SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વષર પવાનું પ્રમાણ Tયાર્થ–બહારના બે પર્વતને (દરેકને) વિસ્તાર બાવન અધિક હજાર એજન બારકળા [ ૧૦૫૨ ૦ ૧૨ ક0 ] છે. બે મધ્ય પર્વતને વિસ્તાર દશ અધિક બેંતાલીસસો જ દશ કળા [ ૪ર૧૦ ૦ ૧૦ ક0] છે. . ૨૭ બે અભ્યાર પર્વતને વિસ્તાર સેળહજાર આઠસો બેંતાલીસ યોજન બે કળા (૧૬૮૪૨ ૦ ૨ ક.) છે. એ પ્રમાણે સર્વે પર્વતને વિસ્તાર ભેગો કરતાં ચુમ્માલીસ હજાર બસો દસ જન અધિક દશકળા [૪૪૨૧૦ . ૧૦ કે.] વિસ્તર–પૂર્વ ગાથાના ભાવાર્થ માં દર્શાવ્યા પ્રમાણે સુગમ છે. જે ૨૮ અવતરાઃ–પૂર્વ ગાથાઓમાં ૬ વર્ષધર પર્વતને વિસ્તાર કહીને હવે આ ગાથામાં સાત મહાક્ષેત્રોને વિસ્તાર કહેવાને પ્રસંગ છે, તે વિસ્તાર કાઢવાની પદ્ધતિ પર્વ તેની પદ્ધતિ પ્રમાણે છે તે આ ગાથામાં દર્શાવાય છે– इग चउ सोलस अंका, पुव्वुत्तविहीइ खित्तजुयलतिगे। वित्थारं बिति तहा चउसट्टिका विदेहस्स ॥ २९ ॥ શબ્દાર્થ – પુયુત્તર-પૂર્વે કહેલા | શિત્તશુતિ-ક્ષેત્રનાં ત્રણ યુગલમાં વિહી-વિધિવડે ૨૩ffકે ચેસઠને અંક. જાથાર્થ –પૂર્વે કહેલા વિધિ પ્રમાણે એક ચાર અને સેળના અંક ક્ષેત્રના ત્રણ યુગલને વિસ્તાર અનુક્રમે કહે છે-દર્શાવે છે, અને વિદેહને વિરતાર ચેસઠનો અંક દર્શાવે છે. ૨૯ છે વિસ્તર –વર્ષધર પર્વતના વિસ્તાર જેમ બે આઠ અને બત્રીસના અંકથી પ્રાપ્ત થાય, તેમ અહિં સાત મહાક્ષેત્રોના–વિસ્તાર ૧-૪-૧૬-૬૪ એ ચાર અંકથી પ્રાપ્ત થાય છે, તેમાં પણ ૧-૪-૧૬ ના અંકથી બે બે ક્ષેત્રોના સરખા વિસ્તાર આવે છે, અને ૬૪ના અંકથી કેવળ એક મહાવિદેહ ક્ષેત્રનેજ વિસ્તાર આવે છે. પુનઃ પૂર્વોક્ત વિધિ પ્રમાણે અહિં પણ એ ચાર અંકે ને ૧ લાખથી જૂદા જૂદા ગુણને ૧૯૦ થી ભાગવા તે આ પ્રમાણે– ૬. . * ૧૦૦૦૦૦ ૧૯૦) ૧૦૦૦૦૦ (૫૨૬ જન ૧૯૦) ૧૪૦ (૬ ક. ૯૫૦ ૦૦૦૦ એ પ્રમાણે ભરતક્ષેત્રને તથા અરા ૧૨૦૦ વતક્ષેત્રને એ દરેકને વિસ્તાર પર ૧૧૪૦ ચે.-૬ કળા આવ્યો. ૬૦ એજન શેષ. ૧૧૪૦. ૫૦૦ ૩૮૦.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy