________________
પષમ સાગરેપમ સ્વરૂપ
પથાર્થ –એ રમખંડ બાદર છે, કારણ કે પત્યમાં (ઘનવૃત્તજન કૂવામાં) પણ તે સર્વે મળીને પણ નિશ્ચય સંખ્યાતાજ હોય છે (સમાય છે), તેથી તે બાદર ખંડોમાંના દરેકના અસંખ્યાત અસંખ્યાત સુક્ષ્મખંડ કરે. [તે સુક્ષ્મ થાય, અને કૂવામાં પણ અસંખ્યાતા સમાય, તોજ અસંખ્યાતા દ્વિપસમુદ્રોની સાથે સરખામણી થાય—એ ભાવાર્થ.] . ૪ ૫
વિસ્તરાર્થ-બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. પરંતુ અહિં બાદર રેમખંડેને કૂવામાં ભરીને બાદર ઉદ્ધારપપમ કહ્યા વિના બહારથીજ દરેકના અસં.
ખ્યાતા સુમખંડે કરવાના કહ્યા તેનું કારણકે દ્વીપસમુદ્રની સંખ્યા સરખાવવામાં સુક્ષ્મપલ્યોપમનું જ પ્રયોજન છે, માટે અહિં બાદરપલ્યોપમની પ્રરૂપણું ન કરી.
નવતર –હવે એ સુક્ષમ રમખંડો કરવાથી પલ્યોપમનો સંબંધ કેવી રીતે? તે આ ગાથામાં કહેવાય છે–
सुहुमाणुणिचिअउस्सेहंगुलचउकोसपल्लि घणवट्टे । पइसमयमणुग्गहनिडिअंमि उद्धारपलिउत्ति ॥ ५॥
શબ્દાર્થ – કુદુમણુ–સૂક્ષ્મ રમખડા વડે
સમય–પ્રતિસમય, એકેક સમયે બિજિ –ભરેલે
જુનાહ –(એકેક મખંડને) કાઢતાં સેહંગુત્ર–ઉત્સધાંગુલ પ્રમાણથી નિટ્રિઅનિખાલી થયે વડો–ચારકેશ, એક જનને દ્વારપ૩–(સૂક્ષ્મ) ઉદ્ધાર પત્યેવસ્ત્રિ–પલ્ય, કુ
પમ થાય. ઘળવÈ ઘનવૃત્ત (કુ),
રિ-ઇતિ, એ રીતે. જાથાર્થ–સૂમ રમખંડેવિડે ભરેલ જે ઉલ્લેધાંગુલના પ્રમાણથી ચાર ગાઉને ઘનવૃત્ત કુ તેમાંથી પ્રતિસમય (સમયે સમયે) એકેક રમખંડ કાઢતાં જ્યારે તે ખાલી થાય ત્યારે એ રીતે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ થાય. એ ૫ છે
વિસ્તરાર્થ–બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. વિશેષ એજ કે ઉત્સાંગુલ તે આઠ આડા યવને અંગુલ ચાલુ રીતિ પ્રમાણે ગણાય છે, તે લગભગ જણ. અને શ્રી મહાવીર સ્વામીનું અંગુલ તે બે ઉલ્લેધાંગુલ જેટલું હતું માટે તેમનું અર્ધ અંગુલ જેટલું માપ તે યથાર્થ ઉત્સધાંગુલ ગણાય, એવા માપથી શરીર વિગેરેની ઊંચાઈ મપાય છે, અને એ સિવાય બીજું માપ આત્માંશુલ તથા પ્રમાણગુલ નામનું પણ છે. તે સર્વનું સવિસ્તર સ્વરૂપ અંગુલસત્તરિ આદિ ગ્રંથેથી જાણવા મેગ્ય છે. અહિં ઉત્સધાંગુલી એક જન કહ્યો તે પ્રમાણુગુલથી ચારસોમા ભાગને બહાને