SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ść શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ૪ વિદિશાઓમાં ૪ દાઢાઓ છે ત્યાં પહેલી ઈંશાન દાઢા ઉપર જગતીથી (પ્રારંભથી) ૩૦૦ ચૈાજન દૂર જઈ એ ત્યાં ૩૦૦ યાજન વિસ્તારવાળે પહેલે દ્વીપથી દ્વીપનુ અન્તદ્વીપ આવે છે, કે જેની સન્મુખ સીધીલીટીએ આવેલી જગતી અને જગતીથી પણ તેટલીજ ૩૦૦ યોજન દૂર છે, અથવા સમશ્રેણિએ રહેલી દ્વીપનુ’ અધિક જગતીથી એ પહેલેા દ્વીપ સમશ્રેણિએ ૩૦૦ ચે॰ દૂર છે, ત્યારબાદ અધિક અન્તર્ પહેલા દ્વીપથી ૪૦૦ ચૈાજન દૂર જઈ એ ત્યારે ખીજો દ્વીપ ૪૦૦ ચાજન વિસ્તારવાળા આવે, આ દ્વીપથી હૅામેની જગતી ૪૦૦ યોજન દૂર છે, પરન્તુ જ્યાંથી દાઢા નીકળી તે મુખજગતી તેા ૧૦૦૦ યોજન દૂર રહી, અર્થાત્ જ્યાંથી દાઢા નીકળી તે પ્રાર'ભસ્થાનથી ૧૦૦૦ યોજન દૂર દાઢા ઉપર ચાલીએ ત્યારે ખીન્ને દ્વીપ આવે. તથા એજ ખીજા દ્વીપથી ૫૦૦ યોજન દૂર જતાં ત્રીજો દ્વીપ ૫૦૦ યોજન વિસ્તારવાળા આવે, અને સન્મુખ જગતીથી પણ એ ૫૦૦ યોજન દૂર છે, ત્યારખાદ ૬૦૦ યોજન દૂર ગયે ૬૦૦ ચેાજન વિસ્તારવાળા ચાથા દ્વીપ સન્મુખ જગતીથી પણ ૬૦૦ યોજન દૂર છે, ત્યારમાદ ૭૦૦ યોજન દૂર ૭૦૦ યોજન વિસ્તારવાળા અને સન્મુખ જગતીથી પણ ૭૦૦ યોજન દૂર પાંચમા દ્વીપ છે, ત્યારષાદ ૮૦૦ યોજન દૂર ૮૦૦ યોજન વિસ્તાર વાળા અને જગતીથી પણ ૮૦૦ યોજન દૂર છઠ્ઠો દ્વીપ છે, ત્યારબાદ છઠ્ઠા દ્વીપથી અને સન્મુખ જગતીથી ૯૦૦ યોજન દૂર ૯૦૦ યોજન વિસ્તારવાળા સાતમા દ્વીપ છે. એ પ્રમાણે ઈશાન દાઢા ઉપરના સાતદ્વીપાનું પરસ્પર અંતર સેાસે ચેાજન અનુક્રમે અધિક અધિક છે, તેમજ જગતીથી દ્વીપનું અંતર પણ ક્રમશઃ સે। સે યોજન અધિક છે. તથા જેવી રીતે ઈશાનદાઢાના છ દ્વીપ કહ્યા તેવી રીતે શેષ ત્રણે દાઢાના પણ સાત સાત દ્વીપ સરખી રીતે કહેવા, અને સર્વ દ્વીપ વૃત્ત આકારના છે. ।। વ્રુત્તિ અન્યોન્ય અન્તર તથા જ્ઞાતીથી અત્તર || તથા અહિં પહેલું ચતુષ્ક એટલે ચારે દાઢા ઉપરના ત્રણસે ત્રણસેા ચાજન દૂર ગયે આવતા પહેલા ચાર દ્વીપ જાણવા, ત્યારબાદ ચારસા યેાજન દૂર જતાં જે આવે તે ચાર દ્વીપાનુ ખીજું ચતુષ્ક કહેવાય, એ રીતે ત્રીજુ ચાથું યાવત્ સાતમું ચતુષ્ક જાણવું. કૃતિ ચતુમ્ એ પ્રમાણે આ લઘુહિમવંતપવ તના બે છેડે આવેલી ( પતની ) ચાર દાઢાએ ઉપર સ`મળીને ૨૮ દ્વીપ થયા તે અન્તઃ=જળની અંદર રહેલા હૈાવાથી અન્તસઁવ અથવા અન્તર એટલે એક ખીજાથી અમુક અન્તરે અન્તરે (દૂર દૂર) રહેલા એવા દ્વીપ અન્તર્રીવ એવી વ્યુત્પત્તિ શાસ્ત્રમાં કહેલી છે. ।। રૂતિ અન્તવિક રાજ્વાર્થ ।। ૧. એ પ્રમાણે ૩૦૦+૩૦૦+૪૦૦+૪૦૦+૫૦૦+૫૦૦+૬૦૦+} ૦૭૦૦૭૦૦+૮૦૦+ ૪ ૫ ૮૪૦૦ ચેાજન થાય છે. માટે કરે ૧ ૨ ૩ ૮૦૦+૯૦૦+૯૦૦= ૮૪૦૦, અર્થાત્ સાતમા દ્વીપ સમાપ્ત થયે ७ દાઢા ૮૪૦૦ યાજન વક્રદીધ છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy