SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત સિવાય ચાર દિશામાં એકેક સિદ્ધાયતનકૂટ (પર્વતની પહોળાઈના મધ્ય ભાગે છે. તે ઉપર એકેક જિનભવન છે. જેથી માનુષેત્તરગિરિ ઉપર ૪ શાશ્વત જિનભવને છે. એ આઠે જિનભવને લઘુહિમવંત આદિ વર્ષધર પર્વત ઉપરના જિનભવન સરખાં છે, એટલે ૫૦ એજન દીર્ઘ, ૨૫ જન પહેલા અને ૩૬ જન ઉંચાં છે. જે ૧ છે ૨૫૭ છે નંદીશ્વરદ્વીપમાં પર, કુંડલદ્વીપમાં જ, અને રૂચકદ્વીપમાં ૪ શાશ્વત જિનચૈત્ય. અવતરણ : તીચ્છલકમાં રા દ્વીપમાં શાશ્વતચૈત્યો કહેવાના પ્રસંગમાં અઢી દ્વીપથી બહારના નંદીશ્વરદ્વીપ કુંડલદ્વીપ અને રૂચકદ્વીપમાં પણ પર્વત ઉપર શાશ્વત અનુક્રમે પર-૪-૪ છે તે આ ગાથામાં કહેવાય છે तत्तो दुगुणपमाणा, चउदारा थुत्तवण्णिअसरूवे । .गंदीसरि बावन्ना, चउ कुंडलि रूअगि चत्तारि ॥२॥२५८॥ શબ્દાર્થ – તતો-તે ૮ ચોથી am –વર્ણવેલા સ્વરૂપવાળા દુધાળપમાળ-બમણા પ્રમાણના fસરે વન–નંદીશ્વરદ્વીપમાં બાવન વાર-ચાર દ્વારવાળાં વર-કંડલદ્વીપમાં ચાર યુત્ત-સ્તોત્રમાં મલિન વારિરૂચકદ્વીપમાં ચાર થાર્થ –તે ૮ ચોથી બમણું પ્રમાણવાળાં અને ચાર ચાર દ્વારવાળાં ચૈત્ય તેત્રમાં વર્ણવેલા સ્વરૂપવાળા નંદીશ્વરદ્વીપમાં પર (બાવ.) છે, કુંડલદ્વીપમાં ૪ છે, અને રૂચકદ્વીપમાં પણ ૪ છે [ એ ૬૦ ચૈત્ય કહ્યાં ] ૨ ૨૫૮ વિસ્તરાર્થ –શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીનું રચેલું “ શ્રીશાશ્વતચૈત્યસ્તવ” નામનું એકસ્તાત્ર છે, તેમાં સર્વે શાશ્વતનાં સ્થાન પ્રમાણ દ્વારા પ્રતિમા સંખ્યા આદિ સવિસ્તર વર્ણન છે, તે સ્તોત્રમાં શાશ્વત જિનસ્તુતિને માટે વર્ણવેલા આઠમાં નંદીશ્વરદ્વિીપમાં બાવન ઐત્ય કહ્યાં છે, ૧૧ મા કુંડલદ્વીપમાં ૪ ચૈત્ય અને ૧૩મા રૂચકદ્વીપમાં પણ ૪ ઐત્ય કહ્યાં છે, એ પ્રમાણે ત્રણ દ્વિીપમાં મળીને ૬૦ ચૈત્ય કહ્યાં છે, તેનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે– છે ૮ માં નંદીશ્વરદ્વીપમાં (બાવન) શાશ્વત જિનચૈત્ય છે વંશી સમૃદ્ધિ વડે સર=ૌભવવાળો-દીપતે જે દ્વીપ તે વંચીશ્વરબ્રીવ તેના પૂર્વાર્ધને અધિપતિ કૈલાસ દેવ અને પશ્ચિમના અધિપતિ હરિવહન દેવ છે, એ દેવની વિજયદેવ સરખી રાજધાની બીજા નંદીશ્વરદ્વીપમાં છે. આ કંપની પહોળાઈ ૧૬૩૮૪૦૦૦૦૦ એકસે ત્રેસઠ ક્રોડ ચોરાસી લાખ યે જ છે, એ હીપના અતિમધ્યભાગે ચારદિશામાં અંજારનના શ્યામવર્ણ ૪ નનકિરિ નામના ચાર પર્વતે ભૂમિથી ૮૪૦૦૦ એજન ઉંચા અને ૧૦૦૦ એજન ભૂમિમાં ઊંડા છે, તથા ૧૦ હજાર જે. ૧ જે સ્તોત્ર આ ગ્રન્થની સમાપ્તિ પછી પૃષ્ઠ ૪૩૧-૪૩૨ માં આપેલ છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy