________________
ગૌતમી આદિ ૧૫ ને જળઉપર દેખાવ સર્વે મળીને ૮૮ જન-૪૦ ભાગ દ્વીપ તરફ સર્વે દ્વીપ જળ બહાર ઊંચા દેખાય છે. અર્થાત્ જંબુદ્વીપ પાસેના - દ્વીપ જંબુદ્વીપ તરફ ૮૮–૪૦ ખુલ્લા છે, અને
,
ભા.
યો.
ભા.
ધાતકીખંડતરફના ૧૬ દ્વિીપ ધાતકી તરફ ૮૮–૪૦ ખુલા છે. આ પ્રમાણે બને દ્વીપ તરફ સરખા દષ્ટિગોચર થવાનું કારણ કે–જેવું ગોતીર્થ અને જળવૃદ્ધિ જબૂદ્વીપથી શિખા સુધી છે, તેવું જોતીર્થ અને જ વૃદ્ધિ ધાતકી ખંડથી પણ શિખા સુધી છે તથા બહાર ભાગે એટલે એ સર્વે દ્વીપ શિખા તરફ તે બે ગાઉ દષ્ટિગોચર છે તે સ્વાભાવિક છે, જેથી એ ઊંચાઈ ગણિતલબ્ધ નથી ,
ગતમાદિ રપ દ્વીપની મૂળથી અનુકત ઊંચાઈ હવે એ ૨૫ દીપિ સમુદ્રની ભૂમિથી કેટલા ઉંચા છે? તે છે કે શાસ્ત્રમાં દર્શાવેલું નથી તે પણ અહિં વિશેષ અર્થ તરીકે કહેવાય છે તે ત્રિરાશિના ગણિતથી આ પ્રમાણે– જને તીર્થ તે જને કેટલું!
૧૨૦૦૦૪૧8 ૧૨૦૦૦ ૫૦૦૦ - ૧૦૦૦ – ૧૨૦૦૦
૯૫% 8 8
૯૫ ૯૫) ૧૨૦૦૦ (૧૨૬ ચે. ભા.
૯૫ = ૧૨૬ – ૩૦ તીર્થ. (૧૨૦૦૦ નું) ૨૫૦ ૮૮- ૪૦ દષ્ટિગોચર ( ;, ની) પૂર્વવત
૨૧૪તા- ૭૦ અન્યન્તર ઉંચાઈ.
૫૭૦
શેષ ભાગ
:
જન ભાગ - એ પ્રમાણે ૨૧૪-૭૦ જેટલી ઉંચાઈ દ્વીપદશિએ એટલે અભ્યત્તરભાગ છે, અને બાહ્ય ભાગે એટલે શિખાદિશિ તરફની ઉંચાઈ જાણવાને પ્રથમ જે ૧૨૦૦૦ જન અખ્તરનું તીર્થ તથા જળવૃદ્ધિ કહી છે તેને જ બમણી કરવી, કારણ કે દ્વીપના
* શાસ્ત્રમાં એ દીપે ભૂમિભાગથી કેટલા ઉંચા છે? તે કહ્યું નથી. માટે શાસ્ત્રમાં નહિ કહેલી ઉંચાઈ તે અહીં અનુક્ત ઉંચાઈ જાણવી.
૪૧