________________
શાશ્વત જિનભુવનાધિકાર.
૨૪ ક્ષમટ—એ સવનું ઋષભકૂટ એવુ એકજ નામ છે.
બૈતાઢચકૂટ
એ પ્રમાણે વધરાના ૫૬, ગજદ'તગિરિનાં ૩૨, વનફૂટ ૧૭, ૩૦૬, વૃક્ષકૂટ ૧૬, વક્ષસ્કારમૂ ૬૪, ઋષભકૂટ ૩૪ મળી પ૨૫ ફૂટ થયાં. ૫૭૬ ૫ -હવે જ બૂઢીપમાં શાશ્વત જિનભવના કયે કચે સ્થાને છે તે કહેવાય છે—
અવતરઃ—
20
छसयरिकूडेसु तहा, चूला चउवणतरुसु जिणभवणा । મળિયા નવદીયે, યા મેટાળમુ॥ ૭૭ ||
શબ્દાઃ—
અસર-છેતેર
પૂજા-ચૂલિકા ઉપર
વડવળ–ચાર વનમાં
તનુ-જ ભૂવૃક્ષ અને શાલિવૃક્ષના વનમાં રેવયા-પેાતાના નામવાળા દેવદેવીએ સેસટાળેતુ-ખીજા સ્થાનમાં
ગાથાર્થ :-૭૬ ફૂટ ઉપર, ચૂલિકા ઉપર, ચાર વનમાં, એ વૃક્ષ ઉપર, એ સ્થાને જંબૂઢીપમાં શાશ્વત જિનભવના કહ્યાં છે, અને શેષ સ્થાનેામાં પોતપોતાના સ્થાનના નામવાળા દેવદેવીએ (ના પ્રસાદા ) છે ॥ ૭૭ ૫
વિસ્તરાઃ—છ વષધર પાઉપર પૂદિશિનાં ૬ ફુટ, ચાર ગજદન્તગિરિઉપર મેરૂપત પાસેનાં ૪ કુટ, ચાત્રીસ વૈતાઢચપવા ઉપરનાં પૂર્વ સમુદ્રપાસેનાં તથા પૂર્વદિશિતરફનાં ૩૪ ફૂટ, સેાળ વક્ષસ્કારપતઉપરનાં મહાનદી પાસેનાં ૧૬ ફૂટ, અને જ'ભૂવૃક્ષ તથા શામલિવૃક્ષના પહેલા વનમાં આઠ આઠ મળીને ૧૬ કૂર્મ એ [ ૬+૪+૩૪+૧+૧ = ] ૭૬ ફૂટ ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય છે. જેથી જિનભવને છૂટ સમધિ જાણવાં.
તથા મેરૂપ તના શિખરે અતિમધ્યભાગે ૪૦ ચેાજન 'ચુ' જે મધ્યશિખર છે તે ચૂમિ કહેવાય છે, વૃષ્ટિના ઉપર ૧-શાશ્વત જિનભવન છે.
તથા મેરૂપ તનાં ભદ્રશાલ-નંદનવન-સામનસવન-પડકવન એ ચાર વનમાં દરેકમાં ચાર ચાર જિનભવન હોવાથી ૪ વૃક્ષ સળંધિ ૧૬ શાશ્વત જિનભવના છે. તથા જમૂવૃક્ષ અને શામલિવૃક્ષઉપર એકેક જિનભવન હેાવાથી. ૨ વન સ`ખધિજિનભવન છે. એ રીતે સČમળી જ'બૂદ્વીપમાં [૭૬+૧+૧૬+ર= ] ~ જિનભવના છે. અને શેષસ્થાનેામાં એટલે શેઢા ઉપર કુંડમાં નદીઓમાં ×હેામાં કુરૂક્ષેત્રના કંચનગિરિએ ઉપર યમકગિરિ ચિત્રવિચિત્રગિરિ વૃત્તવૈતાઢચ ચાર વનની ચાર ચાર વિદિશાઓમાં એ વૃક્ષની ત્રણ ત્રણ શાખાએઉપર ઇત્યાદિ સ્થાનામાં તે તે નામવાળા દેવીઓના