SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરશાથ સહિત ગાથાર્થ:--એ પ્રમાણે બુદ્ધિરહિત એવા પણ મે કેટલાક દ્વીપસમુદ્રોનેા લેશમાત્ર વિચાર શ્રી જિનેશ્વરની ગણધરની ગુરૂની શ્રુતની અને શ્રુતદેવીની કૃપાવડે લખ્યું। પાાર૬૧૫ વિસ્તરાર્થ: સુગમ છે. વિશેષ એજ કે--કેટલાક દ્વીપસમુદ્ર એટલે વિશેષતઃ રા દ્વીપ ૨ સમુદ્ર અને અતિસ ક્ષેપથી ન ંદીશ્વર કુંડલ રૂચકાદિના લેશવિચાર દર્શાવ્યેા છે. તથા વિમળાવિ એ પદવડે પોતાની લઘુતા દર્શાવી છે, અને નિળનળદ આદિ પદાવડે પોતાની લઘુતાપૂર્ણાંક ૧પન્તમંગલપણું દર્શાવ્યું છે. તથા આ ગ્રંથકર્તાના ગુરૂ શ્રીજગત્શેખર અથવા જયશેખર આચાયની પાટે થયેલા શ્રીવગ્રસેનસૂરિ છે, કે જે પ્રથમ ગાથામાંજ નમસ્કૃત થયેલા છે! ૫૫ ૨૬૧ ૫ કુટ અવતરળઃ—આ ગ્રંથમાં વિશેષત: રાા દ્વીપ ૨ સમુદ્રના સ્વરૂપને વિસ્તાર કહીને હવે ખીજા ખાકી રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રના સ્વરૂપને વિસ્તાર શી રીતે જાણવા? તે આ ગાથામાં કહેવાય છે- सेसाण दीवाण तहोदहीणं, विआरवित्थारमणोरपारं । સા મુયાબો જમાવયંતુ, સŻપિ સન્વન્તુમવત્તા દ્દાદ્દા શબ્દા : સયા સુયામો—હુ'મેશાં શ્રુતજ્ઞાનથી રિમાવયંતુ-વિચારે સજ્જ વિ–સવ પણ વન્તુમ ( ય )-સર્વજ્ઞ મતમાં ફચિત્તા-એક ચિત્તવાળા ગાથાર્ય:--શેષદ્રીપેા તથા સમુદ્રના પારાવાર રહિત (અપાર ) વિચારના-સ્વરૂપના સર્વ વિસ્તારને સજ્ઞમતમાં એકચિત્તવાળા થઈને હંમેશા શ્રુતને અનુસારે વિચારે ॥ ૬॥ ૨૬૨।। સેવાન–શેષ રીવાળ—દ્વીપાના તદ્દા ઉદ્દીન –તથા સમુદ્રોના વિમારવિસ્થા -સ્વરૂપ વિસ્તારને અળોરવર’-અનન્તપાર વિસ્તરાર્થઃ—અહિ શેષ એટલે બાકીના અસ`ખ્યાતા દ્વીપસમુદ્રો છે, તેનું દરેકનું વિસ્તારથી સČસ્વરૂપ વિચારતાં અનન્તસ્વરૂપ છે, તે અનન્તસ્વરૂપને પેાતાની મતિકલ્પનાથી નહિ પણ શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારે જ વિચારવુ', વળી તે પણુ સજ્ઞમતમાં એકચિત્તવાળા થઈ ને એટલે શ્રી સવ જ્ઞમત ઉપર દઢ શ્રદ્ધા રાખીને જ વિચારવું, અને જો શ્રદ્ધારહિત વિચારે તે આ દ્વીપસમુદ્રોનું જ નહિ પરન્તુ ચૌદ રાજલેાકનુ પણ સČસ્વરૂપ સામાન્યજ્ઞાનીએ માટે તે વિચારી શકાય એવુ જ નથી, કારણ કે કૂપના દેડકાને જેમ સમુદ્રની વાતા માનવા ચાગ્ય ન હોય તેમ સજ્ઞશ્રદ્ધા ૧. શાસ્ત્રકર્તા ઉત્કૃષ્ટો આદિમ ગલ મધ્યમોંગલ અને અન્ત્યમોંગલ એ ત્રણ મોંગલ ગ્ર ંથમાં કરે છે, કેટલાક લઘુમ થેામાં દેવળ આદિમ ગાજ સ્પષ્ટ હાય છે, અને આવશ્યક્રાદિ મહાશાસ્ત્રોમાં ત્રણ મોંગલ સ્પષ્ટ હાય છે, તેમ આ ક્ષેત્રસમાસમાં સ્પષ્ટ રીતે આદિમંગલ અને ૫ તમોંગલ એ બે મોંગલ છે. અથવા પ્ર ંથકર્તાએ કદાચ ઝિળળળર આદિ પદાને અત્યમોંગલ કરવાના અભિપ્રાયથી ન કહ્યાં હેાય છતાં ગભિતરીતે પણ અન્યમંગલ થયુ છે, એમ કહેવામાં વિરાધ નથી.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy