SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત મવરળ –પૂર્વગાથામાં કહેલાં બે મેરૂપર્વતને મૂળ આદિ પાંચ સ્થાને વિસ્તાર કેટલું છે? તે આ ગાથામાં કહેવાય છે – तह पणणवई चउणउअ अद्धचउणऊ अ अट्ठतीसा य । दसई सयाई कमेणं, पणठाणपिहुत्ति हिट्ठाओ ॥५॥२२९॥ શબ્દાર્થ – વળાવ [ સા ]-પંચાણુસો જન સરું સારું-દસ સ યોજના વાળ૩-ચોરાણુ જન મેળું -અનકમે મવડળ- અર્ધચોરાણુ ] સાઢીત્રાણસે ત્રટાળ-પાંચ સ્થાનની જન fહુત્તિ-પહોળાઈ અગ્રતીસા-આડત્રીસસો એજન હિટ્ટામો હેઠેથી પ્રારંભીને જાથા –તથા મેરૂપર્વતની નીચેથી પ્રારંભીને પાંચસ્થાનમાં અનુક્રમે ૫૦૦૯૪૦૦-૩૫૦-૩૮૦૦ અને ૧૦૦૦ એજનને વિસ્તાર છે [ અહિં ના એ પદ પળનેવેરૂ આદિ પાંચે અંક સાથે જોડવું ]. એ પ ાં ૨૨૯ વિરતાર્થ –અહિં પાંચસ્થાન તે મેરૂ પર્વતનું મૂળ, સમભૂમિ, નંદનવન, સૌમનસવન અને સર્વથી ઉપરનું પંડકવન અથવા શિખરતલ એ ઉપરા ઉપરી પાંચ સ્થાનોની કમશઃ પહોળાઈ અનુક્રમે ૯૫૦૦ જનાદિ કહી તે આ પ્રમાણે ૧ મેરૂના મૂળને વિસ્તાર ૫૦૦ | ૪ સૌમનસ સ્થાને ૨ સમભૂમિસ્થાને ८४०० [ પ પંડકરને (શિખરતલે) ૧૦૦૦ ૩ નંદનવને ૯૩૫૦ ૩૮૦૦ એ વિસ્તારનો વિલેષ કરી ઉંચાઈ વડે ભાગતાં જે આવે તેટલી હાનિ ઉપર ચઢતાં હોય અને નીચે ઉતરતાં તેટલી વૃદ્ધિ હોય ” એ ગણિત રીતિ પ્રમાણે મૂળના શિખરતલના નિયત વિસ્તારથી વચ્ચેના ત્રણ સ્થાનને અથવા પાચે સ્થાનને વિસ્તાર પ્રાપ્ત થાય તે આ પ્રમાણે–
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy