SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત પણ ઉતરતે હોય છે. એમ સમયે સમયે ઉત્તમભાની હાનિ અવસર્પિણીમાં હોય છે. ૯૯ અવતરણ-હવે આ ગાથામાં અવસર્પિણી તથા ઉત્સર્પિણીના ક્યા ક્યા આરામાં પહેલા અને કેટલા જિનેન્દ્રો જન્મ અને સિદ્ધિપદ પામે તે કહેવાય છે कालटुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु । सेसि गएसु सिझंति, हुंति पढमंतिम जिणिंदा ॥ १० ॥ | શબ્દાર્થ – જાસુ-અવસા ઉત્સવ એ બે પશુ-પક્ષ, પખવાડીયા કાળમાં –બાકી રહેતાં ત્તિ ૩રથ સાસુ-ત્રીજા ચેથા –વ્યતીત થયે fકૉંતિ-સિદ્ધ થાય છે. જૂળનવ-એક ન્યૂન નેવું, નેવ્યાસી | ટુતિ-જમે છે. જાથા –અવસર્પિણી અને ઉત્સર્પિણ એ બે કાળના ત્રીજા અને ચોથા આરામાં ૮૯ પક્ષ બાકી રહે અને વ્યતીત થાય, ત્યારે પહેલા અને છેલ્લા જિનેન્દ્ર મેક્ષે જાય છે અને જન્મે છે ! ૧૦૦ છે એટલે કે – ૧–અવસર્પિણીને ત્રીજો આરે ૮૯ પક્ષ બાકી રહે ત્યારે પહેલા જિનેન્દ્ર સિદ્ધ થાય. ૨–અવસર્પિણીને આર ૮૯ પક્ષ બાકી રહે ત્યારે છેલ્લા જિનેન્દ્ર સિદ્ધ થાય. ૩–ઉત્સર્પિણીને ત્રીજે આરે ૮૯ પક્ષ વ્યતીત થયે પહેલા જિનેન્દ્ર જમે. –ઉત્સર્પિણીને એથે આરે ૮૯ પક્ષ વ્યતીત થયે છેલ્લા જિનેન્દ્ર જન્મ. કેક આરામાં અવસ ૪ થે આરો વ્યતીત ૩ જે આરે ૮૯ પક્ષ શેષ | સિદ્ધ થાય | પહેલા જિનેન્દ્ર અન્તિમ જિનેન્દ્ર ઉત્સવ | ૩ જે આરે જન્મ પહેલા જિનેન્દ્ર ,, | ૪ થે આરે અન્તિમ જિનેન્દ્ર આ અર્થને અનુસારે ગાથામાંના શબ્દોનો અનુકમ યથાગ્ય જોડવે ૧૦૦ ગ્નવંતરજી:-પૂર્વગાથાઓમાં અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં કિંચિત્ કથા આરાનું સ્વરૂપ કહે છે –
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy