरिकूडाउच्च-तणाओ समअद्धमूलुवरि रुंदा । रयणमया नवरि विअड्ढमज्ज्ञिमा ति ति कणगरूवा ॥७३॥ जंबूणयरययमया, जगइसमा जंबुसामलीकूडा । र अट्ठट्ठ तेसु दहदे-विगिहसमा चारु चेइहरा ॥४॥ तेसि समोसहकूडा, चउतीसं चुल्लकुंडजुअलंतो । जंबूणएसु तेसु अ, वेअड्डेसु व पासाया ॥५॥ पंचसए पणवीसे, कूडा सव्वे वि जंबुदीवम्मि । ते पत्तेअं वरवण-जुआहि वेईहि परिक्खित्ता १७६॥ छसयरि कूडेसु तहा, चूला चउवणतरूसु जिणभवणा। भणिया जंबुद्दीवे, सदेवया सेसठाणेसु ॥७७॥ Page #488 -------------------------------------------------------------------------- ________________ ४११ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમાં करिकूडकुंडनइदह-कुरुकंचणयमलसमविअढेसु । जिणभवणविसंवाओ, जो तं जाणंति गीअत्था ॥ ७८ ॥ पुव्वावरजलहिता, दसुच्चदसपिहुलमेहलचउक्का । पणवीसुच्चा पन्नासतीसदसजोअणपिहुत्ता ॥ ७९ ॥ वेईहिं परिक्वित्ता, सस्वयरपुरपन्नसट्टिसेणिदुगा। सदिसिंदलोगपालो-वभोगिउवरिल्लमेहलया ॥ ८ ॥ दु दु खंड विहिअ भरहे-रवया दु दु गुरुगुहायरुप्पमया । दो दीहा वेअडा, तहा दुतीसं च विजएसु ॥ ८१ ॥ नवरं ते विजयंता सखयरपणपन्नपुर दुसेणीआ । एवं खयरपुराई, सगतीससयाई चालाई ॥ ८२ ॥ गिरिवित्थरदीहाओ, अड्डुच्च चउ पिहुपवेसदाराओ बारसपिहुला अड्ड-चयाउ वेअड्ढदुगुहाओ ॥ ८३ ॥ तम्मज्झदुजोअणअंतराउ ति ति वित्थराओ दुनईओ । उम्मग्गनिमग्गाओ, कडगाउ महानइगयाओ ॥ ८४ ॥ इह पइभित्तिं गुणव-न्नमंडले लिहइ चक्कि दु दु समुहे । पणसयधणुहपमाणे, वारेगडजोअणुज्जोए ॥ ८५॥ सा तमिसगुहा जीए, चक्की पविसेइ मज्झखंडतो । उसहं अंकिअ सो जीए वलइ सा खंडगपवाया ॥ ८६ ॥ कयमाल-नट्टमालय-सुराओ वद्धइनिबद्धसलिलाओ । जा चक्की ता चिट्ठति, ताओ उग्धडिअदाराओ ॥ ८७॥ Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમ. ४१२ बहिरवंडतो बारस-दीहा नव वित्थडा अउन्झपुरी । सा लवणा वेअडूढा, चउदहिअसयं चिगारकला ॥८॥ चक्किवसनइपवेसे, तित्थदुगं मागहो पभासो अ । ताणंतो वरदामो, इह सव्वे बिडुत्तरसयंत्ति ॥ ८९ ॥ भरहेरवए छछअर-मयाक्सप्पिणिउसप्पिणीरूवं । परिभमइ कालचकं, दुवालसारं सया वि कमा ॥९॥ ५ सुसमसुसमा य सुसमा, सुसमदुसमा य दुसमंसुसमा य । दुसमा य दुसमदुसमा, कमुक्कमा दुसु वि अरछकं ॥ ९१ ॥ पुव्युत्तपल्लि समसय-अणुगहणा निट्ठिए हवइ पलिओ । दसकोडिकोडिपलिए-हिं सागरो होइ कालस्स ॥ ९२ ॥ सागरचउतिदुकोडा-कोडिमिए अरतिगे नराण कमा । आऊ तिदुइगपलिआ, तिदुइगकोसा तणुच्चत्तं ॥ ९३ ॥ तिदुइगदिणेहिं तुवरि-चयरामलमित्तु तेसिमाहारो । पिट्ठकरंडा दोसय, छप्पन्ना तद्दलं च दलं ॥९४ ॥ गुणवन्नदिणे तह पन-स्पनरअहिए अवच्चपालणया । अवि सयलजिआ जुअला, सुमणसुरूवा य सुरगइआ ॥९५ ॥ तेसि मत्तंग भिंगा, तुडिअंगा जोई दीव चित्तंगा । चित्तरसा मणिअंगा, गेहागारा अणिअयक्खा ॥ १६ ॥ पाणं भायण पिच्छण, रविपहदीवपहकुसुममाहारो । भूसण गिहवत्थासण, कप्पदुमा दसविहा दिति ॥ ९७ ॥ । ५ Page #490 -------------------------------------------------------------------------- ________________ લઘુક્ષેત્રસમાસ પ્રકરણમ मणुआउसम गयाई, हयाइ चउरंसज्जाइ अटुंसा । गोमहिसुद्धखराई, पणंस साणाइ दसमंसा ॥९॥ इच्चाइ तिरच्छाण वि, पायं सव्वारएसु सारिच्छं । तइआरसेसि कुलगर-नयजिणधम्माइ उप्पत्ती ॥ ९९ ॥ कालदुगे तिचउत्था-गेसु एगूणनवइपक्खेसु । सेसि गएK सिझंति, हुंति पढमंतिमजिणिंदा ॥ १०० ॥ बायालसहसवरिसू-णिगकोडाकोडिअयस्माणाए । तुरिए नराउ पुव्वा-ण कोडि तणु कोसचउरंसं ॥१०१ ॥ वरिसेगवीससहस-प्पमाणपंचमरए सगकरुचा । तीसहियसयाउ नरा, तयति धम्माइयाणंतो ॥ १०२ ॥ [सुअसूरिसंघधम्मो, पुव्वण्हे छिज्जिही अगणि सायं । निवविमलवाहणो सुह-ममंति तद्धम्म मज्झण्हे ॥१॥] खारम्गिविसाईहिं, हाहाभूआकयाइ पुहवीए । खगवीयं विअड्ढाइसु, नराइबीयं बिलाईसु ॥ १०३ ॥ बहुमच्छचक्कवहनइ-चउकपासेसु नव नव बिलाई । वेअड्ढोभयपासे, चउआल सयं बिलाणेवं ॥१०४ ॥ पंचमसमछट्ठारे, दुकरचा वीसवरिसआउ नरा । 'मच्छासिणो कुरूवा, कूरा बिलासि कुगइगमा ॥ १०५ ।। निल्लज्जा निव्वसणा, खरवयणा पिअसुआइठिइरहिया । थीओ छवरिसगब्भा, अइदुहपसवा बहुसुआ य ॥१०६ ॥ Page #491 -------------------------------------------------------------------------- ________________ γέν શ્રી લઘુક્ષેત્રસમાસપ્રકરણમ इअ अरणवस - पण त्ति उस्सप्पिणी वि विवरीआ । वीस सागरकोडा - कोडीओ कालचकमि ॥ १०७ ॥ कुरुदुगि हरिरम्मयदुग, हेमवएरन्नवइदुगि विदेहे । कमसो साऽवसप्पिणि, अरयचउक्काइसमकालो ॥ १०८ ॥ ૧ हेमवरण्णव, हरिवासे रम्म अ रयणमया । ૧ ४ सद्दावर विअडावर, गंधा मालवॅतक्खा ॥ १०९ ॥ चउवट्टविअड्ढा साइअरुणपउमप्पभाससुखासा । मूलुवरि पित्ते तह, उच्चत्ते जोयणसहस्सं ॥ ११० ॥ मेरू वट्टो सहस्स– कंदो लक्खुसिओ सहस्सुवरिं । दसगुण भूवि तं सनवइ, दसिगारंसं पिहुलमूले ॥ १११ ॥ पुढबुवलवयरसक्कर - मयकंदो उवरि जाव सोमणसं । फलिहंकरययकंचण-मओ य जंबूणओ सेसो ॥ ११२ ॥ तदुवरि चालीसुच्चा, वट्टा मूलुवरि बार चउ पिहुला । वेरुलिआ वरचूला, सिरिभवणपमाणचेहरा ॥ ११३ ॥ चूलातलाउ चउसय, चउणवई वलयरूवविक्रभं । बहुजलकुंड पंडग-वणं च सिहरे सवेईअं ॥ ११४ ॥ पन्नासजोअणेर्हि, चूलाओ चउदिसासु जिणभवणा । सविदिसि सकीसाणं चउवाविजुआ य पासाया ।। ११५ ।। . कुलगिरिचेइहराणं, पासायाणं चिमे समट्ठगुणा । पणवीस रुदंदुगुणा - यामाउ इमा उ वावीओ ॥ ११६ ॥ Page #492 -------------------------------------------------------------------------- ________________ ४१५ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમ जिणहरबहिदिसि जोअण-पणसयदीहद्वपिहुल चउउच्चा । अद्धससिसमा चउरो, सिअकणयसिला सवेईआ ॥ ११७ ॥ सिलमाणद्वसहस्सं-समाणसीहासणेहि दोहि जुआ । सिल पंडुकंबला रत्त-कंबला पुचपच्छिमओ ॥११८ ॥ जामुत्तराउ ताओ, इगेगसीहासणाउ अइपुव्वा । चउसु वि तासु नियासण-दिसिभवजिणमज्जणं होई ॥ ११९ ॥ सिहरा छत्तीसेहिं, सहसेहिं मेहलाइ पंचसए । पिहुलं सोमणसवणं सिलविणु पंडगवणसरिच्छं ॥ १२० ॥ तब्बाहिरि विक्खंभो, बायालसयाई दुसयरिजुआई । अद्वेगारसभागा, मज्झे त चेव सहसूणं ॥१२१ ॥ तत्तो सइढदुसट्ठी-सहस्सेहिं नंदणं पि तह चेव । नवरि भवणपासायं-तरद्वदिसि कुमरिकूडा वि ॥१२२ ॥ नवसहस नवसयाई, चउपण्णा छच्चिगारभागा य । नंदणबहिविक्खंभो, सहसूणो होइ मज्झमि ॥१२३ ॥ तदहो पंचसएहिं, महिअलि तह चेव भद्दसालवणं । नवरमिह दिग्गय चिय, कूडा वणवित्थरं तु इमं ॥ १२४ ॥ बावीससहस्साई, मेरूओ पुव्वओ अ पच्छिमओ । तं चाडसीविहत्तं, वणमाणं दाहिणुत्तरओ ॥१२५ ॥ छव्वीससहस चउसय, पणहत्तरि गंतु कुरुनइपवाया । ...; उभओ विणिग्गया गय-दंता मेरुम्मुहा चउरो ॥१२६ ॥ Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસાકરણમા अग्गेआइसु पयाहि-णेण सिअरत्तपीयनीलामा । सोमणसविज्जुप्पह-गंधमायणमालवंतक्खा ॥१२७ ॥ .. अहलोयवासिणीओ, दिसाकुमारीउ अट्ट एएसि । गयदंतगिरिवराणं, हिट्ठा चिट्ठति भवणेसु ॥१२८ ॥ धुरि अंते चउपणसय, उच्चत्ति पिहुत्ति पणस्याऽसिसमा । दीहत्ति इभे छकला, दुसय नवुत्तर सहसतीसं ॥१२९ ॥ तोणं तो देवुत्तर-कुराउ चंदद्धसंठिआ उ दुवे । दससहसविसुद्धमहा-विदेहदलमाणपिहुलाओ ॥१३०॥ नइपूव्वावरकूले, कणगमया बलसमा गिरी दो दो । उत्तरकुराइ जमगा, विचित्तचित्ता य इअरीए ॥ १३१ ॥ नइवहदीहा पण पण हरया दुदुदारया इमे कमसो । निसहो तह देवकुरू, सूरो सुलसो य विज्जपभो ॥ १३ ॥ तह नीलवंत उत्तर-कुरु चदेवय मालवंतु ति । पउमदहसमा नवरं, एएसु सुरा दहसनामा ॥ १३३ ॥ अडसय चउतीस जोअ-माई तह सेगसत्तभागाओ। इक्कारस य कलाओ गिरिजमलदहाणमंतरयं ।। १३४ ॥ प ००० दहपुव्वाबरदसजो-अणेहि दस दस विअड्डाणं । सोलसगुणप्पमाणा, कंचणगिरिणो दुसय सव्वे ॥ १३५ ॥ उत्तरकुरुपुष्वद्धे, जंबूणयजंबूपीढमतेसु । कोसदुगुच्चं कमि व-इढमाणु, चउवीसगुणं मझे ॥ १३६ ॥ Page #494 -------------------------------------------------------------------------- ________________ ५३ શ્રી લઘુક્ષેત્રસમાસપ્રકરણુમ पणसयवट्टपित्तं तं परिक्खित्तं च परमवेईए । गाउदुगुच्चद्ध पित्त, चारु चउदार कलिआए || १३७ ॥ तं मझे अडवित्थर, चउच्च मणिपीढिआइ जंबूतरू । मूले कंदे खंधे, वरखयरारिट्ठवेरू - लिए || १३८ ॥ 3 ४ तस्य साहसाहा, दला या ૧ २ X सोवण्णजायरुवा, वेरुलितवणिजं ૫ ૫ पल्लवा कम । ॥ १३९ ॥ सो रययमयपवालो, राययविडिमा य रयणपुष्पफलो । कोसदुगं उode, थुडसाहा विडिमविक्खंभो ॥ १४० ॥ थुडसाहाविडिमदीह- त्ति गाऊए अट्ठपनरचउवीसं । साहा सिरिसमभवणा, तम्माणसचेइयं विडिमं ॥ १४१ ॥ पुव्विल्ल सिज्ज तिसु आ - सणाणि भवणेसु णाढिअसुरस । सा जंबु बारसवे - आहिं कमसो परिक्खित्ता ॥ १४२ ॥ दहपउमाणं जं वि-त्थरं तु तमिहावि जंबुरुक्खाणं । नवरं महयरियाणं, ठाणे इह अग्गमहिसीओ ॥ १४३ ॥ कोसदुसएहिं जंबू, चउदिसिं पुव्वसालसमभवणा । विदिसासु सेसतिसमा, चउवाविजुया य पासाया ॥ १४४ ॥ ताणंतरेसु अड जिण - कूडा तह सुरकुराइ अवरद्धे । राययपीढे सामलि-रुक्खो एमेव गरुलस्स ॥ १४५ ॥ तीस सोल बारस, विजया वक्खार अंतरनईओ । मेरुवणाओ पुव्वा - वरासु कुलगिरिमहणयंता ॥ १४६ ॥ विजयाण पिहुत्ति सग - दुभाग बारुत्तरा दुवीससया । सेलाणं पंचसए, सवेइनइ पनवीससयं ॥ १४७ ॥ જા Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમાં सोलससहस्स पणसय, बाणउआ तह य दो कलाओ य । एएसि सव्वेसिं, आयाभो वणमुहाणं च ॥ १४८ ॥ गयदंतगिरिव्वुच्चा, वक्खारा ताणमंतरनईणं । विजयाणं च भिहाणा-ई मालवंत। पयाहिणओ ॥ १४९ ॥ चित्ते य बंभकूडे, नलिणीकूडे य एगसेले य । तिउडे वेसमणे वि य, अंजणमायंजणे चेव ॥ १५० ॥ अंकावइ, पम्हावइ, आसीविस तह सुहावहे चंदै । सूरे नागे देवे, सोलस वक्खारगिरिनामा ॥ १५१ ॥ गाहावइ, दहवई, वेगवई तत्त मत्त उम्मत्ता । खीरोय सीयसोया, तह अंतोवाहिणी चेव ॥ १५२ ॥ उम्मीमालिणि गंभीरमालिणी फेणमालिणी चेव । सव्वत्थ वि दसजोयण-उंडा कुंडुब्भवा एया ॥ १५३ ॥ कच्छ सुकच्छो य महा-कच्छो कच्छावई तहा । आवत्तो मंगलावत्तो; पुक्खलो पुक्खलावई ॥ १५४ ॥ वच्छ सुवच्छो य महा-वच्छो वच्छावई वि य । रम्मो य रम्मओ चेव, रमणी मंगलावई ॥१५५ ॥ पम्हु सुपम्हो य महा-पम्हो पम्हावई तओ । संखो नलिणनामा य, कुमुओ नलिणावई ॥१५६ ॥ २२ Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી લક્ષેત્રસમાસપ્રકરણમ २५ २६ २८ ary सुवो य महा-वप्पोवपावई यि । ०६ २७ ૨૯ वग्गू तहा सुवग्गू य, गंधिलो गंधिलाई ॥ १५७ ॥ er पुव्वावर य-विअड्ढदलिय त्ति नइदिसि दलेसु । भरद्वपुरिसमाओ, इमेहि नामेहि नयरीओ ।। १५८ ।। खेमा खेमपुरा वि अ, अरिट्ठ रिट्ठावई य नायव्वा । खग्गी मंजूसा वि य, ओसहिपुरि पुंडरिगिणी य ।। १५९ ।। ८. ૧૧ ૧૨ सुसीमा कुंडला चेव, अवराय पकरा । १३ ૧૪ ૧૫ ૧૬ अंकावर पहावर, सुभा रयणसंचया ॥ १६० ॥ १७ १८ ૧૯ २० आसपुरा सीहपुरा, महापुरा चेव हवइ विजयपुरा । ૨૩ ૨૧ २२ २४ अवराया य अवरा, असोगा तह वीयसोगा य ॥ १६१ ॥ ૨૫ विजया य वेजयति जयति अपराजिया य बोधन्वा । २७ 30 ३१ ३२ चकपुरा खरगपुरा, होइ अवज्झा अउज्झाय ॥ १६२ ॥ कुंडुभवा उगंगा-सिंधूओ कच्छपम्पमुहे । असु विजri सेसेसु य रत रत्तवई ॥ १६३ ॥ अविवक्खिऊण जगई, सवेवणमुहचक्कपित्तं । २८०० गुणतीससय दुवीसा, नईति गिरिअंति एगकला ॥ १६४ ॥ पणति ससहस चउसय, छडुत्तरा सयलविजयविक्खंभो । वणमुहदुगविक्खंभो, अडवन्नसया य चोयाला ॥ १६५ ॥ सगसय पन्नासा नह - पिहुत्ति चउवन्नसहस मेरुवणे । गिरिवित्थरि च सहसा, सव्वसमासो हवइ लक्खं ॥ १६६ ॥ Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમાં जोयणसयदसगते समधरणीओ अहो अहोगामा । बायालीससहसेहिं, गंतुं मेरुस्स पच्छिमओ ॥ १६७ ॥ चउ चउतीसं च जिणा, जहन्नमुक्कोसओ अ हुति कमा । हरिचक्कबला चउरो, तीसं पत्तेअमिह दीवे ॥ १६८ ॥ ससिद्गरविदुगचारो, इह दीवे तेसिं चारखित्तं तु । पणसय दसुत्तराई, इगसहिभागा य अडयाला ॥ १६९ ॥ पनरस चुलसीइसयं, छप्पन्नडयालभागमाणाई । ससिसूरमंडलाई, तयंतराणिगिगहीणाई ॥ १७० ॥ पणतीसजोअणे भा-गतीस चउरो अ भागसगभाया । अंतरमाणं ससिणो, रविणो पुण जोअणे दुन्नि ॥ १७१ ॥ दीवंतो असिअसए, पण पणसट्ठी य मंडला तेसि । तीसहिअतिसय लवणे, दसिगुणवीस सयं कमसो ॥ १७२ ॥ ससिससि रविरवि अंतरि, मझे इगलक्खुतिसयसाठूणो । साहियदुसयरिपणचय, बहि लक्खो छसय साठहिओ ॥ १७३ ॥ साहियपणसहस-तिहु-तराइ ससिणो मुहुत्तगइ मज्झे । बावन्नहिआ सा बहि, पइमंडलपउणचउवुडूढी ॥ १७४ ॥ जा ससिणो सा रविणो, अडसयरिसएण ऽसीसएण हिआ । किंचूणाणं अट्ठा-रसद्विभागाणमिह वुड्ढी ॥ १७५ ॥ मज्झे उदयत्थंतरि, चउणवइसहस्स पणसय छवीसा । पायालसद्विभागा, दिणं च अट्ठारसमुहुत्तं ॥ १७६ ॥ १७८ Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી લધુત્રસમાસપ્રકરણમાં पइमंडल दिणहाणी, दुण्ह मुहुत्तेगसट्ठिभागाणं । अंते बारमुहुत्तं, दिणं निसा तस्स विवरीआ ॥ १७७ ॥ उदयत्तरि बाहि, सहसा तेसट्टि छसय तेसट्ठा । तह इगससिपरिवारे, रिक्खडवीसाडसीइ गहा ॥ १७८ ॥ छासद्विसहस नवसय, पणहत्तरि तारकोडीकोडीणं । सण्णंतरेण मुस्से-हंगुलमाणेण वा हुंति ॥ १७९ ॥ गहरिक्वतारगाणं, संखं ससिसंखसंगुणं काउं । इच्छिअदीवुद हिम्मि य, गहाइमाणं विआणेह ॥ १८० ।। चउ चउ बारस बारस, लवणे तह धायइम्मि ससिसूरा । परओदहिदीवेसु य, तिगुणा पुग्विल्लसंजुत्ता ॥ १८१॥ नरखित्तं जा समसे-णिचारिणो सिग्धसिग्धतरगइणो । दिद्विपहमिति खित्ता-णुमाणओ ते नराणेवं ॥ १८२ ॥ पणसय सत्तत्तीसा, चउतीससहस्स लक्खइगवीसा । पुक्खरदीवड्ढनरा, पुव्वेण ऽवरेण पिच्छंति ॥ १८३॥ नरखित्तबहिं ससिरवि-संखा करणंतरेहिं वा होइ । तह तत्थ य जोइसिआ, अचलद्धपमाणसुविमाणा ॥ १८४ ॥ जंबूपरिहि तिलक्खा, सोलसहसदुसय पउणअडवीसा । धणुअडवीससयंगुल-तेरससइढा समहिआ य ॥ १८५ ॥ सगसयनउआकोडी, लक्खाछप्पन्न चउणवइसहसा । सइढसयं पउणदुको-स सड्ढबासढिकर गणियं ॥ १८६ ।। Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમ वट्टपरिहिं च गणिशं, अंतिमरखंडाइ उसु जिों च धणुं । बाहुं पयरं च घणं, गणेह एएहि करणेहिं ॥ १८७ ॥ विक्वंभवग्गदहगुण-मूलं वट्टस्स परिशओ होई । विक्वंभपायगुणिओ, परिरओ तस्स गणिअपयं ॥ १८८ ॥ ओगाहुउसू सुचिअ गुणवीसगुणो कला-उम्र होई । विउसुपिहुत्ते चउगुण-उसुगुणिए मूलमिह जीवा ॥ १८९ ॥ उसुवग्गि छगुणि जीवा-चग्गजुए मूल होइ धणु पिढे । धणुदुगविसेससेसं, दलिअं बाहादुगं होई ॥ १९० ॥ अंतिमखंडस्सुणा, जीवं संगुणिअचउहि भईऊणं । लद्धंमि वग्गिए दस-गुणमि मूलं हवइ पयरो ॥ ९९१ ॥ ‘जीवावग्गाण दुगे, मिलिए दलिए य होइ जं मूलं । वेअइढाईण तयं, सपिहुत्तगुणं भवे पयरो ॥ १९२ ॥ .. एअं च पयरगणिअं, संववहारेण दंसिअं तेणं । किंचूर्ण होइ फलं, अहिअं पि हवइ सुहुमगणणा ॥ १९३ ॥ . पयरो सास्सेहगुणो, होइ घणो परिरयाइसव्वं वा । करणगणणालसेहिं, जंतगलिहिआउ दट्टव्वं ॥ १९४ ॥ Madra इति श्रीलघुक्षेत्रसमासप्रकरणे प्रथमो जंबूद्वीपाधिकारः DIO त Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસાકરણમ ॥ अथ द्वितीयो लवणसमुद्राधिकारो भण्यते ॥ गोतित्थं लवणोभय, जोअणपणनवइसहस जा तत्थ । समभूतलाओ सगसय-जलवुड्ढी सहसमोगाहो ॥ १९५ ॥ तेरासिएण मज्झि-लरासिणा संगुणिज्ज अंतिमगं । तं पढमरासिभइयं, उव्वेहं मुणसु लवणजले ॥ १९६ ॥ हिटुवरि सहसदसगं, पिहुला मूलाउ सतरसहसुच्चा । लवणसिहा सा तदुवरि, गाउदुगं वड्ढइ दुवेलं ॥ १९७ ॥ बहुमज्झे चउदिसि चउ, पायाला वयस्कलससंठाणा । जोअणसहस्स जड्डा, तहसगुणहिट्ठबरि रुंदा ॥ १९ ॥ लफ्रंवं च मज्झि पिहुला, जोअणलक्ख च भूमिमोगाढा । पुव्वाइसु वडवामुह-केजुवजूवेसराभिहाणा ॥ १९९ ॥ अन्ने लहुपायाला, सगसहसा अडसया सचुलसीआ । पुव्वुत्तसयंसपमा-णा तत्थ तत्थ प्पएसेसु ॥ २० ॥ कालो अ महाकालो, वेलंब पभंजणो अ चउसु सुरा । पलिओवमाउणो तह, सेसेसु सुरा तयद्धाऊ ॥२०१॥ २३. ४ सव्वेसिमहो-भागे वाऊ मज्झिल्लयम्मि जलवाऊ । केवलजलमुवरिल्ले, भागदुगे तत्थ सासुव्व ॥ २०२ ॥ बहवे उदारवाया, मुच्छति खुहति दुण्णिवाराओ । एगअहोरत्ततो, तया तयो वेलपरिखुड्ढी ॥ २०३ ॥ बायालसद्विदुसयरि-सहसा नागाण मझुवरि बाहिं । वेलं धरंतिकमसो, चउहत्तरु लक्खु ते सव्वे ॥ २०४ ॥ Page #501 -------------------------------------------------------------------------- ________________ ४१४. શ્રી લઘુક્ષેત્રસમાસપ્રકરણમ્। बायालसहस्सेर्हि, पुव्वेसाणाइदिसिविदि सिलवणे । वेलंधराणुवेलं - धरराईणं गिरिसु वासा ।। २०५ ।। गोधूमे दगभासे, संखे दगसीमनामि दिसि सेले । गोधूमो सिवदेवो, संखा अ मणोसिलो राया ॥ २०६ ॥ sais विज्जुप केलास रुप विदिसिसेले । З aats कदमओ, केलास गप्प हो सामी ॥ २०७ ॥ एए गिरिणी सव्वे, बावीसहिआ य दससया मूले । चसय चउवीसहिआ, विच्छिन्ना हुंति सिहरतले ॥ २०८ ॥ सतरससय इगवीसा, उच्चते ते सवेइआ सव्वे | 3 कणगंकरययफॉलिह, दिसासु विदिसासु रयणमया ॥ २०९ ॥ नवगुणहत्तरिजोअण, बहि जलुवरि चत्त पणनवइभाया । एए मझे नवसय, तेसट्ठा भाग सगसयरि ।। २१० ॥ हिमवंतंता विदिसी-साणाइगयासु चउसु दाढासु । सगसग अंतरदीवा, पढमचउकं च जगईओ ।। २११ ॥ जोतिसएहि तओ, सयसयबुड्ढी अ छसु चउकेसु । अन्नुन्नजगइअंतरि, अंतरसमवित्थरा सव्वे ॥ २१२ ॥ पढमचउकुच्च बर्हि, अड्ढाइअजोअणे य वीसंसा । सरिसबुढि परओ, मज्झदिसिं सव्वि कोसदुगं ॥ २९३ ॥ सव्वे सवेइअंता, पढमचउकंमि तेसि नामाई । एगौरुय आभासिय, वेसाणिय चेव लंगूले ॥ २१४ ॥ Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસસમાપ્રકરણમ x १२३४ १ २ ३ बीअचउक्के हयगय गोसकुलिपुवकण्णनामाणो । आयसमिंदगअओ-गोपुग्धमुहा य तइयमि ॥ २१५ ॥ हयगयहरिवग्धमुहा, चउत्थए आसकण्णु हरिकष्णो । अकण्ण कण्णपावरणु दीवो पंचमचउक्कमि ॥ २१६ ॥ उक्कमहो मेहमुहो, विज्जुमुहो विजुदत छट्ठम्मि । सत्तमगे दंतता, घणलट्ठनिगूढसुद्धा य ॥ २१७ ॥ एमेव य सिहरम्मिवि, अडवीस सबि हुति छण्पना । एएसु जुअलरूवा, पलिआसंखंसआउ नरा ॥ २१८ ॥ जोयणदसमंसतणू, पिट्ठकरंडाणमेसि चउसट्ठी । असणं च चउत्थाओ, गुणसीदिणवच्चपालणया ॥ २१९ ॥ पच्छिमदिसि सुत्थियलव-णसामिणो गोयमुत्ति इगुदीवो। उभओवि जंबुलावण, दु दु रवि दीवा य तेसिं च ॥ २२० ॥ जगइपरुप्परअंतरि, तह वित्थर बारजोयणसहस्सा । एमेव य पुवदिसिं, चंदचउकस्स चउदीवा ॥ २२१ ॥ एवं चिय बाहिरओ, दीवा अट्ठट्ट पुष्वपच्छिमओ । दु दु लवण छ छ धायइ-संड ससीणं रखीणं च ॥ २२२ ॥ एए दीवा जलुवरि, बहिंजोयण सडअट्ठसीइ तहा । भागावि य चालीसा, मज्झे पुण कोसदुगमेव ।। २२३ ॥ कुलगिरिपासायसमा, पासाया एसु नियनियपहूणं । तह लावणजोइसिया, दगफालिह उडलेसागा ॥ २२४ ॥ इति श्रीलवणसमुद्राधिकारो द्वितीयः Page #503 -------------------------------------------------------------------------- ________________ A શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમ - ૯૫૦ ૦ ૮૪૦૦ ૯૩૫૦ ૩૮૦ ૦ १००० ॥ अथ तृतीयधातकीखंडद्वीपाधिकारः ॥ .. जामुत्तरदीहेणं, दससयसम पिहुलपणसयुच्चेणं । उसुयारगिरिदुर्गण, धायइसंडो दुहविहत्तो ॥ २२५ ॥ रंवडदुगे छ छ गिरिणो, सग सग वासा य अरविवररूवा ।। धुरि अंति समा गिरिणो, वासा पुण पिहुलपिहुलयरा ॥ २२६ ॥ दहकुंडंडत्तममे रुमुस्सयं वित्थरं वियइढाणं । वगिरीणं च सुमे-रुवज्जमिह जाण पुव्वसमं ॥ २२७ ॥ मेरुदुर्गपि तह चिय, नवरं सोमणसहिडवरिदेसे । सगअडसहस्सऊणुत्ति सहसपणसीइ उच्चत्ते ॥ २२८ ॥ ..... तह पणनवई चउणउ अ अद्धचउणऊ य अहतीसा य । दस सयाई कमेणं, पणठाण पिहुत्ति हिट्ठाओ ॥ २२९ ॥ नाइकुंडदीववणमुह-दहदीहरसेलकमलवित्थारं । नइउंडत्तं च तहा, दहदीहत्तं च इह दुगुणं ॥ २३० ॥ . इगलक्खु सत्तसहसा, अडसय गुणसीइ भद्दसालवणं । पुव्यावरदीहंतं, जामुत्तर अट्ठसीभइयं ॥ २३१ ॥ बहिगयदंता दीहा, पणलक्खूणसयरिसहस दुगुणट्ठा । इयरे तिलक्ख छप्प-ण्णसहस सय दुन्नि सगवीसा ॥ २३२ ॥ खित्ताणुमाणओ से-ससेलनईविजयवणमुहायाभो । चउलक्खदीहवासा, वासविजयवित्थरो उ इमो ॥ २३३ ॥ खित्तंकगुणधुवके, दोसयवारुत्तरेहिं पविभत्ते । सव्वत्थ वासवासो, हवेइ इह पुण इय धुवंका ॥ २३४ ॥ धुरि चउदलक्खदुसहस दोसगनउआ धुवं तहा मज्झे । दुसयअडुत्तरसतस-ट्ठिसहस छब्बीसलक्खा य ॥ २३५ ।। १ २ ३४ Page #504 -------------------------------------------------------------------------- ________________ YEHI RO શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમાં - गुणवीससंयं बत्तीस-सहस गुणयाललक्ख धुवमंते । नइगिरिवणमाणविसु-द्धखित्तसोलंस पिहु विजया ॥ २३६ ॥ नवसहसा छसय तिहु-तरा य छच्चेव सोलभाया य । विजयपिहुत्त नइगिरि-वणविजयसमासि चउलक्खा ॥ २३७ ॥ पुव्वं व पुरी य तरू, परमुत्तरकुरुसु धाइ महधाई । रुक्खो तेसु सुदंसण-पियदसणनामया देवा ॥ २३॥ धुवरासीसु अ मिलिया, एगो लक्खो य अडसय रिसहसा । अट्ठसया बायाला, परिहितिगं धायईसंडे ॥ २३९ ॥ .. इति लघुक्षेत्रसमासप्रकरणे धातकीखण्डद्वीपाधिकारस्तृतीयः ॥ अथ चतुर्थः कालोदसमुद्राधिकारो भण्यते ॥ कालो ओ सव्वत्थ वि, सहस्सुडो वेलविरिहिओ तत्थ । सुत्थियसम कालमहा-कालसुरा पुव्वपच्छिमओ ॥ २४० ॥ लवणम्मिव जहसंभव, ससिरविदीवा इह पि नायव्वा । नवरं समंतओ ते कोसदुगुच्चा जलस्सुवरिं ॥ २४१ ॥ [इति कालोदसमुद्राधिकारश्चतुर्थः] ॥ अथ पञ्चमः पुष्करवरद्वीपार्धाधिकारो भण्यते ॥ पुक्खरदलबहिजगइव्व संठिओ माणुसुत्तरो सेलो ।। वेलंधरगिरिमाणो, सीहनिसाई निसढवन्नो ॥ २४२ ॥ जह खित्तनगाईण, संठाणो धाइए तहेव इहं । . दुगुणो य भद्दसालो, भेरुसुयारा तहा. चेव ॥ २४३ ॥ Page #505 -------------------------------------------------------------------------- ________________ - શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમાં इह बाहिरगयदंता, चउरो दीहत्ति वोससयसहसा । तेयालीससहस्सा, उणवीस हिया सया दुन्नि ॥ २४४ ॥ अभितर गयदंता, सोलसलवस्वा य सहसछब्बीसा ॥ सोलहि सयमेगं, दीहत्ते हुति चउरो वि ॥ २४५ ॥ सेसा पमाणओ जह, जंबूदीवाउ धाइए भणिया । दुगुणा समा य ते तह, धायइसडाउ इह नेया ॥ २४६ ॥ अडसीलक्खा चउदस-सहसा तह नवसया य इगवीसा । अम्भितरधुवरासी, पुव्युत्तविहीइ गणियब्वो ॥ २४७ ॥ इगकोडीतेरलक्खा, सहसा चउचत्त सगसय तियाला । पुकवरवरदीवइटे, धुवरासी एस मझमि ॥ २४८ ॥ एगा कोडी अडती-सलक्ख चउहत्तरी सहस्सा य । पंचसया पणसट्ठा, धुवरासी पुक्खरखंते ॥ २४९ ॥ गुणवीससहस सगसय, चउणउ य सवाय विजयविक्खंभो। . तह इह पहिवहसलिला, पविसंति य नरनगस्साहो ॥ २५० । पुक्खरदलपुवावर-वडतो सहसद्गषिहु दु कुंडा । भणिया तहाण पुण, गीयत्था चेव जाणति ॥ २५१ ॥ इह पउममहापउमा, रुक्खा उत्तरकुरूसु पुव्वं व । तेसु वि वसंति देवा, पउमो तह पुंडरीओअ ॥ २५२ ॥ ५४० दो गुणहत्तरि पढमे अड लबणे बीअदीवि तइयद्धे । पिहु पिहु पणसयचाला, इअ नरखित्ते सयलगिरिणो ॥ २५३ ॥ तेरहसय सगवन्ना, ते पण मेरूहि विरहिया सव्वे । उस्सेहपायकंदा, माणुससेलो वि एमेव ॥ २५४ ॥ Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમા धुवरासीसु तिलक्खा, पणपन्न सहस्स छसय चुलसीया । मिलिया हवंति कमसो, परिहितिगं पुफ्खरद्धस्स ॥ २५५ ॥ नइदहणथणियागणि-जिणाइनरजम्ममरणकालाई । । पणयाललक्खजोयण-नरखित्तं मुत्तु नो पुरओ ॥ २५६ ॥ [इति लघुक्षेत्रसमासप्रकरणे पुष्करवरद्वीपार्धाधिकारः] - [अथेषुकारेषु जिनभवनान्याह] चउसु वि उसुआरेसु, इक्किकंनरनगम्मि चत्तारि । कूडोवरि जिणभवणा, कुलगिरिजिणभवणपरिमाणा ॥ २५७ ॥ तत्तो दुगुणपमाणा, चउदारा थुत्तवण्णिअसरूवे । नंदिसरि बावन्ना, चउ कुंडलि रुअगि चत्तारि ॥ २५८ ।। बहुसंखविगप्पे रुअ-गदीवि उच्चत्ति सहस चुलसीई । नरनगसमरुअगो पुण, वित्थरि सयठाणि सहसंको ॥ २५९ ॥ तस्स सिहरम्मि चउदिसि, बीयसहस्सिगिगु चउत्थि अहट्ट । विदिसि चऊ इअ चत्ता, दिसिकुमरिकूडसहसंका ॥ २६० ॥ इहकइवयदीवोदहि-वियारलेसो मए विमइणावि । लिहिओ जिणगणहरगुरु-सुअसुअदेवीपसाएणं ॥ २६१ ॥ सेसाण दीवाण तहोदहीणं, वियारवित्थारमणोरपारं । सया सुआओ परिभावयतु, सव्वंपि सव्वन्नुमइक्कचित्ता ॥ २६२ ॥ सूरिहि जं रयणसेहरनामएहिं, अप्पत्थमेव रइयं नरखित्तविक्वं । संसोहियं पयरणं सुयणेहि लोए, पावेउ तं कुसलरंगमई पसिद्धिं ॥ २६३ ।। [इति इषुकारेषु जिनभवनानि] [श्रीलघुक्षेत्रसमासप्रकरणं संपूर्णम् ] .. Page #507 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક એક દ્ર છે ભુવને પાનું લીટી અશુદ્ધ શુદ્ધ || પાનું લીટી અશુદ્ધ શુદ્ધ ૨૦૧૭ ગજબહેન મણિલાલ ગઇ. મણિ. પર ૨૦ विखंभो विस्ख भो જ્ઞાનમંદિર ૬૩ ૧૯ तवणिज तवणिज्ज ૨૦ ૧૮ ચં. જ્ય. જ્ઞાનમંદિર ચંદનબહેન ૬૩ ૨૨ ) જયંતિલાલ ૬૬ ૧૦ એદ. રર ૧૩ હ. શારદાબહેન હ. સવિતાબહેન ૬૬ ૧૫ તે ઘેલાભાઈ ઘેલાભાઈ ૨૩ ૨૦. પોપટલાલ પિપટલાલ परिस्कितं परिक्खित ૧ ૧૩ ભવને परिख्केवो परिक्खेवो ૩ ૮ મુછામિ મું છામિ आयरस्काण आयरक्खाणं ૮ ૮ સુક્ષ્મ સૂક્ષ્મ ૬૯ ૧૨ वीसलका वीसलक्खा ૧૦ ૧૨ ક. लरकाई लक्खाई ૧૧ ૨• ઇ. ૬૯ ૧૭ ૧૧ ૨૭ છે ૧૨ જ્યાં જ્યાં સુક્ષ્મ છે ત્યાં સૂક્ષ્મ વાંચવું सदिसिं सदिसि १४ ४ इरकुरसो इखुरसो દિશમાં દિશામાં ૧૪ ૧૬ ઉત્તર ઉત્તમ ૭૧ ૨ પશ્ચિમ પશ્ચિમ ૧૬ ૭ સુરાવભાસ સૂરાવભાસ ૭૩ ૧૪ ૧૭ ૧૪ ૭૪ ૧૮ નિમિયાડું. जिभियाई ० विरकंभ विक्खभ ૭૪ ૧૮ સમયવાળા समप्पवाहेण ૨૪ ૪ વર गवक्ख ७६ ४ कुठ ૦ પ્રનાલ ૫રનાળ ૩૦ ૨૩ ઉર્વ ७६ ७ एवं एवं ૩૨ ૧૪ બારશાખ બારસાખ ૮૦ ૬ નિકળી નીકળી ૩૨ ૩૩ પાને પાનું દરેક પાને જ્યાં જ્યાં નિકળી છે ત્યાં નીકળી વાંચવું ૩૬ ૨૭ જુદા જુદા જુદા જુદા ૮૦ ૧૪ તધા ૪ = = = = = = = = = ==ક દ ક ક ક # ૩ ૪ ૬ * ઉq તથા ૩૭ ૨૧ पज्जते लक्ख રવલ્લા * ૧૮ ૨ સિહોર ણિસો ૪૨ ૨૫ ફુગાવવું इगदोचउ ४२ २६ मज्जभिंतहा मज्झभिंतरा ૪૫ ૪. ગુય ' जुअल ૪૮ ૧૨ > शित्तजुयल खित्तजुअल જુદાજુદા ૫૦ ૭ ત€ तहा ૫ર ૬ જીવ - ૯૧ ૭ ૯૪ ૧૧ ૯૫ ૧૮ ૯૭ ૧૧ १०० ७ ૧૦૬ ૧૯ ૧૦૭ ૧૧ ડી ૧૧૧ ૨ ૮ર. સ્ટાર છે. ૨૫ वरकारे પશ્ચિમ ચમરધારી અરાવત ૨૫૦ वक्खारे પશ્ચિમ ચામરધારી અરવત Page #508 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ वेइआहिं . तमिहावि पण्णवीससय અરવત સલ્સ : ૨૧૩ B P ૨૨૩ 2 आयामो ओसहिपुरि સુમr ચક્રપુરા - નોવા - જ સૂર્ય નફળ * धणुअडवीस तेरससड्ढा છqન . શ્રી લઘુક્ષેત્રમાસપકરણમા પાનું લીટી અશુદ્ધિ પાનું લીટી અશુદ્ધિ ૧૧૨ ૧૮ મીક્સ मज्जि २०७ २० वेदआहिं ૧૧૪ ૮ ૩૨ ૩૬૨ २०८ १५ तामिहावि ૧૧૫ ૨૮ અરાવત २१२ २० पंचवीललयं ૧૧૭ ૩ ઉત્નત્તા રિવિવા ૨૧૩ सहस ૧૧૯ ૨૪ સંધી સંબંધી आयामा ૨૨૩ ૩ आसहिपुरि | હેવામાં હવામાં सुहा ૧૨૬ ૨૨ લંભારસ લંબચોરસ ૨૨૩ ૧૭ ચંદ્રપુરા ૧૨૭ ૧૨ વિષચંતા विजयंता ૨૨૭ जायण ૧૨૮ ૨૫ ૩ષ્ણન उम्मग्ग ૨૫૭ ૧૨૮ ૨૬ છે ૨૫૭ કરે ૧૧ ૨૦-૨૧ લખે આલેખે ૨૫૯ જરૂorr ૧૫ ૫ - સૂર્ણ ૨૬૪ धणुहडवीस ૧૪૩ ૪ ૫ડશોપમ પલ્યોપમાં ૨૬૪ तेहसड्ढ। ૧૪૯ ૫ પાકશસ્ત્ર પાકશાસ્ત્ર २६४ છપ્પન ૧૫૦ ૨૧ વર્ષ गयाई ૨૭૪ गुण म्मि ૧૫ર ૧૨ સિદ્ધાંતાથી સિદ્ધાંતથી ૨૭૮ ૭ દવે શ્રે , ૧૫૫ ૩ कोठितणु . कोडितणु ૨૮૫ સમભૂમિની ૧૫૬ ૨૧ વરસે વાત વરાવી ૨૮૫ उन्वेह ૧૫૭ खगषीय खगषीयं ૨૮૭ ૨૯ दुवेल १५७ , बियड्ढइसु वियड्ढाइसु ૨૯૩ ૨૦ મોટામોટા ૧૬૭ ૧૪ બીજા ૨૯૪ ૧૪ चउमु ૧૬૮ ૧૫ મrગ. मओ ૨૯૪ गहाकाल ૧૭૨ ૧૩ ઉત્તમ ઉત્તર ૨૯૬ નિકળે છે ૧૭૩ ૩ પumi पण्णास ૨૯૮ ૨ ૪૨૦૦ " ૧૦૩ પાસાંયા પાસાયા ૨૯૯ णुवेधर ૧૭૪ '' ૪' સમગઢડાના ' समगुणा ૩૦૦ ૧૮ કેલસ ૧૭૬ ૨૬ સિહાસન સિંહાસન અગુણોત્તર ૧૭૯ ર૧ ઈદ્રપ્રાસાદ ઇદ્રપ્રાસાદો १७५ २७ अठगारस अष्ठेगारस દાઢીઓ ' ૧૮૭ : ૧૮૭ * * ૩ " ઈદ્રના ઇંદ્રને અનંતદ્વીપ ૧૯૬ ૫ સાળામાં दहसणामा મણું ૧૯૬ ૨૦ देवकर देवकुरु ૩૧૩ ભુવનમાં ૧૯૮ ૧૫ થી कलाओ ક ૧૧ ૨૭ ૧૯ માસMos आसणाणी J ૩૧૯ ૧૩ ધાતકીદ્વીપ સમભૂમિની ૩ઘેટું : બીજા મોટીમોટી चउसु નીકળે છે ? ૪૨૦૦ , : ૩.૮ ૩૦૯ કૈલાસ : એગુણોત્તર : દરેક : દાઢાઓ * અતર્દીપ પણ : ભવનમાં ૩૦૮ ધાતદ્વીપ Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુક્ષેત્રસમાસ પ્રકરણમા ३७५ પાનું લીટી અશુદ્ધિ શુદ્ધિ 36 33 बहि बहिं अट्टसीह अष्ठनीइ " २८ मज्झ . मज्झे જંબુદ્વીપ જંબુદ્વીપ ૨૭ ૧૪ ૧૩૨ નક્ષત્ર ૧૧૨ નક્ષત્ર ३२८ १५ पणसउच्चेण । पणसयुच्चेण २२८ १६ विभत्तो विहत्तो 330 दपुकार इषुकार पश्विम पश्चिम दसई दस પાનું લીટી અશુદ્ધિ ૩૭૩ ૧૮ ૧૬૮૪ ૮ नदीआ उ७५ ११ चडदस ३७६ ध्रुवा ३७६ આઢત્રીસ ૩૮૧ માનુષત્ત ३८१ १२ दुगा , १३ चेह ૩૮૨ ૧ विष्कमथी ३८४ इअ मुणसत्तहि ૩૯૨ ૧૧ જુદા જિનચય नंदीश्वरद्रीप संखविप्पे માતુષોત્તર ३०६ ૫ અંગે શુદ્ધિ : ૧૬૮૪૨ ૮ नदीओ चउदस ધુવાંક मात्रीस માનુષેત્તર दुग चेव विष्कभधी इग मुणहत्तरि . | શિખવિસ્તાર ११८ શિખરવિસ્તાર ૧૩૬ જુદા 336 ४ * < . ५ : 2 :- ० ० .:: ८ - ६६ ० ८ . : . ૮ યોજન ४००० द्विगुणता गुणसीइ जामुत्तर भिनयस नंदीश्वरद्वीप संखविगप्पे માનુષોત્તર અ૮૫ અલગ अथे थमे बहि उतधरा ___" लक्षण तिलक्ख વક્ષસ્કારાદિ ४. જન ४१ ८००० ३४२ । द्विगुणता 3 गुणं सीइ ३४७ ४ जामुत्तर ३४४ २० बवि लरक्ष , २१ तिलरक ३४७८ વક્ષસ્કાદિ चउदस ३४४ २२ लक्खा २४८ २९ चउदस ave २२ ते ૩૬૨ विरहिआ ૩૬૪ ૩ર પણ १९८ तउसुवि ૩૭૦ ૨૩ પુષ્પરાધમાં ३७२ २५ धाइअ Bre चउद ४.२ लक्ख छत्तधरा जिणाभिमुहं रिहमया मंडअमाइ दीहवेयड्ढे सोहाहि लखगुणा सोलससहस्सा जिब्भिओ खित्तद्ध हरिचकि खस्सुसुणा जिणमिमुहं रिट्ठभया मंडवभाइ दीहवेपङ्ढे ४.५ २ साहाहि । लकूखगुणा ४०७ सोलसहस्सा ४०८ अिभिओ। ४०८ १८ खित्तद्व ४२० ५ हरिचक ४२२ १० खंडस्सुणा चउद तेसु विरहिओ પણ चउसुवि પુષ્કરાર્ધમાં धायइ Page #510 -------------------------------------------------------------------------- ________________ KS (6 કી, છે. 14 રાજલોક o O'co wr! GS." Rule ધal