________________
અવસર્પિણીના ચતુથી આરાનું સ્વરૂપ.
૧૫૫
बायालसहसवरसू-णिगकोडाकोडिअयरमाणाए । तुरिए णराउ पुव्वाण, कोठितणु कोसचउरंसं ॥ १०१॥
શબ્દાર્થ – વાર દુર રર-બેંતાલીસ હજાર વર્ષ | નર સાડ-મનુષ્યનું આયુષ્ય
(૪ર૦૦૦ વર્ષ) પુવાળ વણિ-પૂર્વ કોડ વર્ષનું –-ન્યૂન
તy-શરીરનું પ્રમાણ ફ્રોદાશો-િએક કટોકેટિ
જોસવાર સં–ગાઉને ચેાથે ભાગ અરHITU–સાગરેપમના પ્રમાણવાળા તુરિ–ચેથા આરામાં
જયાર્થ–બેંતાલીસ હજારવર્ષપૂન ૧ કટાકેટિ સાગરોપમપ્રમાણુવાળા ચેથા આરામાં મનુષ્યનું આયુષ્ય એકપૂર્વક્રોડ વર્ષ, અને શરીર એક ગાઉને ચે ભાગ હોય છે જ ૧૦૧ * વિસ્તા–હવે ચોથા આરાનું કિંચિત સ્વરૂપ કહેવાય છે, તે આ પ્રમાણે
" આ અવસર્પિણને એથે આરે છે ૧૦ કેડાર્કડિ સાગરોપમ પ્રમાણુની અવસર્પિણીમાંથી પહેલા ત્રણ આરાના ૯ કેડાકેડિ સાગરોપમ ઉપરાન્ત ૨૧૦૦૦ વર્ષ પાંચમા આરાનાં અને ૨૧૦૦૦ વર્ષ છઠ્ઠા આરાનાં બાદ કરતાં ચેથા આરાનું પ્રમાણ ૪૨૦૦૦ વર્ષ જૂન ૧ કડાકડિ સાગરોપમનું છે, અને એ આરામાં મનુષ્યનું સર્વોત્કૃષ્ટ આયુષ્ય ૧ પૂર્વકોડ વર્ષનું છે. અહિં ૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં ૭૦૫૬૦૦૦,૦૦૦૦૦૦૦ વર્ષનું એકપૂર્વ અને તેને એકકોડે ગુણતાં એક પૂર્વકેટિ થાય. તથા જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકારૂપ ક્ષુલ્લકભવ જેટલું હોય છે. તથા ઉત્કૃષ્ટથી શરીરપ્રમાણ એક ગાઉને ચે ભાગ એટલે ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હેવાથી ૫૦૦ ધન જેટલું છે, અને જઘન્યથી ઉત્પત્તિ વખતે અંગુલના અસંખ્યાતમાભાગ જેટલું હોય છે.
છે ૬૩ શલાકા પુરૂષોની ઉત્પત્તિ છે વળી આ ચોથા આરામાં વીશમા સુધીના ૨૩ ગિનેનદ્રોની ઉત્પત્તિ થાય છે, તેઓના શાસનમાં અસંખ્ય મનુષ્ય મોક્ષ પામે છે. આ અવસર્પિણીમાં ત્રીજા આરાના પર્યતે શ્રી કષભદેવને કેવળજ્ઞાન યથાબાદ સૌથી પ્રથમ પ્રભુની જ માતા પ્રભુનું તીર્થ સ્થપાયા પહેલાં અંતકૃતકેવળી થઈ ક્ષે ગયાં ત્યારથી મેક્ષમાર્ગ શરૂ થયે, તે ચેથા આરામાં સંપૂર્ણ ચાલુ રહે છે. વળી એ જ ચેથા આરામાં [૧ ચક્રવર્તી ત્રીજા આરામાં થવાથી] વેવ ઉત્પન થાય છે, તેઓ સંપૂર્ણ ભરતરવતક્ષેત્રનું સામ્રાજ્ય