________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત
ગાથાર્થ:—અગ્નિકાણુઆદિ વિદિશાઓમાં પ્રદક્ષિણાવત ક્રમ પ્રમાણે સામનસ વિદ્યુત્પ્રભ ગધમાદન અને માલ્યવંત એ નામના ચાર પા અનુક્રમે વેત રક્ત પીત અને નીલવણુની કાંતિવાળા છે ॥ ૧૨૭ ૫.
ܘܥܕ
વિસ્તાર્થ:—મેરૂપવ તથી અગ્નિકેણે સોમનસ ગગત ગિરિ રૂપાને હાવાથી શ્વેતવણુ - વાળા છે, નૈઋત્યકેાણમાં વિદ્યુલમ ચગવંતગિરિ તપનીય સુવર્ણ ના હોવાથી રક્તવ`ને છે, વાયવ્યકાણમાં ગંધકારન ગનરે પીતરામય હાવાથી પીતવણુના છે, [ મતાન્તરે સુવર્ણમય કહ્યો છે, તેમ જ સરત્નમય પણ કહ્યો છે. ] તથા ઈશાનકાણમાં માĒવંત ગજંગિરિ વૈડૂ રત્નના હાવાથી નીલવણુના છે એ પ્રમાણે ચારે ગજદ તપવ તાના નામ તથા વધુ કહ્યા.
સૌમનસપવ ત ઉપર પ્રશાન્તચિત્તવાળા દેવદેવીએ વસે છે તેથી અથવા સૌમનસનામના દેવ અધિપતિ હાવાથી સૌમનસ નામ છે, તથા ગંધમાદન પર્યંત ઉપરની કેષ્ટપુટાઢિ વનસ્પતિએમાંથી ઉત્તમ ગંધ પ્રસરે છે, અથવા ગંધમાદન નામના અધિપતિ દેવ છે માટે ગંધમાદન નામ છે, વિદ્યુત્પ્રભપર્યંત દૂરથી વિજળીના પ્રકાશ સરખો દેખાય છે માટે, અથવા વિદ્યુત્પ્રભ નામના દેવ અધિપતિ છે માટે વિશ્વપ્રભ નામ છે, તથા માહ્યવંતપર્યંત પવનથી વિખરાયલા અનેક પુષ્પોથી ઉપરની શેભિતી ભૂમિવાળા છે, અથવા માહ્યવાન્ નામનેા દેવ અધિપતિ છે માટે માલ્યવંત નામ છે. એ ચારે દેવા પડ્યે પમના આયુષ્યવાળા છે, તેએની રાજધાનીએ પોત પોતાની ક્રિશિમાં ખીજા જ ખૂદ્વીપને વિષે ૧૨૦૦૦ ચેાજનના વિસ્તાર વાળી છે. ૫ ૧૨૭૫
અવતરળ :-એ ચાર ગજદંતગિરિ ઉપર અધેલેાકવાસી આઠ દિશાકુમારીનાં ફૂટ કહેવાય છે.
अहलोयवासिणीओ दिसाकुमारीओ अट्ठ एएसिं । નયત્રંર્તાવિરાળ, હિટ્ટા વિકૃતિ મવળેનુ ॥૨૮॥
મહોય -અધેાલાકમાં વાસળીઓ-વસનારી
શબ્દાર્થ :
*
:1
સિ-એ (ગજદ તપવ તાની ) વિષ્કૃતિ-રહે છે.
ગાથાર્થ:અપેાલેાકનિવાસિની ૮ દિશાકુમારીએ ભવનામાં રહે છે [અને પર્વત ઉપર તેનાં ૮ ફૂટ છે-એ
આ ગજદ તપતાની નીચે સંબંધ ] ॥ ૧૨૮૫
વિસ્તરા : સામનસગિરિ ઉપર ૭ ફૂટ છે, તેમાં પાંચમા અને છઠ્ઠા ફૂટ ઉપર સુવત્સા અને વત્સમિત્રા નામની એ દિકૂકુમારી રહે છે. તથા વિદ્યુત્પ્રભ ઉપર નવફ્ટ છે. તેમાં