________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત વિસ્તર –શ્રી જયશેખર સૂરીશ્વરની પાટે થયેલા શ્રી વજસેનસૂરિના શિષ્ય શ્રી રત્નરો વરસૂરિ આ પ્રકરણના કર્તા છે, આ પ્રકરણમાં રા દ્વીપ અને ૨ સમુદ્રનું જ વિશેષ રવરૂપ છે. પ્રકરણર્તાએ આ ગ્રંથ પિતાની સ્મૃતિને અર્થે તથા કર્મનિર્જરાને અર્થે રચેલે છે, તે સ્વપ્રયોજન છે, તે પણ ક્ષેત્રનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાવાળા જીવને ક્ષેત્રનું જ્ઞાન થવાથી પરને અનુગ્રહબુદ્ધિ તથા ભણનાર વાંચનારને કર્મનિજરાને લાભ એ પ્રોજન પણ અન્તર્ગત રહેલું છે. પુનઃ આ પ્રકરણને પંડિત મુનિવરોએ જોઈ તપાસી શુદ્ધ કર્યું છે. તેથી આ પ્રકરણ કુશલ-કલ્યાણના રંગથી રંગાયેલી મતિવાળું છે, એટલે આ પ્રકરણ ભણવા વાંચવાની ઈચ્છાથી–બુદ્ધિથી છનું કલ્યાણ થાય એવું છે), માટે એવું આ પ્રકરણ લોકને વિષે સજ્જને વડે પ્રસિદ્ધિ પામે, અર્થાત્ સજજને આ પ્રકરણની ઉપેક્ષા ન કરતાં બીજાને ભણાવવા ગણાવવા વડે પ્રસિદ્ધ કરશે. [ આ ગાથામાં સુમહિ એ પદ “સંહિઅં' પદને અને પ્રસિદ્ધિ પાઉ” એ બને પદને સંબંધવાળું છે.] » ૭ ર૬૩ છે
इति पूज्यपाद जैनाचार्यै १००८ श्रीमद्विजयमोहनसूरीश्वप्रेरणातः सिनोरवास्तव्य.
श्रेष्ठिवर्यनानचन्द्रात्नजपंडितचंदुलालेन विहितो विस्तरार्थः समाप्तः ॥
છે કે તિ શ્રીઘુક્ષેત્રમાવિરતાર્થ સમાન છે !