________________
જબૂદીપની અપેક્ષાએ ધાતકીખંડ
ત્યારબાદ સૌમનસવનથી ૨૮૦૦૦ યોજના ઉપર જતાં અથવા સમભૂમિથી ૮૪૦૦૦ યોજન ઉપર જતાં મેરૂપર્વતનું શિખરતલ અથવા પંડકવન આવે તેથી ૮૪૦૦૦ ને ૧૦ વડે ભાગતાં ૮૪૦૦ આવે, તેને સમભૂમિના ૯૪૦૦માંથી બાદ કરતાં ૧૦૦૦ જન શિખવિસ્તાર આવે. [ અહિં અભ્યન્તરવિસ્તારને અભાવ છે, કારણ કે મેરૂપર્વત સમાસ થયે, અને ચૂલિકાવિસ્તાર તે જબૂદ્વીપતુલ્ય ૧૨ યોજન હોવાથી પંડકવન પણ જંબૂદ્વીપવત્ ૪૯૪ યોજન ચક્રવાલવિસ્તારવાળું છે. તે રતિ શિવરવિસ્તાર: |
એ પ્રમાણે ઉપર ચઢતાં જેમાં નીચેના વિસ્તારમાંથી ઘટતું જાય છે, તેમ ઉપરથી નીચે ઉતરતાં ઉપરના વિસ્તારથી મેરૂપર્વત 10 યોજન વધતું જાય છે, અને તે વૃદ્ધિને અનુસારે પણ નીચેના ચાર સ્થાનના વિસ્તાર પ્રાપ્ત થાય છે તે એક જ ઉદાહરણથી આ પ્રમાણે
શિખરથી ૮૪૦૦૦ યોજન નીચે ઉતરતાં ભૂમિ આવે છે, માટે ૮૪૦૦૦ ને ૧૦ વડે ભાગતાં ૮૪૦૦ યોજના આવ્યા તેને શિખરના ૧૦૦૦ યજન વધારતાં [૧૦૦૦+ ૮૪૦૦=] ૯૪૦૦ યોજન આવ્યા, જેથી સ્પષ્ટ થયું કે મૂરિથાને મેદ ૧૪૦૦ યોગને વિસ્તારવાળે છે. એ રીતે જ મૂળ ૧૦૦૦ યોજન ઊંડું હોવાથી [ ૧૦૦૦-૧૦=૧૦૦+ ૯૪૦૦=] ૫૦૦ યોજન વિસ્તાર મૂળમાં છે. હવે અહિં કેટલાંક સ્થાનને જંબૂદ્વીપની અપેક્ષાએ સ્પષ્ટ તફાવત આ પ્રમાણે–
જંબુદ્વીપમાં
ધાતકીખંડમાં ૧ મેરૂને મૂળ વિસ્તાર
૧૦૦૯૦૧ .
૯૫૦૦ યો. ૨ > સમભૂમિ વિસ્તાર ૧૦૦૦૦ યો. ८४०० J,, નંદનવને બાહ્ય વિ. ૯૯૫૪ .
૩૫૦ છે. , , અભ્ય૦ વિ ૮૫૪ .
૮૩૫૦ છે. J,, સૌમનસે બાહ્ય વિ૦ ૪ર૭૨ યો.
૩૮૦૦ યો. ,, , અભ્ય૦ વિ૦
૩૨૭૨ . ૨૮૦૦ યો. ', શિખર વિસ્તાર
૧૦૦૦
૧૦૦૦ ચો. ,, મૂળથી સમભૂમિ
૧૦૦૦
યો. ઊંચે ૧૦૦૦ યો. ઉંચે , સમભૂમિથી નંદનવન
૫૦૦ યો. ઊંચે ૫૦૦ યો. ઉંચે , નંદનથી સૌમનસ ૬૨૫૦૦ યો. ઉંચે પ૫૫૦૦ યો. ઊંચે સૌમ.થી પંડકશિખર
३६००० યો. ઉંચે ૨૮૦૦૦ યો. ઉંચે ભદ્રશાલ
V)
•
યા.
|
* ભદ્રશાલવનની લંબાઈ પહોળાઈ સંબંધિ તફાવત આગળ ૭ મી ગાથામાં જ કહેવાશે.