________________
૩૨૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
વિસ્તરાર્થ –એ ૨૫ દ્વિીપની બહારને તથા અંદરના જળ ઉપર દેખાવ આ પ્રમાણે—
ગૌતમદ્વીપ આદિ રપ દ્વીપને જળઉપર દેખાય છે અહિં પૂર્વના સંકેત પ્રમાણે બાહ્યશબ્દથી અભ્યતરદિશિ અને મધ્ય વા અભ્યન્તરશબ્દથી બાહ્યદિશિ એ અર્થ છે. ત્યાં એ દ્વીપ બાહ્યદિશિએ એટલે જંબુદ્વિપ તરફના દ્વિીપ જંબુદ્વિપ તરફ અને ધાતકી ખંડ તરફના દ્વીપો ધાતકી ખંડ તરફ જળથી કેટલા ઉંચા દેખાય છે તે દર્શાવવાનું છે, ત્યાં બને દ્વીપના કિનારાથી ૧૨૦૦૦-૧૨૦૦૦
જન દૂર જતાં એ દ્વીપ આવે છે અને ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળા હોવાથી ૨૪૦૦૦ યોજનાને અને જળવૃદ્ધિ કેટલી? તે જાણીને ત્યારબાદ શ્રીપદિશિને દેખાવ જાણ સુગમ હોવાથી પ્રથમ તે જળવૃદ્ધિ કાઢવાની ત્રિરાશિઆ પ્રમાણે–ાજને–વૃદ્ધિ તે પેજને—કેટલી?
૯૫૦૦૦-૭૦૦— ૨૪૦૦૦
૭૦૦૪૨૪8 8 8 = ૧૬૮૦૦૦
*
૯૫૮ % % ૯૫ ૫) ૧૬૮૦૦૦ (૧૭૬ યોજના
૯૫
૭૩૦
= ૧૭૬–
૦૬૫૦ ૫૭૦
૦૮૦ શેષ ભાગ. ૨) ૧૭૬ (૮૮ ૨) ૮૦ (૪૦
૧૭૬
એ પ્રમાણે ૨૪૦૦૦ જનાતે ૧૭૬ દશ જન જળવૃદ્ધિ હોવાથી સમભૂમિથી એટલે ઉચે જળમાં ડૂબેલો છે, અને બે ગાઉ બહાર છે, પુન જે બહારના ભાગમાં બહાર દેખાય છે. એટલા જ અભ્યન્તર ભાગે પણ જળબહાર હોય છે, અને તે ઉપરાન્ત અભ્યત્તર દિશિમાં ૧૨૦૦૦ યોજન હઠીને પાછા આવવાથી ૧૭૬-૮૦નું અર્ધ ૮૮-૪૦ અધિક ખુલ્લો હોય, જેથી
૦૦૦
ચ૦ ભાવ =૮૮-૪૦ + ૦૧
દષ્ટિગોચર ૮૮–૪૦ કીપદિશિ
( અલ્યન્તર દષ્ટિગોચર)