________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિતી તથા ચંદ્ર સર્વથી મંદગતિવાળા છે, તેથી સૂર્ય અધિક ગતિવાળા છે, તેથી ગ્રહ નક્ષત્ર અને તારા અનુક્રમે અધક આધક ગતિવાળા છે. જે તિ શી રાત્રતા mતિ છે ॥ अढी द्वीपमां चंद्र सूर्यनी ४ सूचीश्रेणि ॥ बहार वलयश्रेणि.
[T૦ ૨૮૨ g૦ ૨૬૦]
D RR RR;
મ
I
SMEHA
/
કઇ
બારી
પ્રકાર
તથા ૧૭૬ અને ૧૭૮ મી ગાથામાં ઉદય અસ્તનું અન્તર કહેવાયું છે, તે ઉદયઅસ્તના અન્તરથી અર્ધ દ્રષ્ટિગોચરતા હોય છે, ત્યાં જંબુદ્વિીપમાં ક્ષેત્ર નાનું હોવાથી (૧ લાખ પેજન માત્ર હોવાથી) પરિધિ પણ ૩૧૬૨૨૭ એજનથી અધિક તે હાને છે, માટે પરિધિને અનુસારે પૂર્વે કહ્યા પ્રમાણે ૯૪પર૬ જન ઉદયાસ્તનું અન્તર છે તે તેથી અર્ધ ૪૭૨૬૩ ૩ દ્રષ્ટિગોચરતા પણ અલ્પ છે, દ્રષ્ટિગોચરતા સભ્યન્તરમંડલે વતતા સૂર્યની છે, અને સર્વબાહ્ય મંડલે વર્તતા સૂર્યની
૧. અથવા સમણિમાં રહીને મંડલાકારે ફરવાનું હેવાથી ૬-૬૬ સૂર્યો પણ પૂર્વ પૂર્વથી ક્રમશઃ શીધ્રગતિવાળા છે, જેમાં દરેક બેની સમગતિ દેય છે, એ રીતે ચંદ્રાદિ પણ જાણવા.