________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત.
જાડી જિહિકામાં થઈને પર્વત નીચે કંઈક અધિક સો જન જેટલા દીર્ઘ-લાંબા
ધથી પિતાના નામવાળા રોહિતાંશપ્રપાત નામના કુંડમાં પડી, ત્યારબાદ એ કુંડના ઉત્તર કારે બહાર નિકળી હિમવંતક્ષેત્રમાં વહેતાં એજ ક્ષેત્રની વચ્ચે શબ્દાપાતી નામને ગોળ આકારવાળો વૃત્ત શૈતાઢયપર્વત આવ્યો, તે પર્વતથી બે ગાઉ દૂર રહીને પિતાને પ્રવાહ પશ્ચિમદિશા સન્મુખ વાંકે વાળીને પશ્ચિમ હિમવંતના બે વિભાગ કરતી પશ્ચિમસમુદ્રમા જગતી નીચે થઈને ગઈ. અહિં કુંડમાંથી નિકળી શૈતાઢય સુધી આવતાં માર્ગમાં ૧૪૦૦૦ નદીઓ મળી, અને ત્યારબાદ પશ્ચિમસમુદ્રમાં જતાં માર્ગમાં બીજી ૧૪૦૦૦ નદીઓ મળી, જેથી હિતાંશા નદીને સર્વ પરિવાર ૨૮૦૦૦ (અઠ્ઠાવીસ હજાર) નદીઓનો છે.
સહિતા ન–હિતા નદી મહાહિમવંત પર્વત ઉપરના મહાપમદ્રહ નામના દ્રહમાંથી દક્ષિણ તેણે ૧૨ા જન પહોળા પ્રવાહથી નિકળી સીધી લીટીએ દક્ષિણ સમુખ પર્વતના પર્યન્ત સુધી વહી, ત્યાં સુધીમાં ૧૬૦૫ જન ૫ કળા પર્વત ઉપર વહી, અહિં મહાહિમવંતને વિસ્તાર છે. ૪૨૧૦-ક. ૧૦ છે, તેમાંથી સ્વદિશિકહવિસ્તાર ૧૦૦૦ એજન બાદ કરી અર્ધ કરતાં એટલાજ જન આવે, માટે એટલા જન મહાહિમવંત પર્વત ઉપર વહી પોતાની એક જન લાંબી અને ના
જન જાડી જિહિકામાં થઈને પર્વત નીચે રોહિતાપ્રપાત નામના કુંડમાં સાધિક ૨૦૦ એજન જેટલા લાંબા ધોધથી પડીને કુંડના દક્ષિણ દ્વારે બહાર નિકળી હિમવંતક્ષેત્રમાં વહેતાં શબ્દાપાતી વૃત્તબૈતાઢયથી બે ગાઉ દૂર રહીને પોતાનો પ્રવાહ પૂર્વદિશા - સનમુખ વાંકે વાળી પૂર્વહિમવંત ક્ષેત્રના બે વિભાગ કરતી તથા કુંડથી વૃત્તૌતાવ્યા સુધીમાં ૧૪૦૦૦ અને શૈતાઢયથી સમુદ્ર સુધીમાં બીજી ચૌદહજાર નદીઓને માર્ગમાં પિતાની અંદર મેળવતી જગતી નીચે થઈને પૂર્વસમુદ્રમાં પ્રવેશ કરે છે, એ રીતે એને પરિવાર પણ ૨૮૦૦૦ નદીઓને રેહિતાંશાવત્ જાણ.
સુવfી રહી–સર્વસ્વરૂપ હિતાંશાનદી સરખું જાણવું, પરંતુ વિશેષ એ કે મધ્યવતી વૈતાઢયનું નામ વિકટાપાતી વૃતાઢય કહેવું, સુવર્ણ કૂલાનો પ્રવાહ શિખર પર્વત ઉપરના પુંડરીકદ્રહમાંથી દક્ષિણ તરણે નિકળી સુવર્ણકૂલાપ્રપાત કુંડમાં પડી કુંડના દક્ષિણ તરણે નિકળી હિરણ્યવંતક્ષેત્રમાં થઈને પૂર્વસમુદ્રમાં મળે છે.
થી નવી-સર્વસ્વરૂપ રહિતાનદી સરખું કહેવું, પરંતુ વિશેષ એ કે–આ નદી રૂકમી પર્વત ઉપરના મહાપુંડરીકદ્રહમાંથી ઉત્તર તરણે નિકળી, રૂકૂલાપ્રપાત કુંડમાં પડી કુંડના ઉત્તર તરણે થઈ બહાર નિકળી વિકટાપાતી આગળ થઈને પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે.
૧. નદીને એ પર્વતથી દૂર રહેવાનું કારણ પર્વત પાસેની ભૂમિ કંઈક ઉંચી હોય એમ સંભવે.
૨, ટુંકી ક્ષેત્રગતિમાં અને દીર્ઘ ક્ષેત્રગતિમાં પણ પરિવાર નદીઓ સરખી સંખ્યાએ મળી એમ કહ્યું તે શાસ્ત્રકારની વિવક્ષાને અનુરોધથીજ,