________________
પુષ્કરા ધમાં ૧૪ મહાક્ષેત્રોનું પ્રમાણ
૮ લાખમાંથી બાદ કરતાં ૧૬૦૦૦ રહે તેને આઠવડે ભાગતાં દરેક વક્ષસ્કારને વિસ્તાર ૨૦૦૦ યેજન આવ્યું. તિ વિનયાવીનાં વિમરણમ્ II છે પુષ્પરાધની નદીઓ કાલેદમાં અને માનુષેત્તરમાં લય પામે છે
પુષ્કરાર્ધદ્વીપમાં જે મહાનદીએ ૨૮ છે, તેમાંની અભ્યન્તર પ્રવાહવાળા એટલે કાલેદ સમુદ્ર તરફ વહેનારી ૧૪ નદીએ કાલેદ સમુદ્રમાં મળી સમુદ્રના જળમાં મળી જાય છે, પરંતુ બાહ્યપ્રવાહવાળી એટલે માનુષત્ત તરફ વહેનારી ૧૪ મહાનદીઓ માનુષેત્તર પર્વતની નીચે જ પ્રવેશી ત્યાં ને ત્યાંજ ભૂમિમાં વિલય પામે છે, પરંતુ એ ૧૪ ને પ્રવાહ બાહ્યપુષ્કરાર્ધમાં નીકળતું નથી, માટે પર્વતની નીચે જ સર્વજળ ભૂમિમાં સમાઈ જાય છે. છે ૨૫૦
અવતરા – પુષ્કરદ્વીપમાં બે મેટા કુંડ છે તે આ ગાથામાં કહેવાય છે– पुक्खरदलपुव्वावर-खंडतो सहसदुगापिहु दु कुंडा । भणिया तट्ठाणं पुण, बहुस्सुया चेह जाणंति ॥१०॥२५१॥
| શબ્દાર્થ – પુનર–પુષ્કરાર્ધના પુછવ એવર–પૂર્વ અને પશ્ચિમ
તકાળ–તેનું સ્થાન વંs સંતો-ખંડની અંદર
ચંદુસુથ-બહથત સંત તુજ વિદ્-બે હજાર એજન પહેળા | બાળતિ-જાણે છે.
Tયાર્થ પુષ્કરાર્ધદ્વીપના પૂર્વ ભાગમાં અને પશ્ચિમભાગમાં બે હજાર જન પહોળા બે કુંડ શાસ્ત્રમાં કહ્યા છે, પરંતુ તેનું સ્થાન તે નિશ્ચય બહુશ્રુતો જ જાણે છે ૧૦ ૨૫૧ છે
વિસ્તરાર્થ-પૂર્વપુષ્પરાર્ધમાં કાલોદ સમુદ્રથી ૩૯૦૦૦ જન જઈએ તેમ જ માનુષેત્તરપર્વતથી પણ ૩૯૦૦૦ જન જતાં દ્વીપના બરાબર મધ્યભાગમાં ૨૦૦૦
જન લાંબે પહોળો અને ૧૦ એજન ઉડે તથા તળીયે અલ્પ વિસ્તારવાળો અને ઉપર ઉપર અનુક્રમે અધિક વિસ્તારવાળો એક મેટે કહ્યું છે, અને એ જ બીજે કુંડ પશ્ચિમ પુષ્કરાર્ધમાં પણ છે, જેથી ૨ મીર પુષ્કરાર્ધમાં પણ છે, પરંતુ એ કુંડ ક્યા ક્ષેત્રમાં કયે સ્થાને હશે તે નિશ્ચય આ ગ્રંથકર્તાથી થઈ શક નથી, કારણ કે
૧. એ મહાનદીઓનું દરરોજ વહેતું જળ ૧૦૨૨ યોજના માત્ર અ૫ વિસ્તારવાળી પર્વત ભૂમિમાં સમાઈ જાય તે પણ જગત Pવભાવે ભૂમિને અતિશેષણ સ્વભાવ જ સંભવે છે.