________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
અવતરળ :—હવે એ પાતાલકળશેમાં શું શું રહ્યું છે ? તે અને તેમાં રહેલા વાયુથી જે વેલવૃદ્ધિ થાય છે તે આ ગાથામાં કહેવાય છે.
૨૯
सव्वेसिमहाभागे, वाऊ मज्झिल्लयंमि जलवाऊ । વેવજીનમુ રત્નું, માનકુરો તત્વ સામુન્ત્ર વ્યાર૦રા बहवे उदारवाया, मुच्छंति खुहंति दन्निवाराओ । બાવર્ત્તતા, તથા તથા વેવુિઠ્ઠી રા
શબ્દાઃ—
સન્વેસિ–સવ કળશેાના મહોમાશે-અધાભાગે, નીચે મલ્શિયંમિ-મધ્યભાગે
કેવનજી –કેવળ જળ રિદ્ધે ઉપલા ભાગમાં
મજૂરો-એ ભાગમાં તત્ત્વ—ત્યાં, કળશેામાં સાસુવશ્વાસવત્
વવે ઘણા
ઉદ્દારવાયા–મેટા વાયરા
મુદ્ધૃતિ-સમૂચ્છે છે, ઉત્પન્ન થાય છે. વ્રુત્તિ-ક્ષેાભ પામે છે, ઉછળે છે દુર્નિવારાયો-બે વાર
શબદોરત્ત અત્તો-એક અહારાત્રમાં તાં –ત્યારે ત્યારે વેવરિયુટીવેલની વૃદ્ધિ થાય છે
ગાથાર્થઃ --સ કળશેાની નીચેના ત્રિભાગમાં કેવળ વાયુ હાય છે, મધ્ય ત્રિભાગમાં વાયુ અને જળ એ મિશ્ર હોય છે, અને ઉપરના ત્રિભાગમાં કેવળ જળ હાય છે, ત્યાં નીચેના બે ભાગમાં શ્વાસેાચ્છવાસની પેઠે ઘણા મોટા વાયરા ઉત્પન્ન થાય છે, અને એક અહારાત્રમાં બેવાર એ રીતે ઉત્પન્ન થઈ ક્ષેાભ પામે છે, તેમ તેમ સમુદ્રની વેલ વૃદ્ધિ પામે છે ॥ ૮-૯ ॥ ૨૦૨ ૫ ૨૦૩૫
૫ પાતાલ કળશેાના માટા વાયરા અને તેથી વેલવૃદ્ધિ
વિસ્તરાઈઃ—ચાર મહા પાતાલકળશે ૧ લાખ ચૈાજન "ડા અથવા ઉંચા છે તેને ત્રીજો ભાગ ૩૩૩૩૩ ચેાજન છે, જેથી નીચેતા ૩૩૩૩૩ૐ ચેાજનમાં ફકત વાયુ હાય છે, તેની ઉપરના ૩૩૩૩૩૩ ચેાજનમાં વાયુ અને જળ અને મિશ્ર રહે છે અને ઉપરના ૩૩૩૩૩ૐ ચેાજનમાં કેવળ જળ હેાય છે, અને એ રીતે લઘુકળશેના ૩૩૩ ચેાજન જેટલા ત્રણ ભાગમાં વાયુ-જળવાયુ અને જળ હાય છે, એ પ્રમાણે નીચેના એ ભાગમાં વાયુ મૂચ્છે છે, એટલે સ્વભાવથી જ માટા વાયરા ઉત્પન્ન થાય છે, અને ક્ષેાભ પામે છે એટલે ઉંચે ઉછળે છે, જેમ મનુષ્યના પેટમાં રહેલા શ્વાસેાાસરૂપ પ્રાણવાયુ પેટમાં સ્વભાવથી જ ઉત્પન્ન થઈ ઉચ્છ્વવાસ રૂપે બહાર નિકળે છે,