________________
૩૦૪
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
दो गुणहत्तर पढमे अड लवणे बीअ दीवि तहअद्धे । વિવિટ્ટુ પળસયવાળ, ફળ વિત્ત મયતિળો શાણા तेरहसयसगवन्न ।, ते पण मेरूहि विरहि सव्वे | ઉમેદપાયતા, માજીમેજોડવ મેત્ર શારા
શબ્દાઃ—
વે મુળસત્તરિ ખસે એગુણેાત્તર વમે પહેલા જ બુદ્વીપમાં અન્ય વળે-લવણુસમુદ્રમાં આઠ શ્રીમતીવિ-ખીજા ધાતકીદ્વીપમાં તષ્યે-ત્રીજા દ્વીપના અમાં
તેરહસય-તેરસે
સાવના–સત્તાવન
તે-તે ( સ પ તા ) વળમેğિ-પાંચ મેરૂપ ત વિરહિમા–રહિત
વિષ્ણુ વિદુ-પૃથક્ પૃથક્ ( જુદા જુદા ) પળસયત્તા-પાંચસેાચાલીસ
રૂમ-એ પ્રમાણે ળવિશે-નરક્ષેત્રમાં
સયશિરિનો-સવ પર્વ તા
સવે-સ, ૧૩૫૨ પા
ઉત્ત્ત-ઉત્સેધથી ઉચાઈથી વાયળવા-ચેાથાભાગ જેટલા કંદવાળા માસસેછે। વિ-માનુષાન્તરપત પણ મેવ–એવાજ પ્રકારના છે
ગાથાય': પહેલા જ ખૂદ્વીપમાં ૨૬૯ પવ તા છે, લવણુસમુદ્રમાં ૮ પ°તા છે, બીજા ધાતકીદ્વીપમાં તથા ત્રીજા પુષ્કરદ્વીપના અધ ભાગમાં જૂદા જૂદા ૫૪૦૫૪૦ પા છે, એ પ્રમાણે મનુષ્યક્ષેત્રમાં સ પ તા ૧૩૫૭ તેરસેાસત્તાવન છે. તેમાંથી પાંચ મેરૂ પ`ત વિના સર્વે ૧૩૫૨ પતા પોતાની ઉંચાઈથી ચોથા ભાગ જેટલા ભૂમિમાં દટાયલા છે, અને માનુષાન્તર પ°ત પણ એ પ્રમાણે જ (ઉંચાઈથી ચેાથા ભાગ જેટલે ભૂમિમાં) છે. ૫ ૧૨-૧૩ ૫ ૨૫૩-૨૫૪૫
વિસ્તરા :—ગાથા માં અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રના ૧૩૫૭ પર્વત કહ્યા તે આ પ્રમાણે—
ન બુદ્ધીવમાં ૨૬૬૬—૧ મેરૂ, વર્ષોંધર, ૪ ગજદન્ત, ૧૬ વક્ષસ્કાર, ૩૪ દીઘ બૈતાઢચ, ૪ વૃત્તબૈતાઢચ, ૪ યમલગિરિ, ૨૦૦ કંચનગિરિ.
સવળસમુદ્રમાં ૮;—૪ વેલ ધગિરિ, ૪ અનુવેલ ધગિરિ.
પાતળીદીવમાં ૧૪૦; ૨ ઇષુકાર, ૨ મેરૂ, ૧૨ વર્ષોંધર, ૮ ગજદન્ત, ૩૨ વક્ષસ્કાર, ૬૮ દીઘ બૈતાઢચ, વૃત્ત બૈતાઢય ૮ યમલગિરિ, ૪૦૦ કંચનગિરિ. વાજોધિસમુદ્ર..—આ સમુદ્રમાં એક પણ પત નથી.
પુરા દીવમાં ૧૪૦—ધાતકીદ્વીપવત્
એ પ્રમાણે ૨૬+૮+૫૪૦+૫૪૦=૧૩૫૭ પતા થયા. એમાંથી પાંચ મેરૂ વિના