________________
- થી ૭ ફેસમાસ વિસ્તથ સહિત
શબ્દાર્થ જ -જે સુહૂર્તગતિ ચંદ્રની દિવાળri -કંઈક ન્યૂન I ળેિ-તે સુહુર્તગતિ સૂર્યની મદાર –અઢાર ભાગ મન્નર સળ-એકસો અત્તર
મિાળ-સાઠીયા ભાગોની મહિલા-એકસો એંસી યોજનવડે -આ સૂર્યની મુહુર્તગતિમાં મહિબા-અધિક જાણવી.
કુ-પ્રતિમંડલે વૃદ્ધિ જાણવી Trઘર્ષ પૂર્વગાથામાં જે મૂહુર્તગતિ ચંદ્રની કહી તેજ મુહુર્તગતિ સૂર્યની જાણવી, પરંતુ સભ્યન્તરમંડલે ૧૭૮ જન અધિક જાણવી, અને સર્વ-બામંડ્રલે ૧૮૦ એજન અધિક જાણવી, તથા અહિં સૂર્યની મુહુર્તગતિમાં દરેક સૂર્યમંડલે સાઠીયા ૧૮ ભાગ જેટલી વૃદ્ધિ જાણવી છે ૧૭૫ છે
વિસ્તરાઈ -પૂર્વગાથામાં ચંદ્રની સર્વાભ્યન્તરમંડલે મુહુર્તગતિ ૨૦૭૩ એજનથી અદ્ધિક કહી છે, તેમાં ૧૭૮ જન અધિક કરતાં [૫૦૭૩ ૧૭૮=] પર ૫૨ એજન લગભગ મુહૂર્તગતિ સૂર્યની સભ્યન્તરમંડલે જાણવી. અને સર્વબાહ્યમંડલે ચંદ્રની મુહૂર્તગતિ સાધિક ૫૧૨૫ જન કહી છે તેમાં ૧૮૦ એજન અધિક કરતાં [ ૫૧૨૫ +૧૮૦=] ૫૩૦૫ જન જેટલી મુહૂર્તગતિ સૂર્યની સર્વબાહ્યમંડલે જાણવી. તથા દરેક સૂર્યમંડલે સૂર્યની મુહૂર્તગતિ કંઈક ન્યૂન સાઠીયા ૧૮ ભાગ જેટલી વધતી વધતી જાય છે, એ પ્રમાણે ગાથાને અનુસારે ભૂલથી [અંશ પ્રત્યંશ વિના લગભગ સંપૂર્વક] મુહૂર્તગતિ દર્શાવી, હવે સૂક્ષ્મતાથી અંશ પ્રત્યશપૂર્વક મુહૂર્તગતિની ઉત્પત્તિ આ પ્રમાણે
પૂર્વગાથાના વિસ્તારમાં દર્શાવ્યા પ્રમાણે સર્વાશ્યન્તર મંડલને પરિદ્ધિ ૩૧૫૦૮૯ જન છે, અને સૂર્ય પોતાના કેઈપણ મંડલને સંપૂર્ણ બે દિવસે ગતિ વડે સમાપ્ત કરે છે, જેથી બે દિવસના | ૬૦) ૩૧૫૦૮૯ (૫૨૫૧ જન ૬૦ મુહૂર્ત વડે સર્વાશ્યન્તર પરિધિને
૩૦૦ ભાગતાં પ૨૫૧ જન ઉપરાન્ત સાઠીયા
૧૫૦ ૨૯ ભાગ એટલું ક્ષેત્ર સૂર્ય સર્વાભ્યન્તર મંડલે એક મુહૂર્તમાં ચાલે છે, ત્યારબાદ
૧૨૦ =પર ૫૧ જન બીજા મંડલે કંઈક ન્યૂન ૬ એજન અધિક ચાલે છે જેથી ત્યાં બીજે મંડલે સૂર્યની મુહૂર્ણાગતિ ૨૯+૧૮=૭ અંશ અને પરપ૧ જન [પર ૫૧ 9 ] જેટલી હોય છે. એ પ્રમાણે પ્રત્યેક મંડલે ૨૯ શેષ અંશ' ૧૮-૧૮ ભાગ વધારતાં વધારતાં યાવત્ ૧૮૪મે મંડલે ૧૮૩ વાર અઢાર ભાગ વધે
૩૦૮ ૩૦૦