SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ શેરાનHT. તેની આ પહેલી ગાથા કે જેમાં ગ્રંથકર્તાએ કરેલું મંગલાચરણ તથા ત્રણ અનુબંધ કહેલા છે, તે કહેવાય છે वीरं जयसेहरपय-पइडिअं पणमिऊण सुगुरुं च। मंदुत्ति ससरणट्ठा, खित्तविआराणु मुंछामि [मुच्छामि] ॥१॥ શબ્દાર્થ – વીરં–શ્રી વીરભગવંતને ત્તિ-ઈતિ, તેથી –જગતના સ–સ્વ, પિતાના સંદર–શેખર-શેખર, મુકુટ સરખા સરળ–સ્મરણાર્થે, સ્મરણમાં રહેવા માટે વથ–પદ, સ્થાને વિરા-ક્ષેત્રના બં–પ્રતિષ્ઠિત, રહેલા વિવાર–વિચારના વળમિકા–નમસ્કાર કરીને મ–આણુ, કણોને, લેશમાત્ર સુપુર્દ-સુગુરૂને છામિ-વીણું છું, સંગ્રહું છું મંઢ (૪)– –મંદબુદ્ધિવાળો [૩છામ-કહીશ] પથાર્થ-જગતના મુકુટ સરખા સ્થાને રહેલા [ જગતના અગ્રભાગે રહેલા ]. શ્રી વીર ભગવંતને અને યશેખરસૂરિની પાટે બેઠેલા મારા ગુરૂને નમસ્કાર કરીને હું મંદબુદ્ધિવાળે છું તેથી મારા પિતાના સ્મરણને અર્થે ક્ષેત્ર સંબંધિ વિચારના અણુઓને [કણોને વીણું છું [એકઠા કરૂ છું, અર્થાત્ ક્ષેત્ર સંબંધિ વિચારને લેશમાત્ર સંગ્રહું છું]. ૧૫ વિસ્તરાર્થ –દરેક ગ્રંથમાં પ્રાયઃ મંગલાચરણ, ગ્રંથમાં કહેવાનો વિષય, ગ્રંથને પરંપરાથી ચાલ્યા આવતે અખંડ સંબંધ, અને ગ્રંથ બનાવવાનું પ્રજન-કારણ એ ચાર બાબત પ્રથમથી જ કહેવાની હોય છે, એ ચારમાં એક મંગલ, અને ત્રણ અનુબંધ કહેવાય છે. ત્યાં આ ગ્રંથકર્તાએ શ્રી વીરભગવંતને અને પિતાના ગુરુને નમસ્કાર કર્યો તે મંડ્યાવરણ છે, અને સંબંધ પણ એમાં જ અંતર્ગત છે, કારણ કે ગ્રંથકર્તા પિતે જયશેખરસૂરિના શિષ્યના શિષ્ય છે એમ ગાથાના પૂર્વાર્ધમાં-મંગલાચરણમાં જ કહ્યું, અને જયશેખરસૂરિ શ્રી વીર ભગવંતની પરંપરામાં થયેલા છે, તેથી મંગલાચરણમાં જ ગુરુપર્વક્રમ સંવંધ કહેવાઈ ગયે, તથા વાચ્ય વાચક અથવા ૧. મંાિ એ સમાસ છે, જેથી એ સમાસને છૂટા પાડતાં ગંઢ (તિ) થાય છે. ૨. અન્યદર્શનીય તકશાસ્ત્રોમાં અધિકારી સહિત ચાર અનુબંધ કહ્યા છે. પરંતુ જૈનદર્શનમાં ત્રણ . અનુબંધ દેખવામાં આવે છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy