________________
એ આરામાં આયુષ્ય વિગેરેનું પ્રમાણ
પ્રમાણ જાણવા માટે ભર્યા હતા, તેવી જ રીતે ભરેલા તે કૂવામાંથી જ્યારે સે સે વર્ષે તે એકેક સૂમરોમખંડ બહાર કાઢતાં જેટલા કાળે કૂવો ખાલી થાય, તેટલા કાળનું નામ કાળને ૧ પલપમ એટલે ? સુમમઢાપોપમ કહેવાય, અને તેવા ૧૦ કડાકડિ એટલે ૧૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આ આંક જેટલા પલ્યોપમે કાળને ૧ સાગરોપમાં એટલે ? સૂથમાસામ થાય. અહિં ક્રાફ્સ એ પદ ગાથામાં કહ્યું છે તે ઉદ્ધાર અને ક્ષેત્રપલ્યોપમ વા સાગરોપમનો નિષેધ કરી અદ્ધાપલ્યોપમ વા અદ્ધાસાગરોપમ સમજવા માટે છે. વિશેષવર્ણન બીજી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયું છે. આ ૯૨ છે
અવતરા –પૂર્વગાથામાં આરાનું પ્રમાણ દર્શાવવા માટે અદ્ધાપપમ અદ્ધાસાગરેપમનું સ્વરૂપ કહ્યું. માટે હવે આ ગાથામાં તેની સાર્થકતામાટે છએ આરાનું પ્રમાણ દરેકનું કેટલું કેટલું છે? તથા તે વખતના મનુષ્યનું આયુષ્ય અને ઊંચાઈ કેટલી? તે દર્શાવાય છે–
सागरचउतिदकोडा-कोडिमिए अरतिगे नराण कमा ।
आऊ तिदुइगपलिआ, तिदुइगकोसा तणुचतं ॥ ९३॥
| શબ્દાર્થ –
રતિદુ-ચાર ત્રણ બે
મા-અનકમે જોકોકિમિ-કેડાર્કડિ પ્રમાણવાળા તબુ ૩ વર્ત-શરીરની ઉંચાઈ મતિને-પહેલા ત્રણ આરામાં
જાથાર્થ – અનુક્રમે ચાર ત્રણ અને બે કલાકે ડિસાગરેપમવાળા પહેલા ત્રણ આરામાં મનુષ્યનું આયુષ્ય ત્રણ બે અને એક પલ્યોપમ, તથા શરીર ઉંચાઈ ત્રણ બે એક ગાઉ પ્રમાણની છે કે ૭.
વિસ્તર:–અવસર્પિણીને સુષમસુષમ નામને પહેલે આરો ૪ કઠોકેડિ સાગરોપમને (સૂફમઅદ્ધા સાગરોપમને) છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમ
આ ચાલુ ક્ષેત્ર ૧ થી સાત દિવસ સુધીના જન્મેલા ઘેટાના ૧ ઉત્સધાંગુલ પ્રમાણે રમખંડના વાર આઠ આઠ ખંડ કરવાથી ૨૦૦૭૧૫૦ વાલાય કરીને તેવા દરેક વાલામના પુનઃ અસંખ્ય અસંખ્ય સૂક્ષ્મખંડ કરીને સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ કર્યો, અને સિદ્ધાન્તમાં દેવકર વા ઉત્તર કુરૂક્ષેત્રના યુગલિકનું શીર્ષમુંડન કર્યા બાદ ૧ થી ૭ દિવસમાં ઉગેલા વાલાના અસંખ્યાતઅસંખ્યાત સૂક્ષ્મખંડ કરી સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ અને સાગરોપમ કર્યો છે, તેમાં કેવળ વિવક્ષા ભેદ જ છે, કારણકે ગણત્રી એકસરખી જ છે, કારણકે એક ઉત્સધાંગુલમાં કુરયુગલિકના મુંડનબાદ ૧ થી ૭ દિવસના ઉગેલા વાલા... પણ ૨૦૦૭૧૫ર સમાય છે, જેથી આગળની સર્વગણત્રી બાદરપલ્યોપમમાં તથા સૂક્ષ્મપલ્યોપમમાં પણ સરખી જ આવે. અને તે કુરૂ-હરિવર્ષ-હિમવંત-વિદેહ-લીખ-કા અને અંગુલને અનુક્રમે ૮-૮ ગુણ રવાથી [ સાતવાર ૮ ગુણ થતાં] ૨૦૯૭૧૫ર આવે.