SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સૂચના ઉડ્ડય–ારાનું અતર, જેથી૩×૧૮=૩૨૯૪ને ૬૦ વડે ભાગતાં ૫૪ ચેશજન ૫૪ અંશ આવે તે પ૨૫૧–૨૯માં ૬૦) ૩૨૯૪ (૫૪ ૨૦ ૩૦૦ ઉમેરતાં ૫૩૦૫–૮૩ આવે, પર`તુ વધારવા ચેાગ્ય ૧૮ અંશ સ`પૂર્ણ નહિ પરન્તુ કંઈક ન્યૂન હેાવાથી તે ન્યૂનતાએ એકત્ર કરતાં છેલ્લા મડલે ૬૮ અશ ત્રુટે છે, તે ખાદ કરતાં ૧૫ અંશ આવે, માટે ૫૩૦૫ ચૈાજન અને સાઠીયા ૧૫ અ’શ જેટલી સૂર્યની મુહૂત્ત ગતિ સવ બાહ્યમડલે હાય છે.અથવા ખીજી રીતે વિચારીએ તેા—સમાહ્યમંડલના પરિધિ ૩૧૮૩૧૫ ચેાજન છે તેને ૬૦ વડે ભાગતાં પણ એ જ મુહૂતિ પ્રાપ્ત થાય (૦) ૩૧૮૩૧૫ (૫૩૦૫ ચેાજન ૩૦૦ ૧૮૩ ૧૮૦ =૫૩૦૫૪ ૨૦ ૩૧૫ ૩૦૦ ખાદ ૨૯૪ ૨૪૦ ૫૪ ૫૨૫૧-૨૯ + ૫૪-૫૪ ૧૩૦૫-૮૩ ૬૮ શ ૫૩૦૫-૧૫ =૫૩૦૫૫ ચાજન RA • હવે દરેક સૂર્યોંમડલે ૧૪ ચૈાજન વૃદ્ધિ થવાનું કારણ કહેવાય છે— દરેક સૂ` મ`ડલની અન્તરવૃધ્ધિ ૨ ચેાજત ૪૮ અશ કહી છે, તેવી જ ખીજી બાજુ પણ અન્તરવૃધ્ધિ હોવાથી અને લેગી કરતાં ૫ ચેાજન ૩૫ અંશ પૂર્વે ૧૫ અ’શ. શેષ. કહી છે, તેને ગણિત્તરીતિ પ્રમાણે પરિધિ કાઢતાં સાધિક ૧૭ ચેાજન અથવા દેશેાન ૧૮ ચેાજન થાય છે તે પણ સ્થૂલવ્યવહારથી સંપૂર્ણ` ૧૮ ચૈાજન ગણવા, જેથી પ્રતિસૂર્ય મડલે ૧૮–૧૮ ચેાજન પરિધિ વધતે જાય છે. વળી સૂર્ય પોતાના કોઈપણ મંડલને - મુહૂતે સ ́પૂર્ણ કરે છે, તેથી એ ૧૮ની વૃદ્ધિને ૬૦ વડે ભાગતાં ૧૮ સાઠીયા અશ જેટલી મુહૂત ગતિમાં વૃદ્ધિ પ્રત્યેક સૂર્ય મંડલે પ્રાપ્ત થાય છે. ૫ ૧૭૫ ૫ અવતરળઃ—હવે સૂર્ય સર્વોભ્યન્તર વા સ`ખાદ્યમ ડલે હોય તે વખતે જ્યાંથી ઉદય પામતા દેખાય ત્યાંથી કેટલે દૂર અસ્તપામે તે ઉદયઅસ્તનુ' અન્તર આ ગાથામાં કહેવાય છે— मझे उदयत्थंतरि चउणवइसहस्सपणसयछवीसा । बायाल सहिभागा, दिणं च अट्ठारसमुहुतं ॥ १७६ ॥
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy