SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અજયે શિલાઓનું સ્વરૂપ શબ્દાર્થ :પ્રિ -મેરૂ શિખરથી વિદુર્દ-પહોળાઈવાળું છિિર્ફ સëિ–૩૬૦૦ જન નીચે | સામmaa—મનસવન મેહુ–મેખલા સ્થાને, મેખલામાં સિવિનુ-ચાર શિલા વિના વસઈ-પાંચસે જન વિસ્તારવાળી | વંદનવન સરિઍ–પંડકવન સરખું થાર્થ –મેરૂ પર્વતના ઉપરના શિખરતલથી નીચે છત્રીસ હજાર રોજન દુર ઉતરીએ ત્યાં પાંચસે લેજના પ્રમાણુની મેખલામાં પાંચસે જન પહોળું એમનસ નામનું વન છે, તે શિલારહિત સર્વ રીતે પડકવન સરખું છે [ અર્થાત અહિં ચાર શિલા નથી] . ૧૨૦ વિસ્તરાર્થ:-હવે આ ગાથામાં ઉપરથી બીજું અને નીચેથી ત્રીજું સેમસવન કહેવાય છે— છે પંડકવનથી ૩૬૦૦૦ એજન નીચે સૌમનસાન છે પંડકવનથી એટલે મેરૂપર્વતના શિખરતલથી નીચે ૩૬૦૦૦ એજન ઉતરીએ ત્યાં એક મેખલા પાંચસે લેજનના ચક્રવાલ વિષ્ક ભવાળી આવે છે, એ મેખલાનો એક બાજુ વલયવિષ્કભ પાંચસો જન સંપૂર્ણ છે, તે જ સ્વામી બાજુને બીજે વલયવિષ્કભ પણ ૫૦૦ યોજન છે, અને એ બે વલયવિષ્કભના વચ્ચે ૩૨૭૨ જન વિષ્કભવાળો મેરૂ પર્વત છે, જેથી મેખલાના એક છેડાથી બીજા છેડા સુધીમાં બાહ્ય મેરૂપર્વત ૪ર૭૨ વિષ્કભને છે. એ મેખલા તેજ સોમનસ વનરૂપ છે, એનું સ્વરૂપ શિલારહિત પંડકવન સરખું છે. એટલે ચાર દિશીએ ચાર જિનભવને અભ્યન્તર મેરૂથી ૫ પેજન દૂર છે, અને ચાર વિદિશામાં ઈદ્રપ્રસાદે પણ તેટલે જ દૂર છે, દરેક ઈંદ્રપ્રસાદ ચાર દિશિમાં ચાર વાપિકાયુક્ત છે, ઈત્યાદિ સર્વસ્વરૂપ પંડકવનસરખું કહેવું, પરંતુ વિશેષ એ કે આ વનમાં પંડકવન જેવી ચાર શિલાઓ નથી. અવતા:-હવે એ મનસવનની મેખલાસ્થાને અભ્યન્તર મેરૂપર્વતને અને બાહ્ય મેરૂપર્વતને વિષ્ઠભ કેટલે? તે આ ગાથામાં કહેવાય છે – तब्बाहिरिविक्खंभो, बायालसयाई दुसयरिजुआई। अट्टगारसभागा, मज्जे तं चेव सहसूणं ॥ १२१॥ શબ્દાર્થ – તસ્ વહિપતે વનને બહારને અટ્ટ રૂારસમા-અગિઆરીઆ આઠભાગ વાયરસથારૂ-બેંતાલીસ સે તૈ-તે બાાવિષ્ઠભ દુસર ગુમારૂ-હોતર યુક્ત સ૩-હજારોજન ન્યૂન
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy