________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
મવરળ –પૂર્વગાથામાં કહેલાં બે મેરૂપર્વતને મૂળ આદિ પાંચ સ્થાને વિસ્તાર કેટલું છે? તે આ ગાથામાં કહેવાય છે –
तह पणणवई चउणउअ अद्धचउणऊ अ अट्ठतीसा य । दसई सयाई कमेणं, पणठाणपिहुत्ति हिट्ठाओ ॥५॥२२९॥
શબ્દાર્થ – વળાવ [ સા ]-પંચાણુસો જન સરું સારું-દસ સ યોજના વાળ૩-ચોરાણુ જન
મેળું -અનકમે મવડળ- અર્ધચોરાણુ ] સાઢીત્રાણસે ત્રટાળ-પાંચ સ્થાનની
જન
fહુત્તિ-પહોળાઈ અગ્રતીસા-આડત્રીસસો એજન
હિટ્ટામો હેઠેથી પ્રારંભીને જાથા –તથા મેરૂપર્વતની નીચેથી પ્રારંભીને પાંચસ્થાનમાં અનુક્રમે ૫૦૦૯૪૦૦-૩૫૦-૩૮૦૦ અને ૧૦૦૦ એજનને વિસ્તાર છે [ અહિં ના એ પદ પળનેવેરૂ આદિ પાંચે અંક સાથે જોડવું ]. એ પ ાં ૨૨૯
વિરતાર્થ –અહિં પાંચસ્થાન તે મેરૂ પર્વતનું મૂળ, સમભૂમિ, નંદનવન, સૌમનસવન અને સર્વથી ઉપરનું પંડકવન અથવા શિખરતલ એ ઉપરા ઉપરી પાંચ સ્થાનોની કમશઃ પહોળાઈ અનુક્રમે ૯૫૦૦ જનાદિ કહી તે આ પ્રમાણે ૧ મેરૂના મૂળને વિસ્તાર ૫૦૦ | ૪ સૌમનસ સ્થાને ૨ સમભૂમિસ્થાને ८४०० [ પ પંડકરને (શિખરતલે) ૧૦૦૦ ૩ નંદનવને
૯૩૫૦
૩૮૦૦
એ વિસ્તારનો વિલેષ કરી ઉંચાઈ વડે ભાગતાં જે આવે તેટલી હાનિ ઉપર ચઢતાં હોય અને નીચે ઉતરતાં તેટલી વૃદ્ધિ હોય ” એ ગણિત રીતિ પ્રમાણે મૂળના શિખરતલના નિયત વિસ્તારથી વચ્ચેના ત્રણ સ્થાનને અથવા પાચે સ્થાનને વિસ્તાર પ્રાપ્ત થાય તે આ પ્રમાણે–