________________
પ્રતર જોયુવાનું કારણે
સુધીના [ભરતથી હરિવર્ષ સુધીના] ધનુષાકાર ક્ષેત્રનું ક્ષેત્રફળ જાણવું હોય તે આ ગાથામાં કહેલી રીતિ પ્રમાણે જ પ્રાપ્ત થાય, અને તેમાં ભરત-હિમવંતપર્વત-હિમવંતક્ષેત્રમહાહિમવંતપર્વત અને હરિવર્ષક્ષેત્ર એટલા સર્વ વિભાગના ક્ષેત્રનું ક્ષેત્રફળ અંતર્ગત આવી જાય છે. એ પ્રમાણે હોવાથી આ ગાથાનું ગણિત વૃત્તપદાર્થમાંનો કેઈ પણ વિભાગ ધનુષાકારે હોય તેને માટે જ છે, પરંતુ ગમે તે એકેક વિભાગ માટે નથી, હવે અહિં દક્ષિણભરતાઈને જ ધનુષાકાર ગણુને તેનું પ્રતર એટલે ક્ષેત્રફળ પ્રાપ્ત કરવું હોય તે તેનું અંકગણિત આ પ્રમાણે–
મો.
ક.
૨૩૮–૩ દક્ષિણ ભારતના ઈષયોજન
આ ગણિતમાં ચારે ભાગતાં * ૧૯ [ કળાએ કરવા માટે ગુણતાં ] ૧ પ્રતિકળાની પણ પ્રતિકળા ૪પરર કળામાં
આવી છે, તેને અલ્પગણું + ૩ ઉપરની કળા ઉમેરતાં
ગણિતમાં ન લેવી. વળી દક્ષિણ ૪૫૨૫ દ. ભ. ની ઈબુકળાને
ભરતની જીવાકળ સાધિક ૪૧૮૫રરપ દ. ભ. ની જીવાળાએગુણતાં ૧૮૫૨૪ છે, તેને વ્યવહારથી ૪) ૮૩૮૧૪૩૧૨૫ પ્રતિકળાને ચારે ભાગતાં
અહિં સંપૂર્ણ ૧૮૫૨૫ ગણી
છે. અને ઈષકળાને જીવાકળાએ ૨૦૯૫૩૫૭૮૧-૧ કળાને વર્ગ કરવાને
ગુણતાં કળા ન આવે પણ પ્રતિ ૪ ૨૦૯૫૩૫૭૮૧
કળા જ આવે એ ગણિતરીતિ ૪૩૯૦૫૨૪૩૫૧૯ર૭૯૯૬૧ [ વગિત
છે, કારણ બે જુદાજુદા પદાર્થોના કળાને x ૧૦ દશગુણ
જિનેની કળાએને પરસ્પર ૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૯૯૬૧૦
ગુણતાં કળાને બદલે પ્રતિકળા આવે. પ્રતિકળાનું વર્ગમૂળ કરતાં શેષ રાશિ ૩૪૭૫૧૭૮૪૯ ભાજક રાશિ ૧૩૨૫૨૨૦૬૩૮, અને જવાબો અંક ૬૬૨૬૧૦૩૧૯ પ્રતિકળા આવી, તેને ૧૯ વડે ભાગતાં ૩૪૮૭૪રર૭ કળા-૬ પ્રતિકળા આવી અને પુનઃ૧૯ વડેભાગતાં ૧૮૩૫૪૮૫ જન-૧૨ કળા-૬ પ્રતિકળા એજ દક્ષિણ ભારતનું પ્રતર જાણવું. અહિં દક્ષિણ ભારતનું પ્રતર એટલે સમરસ જન એટલા છે, અથવા દક્ષિણ ભારતનું ગણિતપદ એટલું છે. મે ૧૯૫
અવતર: –પૂર્વગાથામાં વૃત્તપદાર્થના ધનુષાકારવાળા છેલ્લા ખંડનું પ્રતર જાણવાની રતિદર્શાવીને હવે આ ગાથામાં વૃત્તપદાર્થની અંદર લંબારસખંડ આવ્યા હોય તે
તેનું પ્રતર કેવી રીતે કાઢવું તે કહેવાય છે, એટલે અહિં વૈતાઢયાદિલંબચોરસપર્વતે જ અને ક્ષેત્રનું પ્રતર જાણવાની રીતિ કહેવાય છે–
૧. અહિં સંક્ષેપમાં એટલું જ સમજવું કે બન્ને સ્થાને યોજના ૧૮ ગુણ થયેલા હેવાથી જ બે મિનપદાર્થોની કળાનો ગુણાકાર પ્રતિકળપ જ આવે,
કરતાં