________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિહારી સહિત
માં ઉમેરતાં ૭૨ જન આવ્યા, અને | અંતર ૩૫-૩-૪ ભાગ ૫૧ રહ્યા, તેથી દરેક મંડલે ચે. | મંડલ + ૫૬ ૭૨ ભા. ૫૧ પ્રતિભાગ ૧ (. ૭ર ભા. ૩૫–૮૬-૪ ૧૧) અધિક અધિક અંતર વધતું જાય
+ ૧ – ૬૧ છે. અથવા બીજી રીતે ગણીએ તે એક ૩૬-૨૫-૪
* ૨ બાજુનું અંતર અને મંડલ મળીને . ૩૬ ભા. ૨૫ પ્રતિ. ૪ થાય તેને બે ૭૨–૫૦-૮ બાજુનું ગણી દ્વિગુણ કરતાં પણ એ ૭૨
+૧૪–૭ ભા. ૫૧ પ્રતિ. ૧ અંતરવૃદ્ધિ પ્રાપ્ત ૭૨-પર-૧ થાય છે,
ચા. ભાગ
૨-૪૮ એક બાજુના હવે સૂર્યમંડલેમાં દરેક મંડલ ૨ | + ૨-૪૮ બીજી બાજુના જન અંતરે છે, અને ૪૮ ભાગ મંડલના મળીને ૨ જન ૪૮ ભાગ એક | + ૧—૬૧ બાજુની અંતરવૃદ્ધિ હોય છે. તેવી જ બીજી |
પ-૩૫ બાજુ ગણતાં ૪ જન ૯૬ ભાગ આવે, એમાં ૯૬ માંથી ૬૧ ભાગને એક જ કાઢી લઈ ચાર યોજનમાં ઉમેરતાં રોજન પ થાય, અને ભાગ ૩૫ રહે, જેથી સ્પષ્ટ થયું કે દરેક મંડલે બે સૂર્યને પરસ્પર ૫ જન ૩૫ ભાગ જેટલું અન્તર વધતું જાય છે. અને એ પ્રમાણે વધતાં વધતાં સર્વ બાહ્યમંડલે ૧૦૦૬૬૦ એજન જેટલું અત્તર બે સૂર્યને પરસ્પર પ્રાપ્ત થાય છે.
અથવા ચન્દ્રના પહેલાં મંડલની આદિથી ચન્દ્રનું છેલ્લું મંડલ એક બાજુએ [મંડલક્ષેત્રની અપેક્ષાએ મંડલક્ષેત્રના પ્રારંભથી] . ૧૦૯-૫૩ ભાગ દૂર છે. તેવી જ રીતે બીજી બાજુએ પણ ગણતાં [એ. પ૦-પ૩ ભા.૪૨=] . ૧૦૧–૪૫ ભાગ જેટલા
યો ભા. પ્રતિ ક્ષેત્રમાં ૧૫ મંડલ પૂરાય છે, અને દર મંડલે અંતરવૃદ્ધિ ૭૨–૫૧–૧ છે, અને અન્ડર ૧૪ છે માટે ૭૨-૫૧-૧ ને ૧૪ વડે ગુણતાં પણ ૧૦૧૯-૪પ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે સૂર્યને અંગે ગણતાં મંડલક્ષેત્રના પ્રારંભથી છેલ્લે મંડલ એક બાજુએ ૫૧૦ અને બીજી બાજુ પણ ૫૧૦ હોવાથી ૧૦૨૦ યોજન મંડલક્ષેત્રમાં દૂર છે,
ચે. ભા.
અને અન્તરવૃધ્ધિ ૫-૩૫ છે જેથી ૧૮૩ આંતરાએ ગુણતાં [મંડલસહિત આંતર ગુણતા] ૧૦૨૦ જન પ્રાપ્ત થાય છે. એ મંડલક્ષેત્રમાં જબૂદ્વીપના ૯૬૪૦ જન