________________
પરંતુ ત્યાં પદિશામાં ચાર મહત્તરિકાદેવીએ કહી છે તેને બહલે અહિં અનાતાની મહિષીએ કહેવી, આ પ્રમાણે—
| | જબૂવૃક્ષના ૬ વલય છે મઢતી મહાજંબૂવૃક્ષ ૧૨ વેદિકાઓ વડે વીટાયેલું છે તે અનાદરેવનું જીય જબક્ષ છે. તેની આસપાસ અર્ધપ્રમાણુવાળા ૧૦૮ જંબૂવૃક્ષનું પ્રથમ છે, એ વને દરેકને ૬-૬ વેદિકાઓ છે. તેની આસપાસ પુના વાયવ્ય ઉત્તર ઈશાનું એ ત્રણ દિશામાં સામાનિકદેનાં ૪૦૦૦ જંબૂવૃક્ષ, પૂર્વદિશિમાં ૯ અમહિષીન ચાર, અગ્નિકેણમાં અભ્યન્તરભાદેવનાં ૧૨૦૦૦, અને પશ્ચિમમાં સાત સેનાપતિનાં હું વૃક્ષ છે. ઘીનુંવસ્થ તેથી પણ અર્ધપ્રમાણવાળું છે, ત્રીજા વલયમાં ચારે દિશાએ ૪૦૦૦ -૪૦૦૦ વૃકે અંગરક્ષકદેવના હોવાથી ૧૬૦૦૦ વૃક્ષનું ત્રીજું તેથી પાછુ અર્ધ પ્રમાણુવાળું છે. અહિં બીજા વલયનાં ૧૦૮ કમ ઉપર અનાદત દેવનાં આ માટેનાં ૧૦૮ ભવન છે. મતાન્તરે જિનચૈત્ય પણ કહ્યાં છે. ૫ ૧૪૩ .
માવતર – જંબૂવૃક્ષથી ૫૦ એજન દર ૪ ભવને તથા ૪ પ્રાસાદે છે તે કહે છે, कोसदुसएहिं जंबू, चउदिसि पुव्वसालसमभवणा । विदिसासु सेसतिसमा, चउवाविजुआ य पासाया ॥१४४॥
મોટુarઈં–બસોગા દૂર
સેતલમ–ત્રણ પ્રાસા માં પુarસમ–પૂર્વદિશાની શાખા સરખા | વાવિજ્ઞમા–ચાસ્વાપિકા યુક્ત
માયા–જબૂવૃક્ષથી બસો ગાઉ (૫૦ જન) હર ચારે દિશામાં પૂર્વની શાખાના ભવસરખાં દેવભવને છે, અને વિદિશાઓમાં શેષ ત્રણ પ્રાસાદ સ થાર ચાર વપિકાઓ સહિત પ્રાસાદે છે. ૧૪૪ * વિરાર્થ –-જબૂવૃક્ષને સર્વ પરિવાર સમાપ્ત થયા બાદ જ બૂપીઠની ની [સો સે ચાજનવાળાં ત્રણ વન છે, ત્યાં પહેલા વનમાં ૫૦-૫૦ એજન પ્રાશાર દિશામાં ચાર ભવનો અનાદૃતદેવનાં છે. તેમાં અનાદતદેવની એકેક શમ્યા છે, એ ચા ભવનું પ્રમાણ વિગેરે સર્વસ્વરૂપ જબૂવૃક્ષની પૂર્વશાખાના ભાવને શા
''. શાસ્ત્રમાં જે કે સપરિવાર જંબૂવૃક્ષની આસપાસ એ ત્રણવન ૧૦૦-૧૦૦ એજન વિષુભવાળા કલા છે, પરંતુ એ ત્રણ વને ૫૦૦ જનવાળા જંબુપીઠની ઉપર હૈઈ શકે નહિ, તેમજ જંબુપીઠ ઉપર તે જંબવૃક્ષો જ ત્રણવલ સહિત રહેલાં છે એમ જાણવું. માટે જંબૂવૃક્ષથી એટલે જંબુપાયા નીચે ૫૦-૫૦ યોજન દૂર (પહેલાવનમાં જ) દેવભવનો તથા પ્રાસાદો છે, પરંતુ કંપી ઉમર નહિ
२७