SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતકી ૮ ગજદ‘તગિરિની વિષમતા ગિરિએ ત્રણ લાખ છપ્પન હજાર ખસેા સત્તાવીસ (૩૫૬૨૨૭) ચેાજન દીર્ઘ છે || ૮ || ૨૩૨ ૫ રૂપ વિસ્તરા :—અહિ' મેરૂપ તથી બહારના ગજદંતગિરિ તે પૂ ધાતકી ખડના મેરૂપ તથી પૂર્વ તરફના જે પહેલી અને સેાળમી વિજય પાસે રહ્યા છે તે સેામનસ અને માલ્યવંત એ છે, તથા પશ્ચિમ ધાતકી ખંડના મેરૂની પશ્ચિમના જે ત્યાંની મહાવિદેહની ૧૭ મી અને ૩૨મી વિજય પાસે રહેલા વિદ્યુત્પ્રભ અને ગંધમાદન એ એ મળી ચાર ગજ તગિરિ મહારના એટલે કાળાધિ-સમુદ્ર તરફના છે, તે ચારેની લંબાઈ ૫૬૯૨૬૦ યાજન છે, અને પૂર્વ ધાતકીમેરૂથી પશ્ચિમના વિદ્યુત્પ્રભ અને ગધમાદન તથા પશ્ચિમ ધાતકીમેરૂથી પૂર્વના સેામનસ અને માલ્યવંત એ જ બૂઠ્ઠીપસન્મુખના ૪ ગજદંતગિરિની લંબાઇ ૩૫૬૨૨૭ ચૈાજન છે. એ રીતે પૂ ધાતકીમાં જે એ ગજદંત ઘણા દીર્ઘ છે તેજ એ ગજદત પશ્ચિમધાતકીમાં ન્હાના−ટુંકા છે, અને પૂર્વ ધાતકીના જે બે ગજદ ત ન્હાના છે, તેજ એ ગજદંત પશ્ચિમ ધાતકીમાં ઘણા મોટા છે. ! इति गजदंतगिरिदीर्घत्वम् ॥ એ પ્રમાણે ચાર ચાર ગઈ તામાં પરસ્પર લખાઈ ને વિપર્યાસ હાવાનું કારણ એ છે કે કાળાધિ સમુદ્ર તરફના ધાતકી ખાંડના ગજદતસ્થાને રહેલા પિરિષ ઘણા મોટા હૈાવાથી મહાવિદેહને વિસ્તાર ઘણા છે, અને ત્યાં રહેલા એ ચાર પવ તાએ પેાતાની વર્કલ'ખાઈથી દરેકે દેશેાન અવિસ્તાર જેટલુ ક્ષેત્ર રોકયુ છે, માટે અધિક દીર્ઘ છે, અને લવણ સમુદ્રને ગજદ તને સ્થાને રહેલા ધાતકી ખ'ડના પરિધિ ન્હાના હાવાથી તેવા સ્થાને રહેલા તે ચાર ગજદ તે અલ્પ લખાઈવાળા છે. ા તિ ૪ ૪ गजदंतगिरिणा दीर्घत्वे विपर्यासहेतुः ॥ આ ગજદન્તગિરિઓની લંબાઈની ઉત્પત્તિ ગ્રંથામાં અંકગણિતપૂર્વક દેખાતી નથી, માટે અહિં વિસ્તરામાં પણ તે અંકગણિત દર્શાવ્યું નથી. તથા અ વર્તુલાકારે ભેગા થયેલા ( પન્ત ભાગ પરસ્પર સ્પર્શેલા નથી તે પણ દૂરથી ભેગા જેવા દેખાતા હેાવાથી) એ ગજદગિ રેએની લંબાઈ ના સર્વાંળે જે ૯૨૫૪૮૬ ચેાજન થાય છે તેજ કુરૂક્ષેત્રનું ધનુઃપૃષ્ઠ છે, એટલે અધ લખવતુ લાકાર કુરૂક્ષેત્રને એ અધ અભ્યન્તરપરિધિ છે. બાહ્યપરધિની વિક્ષા ધનુઃપૃષ્ઠ કહેવાના પ્રસંગમાં હાઈ શકે નહિ. માટે ધનુપૃષ્ઠમાં સત્ર અભ્યન્તરપરિધિજ ગણવા. તથા એ ગજદ તગિરિએ પહેાળાઈમાં તા ૬ ઠ્ઠી ગાથામાં કહ્યા પ્રમાણે જ ખૂગજજ્જતથી દ્વિગુણ હોવાથી વધરપત પાસે ૧૦૦૦ જન પહોળા અને પર્યન્તે ૧. વિચારતાં સમજાય છે કે એ ગજદ તગિરિઓની મે વિષમ લંબાઈ અંકગણિતથી શોધી કાઢવી તે વિશેષ વિકટ છે, જો કે શેાધવાની રીતિ તા હાય જ પરન્તુ એ વિકટ રીતિ આવા અર્થમાં ઉપયાગી નથી. ૪૪
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy