________________
જિનાગમનેન હર્ષિતં પુનર્દેશલાવનશ્રવણેન વિસંસ્થૂલં ચક્રિણે પુનઃ શક: પ્રાહ-ચક્રિન શેક વિહાય પરમશોકકારણું જિન વન્દસ્વા અન્યચ્ચ જહનુકુમારપુત્ર ભગીરથં મહીંજ ગંગાવાલનાર્થ નિજયંતિ શાકવચ પ્રમાણીકૃત્ય કવિ -નેત્રાકૃણિ પ્રમૂજ્ય ભગીરથં સમાય તત્પષ્ટ હસ્તં દત્તા, વત્સ! “સાપ્રત વિદધવને ઇવારમાક વંશે વમેવાવશિષ્ટાડકરષિા તત વંશસ્થિતિઃ સકલા વામેવ સમાશ્રિતા | ભદ્ ગ૭ લોકરક્ષાવૈ | દન્ડેન વૃત્ત્વા જાહ્નવીં પુનર્મુખ્યપ્રવાહ સમાનય' ઇત્યાદિ સનાજ્ઞાપયેત્ | સોકપિ મહત્સવં સમાદાયાવિછિન્નપ્રયાણગંગાવાલનાથે ચચાલ ચકી x x x x x x x x x x x x x x x x x ઇતશ્ર ભગીરથેડપિ અષ્ટાપદં પ્રપય સ્વપિતૃપિતૃવ્યાનાં ભસ્મ વાક્ય અતિદુખિત: ક્ષણે મૂચ્છ લબ્ધા પુનઃ સચેતનભૂત નાણમારાધયામાસ સેડપિ તદભકૂલ્યા gષ્ટસ્તત્રાગટ્ય ઈતિ પ્રાહ, વત્સ ! “એને મયાવારિતા અપિ નાગકેપદ્રવં ચકુલા તતઃ ૐધવશેન મયા જવાલિતા તતઃ પર પશ્ચાત્તાપે જાતિપિ ન કિચ્ચિત સિધ્યતિ, કિં કર્મ ! સામ્પ્રતમ્ ? એતેષામદયેવ કર્મગતિરિતિ | તત એતવામિદાન મૃતકાર્ય વિધેહિ, એનાં ગંગાંચ મુખ્યપ્રવાહે સમાનય” ઇત્યાદિ શિક્ષા દત્તા નાગ: સ્વસ્થાને જગામા ભગીરથપિ પૂર્વજાનાં દાહભસ્મ ગંગાયાં ક્ષિપતા
a યાવત્ લકેડપિ સ વ્યવહાર: પ્રવર્તતા અથ ભગીરથસ્તેષાં મૃતકર્મ કૃત્વા દંડરનેન ગંગાં મુખ્ય પ્રવાહ સમાનયત ! [ શ્રીહંસરત્નસૂરિવિરચિતશત્રુંજયમાહામ્યમ્ સર્ગઃ ૮]
પુત્રના શોકથી દુઃખિત હૃદયવાળા સગરચક્રીને ઈન્દ્રમહારાજ પૂર્વે જણાવેલા વાવડે પ્રતિબંધ કરે છે એટલામાં બે પુરૂષે એક સાથે આવીને ચક્રવર્તીને નમસ્કાર કરવા લાગ્યા, તે બેમાંથી પ્રથમ એક પુરૂષ શ્રી અજીતનાથપ્રભુ પધાર્યા સંબંધી વધામણી આપી, જ્યારે બીજો પુરૂષ કહે છે કે હે સ્વામી ! “તમારા પુત્રોથી લવાયેલી ગંગા નદી અષ્ટાપદની ફરતી ખાઈને પૂરીને આગળ વધતી થકી નજીકમાં રહેલા સંખ્યાબંધ દેશોને ડુબાડે છે. જે તેને સમુદ્રમાં પ્રવેશ નહિં થાય તો પ્રલયકાળના સમુદ્રની માફક સમગ્રભારતને પણ જળમય બનાવી દેશે, તેથી જરાપણ વિલંબ કર્યા વિના દેશોના રક્ષણ માટે નદીને સમુદ્રમાં પ્રવેશ થાય તે અર્થે કેાઈ સમર્થ પુરૂષને હુકમ કરે.’ આ પ્રમાણે પ્રભુની પધરામણીથી સંતુષ્ટ થયેલ તેમજ પાછળના સમાચારથી ખિન થયેલ ચક્રવત્તીને પુન: ઈન્દ્ર મહારાજ
ભુવે છે જે-તે ચક્રી ! શોકને દૂર કરીને સર્વ શાકને નાશ કરવામાં કારણ ભૂત એવા જિનેશ્વરને તમો વંદના કરો, અને જહનુકુમારના પુત્ર મહા પરાક્રમી ભગીરથને ગંગા વાળવા માટે હુકમ કરે, એ ઇન્દ્રના વચનને સાંભળી તેને સ્વીકાર કરી મુશ્કેલીથી આંખના આંસુને લુછી ભગીરથને બોલાવી તેની પીઠ ઉપરહાથ મુકી (તેની પીઠ થાબડી) તેને આ પ્રમાણે ચક્રવતી કહે છે કે–હે પુત્ર ! “દવથી બળેલા વનસરખા અમારા વંશમાં તું એક પુત્રરૂ૫ અંકુર અવશિષ્ટ રહેલ છે. તેથી વંશની સ્થિતિ-વૃદ્ધિને સર્વ આધાર તારા ઉપર છે. માટે તેનું રક્ષણ કરવા માટે જા અને દંડરનવડે ગંગાનદીને મુખ્ય પ્રવાહમાં જોડી દે.' એ પ્રમાણે હુકમ કર્યો. ભગીરથે પણ મહાન સૈન્ય સાથે એક સાથે ચાલવાવડે ગંગાને વાળવા માટે પ્રયાણ કર્યું. અનુક્રમે ભગીરથ અષ્ટાપદ પાસે આવતાં પોતાના પિતા તેમજ કાકાઓની રાખ દેખીને અત્યંત ખિન થયો થકે ક્ષણવાર મૂરિષ્ઠત થવા પૂર્વક પુનઃ સચેતન થયે છત નાગદેવનું આરાધન કરવા લાગે, નાગેન્દ્ર પણ તેની ભક્તિથી સંતુષ્ટ થઈ તૂર્ત ત્યાં આવીને કહેવા લાગ્યો કે-હે “વત્સ ! મેં તારા પિતા તેમજ કાકાઓને નાગલોકને ઉપદ્રવ કરવા માટે ઘણા અટકાવ્યા છતાં તે અટકયા નહિં. જેથી કેધથી પરાધીન એવા મેં તેમને બાળી મૂક્યા, ત્યાર બાદ ઘણે પશ્ચાત્તાપ થાય તો પણ તેમાં કાંઈ વળે નહિ. એટલે હવે શું કરવું ? એઓની કમંસ્થિતિજ એવી હશે. હવે તું એ સર્વનું મૃતકાર્ય કર અને આ ગંગાને મુખ્ય પ્રવાહ સાથે જોડીદ.” વિગેરે શિખામણ આપી નાગદેવ સ્વસ્થાને ગયા. ભગીરથે પણ પોતાના પૂર્વજોના શરીરની ભસ્મને ગંગામાં