SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ એ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત जीवावग्गाण दुगे, मिलिए दलिए अ होइ जं मूलं । वेयडाईण तयं सपिहुत्तगुणं भवे पयरो ॥१९२॥ શબ્દાર્થ – લીલાવાન–છવાના વર્ગને વિથ માન-વૈતાઢય આદિના ટુ-બે તયં તેને મિgિ-મેળવ્યું છd, મેળવતાં વિદુત્તશુળ-સ્વપૃથુત્વ ગુણતાં gિ-દળતાં, અર્ધા કરતાં તેનું મ–થાય # મૂર્ઘ-જે વર્ગમૂળ પથરો પ્રતર ' જયાર્થ-નાની માત્ર બે જવાને વર્ગ મેળવીને અર્ધ કરી તેનું જે વર્ગમૂળ આવે તેને પોતાના વિસ્તાર સાથે ગુણતાં વૈતાઢ૦આદિ પર્વતે તથા ક્ષેત્રોનું પ્રતર થાય છે. જે ૧૯૨ છે વિસ્તરાર્થ–સુગમ છે. અને અંકગણિત વૈતાઢયના ઉદાહરણથી આ પ્રમાણે અહિં ૩૪૩૦૮૦૯૭૫૦૦ કળા વૈતાઢયની લઘુછવા એટલે દક્ષિણ ભારતની જીવાની વર્ગકળા છે, અને મૂળકળા પૂર્વગાથામાં દર્શાવ્યા પ્રમાણે ૧૮૫૨૨૪ છે. એને વર્ગ કરીને વર્ગમૂળ વખતે શેષ રહેલા ૧૬૭૩૨૪ ઉમેરીએ તે ૩૪૩૦૮૦૯૭૫૦૦ આવે, તથા શૈતાઢયની ગુરૂછવા તે શૈતાઢયની પોતાની જ છવા છે, ૧૦૭૨૦૧૦ જનની કળા ૨૦૩૬૯૧ છે, તેને વર્ગ કરી વર્ગમૂળ વખતના વધેલા ૭૪૦૧૯ શેષ ઉમેરતાં ૪૧૪૯૯૦૯૭૫૦૦ વર્ગકળા આવે. વળી ઉત્તરભારતની કળાએ લઘુછવાની વર્ગકળા ગણાય, એ પ્રમાણે બને છવાની વર્ગકળા ઉપરથી પ્રતરનું અંકગણિત આ પ્રમાણે– ૩૪૩૦૮૦૯૭૫૦૦ ચૈતાઢય લઘુછવાની વર્ગકળા. તેમાં ૪૧૪૯૦૦૯૭૫૦૦ મૈતાઢયની ગુરૂછવાની વર્ગકળા ઉમેરતાં ૨) ૭૫૭૯૮૧લ્પ૦૦૦ કળા આવી. તેનું અર્ધકરતાં ૩૭૮૯૦૯૭૫૦૦ કળા આવી, તેનું વર્ગમૂળ કરતાં ૧૯૪૬૭૬ કળા અને શેષ ૩૫૨૫૨૪ તથા ભાજઅંક ૩૮૯પર કળા. અહિં શેષના તથા ભાજકના છેદ ઉડાડતાં ૩ = 3399 બાર વડે બન્નેને છેદ ઉડ્યો જેથી ૨૯૩૭૭ = શેષકળા અને ૩૨૪૪૬ ભાજકકળા થઈ. જેથી તે રકમ મૂળકળા ઉપરાન્તની આવી. ૧. દક્ષિણભરતની છવા જન તરીકે ૯૭૪૮ ૧૪ જન છે, તેને ૧૯ વડે ગુણતાં ૧૮૫૨૨૪ આવે છે,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy