________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
પીઓ પાકી ઈંટ સરખા એટલે લંબચોરસ આકારના છે. તેમજ અધિક સુંદર વિમાને છે–અહિં પાકી ઈંટનું દ્રષ્ટાંત તે વિમાનની રક્ત કાંતિને સૂચવવા માટે છે. તથા પ્રકાશ -અન્તર ઇત્યાદિ અધિકવર્ણન અન્ય ગ્રંથેથી જાણવા યોગ્ય છે. // તિ વાઘોષણમુકાત ज्योतिप्क स्वरुप ॥
અવતરણ–આ જંબુદ્વીપના પ્રકરણમાં જબૂદ્વીપ વૃત્તપ્રતર (ગેળ થાળી સરખો) છે. તો તેને પરિધિ-ઘેર કેટલે? તે આ ગાથામાં કહેવાય છે
इह परिहि तिलक्खासोलसहस सयदुन्नि पउणअडवीसा । धणुहडवीससयंगुल-तेरसड़ा समहिआ य ॥१८५॥
શબ્દાર્થ – દિ-અહિ, જંબુદ્વીપ
ધગુઠ્ઠ-ધનુષ્ય રિદ્ધિ-પરિધિ–ઘેરાવો
૩માવીસસય-એકસો અઠ્ઠાવીસ વિક્રવાસેટસત્ત-ત્રણલાખ લહજાર મંગુતેરસ-સાડાતેર અંગુલ યદુનિ-બસે
સમલ્સિા –અને કંઈક અધિક ૩ળગાવીસ–પણુઅઠ્ઠાવીસ
જાથા–અહિં જંબૂદ્વીપનો પરિધિ એટલે ઘેરાવ ત્રણલાખ સોલહજાર બસો પિણીઅઠવસ જન-એક અઠ્ઠાવીસ ધનવું સાડાતેર અંગુલ અને તેથી પણ કંઈક અધિક છે. જે ૧૮૫ છે
વિસ્તર –જંબુદ્વીપની જગતીની બહારથી જગતીને અડીને જે જંબુદ્વીપની પ્રદક્ષિણે ફરીએ તે ૩૧૬૨૨છા એજન, ૧૨૮ ધનુષ અને ૧૩ાા અંગુલ ઉપરાન્ત કંઈક અધિક, એટલું ચાલવું પડે. એ ગોળ વસ્તુઓને પરિધિ–અથવા પરિઘ કહેવાય છે. એ પરિધિનું પ્રમાણુ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? તેનું કારણ તો ૧૮૮ મી ગાથામાં જ કહેવાશે, અને અહિં તે કેવળ પરિધિનું પ્રમાણ જ દર્શાવ્યું. તથા અહિં “કંઈક અધિક” એમ કહ્યું તે ૧૩ અંગુલ ઉપરાન્ત યવ-મૂકા-લિખ આદિ પ્રમાણુ આવે છે માટે. તથા ૨૨૭ જન કહ્યા તેમાંના ઘા એજનના ૩ ગાઉ એ અંકથી પણ જંબુદ્વીપને પરિધિ ગણાય ૧૮૫
અવતરણ -હવે આ યાથામાં જંબુદ્વીપનું ગણિતપદ [ ક્ષેત્રફળ] કહેવાય છેसगसयणउआ कोडी, लक्खाछम्पन्न चउणवइ सहसा । सढसय पउणदुकोस सडूढबासट्टिकर गणिअं ॥१८६॥
શબ્દાર્થ – સાથn૩મ-સાતસો નેવું
વાળદુ-પિણે બે ગાઉ વાવ–રાણું
સરાષ્ઠિર સાડીબાસઠ હાથ સદ્દસ-દોઢસે
જળસંગણિતપદ– ક્ષેત્રફળ