SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત વિાળું આવર્તન કુટ-શિખર આવે છે, અર્થાત્ ગંગાનદી પૂર્વ દિશામાં વહે છે ત્યાં fiવર્તન , સિંધૂનદી પશ્ચિમ દિશાએ વહે છે ત્યાં પાંચસો જન દૂર જતાં સિદ્ધાવન પૂર આવે છે, એ પ્રમાણે રકતા નદી પાંચસો એજન વહ્યા બાદ વર્તન ફૂટ અને રક્તવતી પાંચસો એજન વહ્યા બાદ તે સ્થાને રાવર્તન ર આવે છે, જેથી નદીની સીધી ગતિમાં વ્યાઘાત-નડતર થવાથી એ ચારે નદીઓ ફૂટથી જ ગાઉ દૂર રહી પોતાના સીધા પ્રવાહને વક કરી બહારના ભરત અરાવતક્ષેત્રો સન્મુખ વળે છે. ત્યાં ગંગા અને સિંધૂ ભરતક્ષેત્ર તરફ વળે છે, અને રફતારતવતી અરાવતક્ષેત્ર તરફ વળે છે. છે ચાર આ@ મદીએમ પર્વત ઉપર વક પ્રવાહ છે એ પ્રમાણે પિતાના આવર્તનકૂટના નડતરથી વક થયેલ નદીને પ્રવાહ પુનઃ પર્વત ઉપર જ વહી પર્વતના કિનારે આવે છે, ત્યાં સુધીમાં કેટલા જન વહે છે? તે કહે છે કે – આવર્તનકૂટથી વક થયેલે નદી પ્રવાહ પુનઃ પર્વત ઉપર પાંચસે ત્રેવીસ જન ત્રણ કળા [ પર૩ ચે. ૩ ક.] વહે છે, ત્યારબાદ પર્વતને કિનારે આવે છે, જેથી પર્વત સમાપ્ત થાય છે. અહિં પર૩ ચે. ૩ ક. નો હિસાબ આ રીતે—પર્વતનો વિસ્તાર ૧૦૫૨–૧૨ છે, તેમાંથી નદીને પ્રવાહ ૬ જન બાદ કરતાં [એટલે ૬ જન ૪ કળા બાદ કરતાં] ૧૦૪૬ . ૭ ક. આવે તેનું અર્ધા કરતાં પર૩ જન ૩ કળા ઉપરાન્ત 9 કળા આવે [ અથવા પર૩ ચે. 39 ક. આવે]. એટલા જન સુધી આવર્તનકૂટથી પર્વત ઉપર વહીને જિહિકામાં પ્રવેશ કરે છે. છે જિવિહકામાંથી કુંડમાં પડતા નદીઓના ધેધ છે નદીઓના પ્રવાહ જે જિહિકાઓમાં થઈને પડે છે તે જિહિકા પ્રનાલ સરખા આકારવાળી અને છેડે ફાડેલા મગરના મુખ સરખી હોય છે, અને વજરતનની બનેલી હોય છે, તેમાં થઈને પર્વત ઉપરથી નીચે પિતા પોતાના નામવાળા કુંડમાં પડે છે, ત્યાં ગંગાનદી નાખવાનુંનામના કુંડમાં પડે છે, એ રીતે સિંધૂ નદી સિંધૂતવું માં પડે છે, રક્તા નદી રાવપતિનું માં અને રક્તવતી નદી રાવતી વ્રત કુંડમાં પડે છે. એ પ્રમાણે જિહિકાઓમાં થઈને નીચે પડતો કંઈક અધિક ૧૦૦-૧૦૦ યોજન લાંબે. ધોધને દેખાવ દૂરથી દેખતાં જાણે મોતીનો હાર હોય તે વેતવણે દેખાય છે. વળી એ ધધ જિલ્ડિકામાં થઈને પડતા હોવાથી નદીનું પાણી પર્વતને ઘસાઈને પડતું * શ્રી રત્નશેખરસૂરિએ પવિવરણ પ્રસંગે પ૯ મી ગાથાના વિવરણમાં ૧ ગાઉ કહ્યો છે તે અનુસારે અહિ ફૂટવર્જન કહ્યું છે, પરંતુ બીજે કોઈ સ્થાને ફૂટવર્જન દેખવામાં આવ્યું નથી. , ૧ ધોધની લંબાઈ સાધિક ૧૦૦ યોજન કહી છે, તે ૧૦૦ એજન પર્વત ઉંચો છે, તે ઉપરાંત કિંચિત અધિકતા જિહિકામાંથી પડતી વખતે કંઈક વક્રતા થવાની અપેક્ષાએ તેમજ નીચે કુંડમાં પણ પ્રવાહ કંઈક ઉંડે પહોંચવાની અપેક્ષાએ સંભવે છે, તત્વ શ્રી બહુશ્રુતગમ્ય.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy