________________
૧૨
રુદુ લ-એ બે વિભાગ
વિધિબ-કરેલા
ગુરુનુહા-મોટી ગુફાવાળા
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
નવરં–પરન્તુ
વિનય ચંતા-વિજયના અતવાળા
સ-સહિત
લયર વળવનપુર-વિદ્યાધરનાં ૫૫ નગર
ટીહા વેઞજ્ઞા-દીર્ઘ બૈતાઢચ વ્રુતીમં-ખત્રીસ બૈતાઢચ વિજ્ઞત્તુ-ખત્રીસ વિજયામાં
૩ સેળિયા-એ શ્રેણિવાળા છ્યું-એ પ્રમાણે લયરપુરાö-વિદ્યાધરનાં નગરા
સાતીસમારૂં ચાહારૂં-સાડત્રીસસેા ચાલીસ
ગાથા :—પૂર્વ સમુદ્રે અને પશ્ચિમસમુદ્રે છેડાવાળા, તથા ૧૦ ચાજન ઉંચી અને ૧૦ ચેાજન વિસ્તારવાળી એવી ચાર મેખલાવાળા, ૨૫ ચેાજન ઉંચા, ૫૦-૩૦-૧૦ ચેાજન પહેાળાઈવાળા, વેદિકાએવડે વીટાયલા, વિદ્યાધરનાં ૫૦ અને ૬૦ નગરની એ શ્રેણીવાળા, પેાતાની દિશિતરફના ઈન્દ્રના લેાકપાલાને ઉપલેગ કરવા ચેાગ્ય એવી ઉપરની એ મેખલાવાળા, તથા ભરત અને ઐરવતક્ષેત્રના એ એ ખડ–વિભાગ જેણે કર્યા છે એવા, એ બે મોટી ગુફાવાળા અને રૂપાના એવા એ દીઘ બૈતાઢચપ ત છે, વળી વિજચેામાં પણ ખત્રીસ દીઘ વૈતાઢચપતા પણ એષા જ છે. પર`તુ વિશેષ એ કે—તે ૩૨ વૈતાઢચ પતાના છેડા વિજયા તરફ છે, તથા વિદ્યાધરનાં ૫૫-૫૫ નગરની એ શ્રેણિવાળા છે. એ પ્રમાણે [ જંબુદ્વીપમાં અથવા સબૈતાઢચનાં] વિદ્યાધર નગરા ૩૭૪૦ (સાડત્રીસસેા ચાલીસ ) ! ૭૯-૮૦-૮૧-૮૨ ।
વિસ્તરાર્થ :—જ બુદ્વીપમાં ૩૪ બૈતાઢચ પવ તા છે. બૈતાઢય નામને। દેવ અધિપતિ હાષાથી એ પતાનું નામ ચૈતન્ય છે, અથવા એ શાશ્વત નામ છે. તે ૩૪ બૈતાઢચનું સ્વરૂપ આ ચાર ગાથાઓ વડે કહ્યુ` છે, તેમાં પ્રથમ તે ભરતઐરવતક્ષેત્રના બે દીઘ વૈતાઢચનુ સ્વરૂપ અને ત્યારખાદ મહાવિદેહમાંના ૩૨
વૈતાઢયનું સ્વરૂપ કહ્યું છે,
૫૨ દીર્ઘ હોતાઢચનું સ્વરૂપ ॥
( પુ॰વાવરનાદ્વૈતા—ભરત અને અરવતના એ વૈતાઢયના દરેકનેા એક છે પૂર્વ સમુદ્રને સ્પર્શે લેા છે, અને ખીજો છેડા પશ્ચિમસમુદ્રને 'સ્પર્શે લે છે, અર્થાત્ પૂથી પશ્ચિમસમુદ્ર સુધી દીઘ છે, અને લંબચેારસ આકારવાળા છે.
૨ સુચનવિટ્ટુમેન્ટા--૧૦ ચેાજન ઉંચી અને ૧૦ યાજન પહેાળી એવી ચાર મેખલાવાળા છે. મેલા એટલે પવ ત ઉપર ચઢતાં વચ્ચે જે સીધેા અને સપાટ પ્રદેશ આવે તેવા ચઢાવરહિત પ્રદેશનું નામ મેખલા છે. ત્યાં એક વૈતાઢયઉપર ચાર મેખલા છે,