________________
ક્રમળ ાલય ત્રણ ત
વિસ્તરાં :—સુગમ છે. વિશેષ એજ કે-દેવીના અંગને કાઈપણ જાતનું નુકશાન થવા ન પામે તેવી રીતે ઉઘાડાં શસ્ત્ર કરી નજર રાખનારા સાવધાન વૃત્તિવાળા ૧૬૦૦૦ દેવ છે, તે દેવી સભામાં બેસે ત્યારે પણ ઉઘાડાં શસ્ત્ર રાખી ચાર દિશામાં ચાર ચાર હજારની સખ્યાએ ગાઠવાઈ જાય છે. માટે એ અંગરક્ષક દેવા કહેવાય છે, ઈન્દ્રાદિ સ` અધિપતિ દેવાને સામાનિક અગરક્ષક સૈન્ય અને સભાના દેવા હાય છે, તેમજ આભિયાગિક દેવા પણ હોય છે. એ ૧૬૦૦૦ અંગરક્ષક દેવાનાં ચારે દિશાએ ચાર ચાર હજાર કમળે છે ! ૪૪ ૫
અવતરળઃ—હવે આ ગાથામાં મૂળ કમળને ફરતાં આભિયાગિક દેવનાં ત્રણ વલય એટલે ૪--૬ વન કહે છે.—
अभिओगाइ तिवलए, दुतीसचत्ताऽडयाललक्खाईं । इडिवसरका, सा वीसं सयं सव्वे ॥ ४५ ॥
શબ્દા
અમિયેફ-આભિયાગિક દેવેશના તિ વ–ત્રણ વલયામાં તુત:સ (સલ્કાર્ફ )-ખત્રીસ (લાખ) વ્રુત્ત ( હારૂં )–ચાલીસ (લાખ ) મારું હારૂં-અડતાલીસ લાખ
કિ-એક ફ્રોડ
નીતા–વીસ લાખ સજ્જા-સા, અધ સહિત (૫૦૦૦૦ સહિત ) વીસ સયં એકસેાવીસ.
ગાથાર્થઃ—આભિયાગિક વિગેરે દેવાના ત્રણ વલયમાં અનુક્રમે ૩૨૦૦૦૦૦, ૪૦૦૦૦૦૦, ૪૮૦૦૦૦૦ કમળા છે. તે સ` મળીને એક ક્રોડ વીસલાખ અને લાખના અધ સહિત એટલે પચાસહજાર એકસાવીસ (૧૨૦૫૦૧૨૦) છે ॥ ૪૫ ૫
વિસ્તરાર્થઃ—સુગમ છે. વિશેષ એ કે–આલિયેાગિક એટલે કહ્યું કાર્ય કરનાર સેવક દેવા. તથા ગાથામાં અમો એ પદ્યમાં રૂ-આદિ શબ્દ છે, તે આભિયાગિક સિવાયના ખીજા પણુ દેવાને ગ્રહણ કરવા માટે નથી, પરન્તુ આભિયાગિકના ત્રણ પ્રકારને સૂચવનારા છે. ઉત્તમ મધ્યમ ને અધમ કાર્ય કરવાના ભેદથી આભિયાગિકના ત્રણ ભેદ પડયા છે તે પૂર્વે ૩૬મી ગાથાના વિસ્તરામાં દર્શાવ્યું છે એ પ્રમાણે છએ વલયનાં કમળા અને ૧ મુખ્ય કમળ મળી એક ક્રોડ વીસ લાખ પચાસહાર એકસાવીસ કમળા છે. એ સ સચિત્ત પૃથ્વીકાય રત્નનાં છે. ખીજા પણ વપતિકમળે! એ દ્રહમાં હજારા છે. વળી કમળ એ જોકે કમલિનીનુ પુષ્પ વ્યવહારમાં ગાય છે, પરન્તુ અહિં તે કમળના આકારનાં પૃથ્વી પરિણામી વૃક્ષેાજ જાણવાં, જેથી કંદ મૂળ ઇત્યાદિ કથન ઘટી શકે છે. ॥ ૪૫ ૫