________________
શ્રી નિને દ્વાર નમોનમઃ .
.
જ
અ
હ
*
જા r , .
We - જર ન
** *-
-**- ******
-*
***********
--- ****
****
*
**
**
/
शासन सम्राट् श्री विजयनेमिसूरीश्वरेभ्यो नमोनमः ॥जैनाचार्य श्री १००८ विजयकमलसूरीश्वर शिष्य जैनाचार्य
विजयमोहनसूरीश्वरेभ्यो नमोनमः॥ ( શ્રી અંધુ ક્ષેત્ર સમાપ્ત
विस्तरार्थ सहित
કાક
અવતાન–શ્રી બૃહત્સંગ્રહણી નામના ગ્રંથમાં જૈનદર્શનને અનુસારે શાશ્વતી પગોળ વિદ્યા દર્શાવીને હવે આ ગ્રંથમાં શાશ્વતી ભૂગોળ દર્શાવવાનો પ્રસંગ છે. ત્યાં ખગોળમાં ચૌદરજજુ પ્રમાણ ઉંચા અને અનિયતપણે સાતરજજુ વિસ્તારવાળા લોકાકાશમાં ઊર્વભાગે રહેલા દેવેની વસતિનું અને અધેભાગે (નીચે) રહેલા પાતાળવાસી દે તથા નારકેનું અને મધ્ય આકાશમાં [તિર્યશ્લોકમાં] મનુષ્ય તથા તિર્યંચાનું વર્ણન દર્શાવ્યું, એ પ્રમાણે ચૌદરજજુ પ્રમાણ ખગોળમાં જે જે પદાર્થો [ જીવે વિમાનો નરકાવાસાઓ ભુવનો વિગેરે ] રહેલા છે તે સર્વ પદાર્થોનું વર્ણન કર્યું છે, અને હવે આ ગ્રંથમાં પહેલી રતનપ્રભા નરકમૃથવી કે જેના ઉપલા તળીયે આપણે રહીએ છીએ તેજ ઉપરના તળીયામાં [ઉપલી સપાટીમાં આવેલા અસંખ્ય દ્વીપ તથા અસંખ્ય સમુદ્રોનું વર્ણન સંક્ષેપમાં કહેવાનું છે, અને એજ દ્વિીપ સમુદ્રોમાં જ્યાં જ્યાં મનુષ્ય વસતિ તિર્યંચની વસતિ પહાડ નદીઓ સરોવરે ઈત્યાદિ શાશ્વતા પદાર્થો રહેલા છે તેનું પણ વર્ણન કરવાનું છે, તેમાં વિશેષ વર્ણન તે મનુષ્યની વસતિવાળા અઢી કીપનું જ કરવામાં આવશે, કારણ કે શેષ દ્વીપ સમુદ્રોમાં જાણવા લાયક શાશ્વત પદાર્થો અઢી કપ જેટલા નથી માટે તે સર્વનું અ૫ વર્ણન કરવામાં આવશે, જેથી આ ક્ષેત્રસમાસ ગ્રંથ અઢી દ્વીપના વર્ણનથી ભરપૂર છે એમ કહીએ તો પણ ચાલે. હવે એ ક્ષેત્રસમાસને શબ્દાર્થ આ પ્રમાણે-ક્ષેગ-રતનપ્રભા પૃથ્વી ઉપર રહેલા અથવા મધ્ય લેકમાં રહેલા અસંખ્યાત દ્વીપસમુદ્રોરૂપી ક્ષેત્ર તેને સા–સંક્ષિપ્ત વર્ણન તે ૧. અથવા લેક રૂઢી પ્રમાણે સમાસ એટલે સમાવેશ એ અર્થ પણ સંગત છે,