________________
s
શ્રી લઘુક્ષે ત્રસમાસ વિસ્તરા સહિત અવતરણ –એ પ્રમાણે જંબૂઢીપમાં સર્વનદીઓ કહીને હવે જંબુદ્વીપના સર્વશાશ્વતાપર્વત ઉપરનાં નિરિટ તથા મનિટ કહેવા પ્રસંગ છે, ત્યાં ગિરિકૂટની ઉંચાઈ ૫૦૦
જન–૧૦૦૦ એજન અને ૬ જન એમ ત્રણ પ્રકારની છે, ત્યાં ૫૦૦ જન ઉંચાં ૧૬૬ ગિરિકૂટ છે, તે આ બે ગાથામાં કહેવાય છે
एगारडणवकूडा, कुलगिरिजुअलत्तिगेवि पत्तों। इइ छप्पन्न चउ चउ, वरकारेसुत्ति चउसट्टी ॥६५॥ सोमणस गंधमाइणि, सग सग विज्जुपभि मालवंति पुणो। अठ्ठ सयल तीसं, अडणंदणि अढ करिकूडा ॥६६॥
શબ્દાર્થ –
ઘર મળવું–૧૧-૮-૯
T-કૂટ, શિખરે કુરિ–વર્ષધર પર્વતના સુમત્તિો-ત્રણે યુગલમાં દમાં
બ-દરેક ઉપર ૨ –એ પ્રમાણે ૨૩ ૨૩–ચાર ચાર ફૂટ વરાસુ–સોળ વક્ષસ્કાર પર્વત ઉપર ત્તિ ૩ –એ રીતે
મારુતિ-માલ્યવંત ગજદંત પર્વત મળ–સમનસ ગજદંત પર્વત ઉપર –આઠ આઠ ફટ ધમારૂળિ–ગંધમાદન ગજદંત પર્વત ઉપર સ–સર્વ મળીને સ/ સી–સાત સાત કૂટ
તીર્સ-ત્રીસ ફૂટ વિષ્ણુપમે-વિઘુભ ગજદંતપર્વત ઉપર | વંશ-નંદનવનમાં
GT-કરિકૂટ, હસ્તિકૂટ.
થાર્થ –વર્ષધર પર્વતના ત્રણ યુગલમાં દરેક ઉપર અનુક્રમે અગિઆર આઠ અને નવકૂટ છે, એ પદ ગિરિકૂટ થયા. તથા સેળ વક્ષસ્કાર પર્વત ઉપર દરેક-૪-૪ ફૂટ છે તે ૬૪ ફૂટ થયા. એ ૬૫ છે
તથા સમનસ અને ગંધમાદન એ બે નામના ગજદંત પર્વત ઉપર ૭-૭ ફૂટ છે, માટે સર્વ મળીને ૩૦ ફૂટ થયા, તથા ૮ ફૂટ નંદનવનમાં અને ૮ કરિફૂટ [ભદ્રશાલ વનમાં છે એ ૧૬ ફૂટ મેરૂપર્વત સંબંધિ જાણવા] ૫ ૬૬