SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧) ૬૩૦૦૦ (૫૭૨૭ ૨ાજન ૫૫ ૦૮૦ ७७ ૩૦ ૨૨ ૮૦ ७७ = ૦૩ ચેાજન શેષ. ૧૦૦૦ ન‘નવનનુ‘ સ્વરૂપ ૫૭૨૭ ચેાજન માદ ૫૭૨૭-૩ ચૈા. ૪૨૭૨-૮ માહ્યુમેરૂ સૌમનસમેખલાએ વનના એ બાજુને વિસ્તાર ખાદ ૨. ૧૦૦૦ ૩૨૭૨-૮ અભ્યન્તરમેરૂના વિષ્ઠભ થયા એ રીતે નવેંદનવનમાં પણ એ વિષ્ણુભ ગણાશે. ૧૯૧ ચૈાજન ઉપર ચઢતાં આવે છે માટે ૬૩૦૦૦ ને ૧૧ વડે ભાગતાં એ આવેલા ૫૭૨૭ ચા. અને અગિરીઆ ૩ ભાગને સમભૂમિ સ્થાનવી મેરૂના ૧૦૦૦૦ ચેાજતમાંથી ખાદ કરતાં ૪૨૭૨ ચેાજન અને અગિઆરીઆ ૮ ભાગ આવ્યા. અને તેમાંથી ૧૦૦૦ ચેાજત એ બાજુના મળીને સામનસવનના માદ કરતાં ૩૨૭૨-૮ અભ્યન્તરમેરૂના વિસ્તાર પ્રાપ્ત અથવા શિખરથી નીચે ૩૬૦૦૦ ચે!જન ઉતરતાં સેામનસ વન આવે છે માટે ૩૬૦૦૦ને ૧૧ વડે ભાગતાં ૩૨૭૨ યાજન ૮ ભાગ આવે એજ અભ્યન્તરમે વિષ્કભ જાણવા. અને તેમાં એ બાજુને વવિષ્કભ ૧૦૦૦ યાજત ઉમેરતાં યા. ૪૨૭૨ ભા. હું તે બાહ્યમેરૂના વિષ્ણુભ જાણવા. એ રીતે આગળ કહેવાતા નંદનવનમાં પશુ એ વિષ્ણુભ ગણવા. એ રીતે દરેક યાજને (એક અગિઆરાંશ ચેાજન એટલે એક ચેાજનના અગિઆર ભાગ કરીએ તેમાંના ૧ ભાગ) જેટલી હાનિવૃદ્ધિ મેરૂપર્યંતની જાણવી. ા મેરૂની હાનિવૃદ્ધિ ગતિને અનુસારે. ઉપર કહેલી ૧ ની હાનિ અથવા વૃદ્ધિ તે કણ ગતિએ વિચારવી એટલે સમભૂતલથી શિખર સુધી દોરી લગાડીને ગણવી, જેથી એ દોરીની સપાટીથી જ્યાં જ્યાં ન્યૂન મેરૂ હેાય એટલે આકાશ માત્ર હોય તેપણ તે આકાશને મેરૂપ ત તરીકે ગણવુ, અને અધિક નીકળેલા ભાગ આકાશતરીકે ગણવા, જેથી વનની મેખલાએમાં થતી એકસામટી ઘણી હાનિ હાવા છતાં પણ વિરેાધ ગણાય નહિં. કેવળ મેરૂપર્યંતને અ ંગેજ નહિ પરન્તુ દરેક પવ તકૂટ આદિકની હાનિવૃદ્ધિએ સત્ર કણ ગતિ પ્રમાણેજ વિચારવી ॥ ૧૨૧ ॥ અવતરળઃ—હવે આ ગાથામાં સેામનસવનથી નીચે આવેલા સઁવનવનનુ સ્વરૂપ કહે છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy