________________
ભદ્રશાલવનનું વર્ણન
ના
॥ मेरु पर्वत उपर नंदनवन ॥
गा० १२२ पृ० १८२
ક
૧ પૂર્વદિશાનું જિનભવન અને ઈશાનવિદિશાને પ્રાસાદ એ બેની વચ્ચે નન્દન નામના કૂટ ઉપર મેઘંજરા જેવી નામની દિશાકુમારી રહે છે. ૨ પૂર્વ જિનભવન અને અકિણનો પ્રાસાદ, એ બેની વચ્ચે મંદરકૂટ ઉપર મેઘવતી તેવી, ૩ અગ્નિકેપ્રાસાદ અને દક્ષિણનું જિનભવન એ બેની વચ્ચે નિષધકૃટ ઉપર સુવા લેવી, ૪ દક્ષિણજિક ભવન અને નૈઋતીપ્રાસાદની વચ્ચે હેમવતકૃટ ઉપર મેધમટિની લેવી, નૈતીપ્રાસા અને પશ્ચિમજિન ભવનની વચ્ચે રજતકૂટ ઉપર સુયત્સા સેવી, ૬ પશ્ચિમજિનભવન અને વાયુકેણને પ્રાસાદ એ બે વચ્ચે રૂચકફૂટ ઉપર વર્તામિત્રે તેવી, ૭ વાવી પ્રાસાદ અને ઉત્તરજિનભવનની વચ્ચે સાગરચિત્રકૂટ ઉપર વૈાિ સેવી, અને ૮ ઉત્તરજિનભવન તથા ઈશાનીપ્રાસાદ એ બેની વચ્ચે વાકૂટ ઉપર વારિવેબr અથવા વપ્રને સૈવી રહે છે, એ આઠ દેવીઓ દિશાઓની અધિષ્ઠાત્રી હેવાથી, અને કુમારવત્ ક્રીડાપ્રિય તથા કુમાર સરખા