________________
વિચારશકિતસમ્પન્ન પ્રાયઃ પ્રત્યેક પ્રાણુ એ પરમાત્મતત્વને ઉપાસક હોય છે. પરમાત્મદશાની
પ્રાપ્તિ એ ઉપાસકની ઉપાસનાનું શ્રેય છે. વર્તમાન જગતમાં જૈન-બૌદ્ધ-શવપરમાત્મતત્ત્વની વૈષ્ણવ-મુસ્લીમ-પારસી. કિંવા ક્રિશ્ચીયન વિગેરે જે જે ધાર્મિક ફિરકાએ ઉપાસના નજરમાં આવે છે તે પ્રત્યેક ફિરકાઓમાં ધર્મારાધક તે તે વ્યક્તિને આશય
પરમાત્મદશાપ્રાપ્તપુરૂષની સાધના પ્રાપ્ત કરવાનું હોય છે. નીચે જણાવાતી તે તે ધર્મશાસ્ત્રોની પંક્તિઓ દ્વારા થતી પ્રભુ પ્રાર્થનામાં પણ એ જ આશય સપષ્ટ તરી આવે છે.
જૈન – “નમે અરિહંતાણં નમે સિદ્ધાણં | અર્થ “અરિહંતને નમસ્કાર થાઓ. સિદ્ધને નમે આયરિઆણું નમે ઉવઝાયાણું ! | નમસ્કાર થાઓ. આચાર્યને નમસ્કાર થાઓ. નમો લોએ સવસાહણ ! એ પંચ ઉપાધ્યાયને નમસ્કાર થાઓ. લોકને વિષે વર્તતા નમુક્કારે છે સવ પાવપણુસરે સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. એ પંચ નમ: મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ | સ્કાર શ્રુતસ્કંધ, સર્વ પાપનો નાશ કરનાર છે. મંગલં છે
સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે.”
બૌધ્ધામૂલ
અર્થ;–“પૂર્ણ પ્રજ્ઞ અન ભગવાન બુદ્ધને “નમે ત ભગવતો અ૨હતો નમસ્કાર થાઓ. હું બુદ્ધનું શરણ સ્વીકારું છું, સમ્માસબુદ્ધસ્મ બુદ્ધ સરણું ધર્મનું શરણ સ્વીકારું છું, સંઘનું શરણું ગચ્છામિ ! ધર્મ સરણ ગચ્છામિ ! સ્વીકારું છું.” સંઘ સરણું ગચ્છામિ છે ?'
શ્રીમદ્દભગવદ્ ગીતા “વમાદિદેવ: પુરુષ: પુરાણ
અર્થ-હે પરમાત્મન્ !) આદિદેવ તમે જ સ્વમસ્યુ વિશ્વસ્ય પર નિધાનમ્ | છે, પુરાણ પુરૂષ તમે છો, વિશ્વના ઉત્કૃષ્ટ નિધાનવેત્તાસિ વેદ્ય ચ પરં ચ ધામ,
રૂપ પણ તમે જ છે, (અખિલ તત્ત્વના) જ્ઞાતા ત્વયા તત વિશ્વમનન્તપમ્ | ૧ | પણ તમે છો, જાણવા લાયક સર્વોત્કૃષ્ટ તેજ
સ્વરૂપ તમે છો, તમે એજ અનન્ત સ્વરૂપ વિશ્વને વાયર્યમેડગ્નિર્વસણઃ શશાક, વિસ્તાર કરેલો છે. વાયુમ-અગ્નિ-વરૂણ-ચંદ્ર પ્રજાપતિ પ્રપિતામહુધા
-બહ્મા-અને વિધાતા એ સર્વ તમે જ છો. નામે નમસ્તસ્તુ સહસકૃત્ત્વ:
હજારો વાર તમને મારો નમસ્કાર થાઓ. ફરીથી પુનશ્ચ ભૂયોડપિ નામે નમસ્તે છે ૨ | | પણ મારે તમને નમસ્કાર થાઓ”
પારસી “યાનીમ નમો યાનીમ વેચ યાનીમ | અર્થ;-“પુન્યાત્મ જરથુસ્ત્રને કમને ધન્ય ષયઓથનેમ અષઓનો જરથુસ છે ! છે, વચનને ધન્ય છે અને વિચારને ધન્ય છે.
કા અમેવા પેતા ગાથાઓ ગેયુરવા- એ પવિત્ર આત્માએ ધર્મ ગ્રંથોનું પ્રકાશન કર્યું ઈનામે વે ગાથાઓ અપએ નીશ” | હે દિવ્ય ધર્મગ્રંથ ! તારી હું સ્તુતિ કરું છું.”